Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ના રાજપથ
ACHARYA SRI KAILASSAGARSURI GYANMANDIRI SHREE MAHAVIR JAIN ARADHANA KENDRA
Koba, Gandhinagar - 382 007. Ph. : (079) 23275252, 23276204-05
Fax : (079) 23276249.
- ચીમનલાલ ગોકળદાસ શાહ - 55 步步步步步步步步步步步
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
णमो त्थु णं भगवओ महावीरस्स सिरि रायनयरमज्झे, समीलिय सव्वसाहसंमइयं । पत्तं मासियमेयं, भव्याणं मग्गयं विसयं ॥ १ ॥ श्री जैन सत्य प्रकाश भांड ६१.
[
१५
]
१
विभ संवत १८ | ભાદરવા સુદ ૧૪
: :
वीर सवत ४९९ :
વિવાર
स्वीसन १८४० સપ્ટેમ્બર ૧૫
:
वि-प-य-हु-श-न १ श्रीअर्बुदाचलस्तुति
: मु. म. श्री. जयन्तविजयजी : १ ૨ મંગલ કામના
तत्रीस्थानेयी 3 श्रीसमाधिकुलक
: आ. म. श्री. विजयपद्मसूरिजी : 3 * જૈનધમી વીરાનાં પરાક્રમ
: श्री मोहनदास हीपय यौसी : ४ ५ मूलाचार
: मु. म. श्री. दर्शनविजयजो : ૬ ઘંટાકણ જેન દેવ જણાતા નથી : श्री. ५. सायद भगवान गांधी : ११ ७ जनदर्शन का कर्मवाद
: आ. म. श्री विजयलब्धिमूरिजी : १८ ૮ મેક્ષ અને તેનું સુખ
: भु. भ. श्री. मद्रवि०४५७ : २२ ९ शाह अमरचंदजी सुराणा : श्री. हजारीमलजी बांठिया ૧૦ ચંપાપુરી ક૯૫
: શ્રી, અંબાલાલ પ્રેમચંદ શાહ : 3२ ૧૧ હરિયાલી
: भु. म. श्री. ज्ञानविय
:३४ ૧૨ કરુણાસિબ્ધ
: भु. म. श्री. सुशालविय S : ७ १३ श्री कावीतीर्थ विषयक संशोधन : श्री. पन्नालालजी डुगड : ४२ १४ श्री लोद्रवापार्श्वनाथाष्टक मु . म. श्री. भद्रंकरविजयजी : ४४ ૧૫ બાલાપુર
: भु. म. श्री. तिसाग२७ :४६ સ્વીકાર
૫૦ ની સામે
ग्राहकोने जे ग्राहकोर्नु लवाजा गया अंके पूरुं थई गयुं छे तेमने पण आ अंक वी. पी. थी न मोकलतां चालु टपालथी मोकल्यो छे. हिन्दी भाषाभाषी ग्राहको जोई शकशे के आ अंकमां हिन्दी भाषाना लेखो सारा प्रमाणमां आप्या छे. हवे पछी पण ए प्रमाणे थतुं रहेशे. आशा छे जे भाइओनुं लवाजम पूरुं थयुं छे तेओ पोतानु लवाजम मोकली आपशे, अथवा आवतो अंक वी. पी.थी मोकलाय ते स्वीकारी आभारी करशे.
For Private And Personal use only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
। वीराय नित्यं नमः।
શ્રી જૈનસત્યપ્રકાશ
भासिर ५
वर्ष
:
५४ 1 :
is ६१
I
IIIIIIIIIIIIIIII श्रीअर्बुदाचल-स्तति IIIIIIIIIIIIIII
__ ( श्रीज्ञानवर्धन-विरचिता) संग्राहक-मुनिराज श्री जयन्तविजयजी
IIIIIIIIE
परि
कैलास
मंदा (गांधीनगर)
श्रोअर्बुदाचलगिरीश! जयाऽऽदिदेव ! देवाधिदेव! विहितामरसारसेव!। श्रोनाभिमूपतिकुलाम्बुधिचारुचन्द्र ! श्रीमारुदेव ! नतदानवमानवेन्द्र! ॥ १ ॥
R
मवे जिनाधिपतयोऽखिलमङ्गलालीवल्लीविवर्द्धननवीनघनायमानाः ।। नित्यं भवन्तु मम विघ्नहराः प्रक्राम कल्याणदाः सुरवराञ्चितपादपद्माः! ॥२॥
जैनागमो विजयतु प्रवरार्थयुक्त : श्रीवर्द्धमानजिननाथमुखप्रसृतः । श्रीगौतमादिगणधारिभिरङ्गभाजां. कल्याणदायिभिरयं विधृतो विशाल : ॥ ३ ॥
MUIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIllulillIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIII
चक्रेश्वरी भगवती वरदायिनी मे निश्शेषविघ्नहरणकनिबद्धकक्षा । श्रीआदिनाथपदपङ्कजसेवमाना मज्ञानवर्द्धनसुख वितनोतु नित्यम् ॥ ४ ॥
પ્રતિક્રમણમાં બોલાતી સ્તુતિ(ય)ના જેવી ચાર ગાથાઓની શ્રી અર્બુદાચળની આ સ્તુતિ પાટણના મુનિરાજ શ્રી જસવિજયજીને જ્ઞાનભંડારથી એક હસ્તલિખિત પ્રત ઉપરથી ઉતારી છે.
HIRAIMIMITHAITHILIMIMIRITHIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIIMITE
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
=
=મંગલ કામના
' [ તંત્રી સ્થાનેથી ]
==
આ અંકે “શ્રી જૈન સત્ય પ્રકાશ” છઠ્ઠા વર્ષમાં પ્રવેશ કરે છે.
ગયાં પાંચ વર્ષ દરમ્યાન જે સખી ગૃહસ્થોએ સમિતિને સહાયત આપી છે, જે પૂજ્ય મુનિરાજે તેમજ અન્ય વિદ્વાનોએ “શ્રી જૈન સત્ય પ્રકાશ અને સમૃદ્ધ બનાવવા માટે લેખો મોકલ્યા છે તેમજ જેઓએ સમિતિ તેમજ માસિકને પોતાનાં ગણને અપનાવ્યાં છે તે સૌને અમે અંત:કરણ પૂર્વક આભાર માનીએ છીએ. અમારા ગ્રાહકોનું પણ અમે ત્રણ સ્વીકારીએ છીએ.
અત્યાર સુધી જે સહાયતા મળતી રહી છે તે પાંચ વર્ષ માટે હતી, તેની અવધિ પૂરી થઈ છે. સમિતિનું કામકાજ આગળ ચાલુ રહે તે માટે જે સહાયતા મળતી હતી તે મેળવવા તેમજ તેવી જ નવી સહાયતા મેળવવા અમે પ્રયત્ન કરીએ છીએ. સમિતિ અને માસિકના ચાહકે આગળ એ પ્રયત્ન સફળ થશે એવી અમારી ઉમેદ છે. ગ્રાહક બંધુઓને અમે વિનવીએ છીએ કે તેઓ પિતાના મિત્રો-સ્નેહીઓમાં માસિકનો પ્રચાર કરી અમને મદદ કરે !
આ માસિક શ્રી મુનિસમેલને સ્થાપેલ સમિતિનું એટલે સમસ્ત પૂજ્ય મુનિસમુદાયનું છે, એ દવે અમે અતિ નમ્રભાવે એ પૂને વિનવીએ છીએ કે જ્યારે જ્યારે યોગ્ય અવસર જણાય ત્યારે ત્યારે સમિતિને સહાયતા કરવાને તેમજ માસિકના ગ્રાહક થવાને ઉપદેશ આપવાની કૃપા કરે. તે પૂની સહાયતા મળે તે જ અમારું કામ ચાલી શકે એમ છે.
પાંચ વર્ષ દરમ્યાન અમે જે કંઈ કરી શક્યા છીએ તે કરતાં વધુ કાર્ય કરવાની અમારી મનોકામના છે. પૂજ્ય મુનિસમુદાય તેમજ
સમસ્ત શ્રીસંઘના સહકારથી અમારી એ મંગલ કામના સફળ થાય ' એ જ ભાવના !
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
॥ श्रीसमाधिकुलकम् ॥
कर्ता - आचार्य महाराज श्रीविजयपद्मसूरिजी ( आर्यावृत्तम् )
सिरसिद्धचक्कraणं, किच्चा सिरिणेमिसूरिचरणकथं ॥ भव्याणं से, समाहिकुलगं रपमि मुया ॥१॥ दुहरिए संसारे, णत्थि सुहं सुक्खहेउवइरेगा || तहवि सुहं मोहाओ, भासइ भवभाविजीआणं ||२|| कडुओ णिवो कीडो, तत्थ डिओ मण्णप सुसाउति ॥ freein संसारो, कीडनिहो भवठिओ जीवो ॥३॥ आहिव्वाहिविसिट्ठी, कुटुंबचिंतग्गिताव संतत्तो ॥ अगणिय मरणकिलेसो, णो पावइ संतिले संपि ॥४॥ जीवो अणाइणिहणो, भवो तहा दुक्खरूवदुक्खफले ॥ दुखाणुबंध भावो, तविच्छित्ती सुधम्माओ ||२५|| असुहाणं कम्माणं, विलया संपायणं सुहम्मस्स ॥ होज्ज विणासो तेसिं, तहभव्वत्ताइजोगाओ ||६|| सुकाणुमोयणाए, चउसरणगमणकयाहगरिहाहिं || संपज्जइ सो जोगी, समाहिमरणं पिं तेणेव ||७|| जिणसासणम्मि जे जे, सुहजोगा जिणवरेहिं पण्णता ॥ ते णे परंपराए, समाहिमरणं पि दिज्ज सुहं ||८|| नियतत्तं बहुगूढं, गुरूण पासम्मि विजयजोगेहिं ॥ जाणिज्ज वियारिज्जा, गुणभरणं दोसपरिचायं ॥ ९ ॥ कुज्जा परमुल्लासा, सत्तिय संसाहणा णरभवम्मि || विसयकसायपसत्ति. हेया दुहयत्ति धारिता ||१०|| संसारम्मि विसारे, लहंति सिद्धिं न जे परिभमंते ॥ ते तेसिं पावाओ, इय तच्चापण मुत्तिसुहं ॥ ११ ॥ fafar दुक्खेहिं, पीडिज्जते विसयसंगदो सेहिं ॥ दुक्खविवागविवागं पर्यसिया भूरिदिता ॥ १२ ॥ दीसह विसविसयाणं, वण्णाहिकं ति णञ्जए तेणं ॥ उबभुक्तं हणइ विसं, विसया विहणंति सरणावि ||१३|| उपपत्ती चिंताए. विसयाणं चिंतणं णिरोहिज्जा ॥ सुक्खं परिवापणं, भोगेहिं किं हविज्ज कया ||१४|| gees किं कट्ठेहिं. अग्गी तह सायरो जलभरेहिं ॥ पवमलभोगेहिं, बहुदुहया भोगतण्हा वि || १५ ||
For Private And Personal Use Only
( अपूर्ण )
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનધર્મી વીરોનાં પરાક્રમ
લેખક- શ્રીયુત મોહનલાલ દીપચંદ ચોકસી
[ ગતાંકથી ચાલુ) પાટણની ગાદી કુમારપાળને મળી તેથી સિદ્ધરાજે દત્તક તરીકે સ્વીકારેલ ઉદાયનને પુત્ર ચાહડ નિરાશ થઈ, પિતાના સંબંધીઓના પણ ટેકાને અભાવ જોઈ, અણુહલવાડને ત્યજી દઈ, સપાદલક્ષના રાજવી અરાજની પાસે ગયા. એ રાજાએ એને પિતાના દરબારમાં માનવ હે આપી, એના કારણને પિતાનું બનાવ્યું, અથાત મહારાજા કુમારપાળ સાથે વેર બાંધ્યું. કુમારપાળના સૈન્યમાં અસંતોષ પેદા કરવાના ચિત્રવિચિત્ર ઉપાયે આદર્યા અને પૈસાની ફેરવતથી તેમ છત્યા પછી ઉંચા અધિકાર આપવાની લાલચથી, રાજવી કુમારપાળના કેટલાક સરદારને ફાડી, પિતાની બાજુએ ખેંચ્યા. આ જાતને દાવ નાખ્યા પછી જબરું લશ્કર લઈ તે ગુજરાતની સરહદ પર ચઢી આવ્યો.
આમ શરૂઆતમાં જ મહારાજા કુમારપાળની કસોટીની પળે આવી ચૂકી. જેવી દિલ્હીપતિ બાદશાહ અકબરની દશા ગાદીનશીન થતાં થઈ હતી તેવી જ કુમારપાળની થઈ ! અકબરને જેમ બહેરામખાન જેવા નિષ્ણાત સરદારને તેની અસભ્ય અને ધાતકી વર્તણુકથી ગુમાવવા પડ્યા હતા અને દરબારના કેટલાક ઉમરાવા અન્યમનસ્ક થઈ બેઠા હતા, તેમ કુમારપાળને પણ આ વેળા રાજ્યપ્રાપ્તિમાં પૂર્ણ સહાય દેનાર પિતાના બનેવી કાન્હડદેવને મગરૂબી અને તે છડાઈ યુકત વર્તણુંકને લીધે ગુમાવવા પડે છે અને ઉપર કહી:ગયા તેમ સૈન્યમાંના કેટલાક સરદારને અસતેલ વહેરવો પડ્યો હતે. તે પિતે સારી રીતે જાણતા હતા કે પિતાના સૈન્યને કેટલોક ભાગ રૂટમાં ભળ્યા હતા. આમ છતાં તેણે હિંમત ન ગુમાવતાં બૂહની રચનામાં જાતે ભાગ લીધો અને અણરાજને સખ્ત હાર આપી. ઈતિહાસકાર કહે છે કે- Kumarpal with his superior general-ship and hero-boldness managed to detect tha enemy and inflict heavy loss on him.
અર્ણોરાજ ને ચાહડ કેદી તરીકે પકડાયા. ઉદારદિલ રાજવીએ અણરાજ પાસે માફી મંગાવી તેને પોતાના રાજ્યમાં પાછા જવા દીધું અને ચાહડને માફી મંગાવી દરબારમાં માનભર્યો હદો આપે. આમ કુમારપાળે પિતાની વીરતાના જોરે જ્યશ્રી મેળવી અને એક કાર્યકુશળ રાજવી તરીકે સુંદર છાપ બેસાડી. આમ છતાં એને માર્ગ નિષ્ફરક નહતા. એ જ્યારે અર્ણોરાજને હુમલે હઠાવી રહ્યો હતો ત્યારે ચંદ્રાવતીના વિક્રમસિંહ તેને મારી નાખવાનું કાવતરું એવું પણ ‘પાપ છાપરે ચઢીને બોલે છે' એ ન્યાયે વખતસર એ વાતની જાણ થઈ ગઈ અને પાટણ માથે પડનારી મહાન આફત ટળી. આના પરિણામે વિક્રમસિંહની જાગીર ખુંચવી લેવાઈ અને તેના ભત્રીજા થશોધવળને એપ ઇ.
પછીથી કુમારપાળે માળવાના બલાળને છતી ચિતડગઢ તાબે કર્યો : અને ઠેઠ પંજાબ સુધી પહોંચે. ચિતોડને તેના સાત ગામ સહિત આખેય પ્રદેશ અલીંગને
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૪]
જૈનધર્મ વિશેનાં પરાક્રમ જાગીર તરીકે સુપરત કરવામાં આવ્યો. આ જીત ચિતોડગઢના લેખમાં વિ. સં. ૧૨૦૦ઈ. સન ૧૧૫માં નોંધાઈ છે. કુમારપાળનાં કેટલાંક બિરૂમાં એક અવંતીનાથનું બિરૂદ ગણાય છે જેને અર્થ માળવાને સ્વામી એ થાય છે તે ઉપરના બનાવને આભારી છે.
આ દરમ્યાન સંપાદલક્ષમાં ફરી સળવળાટ ઉદ્દભવ્યો એટલે આમાંથી પરવારતાં જ કુમારપાળને પિતાની નજર એ તરફ વાળવી પડી. ખુદ ચાહડની સરદારી હેઠળ મેટું સન્સ મેકલવામાં આવ્યું. સપાદલક્ષના બભેરે નામના શહેર પર હુમલો કરી એમાં શત્રુને સખ્ત પરાજય પમાડ્યા અને ચૌલુકય રાજવીની મહત્તા સ્થાપી. આ યુદ્ધમાં પુષ્કળ દ્રવ્ય સામગ્રી હાથ આવી. - ઈ. સ. ન ૧૧૫૦ લગભગ કુમારપાળને પિતાના બનેવી એવા અણરાજ સાથે કલહ
એ. રાજાએ પાસાબાની રમતાં કુમારપાળની ભગિની એવી રાણી દેવળદેવીનું અપમાન કર્યું. રાણી રીસાઈને પિતાના ભાઈને ઘેર ચાલી આવી. કુમારપાળે આ અપમાનને બદલે સખ્ત હાથે લીધે અને અરાજને, રમતમાં એણે કર્યું હતું એવું ધાર્મિક ઉદ્દેશને લગતું અપમાન પુનઃ કરે નહીં એ સારૂ શિકસ્ત આપી બેધપાઠ શિખવ્યા. પછી તેને રાજ્ય પાછું આપી પોતાના ખંડીયા રાજા તરીકે કામ કર્યો.
ઈ. સ. ૧૧૫૬ના અરસામાં એણે પિતાનું ધ્યાન ઉત્તર કોંકણ જીતવા તરફ દેવું. આંબડને મોટું સૈન્ય આપી તે તરફ મોકલ્યો. ત્યારે લશ્કર ‘કાલવીની ઓળંગતું હતું ત્યારે પાછળથી આવી ઉત્તર કેકણના સ્વામી મલ્લિકાર્જુને સખ્ત છાપે માર્યો અને એને ઘેરી વળે. આમ હારના સમાચાર મળ્યા છતાં રાજા કુમારપાળે ગભરાયા સિવાય સખ્ત તૈયારી આદરી અને થોડા જ સમયમાં પુનઃ અબડની સરદારી હેઠળ જબરું સંન્યા
કહ્યું. આ વળા ચૌલુકને વિજય થશે. હાથોહાથની લડાઈમાં મલ્લિકા અર્જુનને કેદી બનાવવામાં આવ્યા. આમ ઉત્તર કાંકણને ખંડિયા રાજ્ય તરીકે અણહિલવાડ સાથે જોડવામાં આવ્યું.
આમ કુમારપાળને રાજ્ય ગાદી ઉપર આવ્યાને શરૂઆતને કાળ, લડાઈ એ જાવામાં અને પોતાનામાં રહેલ ક્ષાત્રતેજના અને વીરતાને પરચો બતાવવામાં વ્યતીત થયો છે. એ વખતે સ્થંભતીર્થમાં શ્રીમદ્દ હેમચંદ્રસૂરિ પાસે ઉચ્ચારેલ વચને યાદ સરખા આવ્યાં નથી ! અલબત એટલું સાચું છે કે રાજ્ય મળતાં પૂર્વની સ્થિતિ યાદ કરી એ વળાના ઉપગારીઓને તેણે નવાજ્યા. એ વેળા શ્રી ઉદયન મંત્રીને અને તેમના પુત્ર આંબડને એ નથી જ ભૂલ્યા. એક રીતે કહીએ તે પ્રસંગ જ એવા બની રહ્યા હતા કે જે વેળા રાજવીને શ્રી હેમચંદ્રસૂરિ સાથે ધર્મચર્ચા કરવાને યોગ જ ન મળે ! આમ છતાં એના હદયમાં દયાએ જે સ્થાન પ્રાપ્ત કર્યું હતું તે છુપું નથી રહી શક્યું. વિજય પ્રાપ્તિ પછી એ જે જાતનું વર્તન ચલાવતા હતા અને છતાયેલી પ્રજા સાથે જે રીતે વર્તતા હતા એ પરથી સહજ પુરવાર થાય છે કે એ ઉદારદિલ રાજ હતું. રાજાને બાપીકા ધર્મ શૈવ હતા એ વાત પ્રબંધકારને ચરિત્રલેખક જૈન આચાર્યો પણ પિતાના હાથે લખે છે, પણ પાછળથી રાજ્યમાં નોંધ લેવા લાયક શાંતિ પથરાય છે અને શ્રીમદ્દ હેમચંદ્રસૂર સાથેને પરિચય વધે છે. તેમના ઉપદેશામૃતથી કુમારપાળના જીવનમાં પલટો થાય છે અને કારણગે
( જુઓ પૃષ્ઠ ૧૦)
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
मूलाचार [ दिगम्बर मुनिओं का एक प्राचीन और प्रधान आचारशास्त्र]
लेखक ----मुनिराज श्री दर्शन विजयजी अवतरण:
मैं दिगम्बर शास्त्र कैसे बने' के प्रथम भाग में लिख चुका है कि वोर्गनर्वाण की छठी शताब्दि तक जैन संघ अभिन्न रहा और अन्त में आजीविक, अबद्रिक, त्रैराशिक व बोटिक इन चार सम्प्रदायों ने मिलकर संघ में भेद कर दिया ।
वी० नि म०६०१ के बाद जा परपरागत मघ था उसने तो आगम के रक्षण के निमित्त प्राचीन कार्यक्रम जारी रक्खा, सम्यगदर्शन-ज्ञान व चारित्र की बुद्धि के साथ आगम के पठन-पाठन का प्रवाह अच्छे ढंग से चलने लगा। मगर दिगम्बर संघ के मुनि वस्त्ररहित रहते थे, जंगल में रहते थे, नया मत निकलने से संख्या में भी अल्प थे । ऐसी परिस्थिति में उनका ज्ञान विलुप्त होने लगा । दिगम्बर मत चला तब कोई ज्ञानवाला भी होगा। मगर बाद में तो पठन पाठन बिलकुल छूट गया । उनके वर्ताव जिनागमों से खिलाफ थे अतः उन्हें जिनागम को आगम मानना मुनासिब नहीं लगा । फलस्वरूप यही कहा जाय कि वी. नि० सं०६८३ में दिगम्बर संघ के पास जिनवरेन्द्रकथित जिनवाणी का एक शब्द भी न था।
ऐसी निरक्षर दशा कहां तक चल सकती थी ? इससे कई विद्वानों ने उद्यम किया । शुरू में शिवभूतिजी ने चारित्र के लिये जो कठिनता करदो थी उसमें कुछ शिथिलता करनी पडी । वे जानते होंगे कि स्याहाद से तो श्वे० मत ठीक है, मगर उसका स्वीकार कैसे किया जाय? बस ! अपने में ही संस्कार करना अच्छा माना गया । उपधि व ज्ञानोपकरण को कुछ अवकाश मिला । बाद में तो "विवेकभ्रष्टानां भवति विनिपातः शतमुखः" कानून के अनुसार धन पैसा रखने तक की भी इजाजत दी गई । आ० वसन्तकीर्तिने श्वेताम्बरों की नकल की, कपड़े पहन लिए। थोड़े ही काल में दि० मुनि संघ न श्वेताम्बर रहा न दिगम्बर रहा, भट्टारक बन गया।
दूसरी ओर से साहित्यसर्जन का उद्यम जारी था। कर्मप्राभृत, दोप
१ उपधि, मुनियों को ज्ञानोपधि संयमोपधि एवं और भी उपधि होती है। म. [१.१४] (३-७)। ज्ञानोपकरण-कागद शाही बंधन वस्त्र पाटी कवली वगैरह का संग्रह, धनसंग्रह-आ. इन्द्रनन्दी फरमाते है कि "आचार्य समय काल के अनुसार संघ पुस्तक की वृद्धि, निमित्त द्रव्य का संग्रह करे [नीतिसार प्रलोक ८६] गुरु सार्मिक द्रव्यसंग्रह (मूलाचार गाथा १३८)।
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
મૂલાચાર
[७]
प्राभृत की टीकाएं बनी। धवल जयधवल वगैरह बने। 'आं० कुन्दकुन्द प्रमुख ने भी ग्रन्थ बनायें और महापुराण भी बना।
अव दिगम्बरीय आचरन्थ की कमिना थी। दि. माचार्य ने उसेका बहुत अधिक ध्यान रखा। और कमशः आचारमन्थ भी बनने लगे।
दि. मंध में अग्रिम "मूलभ" है इससे भय से पहले मृदाचार का निर्माण हुआ।
मूलाचार ग्रन्थ वट्टेरक आचार्य ने रचा है। भाषा प्राकृत है। उसमें १२ परिच्छेद है। उस ग्रन्थको टीका आवसुनन्दी ने वि० मं० १५१६ में बनाई है। श्रीमान नाथूरामजी प्रेमी ने माणिकचन्द्र जैन ग्रन्थमाला-हीराबाग बम्बई की और से ( ग्रं. नं. १५ व २३ म) मटीक छपवाया है ।
सारा मूलाचार, प्रथम भाग में उल्लिखित पद्धति के अनुसार उपलब्ध जिनागम और श्वेताम्बर जैन ग्रन्थों से ही बनाया है। इमीले यहां शुरू में उस बात की जांच की जाति है।
परिच्छेद १-मूलगुणाधिकार, गाथा ३६
इसमें परिग्रह के लिए भी जिनागम का ही अनुसरण किया है। गाथा ४ व ९ में लिखा है कि-संगविमुक्ति ही पांचयां महाव्रत है । जीवनिबद्ध, जीवअबद्ध व जीवसंभव परिग्रह का तो सर्वथा त्याग करना और इसके सिवाय के परिग्रह में ममत्व नहीं रखना। गाथा २२ से २८ में जिनागम के अनुसार ६ आवश्यक बतलाए हैं, जिनका त्रिवर्णाचार १२-१६ एवं सूअखंधो ६. से भेद है।
परिच्छेद २ बहत्प्रत्याख्यान संस्तरस्तवाधिकार गाथा ७२ (३७ से १०७) जिनागम में १० पईनय (पयन्न) उपलब्ध हैं जिनमें मुख्यतया अनशन मलेषणा, अंतिम प्रत्याख्यान व संथारा विधि का ही विधान है। आउरपच्चक्खाण (आतुरप्रत्याख्यान) एवं महापचक्खाण की गाथाएं उठा कर इस दुसरे परिच्छेद की सांगोपांग रचना हुई है । मैं यहां समन्वयज्ञान के लिये आउर
२ मूलाचार में प्रतिभेद भी मिलता है। पंडित सुखलालजी ने हिन्दी पंचप्रतिक्रमण में आवश्यक निर्युक्त व मृलाचार ५०७ की गाथाओं का मिलान किया है। जिसमें गा० नं० ५०४ से ६७७ लिखे हैं। प्रस्तुत मुद्रित प्रति में उन गाथाओं का नम्बर ३ मे १८० तक है । इस हिसाब से प्रस्तुत प्रति से पं. सुग्वलालजीवाली प्रति में ४ गाथाएं कम हैं, यानि प्रेमी जी की प्रति में २५ से ३३ तक की गाथाओं में से कोई ४ गाथा अधिक है। पं० जुगलकिशोर जी मुख्तार ने “जैनाचार्यों का शासनभेद" पृ० ३७ के फुटनोट में "बावीसंतित्थयग०" गाथा का नम्बर आवश्यक नियुक्ति से १२४६ व मूलाचार से ७,३२ उल्लिखित किया है। प्रस्तुत ग्रंथ में उस गाथा का नम्बर ७,३६ है। इसीसे प्रतिभेद का ठीक पता चलता है।
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[4]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[१५१
पच्चक्खाण की गाथा के अंक और मूलाचार प० २ की गाथाओं के अंक आमने सामने रख देता है ताकि वाचक स्वयं आसानी से सत्य की जांच कर सके। आ. गा. म. गा. आ. गा. मू. गा. आ. गा. म.गा. आ. गा. म. गा.
४६७४
६७ ६८
१०२ १०४
७० म. ग्रा.
१०६ मू.गा.
१०८ ९८ गाथाओं की सिर्फ नकल नहींकी है किन्तु असली पाट ही उठा लिया है। देखिए:
सव्वदुक्खपहीणाण, सिद्धाणं अरहओ णमो ॥ सहहे जिणपन्नतं, पच्चक्खामि अ पावगं ॥ आ० १९ । मू. ३७॥ णमोत्थु धुअपावाणं, सिद्धाणं च महेसिणं ॥ संथारं पडिवुच्छामि, जहा केवलिदेसियं । आ० २० । तीसरे चरण में 'संथरं पडिवज्जामि' इतना ही अंतर है ॥ म०३८॥ धीरेणवि मरिअव्वं, कापुरिसेणवि अवस्स मरिअछ । दुन्हं पि हु मरिअव्वे, वरं खु धीरत्तणे मरि ॥ आ०६४॥ धीरेणवि मरिदव्वं, णिद्धीरेण वि अव्वस्स मरिदव्वं ॥ जदि दोहिं वि मरिदव्वं, वरं हि धीरतणेण मरिदवं ।। मू० १००।। धीरो जरमरणविऊ, धीरोपिन्नाणनाणसंपन्नो। लोगस्सुजोअगरी, दिसउ खयं सव्वदुक्खाणं ॥ आ० ७० ।। ममाप्त। वीरो जरमरणरिऊ, वीरो विन्नाणनाणसंपन्नो । दोगस्सुन्जोयवरो, जिणवरचन्दो दिसहु बोधि ॥ मृ० १०६ ॥ परिच्छेद-३-संक्षेपसंस्तरप्रत्याख्यानस्तषाधिकार, गाथा-१५ [१०८ से १२१] इसी परिच्छेद में भी आउरपचक्माण संथारापन्नय व महापचयाण
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
१] મૂલાચાર
[८] की कई गाथाएं ज्यों की त्यों रख दी है-जिनके नम्बर निम्न प्रकार हैंआ० गा. मू० गा०
सं० गा० मू० गा
.
म. गा०
मू० गा० ११०
४९
११४ नकल करने के अन्य नमुने देखिएपस करेमि पणामं जिणवसहस्स बद्धमाणस्स । सेसाणपि जिणाणां सगणगणधराणां च सम्वेसिं । आ० १४ । चौथे चरण में अन्तर कर दिया है-सगणगणधराण च सम्वेसि ।। मू० १०८ हुजा इममि समए उपक्कमो जीविअस्स जइ मन्ज़ । पअं पच्चक्खाणं विउला आराहणा होउ | आ० १८॥
१-४ पदों में अन्तर करके बनाया है-पदम्मिदे सयाले, णिस्थिपणे पारणा हुज ॥ मू० ११२ ॥
इक्क पंडियमरणं छिदइ जाई सयाई बहुयाई । तं मरणं मरियव्वं जेणमयं सुम्मय होइ ॥ महापच्चरखाण पइन्नय गा० ४९, मूलाचरण गाथा-७७,११७ । नत्थि भयं मरणसमं नम्मसरिसं न विजए दुक्ख । जम्मण-मरणायकं छिदममत्तं सरीराओ ॥ सं० ९८ । मू० ११९ ।
संलेषणा के अधिकार में दूसरे परिच्छेद की अन्तिम गाथा जितनी विषयसंगत है तीसरे परिच्छेद की अन्तिम गाथा उतनी ही विषय के असंगत है यानी भद्दी सी मालूम होती है । उस गाथा को देकर ग्रन्थकार ने कमाल ही कर दिखाया है।
परिच्छेद ४, समाचाराधिकार, गाथा-५६ ( १२२ से १७७ )
यह चौथा परिच्छेद आवश्यकनियुक्ति और ओघनियुक्ति से बनाया है। जिसकी १३१ से १३७ गाथाएं आवश्यकनियुक्ति (गाथा ६६६ से ६६९ ६७६, ६८४, ६८८, ६९१, ६९७ ) से ली है । १५५-१२६-१२७ गाथाएं कुछ परिवर्तन के साथ उत्तराध्ययन सूत्र से ली गई हैं और कुछ विभाग ओघनियुक्ति से संगृहीत किया है । जहां जहां दि० का विधिभेद है वहां बडी सफाई से विभिन्नता दाखल कर दी है। नमूने के तौर पर कितनीक गाथाओं पर दृष्टि डालिए:-- इच्छामिच्छा सहाकारो आवसिया य निसीहिया । आपुच्छणा य पडिपुच्छा छंदणा य नियंतणा । आ० नि० ६६६ । उवसंपयायकाले . सामाचारी भवे दसहा ।।आ०नि०६६७ ।। इच्छामिच्छाकारी तथाकारो य आसिया णिसिही।
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[१०]
શ્રી જેન સત્ય પ્રકાશ
[वर्ष
आपुच्छा पडिपुच्छा छंदणि सणिमंतणा य उपसंयामू०१२४।। छंदणा इवजापणं इच्छाकारो य सारणे । । मिछाकारो य निंदाप तहकारी पहिस्सुण ॥ उत्त० २६ । ६ ॥ छंदणगहिदे दवे । मूला० १२७ ॥ हे इच्छाकारी
मिच्छाकारो तहेव अवराई पडिसुण्णम्मि तहत्तिय । मूला० १२० ॥ जंदुक्कडंति मिच्छा, तं भुजो कारण अपूरेतो तिविहेण पडिक्तो तस्स खलु दुक्कडं मिच्छा ॥आ०नि०६८४॥ नं दुकडं तु मिच्छा तं अच्छदि दुक्कडं पुणो कादं । भावेण य पडिक्कतो तस्स भवे दुक्कडे मिच्छा ॥ मू. १३२ । बायणपडिसुणणाए, उवएसे सुत्त-अत्थ कहणाए । अवितहमेयति तहा, पडिसुण्णाप तहक्कारो ॥ आलनि०६८९ । सिर्फ “पडिसुण्णाए" के स्थानपर 'पडिच्छण्णाए" मृ० १३३ । गीयत्यो य विहारो, बीइओ गीयत्थमीसिओ भणिओ। पत्तो ताअ विहारो, नाणुन्नाओ जिणवरेहिं ॥
---ओधनियुक्ति गा० १२१ पत्र ६० गिहिदत्थये विहारो, विदिओऽगिहिदत्थमंसिदा चेव ॥ . पतो तदिय-विहारो णाणुण्णादो जिणवरेहिं ।। मृ० १४८ ।। परिच्छेद-५, पंचाचाराधिकार, गाथा-२२२ परिच्छेद--६, पिण्डशुद्धि अधिकार, गाथा-८३ क्रमशः
( ४ ५ थी या१) પિતે જૈન ધર્મ સ્વીકારે છે. એમાં વધુ રસ લે છે અને પ્રજાકલ્યાણનાં કાર્યો હાથ ધરે છે એ પણ હવે પછી જોઈશું. એ સ્થિતિ થયા પછી જ એ પરમહંત તરીકે ઓળખાય છે. અહીં એ વાતની યાદ આપીએ કે જેઓ ગુજરાતના પતનને ટોપલે રાજા કુમારપાળની દયાને આભારી છે એમ કહેવા બહાર પડયા છે તેઓ કેવી ભીંત ભૂલ્યા છે
એ ઉપરના વિજય ને યુદ્ધો પરથી સહજ સમજી શકાશે. શ્રીમદ્દ હેમચંદ્રસૂરિના સહવાસથી કે જૈન ધર્મના બધથી કુમારપાળ રાજા જરર કૃપાપરાય અને પ્રજા પ્રેમી બન્યા છે પણ તેથી તેનામાં કાયરતા આવી કિંવા ગુજરાતના પાટનગરને અધ:પત્નનના માર્ગે લઈ ગ એ કહેવું તે માત્ર એક પ્રકારની ઘટતા માત્ર નથી પણ ઊઘાડી આંખે તિહાસનું અજ્ઞાન સૂચવે છે અને સત્યનું ખૂન થાય છે. જેની નસોમાં સાચી દયા ઝળહળતી હોય છે એ કાયર તે હેઈ શકે જ નહીં; કારણ કે દયા દાખવવામાં ઓછા સવની જરૂર નથી. પડતી. આત્મશક્તિનાં સાચાં દર્શન જેને થયાં છે એવા આત્માઓ જ અહિંસા જેવી વિરલ વસ્તુને પૂર્ણપણે સાક્ષાત્કાર કરાવી શકે છે. સામાન્ય કક્ષાના માનવીનું એ ગજુ નથી. યાની ઠેકડી કરવી એ પહેલી વાત છે પણ એને સાચી રીત પિછાનવી એ કપરૂ છે.
: : (यानु)
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઘંટાકર્ણ એ જેન દેવ જણાતા નથી
લેખક-શ્રીયુત પં. લાલચંદ્ર ભગવાન ગાંધી, વડોદરા. ‘જેન સત્ય પ્રકાશ' માસિકના પુ. ના અંક છ માં મહારા લેખની વિરુદ્ધમાં મિ. સારાભાઈ નવાબે ‘ઘંટાકર્ણ એ સર્વમાન્ય જૈન દેવ છે' એવા હેડીંગ નીચે જે લેખ પ્રકટ કરાવ્યો છે, તેથી ફેલાવાયેલી ભ્રાંતિને પ્રત્યુત્તર--પ્રતિકાર દ્વારા દૂર કરવાની મહોરી * અનિવાર્ય ફરજ સમજું છું. જૈન' પત્રના તા. રપમી ફેબ્રુઆરીના અંકમાં પ્રકટ થયેલ “ઘટાકર્ણ એ કયા દેવ છે? વાસ્તવિક રીતે એ ન જણાતા નથી એવા મહારા લેખની વિરુદ્ધમાં તે જ સાપ્તાહિકના તા. ૧૦મી માર્ચના અંકમાં તેમણે ‘ઘંટાકર્ણ એ સર્વમાન્ય દેવ છે અને વાસ્તવિક રીતે એ જેમ હોય તેમ લાગે છે ” એવો લેખ પ્રકટ કરાવ્યો હતો, તેના સવિસ્તર પ્રત્યુત્તર મારા તરફથી જૈન પત્રના તા. ૧૭મી માર્ચથી ના. ૧૯મી મે સુધીમાં (લેખાંક ૨ થી ૯ તરીકે) અને તા. ૭મી જુલાઇના અંકમાં (૧ન્મ લેખાંક તરીકે) અપાઈ ગયેલ હોવાથી અને સ્થળ-સ કોચ હેવાથી સંક્ષેપમાં સૂચવીશું.
જે દેવને આપણે માનીએ-મનાવીએ. પૂજીએ-પૂજાવીએ; તે ઘંટાકર્ણ દેવ કયું છે ? તેનું સ્વરૂપ શું છે ? જૈન ગ્રંથમાં તેને શે પરિચય મળે છે? જેનધર્મમાં તેનું શું સ્થાન છે? સમ્યગદષ્ટિ જેન દેવ તરીકે તેને પરિચય ક્યાંય મળે છે કે કેમ? મળતા હોય તો કેટલે પ્રાચીન, પ્રામાણિક અને વજનદાર ? એ વગેરે વિચારણા કરવી જરૂરની છે. જૈનધર્મનાં માન્ય શાસ્ત્રોમાં કે પ્રામાણિક ગ્રંથમાં તે દેવને માન્ય તરીકે ગણેલ ન હોય અને જેનેરમાન્ય પ્રાચીન ગ્રંથોમાં તેને પિતાના ગણેલ હોય તે જૈન-સમાજમાં એ દેવ કયારથી મનાવા લાગ્યા છે જેનેતર અથવા મિથ્યાત્વી એ દેવને કાઈએ પાછળથી સમ્યગદષ્ટિ બનાવ્યા હોય તે કેણે કયારે ? અને તેના પ્રામાણિક ઉલ્લેખો ક્યા ક્યા છે ? જેતરના અથવા અન્યધમીઓના માન્ય કે સ્વીકૃત દેવાને જેનેના માનવા-મનાવવા એ જૈનધમની દષ્ટિએ ઉચિત લેખાય કે કેમ ? એમ કરવાથી જૈન સમાજને કાલાંતરે અનિષ્ટ આપત્તિઓ સંભવિત છે કે કેમ ? સમ્યગદૃષ્ટિ સાધર્મિક બંધુ દેવ હોય, તેને પણ કેટલું સન્માન આપવું ઉચિત ગણાય ? પૂજ્ય ઉપાસ્ય દેવાધિદેવનાં પૂજન-આરાધનની જેમ ઉપાસક દેવનાં પૂજન-આરાધન ગ ગણાય કે કેમ ? એવું કેટલુંય દીર્ધ દૃષ્ટિથી વિચારવું હિતાવહ છે.
એવા ઉચ્ચ આશયથી લખાયેલા મહારા પૂર્વ લેખમાં, મિ. સારાભાઈ જણાવે છે તેમ માત્ર હિંદુ ધર્મના ગ્રંથમાં મળી આવતાં અવતરણે ” જ નથી, પરંતુ તેમાં વ્યાડિ અને જેનાચાર્ય હેમચંદ્ર જેવાના શબ્દકોશેનાં પ્રમાણ પણ છે, તેને તેમણે ઇસદાપૂર્વક ઉલ્લેખ કર્યો જણાતું નથી.
૧ ઘંટાકર્ણને બદલે ઘંટિક યક્ષ
(બીના કુલદેવતા). પિતાને જેન મંત્ર-શાસ્ત્ર-સાહિત્ય ગ્રંથોના પારંગત માનતા અને બીજાઓને એ
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૨]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
ગ્રંથને અભ્યાસ કરવાની સલાહ આપતા, ઘંટાકર્ણ માટે મંત્ર-સાહિત્યમાં બરાબર તપાસ કરવા જણાવતા મિ. સારાભાઈ, ‘ઘંટાકર્ણ દેવની માન્યતા જૈન--સમાજમાં પ્રાચીન સમયથી પ્રચલિત હવાનાં પ્રમાણ ન દર્શાવી શકાતાં સૌથી પ્રાચીન પ્રમાણ તરીકે ઘંટાકર્ણને બદલે ઘટિકના ઉલ્લેખવાળી બહ૯૯૫ ભાષ્યની ગાથા ઉદ્ધત કરે છે-એ આશ્ચર્ય છે! પરંતુ તે ગાથાની વ્યાખ્યામાં જ એ ઘટિક યક્ષને પણ બી(ચડાલિની)ના કુલદેવતા તરીકે ઓળખાવેલ છે તે જોતા-સમજતા નથી. વિશેષમાં ત્યાં જ તેવા કિ કરસ્થાનીય આભિયોગ્ય દેવ-વિશ્યક ભાવનાને જેન સંયતા માટે અપ્રશસ્ત અનુચિત સૂચવવામાં આવેલ છે. તથા એવી માતંગી વિદ્યાને અને મંત્ર-શાસ્ત્રને જેનસિદ્ધાંત સ્થાનાંગસૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્ર વગેરે) પાપગ્રુતિ તરીકે સમજાવે છે–એ વાંચી વિચારી શકતા નથી, એથી ભ્રાંતિ કરાવતા જણાય છે-એ જાણી દિલગીરી થાય છે. - ૨-૩ ભરવપદ્માવતી--કલ્પ જેવા મેલી વિદ્યાઓથી ભરેલા ગ્રંથને રચનાર દિગંબર તાંત્રિક ગ્રંથકારના અપ્રકટ ગ્રંથ વિદ્યાનુશાસનમાં કે અન તાંત્રિક અસરવાળા કઈ અજ્ઞાત અર્વાચીન ટીકાકારની નમિકોણ તેત્રની ટીકામાં ઘંટાકર્ણના નામવાળા કઈ
લેક આવ્યા હોય, કે જેવા જેનેતર પ્રાચીન ગ્રંમાં પણ મળે છે, એથી “ઘંટાકર્ણ દેવની માન્યતા જૈન સમાજમાં પ્રાચીન સમયથી પ્રચલિત છે, અથવા એ સર્વમાન્ય જૈન દેવ છે” એમ જણાવવું એ બ્રાંતિ કરાવવા જેવું છે.
હેમચંદ્રાચાર્ય–વિક્રમની બારમી-તેરમી સદીમાં વિદ્યમાન કલિકાલ–સર્વસ' તરીકે સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી હેમચકે પિતાના એકાઈ, અને કાર્ય અને દેશ્ય શબ્દકોશમાં ખાસ કરીને દેવાધિદેવ કાંડ પછીના દેવકાંડમાં પણ મિ. સારાભાઇની માન્યતા પ્રમાણેના આવા
સર્વમાન્ય જૈન દેવીને જૈનદેવ તરીકે કયાંય સ્થાન કે મહત્ત્વ આપ્યું નથી, પરંતુ પ્રાચીન પ્રામાણિક કોશકાર વ્યાદિના વચનને ઉદ્ધત કરતાં તેઓએ ૧ અકર્ણ, ૨ વિકર્ણ, ૩ લંબકર્ણ, ૪ શંખકર્ણ, ૫ હસ્તિકર્ણ જેવા બીજા સમનામવાળા સહચરે સાથે ઘંટાકર્ણને વિના ગણમાં સ્થાન આપેલું જોવાય છે.” ૧ જુઓ તે પાઠ, બહ૯૯૫-ભાષ્યની ગાથા
“पसिणापसिणं सुमिणे विजासिटुं कहे: अन्नस्स ।
अहवा आइंखिणिया घंटियसिष्टुं परिकहेइ ॥ १३१२॥" જુઓ તેની વ્યાખ્યા
“ यत् स्वप्नेऽवतीया विद्यया विद्याधिष्ठाच्या देवतया शिष्टं कथित सद् अभ्यस्मै पृच्छकाय कथयति; अथवा "आरंखिणिया" डोम्बी तस्याः कुलदैवतं घंटिकयक्षो नाम स पृष्टः सन् कर्णे कथयति । सा च तेन शिष्टं જતિ સફળ પુછવાઇ સુમાકુમાફિયત રિયાતિ જ પ્રકારના
–હલ્કલ્પસૂત્ર [ આત્માનંદ સભા, ભાવનગરથી પ્ર. પૃ. ૪૦૩–૪૦૪] ૨-૩ આ સંબંધમાં જૈન પત્રના તા. ૭ અને તા. ૧૭ એપ્રીલના અંકોમાં અસહારા લેખો જેવા.
* “પણા પામી-મ(૪)ધાળ–સાધન
----અભિધાન -ચિંતામણિ ( પજ્ઞ વ્યાખ્યામાં દેવકાંડ, લે. ૧ર૪ નદીશ વ્યાખ્યા જુઓ વ. વિ. . પ્રકાશિત) કેરાવકૃત કપકાશ ( ગ. આ સિ. પૃ. ૩૯૨, ૧૧૨) .
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
'ક ૧]
ઘંટાકર્ણ એ જૈન દેવ જણાતા નથી
[13]
જિનદત્તસૂરિ-મિ. સારાભાઇના જણાવ્યા પ્રમાણે ખરતરગચ્છની કાઈ પટ્ટાવલીયેામાં કથન ડ્રાય કે –‘શ્રીજિનદત્તસૂરિજીએ ઘટાકર્ણ વીરની સાધના પણ કરી હતી, અને તે સિદ્ધ પણ થયા હતા.' તે તેવા પ્રામાણિક ઉલ્લેખ તેએાએ પ્રકટ કરવા જોઈએ. જ્યાં સુધી અમે પટ્ટાવલીયા જોઇ છે, તેમાં તેવા કાઈ ઉલ્લેખ જાણવામાં આવ્યા નથી. વિધિમાના અને વિધિચૈત્યને પ્રચાર કરનાર જિનદત્તસૂરિ જેવા સુવિહિત જૈનાચા` એવી સાધના અથવા અવિધિ આદરે એ માની શકાતું નથી. જિનદત્તર સબંધમાં અમને જે પ્રાચીન પ્રામાણિક સામગ્રી ઉપલબ્ધ થઇ હતી, તે અમે જિનદત્તસરિના પાંચ થા સાથે અપભ શકાવ્યત્રયી (ગા. એ. સિ. ન. ૩૭)ની ભૂમિકામાં દર્શાવી છે, તેમાં ક્યાંય જિનદત્તસૂરિએ ઘટાણુંની સાધના કરી હાવાનું કથન નથી.
સદ્ગત જિનકૃપાચદ્રસૂરિજીના ઉપદેશથી . યસાગરણિએ રચેલા અને સુરતના જિનદત્તસૂરિ--નાનભંડારદારા સ. ૧૯૮૪માં પ્રકાશિત થયેલા શ્રીજિનદત્તસૂરિ--ચરિત (ઉત્તરાધ પૃ. ૪૪)માં તો કાઇ જીણુ પ્રતિના આધારે જણાવ્યું છે કે—“વિદ્યાના પ્રભાવથી બૌદ્ધોનું પુસ્તક, ગુરુજી (હરિભદ્રસૂરિજી) પાસે આવ્યું, તે પુસ્તકમાં બૌદ્ધશાસનનું સામ્નાય બૃહઅંતિ, વસુધારા; ઘંટાકણ વગેરે આવ્યું-એમ ગીતાર્થી કહે છે’પ
ઘંટાકર્ણ બૌદ્ધધર્મના દેવ હોવાની માન્યતા થવામાં સદ્ગત શાંતિવિજયજીને એવા કાઇ ઉલ્લેખ કારણભૂત થયા હશે. એ રીતે પણ તે ઘટાક'ને જૈનદેવ માનતા ન
હતા-એ પ્રકટ થાય છે.
જિનપ્રભસૂરિ, શ્રીપતના ઘંટાકર્ણ વિક્રમની ચૌદમી સદીમાં વિદ્યમાન જિનપ્રભસૂરિ, કે જેમણે તેનાં પ્રસિદ્ધ તીર્થોના અને તીર્થભક્તો ( કદી, અંબિકા, પદ્માવતી વગેરે )ના પણ કલ્પે રચ્યા છે; તેમના તીર્થકલ્પ ગ્રંથમાં કયાંય પ્રસ્તુત ઘંટાકના કપ જોવામાં આવતા નથી. જિનપ્રભસૂરિના સમયમાં–વિક્રમની ચૌદમી સદી સુધીમાં આ ઘટાક, જે જૈન-સમાજમાં માન્ય અથવા જાણીતા હાત અથવા મિ. સારાભાઈની માન્યતા પ્રમાણે ‘ સર્વમાન્ય જૈન દેવ ' હાત તા તે સંબધમાં પણ એકાદ કલ્પ રચી જિનપ્રભસૂરિએ આપણને તેનાથી વિશેષ પરિચિત કર્યા હોત. જિનપ્રભસૂરિ અને સુલતાન મહમ્મદ ' પુસ્તિકામાં આ આચાર્યને પ્રામાણિક પરિચય કરાવવા અમ્હે યથાશક્તિ પ્રયત્ન કર્યા છે.
શ્રીપર્વત પર રહેલા ઘટાકણ નામના રાક્ષસની જનપ્રવાદરૂપ એક કયા સ. હિતાપદેશમાં સૂચવેલી છે.
જિનપ્રભસૂરિજીએ વિવિધતીર્થંકલ્પમાં ચતુરાતિતીય-જિનનામ-સંગ્રહમાં--શ્રી પર્વત પરના જે ઘંટાકર્ણ મહાવીરને ઉલ્લેખ કર્યો છે, તે હાલમાં મનાતા—પૂજાતા ક્ષેત્રપાલ અથવા શિવના ગણને નહિ, પરંતુ ઘંટાકણું ઉપનામવાળા મહાવીર તીર્થંકરના છે, જેમ વિવિધ ઉપનામેાથી પાર્શ્વનાથ તીર્થંકર પ્રખ્યાત છે, તેમ શ્રીપર્યંત પર રહેલ
૫ “તસ્મિન પુ. યુપ્રાસનમાં સાન્તાય ૬ છાતિ--પાવ-પેટાવાન दिमागतम् - ति गीतार्था बुबन्ति ॥ "
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
મહાવીર તીર્થકરની પ્રતિમાને જિનપ્રભસૂરિએ “ઘંટાકર્ણ' એવા ઉપનામથી ઓળખાતી સાંભળી હશે; તેને ઉદ્દેશીને એ સૂચન છે. જિનપ્રભસૂરિએ તંત્રદિદ્વારા વિદિત કરેલ, ગ્રંથસ્થ જેલ અને સાંભળેલ, ૮૪ તીર્થોમાં રહેલ પહેલા તીર્થકરથી છેલ્લા ૨૪મા તીર્થકર સુધીનાં જિનેનાં નામે સંગ્રહ ક્રમથી કરતાં અંતમાં ત્યાં મહાવીરને નિર્દેશ કર્યો છે, તે જોનાર દરેક વિદ્વાન સમજી શકે તેમ છે અને અભિધાનરાજેન્દ્ર પ્રાતમહાકાશમાં ઘંટાકણુ શબ્દ આગળ એ જ રીતે એને પરિચય કરાવે છે. એને ભ્રાંતિથી ચર્ચાસ્પદ બીજા ઘંટાકર્ણ ( શિવ-ગણ) સંબંધમાં સમજી લઈ તેની મૂર્તિ છેવા સંબંધમાં પ્રતિ પાદન કરવું, તે અસ્થાને છે. આ અજ્ઞાત વિમલચંદ્ર--મિ. સારાભાઇના “ઘંટાકર્ણ માણિભદ્ર-મંત્ર-તંત્ર-કલ્પાદિસંગ્રહમાં જે ઘંટાકર્ણકલ્પને પહેલાં મૂકે છે, તે સામાન્ય પ્રકારના સંસ્કૃત ૭૧ લેવાળ કલ્પના કર્તા વિમલચંદ્ર, કે જેણે ઘંટાકર્ણને જેન મનાવવા તેમાં પ્રયત્ન કર્યો છે, તે વિમલચંદે ત્યાં પિતાને ખાસ કંઈ પરિચય કરાવ્યો નથી, તેમ મિ. સારાભાઈ, બીજા પ્રામાણિક સાધનોથી તેની વિશેષ ઓળખાણ કરાવી શક્યા નથી. તેને બીજે કંઇ ખાસ પરિચય ન મળતા હોવાથી તે કલ્પકાર વ્યક્તિ-વિમલચંદ્રને આપણે અજ્ઞાત કહીએ તો તે અગ્ર ગણાય નહિ. એ ઉપકારે ત્યાં પિતાને જૈન સાધુ કે જૈન મુનિવર તરીકે ઓળખાવેલ નથી, છતાં મિ. સારાભાઈ તેને શા આધારથી તે રીતે ઓળખાવે છે ? તે સ્પષ્ટ કર્યું નથી. ઘંટાકર્ણને ક્ષેત્રપાલ તરીકે સંબોધન કરતાં તેની પાસે માર્યા દિ, પુર્વ
, raw , પ રિ જેવી અનેક માગણીઓ કરનાર એ કલ્પકાર, જૈન સાધુ મુનિવર હેય-એમ કેમ કહી શકાય ? અને “સતેંદુ ગણિએ પ્રતિષ્ઠાકલ્પમાં અમુક કથન કર્યું, ત્યાર પછી વિમલચંકે આ કપને પ્રખ્યાત કર્યો ” આટલા શબ્દ પરથી એ “ કલ્પના ક્ત વિમલચંદ્ર, સકલચંદ્ર ગણિના કઈ શિષ્ય-પ્રશિષ્યાદિ લેવા જોઈએ ” આવી કાલ્પનિક માન્યતામાં શું વજુદ છે? જે તે વિમલચંદ્ર, એ સલચંદ્ર ગણિના શિષ્યપ્રશિષ્યાદિ હેત, તે તેણે પિતાના ગુરુ યા દાદાગુરુ તરીકેનો તે સંબંધ-પરિચય ત્યાં પ્રકટ કર્યો હત. પ્રતિષ્ઠાકપકાર સકલચંદ્ર ગણિ, વિક્રમની સત્તરમી સદીમાં વિદ્યમાન હતા, તેના કથનને જાણ્યા પછી કલ્પ પ્રખ્યાત કરનાર આ વિમલચંદ્ર તેના પછી કેટલા અંતર પર-પચાસ, સે અથવા એથી વધારે કેટલાં વર્ષ ગયાં પછી થયા ? એ જાણવાનું સાધન નથી. બીજી વાત એ છે કે-શાંતિ માટે ઘંટાકર્ણની પ્રાર્થના કરતાં તે ચાર વણામાંથી વૈોને સંભારતા નથી-એથી એ અજ્ઞાત વિમલચંદ્ર, વૈશ્ય સિવાયના વર્ણોમાંના હોય-એવી કલ્પનાને પણ અવકાશ આપે છે.
હરિભદ્રસૂરિના નામે ઉપર્યુક્ત અજ્ઞાત વિમલચં? એક બ્રાંતિકારક વિચિત્ર હકીકત જણાવી છે કે
"तन्त्रवेदिविदितं चतुर्युताशीतितीर्थ-जिननाममंग्रहम Ix किञ्चिद यथारटं किञ्चिच्चापि यथाश्रुतम् । स्वतीर्थनामधेयानां-पद्धती लिखितं मया"
--વિવિધતીર્થકલ્પ (પૃ. ૮૬)
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
અક ૧]
ઘંટાકણ એ જૈન દેવ જણાતા નથી
[૧૫]
“હરિભદ્રસૂરિના શિષ્ય જૈનધર્મની અભિવૃદ્ધિ માટે ગુરુના ધથી ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના કરી ; ત્યાર પછી તે(ઘંટાકર્ણી)ની પ્રવૃત્તિ, સમ્યક્ત્વધારી જનમાં થઈ. સકલે ગણુએ પ્રતિષ્ઠા-કલ્પમાં કથન કર્યું, ત્યાર પછી વિમલચંદ્રે આ કલ્પને પ્રખ્યાત કર્યાં.” પરંતુ કલ્પમાં સૂચવેલી તે ઘટનાને કાષ્ટ પ્રામાણિક ગ્રંથને કે ગીતા સુવિહિત જૈનાચાર્ય ના વિશ્વસનીય આધાર જોવામાં આવતા નથી. સકલચંદ્ર ગણના મળી આવતાં પ્રતિષ્ઠા-કલ્પ વાદરા-આત્મારામ જૈન જ્ઞાનમંદિરની હું. લિ. પ્રતિ ન. ૬૮૭)માં તેવી કાઈ હકીકત જોવા-વાંચવામાં આવતી નથી.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
એ અજ્ઞાત કવિમલચંદ્ર સૂચવેલા હરિભદ્રસુરિ ક્યા ? તેના ક્યા શિષ્યે ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના કરી? જૈનધર્મની અભિવૃદ્ધિ માટે જૈનધર્મના ઉપાસ્ય શાસનનાયક દેવાધિદેવ મહાવીરને બદલે ક્ષેત્રપાલ, યક્ષ કે શિવના ગણ અનુચર જેવા ઉપાસક સામાન્ય દેવની ઉપાસના કરવાની જરૂર તેને શાથી પડી ? હરિભદ્રસૂરિ જેવા સુવિહિત સુપ્રતિષ્ઠિત કાઈ જૈનાચાર્ય, પોતાના શિષ્યને તેવા દેવની ઉપાસના કરવા મેધ-ઉપદેશ આપી શકે એવા દેવની ઉપાસના કરવાથી જૈનધર્મીની અભિવૃદ્ધિ થાય કે રોવધર્મીની ? એ ઉપાસના કરનાર શિષ્યનું નામ શું ? તેણે જૈનધર્મની અભિવૃદ્ધિ શી કરી ? એ હકીક્ત અજ્ઞાત અર્વાચીન વિમલચંદ્ર સિવાય, બીજા કાષ્ઠ પ્રાચીન પ્રામાણિક ગીતા જૈનાચાર્યેસે કડા વર્ષોમાં કેમ જણાવી નથી ? હરિભદ્રસૂરિના નામ પર, કાઇ તાંત્રિકે જૈનેતર મેલી વિદ્યાનાં જે તે યંત્ર-મંત્ર તથા ચડાવી દીધાં છે, તેમ આ સંબંધમાં પણ બન્યું હશે. (હરિભદ્રસિર જેવા પવિત્ર મહાપુરુષના નામને અને જૈનધમ ને બદનામ કરાવનારા એ મંત્ર–સાહિત્યના નમૂના માટે ‘જૈન’ પત્રના તા. ૨૮મી એપ્રીલ, તથા ૧૨મી, ૧૯મી મે તથા ૧૭મી જુલાના અકામાં અમ્હારા લેખા જોવા )
ઘંટાકર્ણ સબંધમાં બીજા કયા ગ્રંથામાં કેવા ઉલ્લેખ છે ?
૧ મહાભારત ( શલ્યપ અ. ૪૬, શ્લો. ૨૪ ) માં, સેનાપતિ સ્કંદના મહાપારિષદોમાં ઘંટાકર્ણ વીરના ઉલ્લેખ છે.
૨ હરિવંશ ( ભવિષ્ય પુર્વ અ. ૮૦ થી ૮૩ ) માં, માંસ-ભક્ષક, રુધિર-પાન કરનાર અને કાનમાં વિષ્ણુનુ નામ ન પેસે તે માટે અને કાન પર ઘંટો બાંધનાર ઘટા કહ્યું તે વિસ્તારથી પરિચય છે. ત્યાં ઘંટા-ચિત્તસમાધિ, પિશાચ(ઘંટાક`)ને વિશુતા સાક્ષાત્કાર, ઘંટાકર્ણે કરેલી વિષ્ણુ-સ્તુતિ અને ધટાક...મુક્તિ-પ્રદાન એ નામના ખાસ ચાર અધ્યાયે શક્યા છૅ.
,
"हरिभद्रतरे : शिष्येा जैनधर्माभिवृद्धये । घण्टाकर्णमहात्रीरमुपास्त गुरुबोधतः : ॥ ६७ ॥
तन प्रवृत्तिस्तस्यासीत् सम्यकत्वधारिणा (णि) जने । प्रतिष्ठाकल्प आचख्ये मणिना सकलेन्दुना ॥ ६८ ॥
ततेो विमलचन्द्रेण कल्पोऽयं ख्यातिभाक् कृतः ॥”
૮ અહિં સૂચવેલ. ગ્રંથેનાં અવતરણા-આધાર-પાઠ માટે ‘જૈન માં આવેલી ઘંટાકર્ણ-લેખ માલા (૧-૧૦) જોવા,
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૧૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
૩ સ્કર મહાપુરાણ (કાશીખંડ ઉ. મા. અ. પ૦, પૃ. ૨૩ર . ક.) માં કાશીમાં ઘંટાકણેશ્વર લિંગ અને ઘંટાકર્ણ નામના હદને સ્થાપનાર તરીકે ઘંટાકર્ણ ગણુને ઉલ્લેખ છે. ( ૪ ભગુસંહિતા (રાજખંડ પૃ. ૧૧૨, ૩૫ર )માં, 5 તોલા પ્રમાણ સેનાના પતરા પર ઘંટાકર્ણની મૂર્તિની પૂજ, મંત્ર-જાપ કરવાની વિધિ પછી તે મૂતિ, બ્રાહ્મણને ભજન, વસ્ત્ર, આભૂષણ સાથે આપી દેવાની સૂચના છે.
૫ બૃહતિષાણુવ (સ્કંધ ૩૭, ૧૫)માં, ઘંટાકર્ણને પિશાચેશ અને ચાંડાલ વણીને જણાવ્યો છે, અને અ. ૧ માં ઘંટાકર્ણ પ્રતિમાનું લક્ષણ દર્શાવ્યું છે.
૬ મંત્ર-મહાવ (ખે. . . પૃ. ૨૪૯, ૬૦૯) માં ઘંટાકર્ણના મંત્ર ઉપરાંત ઘંટાકર્ણ યક્ષિણને પણ મંત્ર દર્શાવ્યું છે.
છ કક્ષપુટ ( સિદ્ધનાગાજુને રચેલ રેવ તાંત્રિક સંય ઇદ્રજાલ-વિદ્યાસંગ્રહ પૃ. ૨૮ના પટલ બીજા) માં, ઘંટાકર્ણના મંત્રથી મંત્રેલ પત્થર જે ગામના ઝાડને મારે ત્યાં મારનારને અપ્રાર્થિત સુખ-ભોગ મળવાનું વિધાન છે.
૮ ભારતવર્ષીય પ્રાચીન ચરિત્રકેશ (મરાઠી પૃ. ૧૭૫) માં, શંકરના અનન્ય ભક્ત અનુચર તરીકે ઘંટાકર્ણને ઉલ્લેખ છે. શંકરના નામ અથવા ગુણાનુવાદ સિવાય બીજું કંઈ પણ કાન પર આવે નહિ એ માટે તે કાન પર વિંટા બાંધતે હેવાના કારણે તેનું ઘંટાકર્ણ નામ પડ્યું હતું–એમ ત્યાં જણાવ્યું છે.
૯ હિંદી વિશ્વકેષ (ભા. ૬ પૃ. ૭૬૪) માં, અભિશપ્ત થવાથી ઉજયિનીમાં મંગલ અને મેધાના પુત્ર તરીકે જન્મ ધારણ કરનાર આ ઘંટાકણે શિવની આરાધનાથી વરદાન મેળવી વિક્રમાદિત્યની સભાનાં પ્રધાન રત્નોને જીત્યાં હતાં. મહાદેવે તેની અચલા ભક્તિ જોઈ તેને પિતાને પાર્ષદ બનાવ્યો હતે.
૧. વીરમાહેશ્વરાચાર-સંગ્રહ (વીરશૈવલિંગિ-બ્રાહ્મણ ધર્મગ્રંથમાલા નં. ૨૫. અ. ૬૧)માં, ઉલ્લેખ છે કે-“શિવને અત્યંત વહાભ ગણું શ્રીમાન ઘંટાકર્ણ, શિવ-તુલ્ય બલવાન થઈ શિવલેકમાં પૂજાય છે. પહેલાં વંટા આપવાથી મહાબલી ઘંટાકર્ણ, ઘંટાકર્ણ જનેનું આધિપત્ય મેળવ્યું હતું.”
૧૧-૧૨ શિવપુરાણમાં તથા તિધ્યાદિતત્વ (રવિસંક્રાંતિ પ્રકરણ)માં, ઘંટાકર્ણની પૂજાવિધિના અને પૂજામંત્રના પ્રચલિત લેકે છે.
૧૩-૧૪-૧૫ વ્યાતિ, શબ્દકલ્પમ અને કલ્પ નામના પ્રસિદ્ધ શબ્દકોશમાં ઘંટાકણને શિવના ગણ તરીકે દર્શાવેલ છે.
૧૬ આર્યોના તહેવાર નો ઇતિહાસ (લે. વેદી, સં ૧૯૭૯માં પ્ર. ગુજરાત પુરતત્વમંદિર, અમદાવાદ)માં ગણેશચતુથી પ્રકરણ, પૃ. ૩૭૬માં જણાવ્યું છે કે બંગાળામાં ગણપતિને ઓચ્છવ રૂટ નથી, પરંતુ શિવના બે ગણેની પૂજા કરવામાં આવે છે. ફાગણ સુદ ચૌદશને દિવસે ઘંટાકર્ણ નામના ગણુની પૂજા થાય છે, અને એ ગાયું
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] ઘંટાકર્ણ એ જેન દેવ જણાતા નથી [૧૭] અતિશય સુંદર હેવાને લીધે તેના પૂજનથી સૌદર્ય પ્રાપ્ત થાય છે એવી ત્યાંના લોકોની માન્યતા છે. આ ગણના સૂચક તરીકે પાણીથી ભરેલા એક ઘડાની પૂજા કરવામાં આવે છે. તે જ મહિનામાં બૅટ નામના બીજા એક ગણુની પૂજા કરવામાં આવે છે અને ચામડીનું કોઈ પણ દર્દ ન થાય તે માટે તેની પ્રાર્થના કરવામાં આવે છે.”
આ સર્વ ઉલ્લેખેથી ઘંટાકર્ણ. સમ્યગદષ્ટિ જેન હોઈ શકે કે મિથાદષ્ટિ જેનેતર ? એ વિચારી શકાશે.
શિવ-ગણ ઘંટાકર્ણની પ્રતિકૃતિ અથવા તેના કલ્પની અનેક પ્રતિ મળી આવતી હોય, અથવા રેવ-વીરશૈવ-લિંગાયતના સંસર્ગ–અસરવાળા દક્ષિણના દિગંબર અજ્ઞાન ખેડૂત ‘બળદની ડોકે ઘંટાકર્ણની આકૃતિ કાતરેલું પતરું બાંધતા હેય-એથી ઘંટાકર્ણની મૂર્તિઓ અને ચિત્રોની પ્રવૃત્તિ જેન-સમાજમાં પ્રાચીન સમયથી માન્ય થયેલ છે.” એમ દર્શાવવું એ ભ્રમ કરાવવા જેવું છે. શાળંધર-પદ્ધતિ (લે. ૨૮૫૫, ૨૮૫૬)માં પણ આવા ધંટાકર્ણગણના મંત્રને ઘંટા પર લખી-રોગ-નિવારણાર્થે ગાય-બળદ-પશુઓની કે બાંધવાનું સૂચન છે.
જેવી રીતે ઢાંકલા પાર્શ્વનાથ, રાવણ પાર્શ્વનાથ, ગાડલિયા પાર્શ્વનાથ, ભીલરિયા પાશ્વનાથ, મૂછાળા મહાવીર જેવાં ઉપનામાંથી કેટલાક તીર્થકરે પ્રિતિમાઓ] ઓળખાય છે; તેવી રીતે “ઘંટાકર્ણ' એવું પણ મહાવીર તીર્થકરનું કેઈ ઉપનામ હશે, એવા આશયથી દેરાઈ “થરાળ મકવ:ના મંત્રાક્ષથી ૧૦૮ વાર મંત્રેલી ગોળપાપડી બાળકોને વહેંચવાને વિધિ, અષ્ટોત્તરી સ્નાત્ર ( શાંતિસ્નાત્ર) પ્રસંગમાં અહં. પીઠના પૂજન પછી અર્વાચીન વિધિમાં દાખલ થયે જણાય છે. પરંતુ તે, આ ઘંટાકર્ણ નામના વીર, યક્ષ, ક્ષેત્રપાલ (અથવા ખરી રીતે શિવના ગણ)ને ઉદ્દેશીને હોય છે, એમ છેડા સમજતા હશે. અને ગતાનુગતિક વિધિ-વિધાન કરાવનારા જતિ-ગરજી વગેરેની પ્રેરણાથી ઘંટાકર્ણની આકૃતિ અથવા મંત્રાક્ષવાળાં પતરાં અને ચાંદીની થાળીઓ પણ કેટલેક સ્થળ પાછળના જમાનામાં બનેલી જણાય છે. -
ઘરે-મિ. સારાભાઈ જણાવે છે તેમ ભિન્નમાલ (મારવાડ) કે સુરતના કેઈ જિનમંદિરમાં કઈ ઘંટ ઉપર ઘંટાકર્ણના મુવાક્ષર લખેલા હોય તે તે શું સુવિહત જૈનાચાર્યના ઉપદેશથી લખાયેલ યા પ્રતિષ્ઠિત થયેલ છે ? અને તે ઘર કઈ પ્રતિષ્ઠિત સુશ્રાવક અથવા જૈન સંઘ દ્વારા થયેલ છે તથા તેમાં ઘંટાકર્ણને જેનદેવ તરીકે સૂચવેલ છે ? જો તેમ હૈય તે તે જૈનાચાર્ય, સુશ્રાવક અને ઘંટ કરાવવા સંવત વગેરે નિર્દેશ
८ “मलदोषे समुत्पन्ने गवां कण्ठे विवन्धयेत् ।
घण्टां तत्र लिखेग्मन्त्रं यावकेनामयापहम् ॥
ॐ घण्टाको बटे शेते गणः प्रोक्तो महाबलः । मारीचिनाशनकरः स गाः पातु जगत्पतिः ॥"
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[વર્ષ ૬
[૧૮]
શ્રી જન સત્ય પ્રકાશ સાથે ત્યાંને ઉલેખ તેમણે પ્રકટ કરવો જોઈએ. જેથી તેને સત્ય ઇતિહાસ પ્રકાશમાં આવશે.
કલ્પ-ચિત્ર—ઘંટાકર્ણના કલ્પની જે પ્રતિ મળે છે અને ૮ ભેરવો, પર (બાવન) વીર, ૬૪ જોગણીઓ સાથેનાં તે ઘંટાકર્ણનાં જે ચિત્ર પ્રકાશમાં આવ્યાં છે, તે પરથી પણ તે જૈન દેવ હોય તેમ જણાતા નથી. મિ. સારાભાઈ જણાવે છે તેમ બીજા કલ્પમાં નિરિવાર ને અર્થ, શિવજીને બદલે ગણપતિ પ્રેસની ભૂલથી છપાએલો હોય તેમ માની લેવામાં આવે અને ત્રીજા કલ્પની સાધનવિધિમાં ચેખાની મસીત(મજીદ) કરવાનું જણાવ્યું છે, ત્યાં તેને અર્થ, કાઈ કાલ્પનિક કોશના આધારે (શિખર) જણાવાય છે, તે પણ માન્ય રખાય તે પણ તપાસતાં તે ક અજૈન તાંત્રિના જણાઈ આવે છે, - જે તે ઉતારાઓ, કલ્પનાઓ કે કુયુક્તિઓથી ઘંટાકર્ણને સમ્યગદષ્ટિ જૈન દેવે તરીકે માનવા-મનાવવા અથવા તેને ભારતની ત્રણ મુખ્ય સંસ્કૃતિના માન્ય તરીકે ઓળખાવવા એ ઉચિત નથી. સુજ્ઞ--સમાજમાં તે માન્ય થઈ શકે નહિ. શિવના અનન્ય ભક્ત અનુચર ગણ(ઘંટાકર્ણ)ને જે “સર્વમાન્ય જૈન દેવ” તરીકે માનવામાં આવે તે તેના પણ બહુમાન્ય શિવને અને વિષ્ણુને સર્વમાન્યથી પણ અધિક માન્ય ગણવા જોઈએ-એ સર્વ વિચારવું પડશે.
ધન્યવાદ-અંતમાં બહુશ્રુત ઈતિહાસપ્રેમી મુનિરાજ શ્રી કલ્યાણવિજ્યજીને ધન્યવાદ ઘટે છે કે જેઓએ આ જ જૈન સત્ય પ્રકાશના પૂ. પંના અં. ૮માં ઘંટાકર્ણ નદેવે” નથી' આ સંક્ષિપ્ત છતાં સમાચિત લેખ લખી પ્રકાશિત કરાવ્યો છે અને એ રીતે પોતાના વિશાલ જ્ઞાનને સમાજને લાભ આપતાં પિતાનું સમયોચિત કર્તવ્ય બનાવ્યું છે. સત્યગષક સત્ય-પ્રેમીઓ સત્ય વિચારે, સ્વીકારે અને સત્યને અનુસરી સાચા સુખને અનુભવે-એમ ઈચ્છીશું
વિર સ. ૧૪૬૬ અષાડ વ. ૮, વડોદરા.
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
जैनदर्शन का कर्मवाद लेखक : आचार्य महाराज श्री विजयलब्धिमूरिजी जैनदर्शन एक अनुपम दर्शन है, यह बात इसके कर्मवाद से जगत में जाहिर है । जैन साहित्य में कर्मग्रन्थ, कर्मप्रकृति, पंचसंग्रह आदि ग्रन्थों में, लक्ष श्लोक से भी अधिक भाग, कर्म सम्बन्धि विचारणाओंसे भरा है।
यदि कर्म के स्वरूपको समज लिया जाय तो दुनिया की किसी भी बूटी पर, पामर जन परम पवित्र जगत्पावन परमेश्वर का जो दोष निकालते हैं वह कमी नहीं बनने पाता।
जैन दृष्टि से आत्मा आठ प्रकार के कर्म से मलिन हो कर शुभाशुभ कर्म द्वारा सुख-दुःख को भोग रही है । यह कर्म पौदर्गालक होने के कारण, इसमें ईश्वर का निमित्त मानने की जरूरत नहीं रहती। अफीम भक्षण करनेवाला, अफीम के जहरके कारण मर जाता है और घृत दुग्ध आदि पौष्टिक पदार्थों से जीवन को पुष्ट बनाता हैं। इस तरह के हानि-नुकसान में बीच में अन्य का निमित्त मानने की आवश्यक्ता नहीं है। ऐसे ही अपने किये हुए भले बुरे कर्म ही सुख-दुःख दे सकते हैं । अतः प्रभु को पावनता में खलल पहूंचानेवाले निमित्त रूप मानता नितान्त अनावश्यक है। क्यों की परम पवित्र उपकारी प्रभु निमित्तकारण से तारक ही बन सकता है, न कि मारक या दुःखदाता । अगर वह इस प्रवृत्ति में भाग लेता तब तो कुकर्म करते समय ही हमें रोक देता, जिससे फलप्रदान के झगडे में उसे न उतरना पडे क्योंकि वह अनन्त शक्तिसम्पन्न है और न्याय भी यही मार्ग बतलाता है, जैसे-पिता देखे कि लडका जहर पीता है तो फौरन वहां ही उसे अटका देगा, परन्तु जहर पीने के बाद सजा देने को तैयार नहीं होगा। प्रभु अनन्त ज्ञानी होने से हरदम हमारी क्रियाओं को देख सकता है। उस समय न रोक कर पिछे से बुराई का बुरा फल देने को तत्पर हो जाना न्यायबहिष्कृत हैं। ___आत्मा अनादि काल से कर्मविलिप्त है। कोई भी ऐसा समय नहीं था कि आत्मा निर्मल थी। अगर उसको निर्मल मानकर कर्म पिछे से लगे माना जाय, तब तो सिद्ध भगवान के निर्मल आत्मा में भी कर्म लगजाने का संभव होगा। और ऐसा मानने से त्याग-तप-संयम-ध्यान-क्रियाकाण्ड सभी पर पानी फिर जायगा। कारण कि बन्ध ही बन्ध रहा, फिर इन क्लेशों से क्या मतलब ? और जो सर्वथा निर्मल है वह समल हो ही नहीं सकता।
प्रश्न-यदि जीव अनादि से, कर्म से मलिन है तो वह अनादिबद्ध होनेसे कभी भी मुक्त नहीं हो सकता, क्यों कि बद्ध दशा जब अनादि है तब अनन्त ही रहनी चाहिये ?
उत्तर-भाइ ! आपका कहना सत्य है, आकाश की तरह ध्रुव अनादि पदार्थ का नाश नहीं होता है। वैसी अनादिता कर्म और जीव के संयोग की हम मानतें तब तो बद्ध आत्मा मुक्त नहीं हो सकती थी, परन्तु हम तो
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२०]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[
१
नदी के प्रवाह की तरह प्रवाह से अनादि मानते हैं, अतः जैसे बीज में अङ्कर पैदा करनेकी शक्ति प्रवाह से अनादि की है, मगर वह बीन भुज दीया जाय बाद अङ्कर उत्पन्न नहीं कर सकता, ऐसे ही अनादि से राग-द्वेष के कारण कर्मबद्ध होता हुवा भी, जब श्रद्धा-ज्ञान-संयम द्वारा राग-द्वेष को जला देता है, तब वह अबद्ध बनकर अजन्मा हो सकता है, याने मुक्त बन सकता है, और आत्मा में रहे हुए अनन्त ज्ञान, अनन्त दर्शन, अनन्त वीर्य और अनन्त चारित्र-सुख को प्राप्त कर मुक्तावस्था को पा सकता है।
जैनदर्शन में माने हुए आठ कर्म ये है-पहिला ज्ञानावरणीय कर्म ज्ञान को रोकता है। दूसरा दर्शनावरणीय कर्म सामान्य बोध को रोकता है। तीसरा वेदनीय कर्म सुख-दुःख का कारण है । चौथा मोहनीय कर्म राग द्वेषादि प्रवृत्ति का निमित्त है। पांचवा आयुष्य कर्म किसी भी स्थान में उत्पन्न जीव का उस स्थान में कायम रहना इसी कर्म से होता है, जब इस कर्म से बंधी हुई स्थिति पूरी हो जाती है, तब वह मरकर जो दूसरी गति का आयुष्य कर्म बन्धा हो, वहां चला जाता है। चलने में बन्धे हुए कर्म ही कारण है, मतलब कि इस कर्म के प्रभाव से जीना होता है। षष्ठम नाम कर्म से शरीरों की रचना श्वास भाषा-मनादि का निर्माण होता है। सातवें गोत्र कर्म से उच्च नीच आदि कहलाना और आठवें अन्तराय कर्म से दान, लाभ, भोग, उपभोग और वीर्य आदि की रुकावटें होती है। इन आठ कर्म के बन्ध आश्रित १२० भेद, उदय में १२२ और सत्तामें १५८ भेद होते हैं। इन सब की उत्तर प्रकृति के विचार से लेख का कलेवर बहुत ही बढ जाने के भय से संक्षिप्त विचारणा करने का ही इरादा रखा है।
पहिले ज्ञानावरणीय कर्म के मतिज्ञानावरणीय, श्रुतज्ञानावरणीय, अवधिज्ञानावरणीय, मनःपर्यवज्ञानावरणीय और केवलज्ञानावरणीय ये पांच भेद होते हैं। पांच इन्द्रिय और मन से होते हुए ज्ञान को रोकना इसे मतिज्ञानावरणीय कहते हैं। यह मति में हरकत खडी करता है । शाब्दिक ज्ञान में बाधा डालनेवाला कर्म श्रुतज्ञानावरणीय कहलाता है। आत्मा में जगत के रूपी पदार्थ मात्र को देखने को ताकत है, इसे अवधिज्ञानावरणीय रोकता है। और ४५००००० योजन के परिमाण में रहे हुए मनुष्यक्षेत्र के संज्ञी-मनवाले प्राणि के मन का ज्ञान करने की आत्मा में शक्ति है, इसे मनःपर्यवज्ञानावरणीय कर्म रोक देता है। और दुनियाभर की रूपी और अरूपी, पुदगल, जीव, धर्मास्तिकायादि चीजों को, देखने की शक्ति. जिसे कैवल्यज्योति कहते हैं, उसको जो अटकाता है, उसे केवलज्ञानावरणीय कहते है। मूल कर्म ज्ञानावरणीय एक है इसके उत्तर भेद ये पांच हैं । आत्मा में देखने की शक्ति होने पर भी यह कर्म, नेत्र की दर्शन शक्ति को रोकनेवाले उसपर लगाये हुए पाटेकी तरह, रोकता है । हां इतनी बात जरूर है-कि जैसे पाटे के वस्त्र की तारतम्यता से गाद वस्त्र के पाटे से कम दिखाई देता है,
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જેનદન કા કર્મવાદ
(२१.
पतले वस्त्र के पाटे से ज्यादा दिखाई देता है, और इससे भी पतले वस्त्र से
और भी ज्यादा दिख पडता है इसी तरह ज्ञानावरणीय की तारतम्यता से ज्ञान की कमी बेशी होती है, जब उस कर्म को जड से उडा दिया जाता है तब निखिल पदार्थ को देखनेवाली आत्मा बन सकती है, जिसको केवलज्ञान के नाम से जैनदर्शन मानता है, इसे अन्य दर्शनकार ब्रह्मज्ञान कहते है।
पाठकों को विचारना चाहिए कि ज्ञान का अभाव इस कर्म से मानने में, मदिरा के अंदर रही हुई बुद्धिविनाशिनी शक्ति की तरह, इस पौद्गलिक कर्म में ऐसी ही शक्ति मानना और उसे ज्ञानाभाव का प्रेरक समजना युक्तियुक्त्त है। अगर हम ज्ञानाभाव का प्रेरक प्रभु को माने, तब हम जड बनेंगे क्योंकि हम ज्ञानदाता का उपकार मान सकते है, न कि अज्ञानदाता का। कर्म से इस सृष्टि का सर्जन मानना हमें प्रभु की अवहेलना से बचाता है, और न्यायमार्ग में निरत रखता है। केवल प्रभु पर आधार रखनेवाले यही कहेंगे कि हमारे में अज्ञानता का दान प्रभु की महेरबानी है, उन सज्जनों से हम सविनय प्रश्न करते है कि-भाइसाहेब! जब अज्ञानता से हम अपराध करें त तो यह भी प्रभु की महेरबानी हुई क्यों? और ऐसा होने से यह हमें उसका फल किस तरह दे सकता है? मेरे इस कथन से पाठकों को यद ख्याल अवश्य आया होगा कि दुनिया में अज्ञान ने जो अन्धेर मचा रक्खा है वह इसी कर्म का प्रभाव है और ये पांच उत्तर प्रकृति और एक मूल प्रकृति पाप कर्म के नाम से कही जाती है। ज्ञानी सज्जनों के सम्मान-पूजन-प्रोत्साहन से यह कर्म क्षीण होता है, और जैसे जैसे यह क्षीण होता है, वैसे वैसे हमारी बुद्धि निर्मल बनती जाती है । बारहवे गुणस्थान के अपूर्व अनुष्ठान से यह कर्म किसी किसी भव्यात्मा का सर्वथा क्षय हो कर चला जाता है तब वह भव्यात्मा, दिव्य केवलमान की ज्योति का आविर्भाव करता है। और मिथ्यात्वगणस्थान में वीतराग प्रभु की घोर आशातना, संपूर्ण सदाचारी व्रतस्थवीरों की विराधना और धर्ममार्ग की अवज्ञा से इस ज्योति को चारों ओर से घेरा लगाकर, इसका अत्यधिक तिरोभाव करता है, फिर भी इस कर्म की ऐसी ताकत नहीं है कि इसकी संपूर्ण ज्योति को छिपा सके, चाहे इतने बद्दल क्यों न चढ आवे, वे दिन को रात नहीं बना सकते, वैसे ही यह कर्म जीव को जड नहीं बना सकता, यानि उसको अमुक चेतना गिरि हुई हालत में भी कायम रह जाती है। यह ज्ञावावरणीय कर्म की पांच प्रकृति बन्ध में, उदय में और सत्ता में एकसी है। आत्मा को कर्म से लिप्त करनेका नाम बंध है, इसके फल को भुगतने का नाम उदय है, और आत्मा में इसका कायम रहने का नाम सत्ता है । कोटि संख्या को कोटि से गुना जावे और जो संख्या आवे उसे कोटिकोटि कहते है, ऐसी तीस कोटिकोटि की इस कर्म की उत्कृष्टी स्थिति है-यानि एक वख्त बंधा हुआ कर्म इतने काल तक अपना फल बतलाता है। सिर्फ तीन हजार वर्ष तक वह चुपचाप आत्मा में पड़ा रहता है, जिसका नाम अबाधाकाल है। इतना काल कम समझना चाहिए।
[ क्रमशः ]
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનદર્શને પ્રરૂપેલા મોક્ષ અને તેનું સુખ
લેખક-મુનિરાજ શ્રી ભદ્રકવિજયજી [ આ. ભ. શ્રી. વિજ્ય રામચંદ્રસૂરિશ્વરજીવિનય ]
- શ્રી જૈનશાસને જગતમાં જે સાધનાને માર્ગ દર્શાવ્યો છે, તે અર્થ કામ છે તેવી જ કોઈ પૌગલિક વસ્તુઓ ની સાધનાને નદિ કિન્તુ જેમાં સર્વ પૌગલિક વસ્તુઓની સાધનાને પરિત્યાગ છે, એવી આત્મિક સાધનાને માર્ગ દર્શાવ્યો છે. આત્મિક સાધના એટલે આત્મગુણની સાધના અને આત્મગુણોની સંપૂર્ણ સાધના સર્વ કર્મના ક્ષયથી નિષ્પન્ન થતા મોક્ષ સિવાય શક્ય નથી. તેથી જેનદર્શનની સાધનાનું પ્રધાન લય મોક્ષ યાને સર્વકર્મરહિત અવસ્થા છે. કમરહિત અવસ્થામાં જે સુખ છે તે જ શાશ્વત, નિરાબાધ અને સંપૂર્ણ છે. એ અવસ્થાનું બીજું નામ સિદ્ધાવસ્થા છે. શ્રી જૈનશાસને મેક્ષની સાધનાને જે માર્ગ પ્રરૂપે છે તેને વિચાર કરતાં પહેલાં તે મોક્ષ સંબંધી આ જગતમાં કેવા કેવા પ્રકારની માન્યતાઓ ચાલી રહી છે, તે પ્રથમ સમજવું જોઈએ. કારણ કે સ્વરૂપને યથાર્થ નિશ્ચય થયા પહેલાં તેને માટેની પ્રવૃત્તિ દૃઢ અને મક્કમ નથી બની શકતી. અન્ય દર્શનકારની મેસસંબંધી માન્યતાઓ
ચાર્વાક દર્શન તે મેક્ષ જેવા પદાર્થની હયાતી જ સ્વીકાર નથી. પરંતુ તે સિવાયનાં બધાં આસ્તિક દર્શને એકી અવાજે અન્તિમ ધ્યેય તરીકે મોક્ષને જ માને છે. મેક્ષ એ દરેક આસ્તિક દર્શનનું લક્ષ્ય સ્થાન છે. અને એને જ સર્વસ્વના ભાગે પ્રાપ્તવ્ય તરીકે આદરપૂર્વક સ્વીકારે છે. તે તે દર્શનકારે આત્માના મોક્ષનું જે સ્વરૂપે વર્ણવે છે તે અને તેમાં કેટલા ગુણ–દોષ રહ્યા છે તે નીચેના વર્ણનથી સમજાશે.
વૈશેષિક દશન કહે છે કે બુદ્ધિ, સુખ, દુઃખ, ઈછા, ધર્મ, અધર્મ, પ્રયત્ન, ભાવના અને દેપ આત્માના એ નવે ગુણોને સર્વથા ઉચ્છેદ થવાથી જીવને મેક્ષ થાય છે. મેક્ષમાં બુદ્ધિ, સુખ આદિ ગુણે રહેતા નથી. વિશેષમાં તેઓ કહે છે કે-શાસ્ત્રાભ્યાસથી તત્ત્વજ્ઞાન થાય છે, તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાન નાશ પામે છે, મિથ્યાજ્ઞાનના નાશથી રાગાદિ નાશ પામે છે, રાગાદિને ક્ષય થવાથી પ્રવૃત્તિ અટકે છે, પ્રવૃત્તિ અટકવાથી ધર્માધમ અટકે છે અને ધમધર્મ અટકવાથી જન્માદિ નાશ પામે છે. જેને કહે છે કે-ઈન્દ્રિયથી ઉત્પન્ન થનારાં બુદ્ધિ, સુખ, દુ:ખ કે ઈચ્છાદિને મોક્ષમાં નાશ થતો હોય તે તે અમને સ્વીકાર્ય છે, પરંતુ આત્માના સ્વાભાવિક જ્ઞાનાદિ અતીન્દ્રિય ગુણોને નાશ કવી રીતે સંભવે ? અને તે પણ જે નાશ પામતા હોય તે એવી મુક્તિને અર્થ જ શું છે? કે જ્યાં વર્તમાનમાં જેટલું જ્ઞાન અને સુખ છે તેટલું પણ ન રહે ? અથવા સર્વથા જ્ઞાન અને સુખ રહિત અવસ્થા અનન કાળ માટે પ્રાપ્ત થાય છે એવી જ્ઞાન-સુખરહિત મુક્તિ ઉપર કોઈ પણ વિબુધજનને આરથા ન જ થાય, એ તન્ન સ્વાભાવિક છે.
મીમાંસકે માને છે કે મુક્તાત્મા સદા સ્વસ્વરૂપમાં સ્થિત રહે છે. બંધન, દુઃખ તથા કલેશથી રહિત હોય છે. અને કામ, ક્રોધ, મદ, ગવ, લેભ અને દંભ એ છ પ્રકારની
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
મેક્ષ અને તેનું સુખ
[ ૨૩ ] ઊર્મિઓથી પર હોય છે. બ્રહ્મનું સ્વરૂપ આનંદ છે અને તે મેક્ષદશામાં પ્રગટ થાય છૅ, તે સમયે બ્રહ્મનુ રૂપ જોઇને બધાં બંધને છૂટી જાય છે. બધનો છૂટી જવાથી મેક્ષદશામાં આત્મા પોતાનામાં જ નિત્ય એવા આનન્દના લાભ મેળવે છે. જ્યાં માત્ર બુદ્ધિ જ પહેાંચી શકે, પણ ઇન્દ્રિયા ન પહોંચી શકે એવુ, કદી પણ નાશ નહિ પામનારૂં સુખ રહેલું છે, તેનુ નામ મેાક્ષ છે. મેાક્ષદશાનું સુખ અવધિ વિનાનું, અખંડ અને ઘણામાં ઘણું છે. એથી વધારે સુખ જે કાઈ ઠેકાણે સંભવી શકતું નથી. એ રીતે મેક્ષના સુખનુ વર્ણન મીમાંસા કરે છે તે પણ એ સુખને પ્રાપ્ત કરવાના, એને અનુરૂપ ઉપાયા, તે લેાકેા નથી દર્શાવતા. જેના કહે છે કે-મેક્ષમાં કર્મજન્ય સુખના અભાવ છે, પશુ સ્વભાવજન્ય સુખ વિદ્યમાન છે તેથી તે સુખની પ્રપ્તિ માટેના ઉપાયે પણ તેને અનુરૂપ જોઇએ. યજ્ઞયાગાદિ હિસ્ર અનુષ્ઠાને કે તત્ત્વજ્ઞાનન્ય કારા કર્મકાંડા, આત્માને સ્વભાવજન્યસુખસ્વરૂપ મુક્તિ આપાવવાને કદી સમ થઇ શકે નહિ. વિષયસુખને જેમ લકા ચાહે છે તેમ આત્માને પણ લાકા ચાહે છે તેથી આત્માના સહજ સ્વભાવ સુખમય છે એમ સાબીત થાય છે. એ સહજ સ્વભાવમાંથી ઉદ્ભવતું આત્મિક સુખ પ્રાપ્ત કરવાના ઉપાય યજ્ઞ યાગાદિ અનુષ્ઠાતા નથી, કિન્તુ વિષયસુખથી આત્માને વિમુખ બનાવી સમ્યગદર્શીનાદિ આત્મગુણાની પ્રાપ્તિના ઉદ્યમમાં જોડનાર નિરવદ્ય એવી આવશ્યકાદિ ક્રિયાઓ છે, જેને સૂક્ષ્મ ઉપદેશ શ્રી જૈનશાસ્ત્રોમાં ઠાંસી ઠાંસીને ભરેલા છે.
સાંખ્ય મતવાળા કહે છે કે આત્મા શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે. કિન્તુ એક સળીને પણ વાંકી વાળવા તે અશક્ત છે માટે અકર્તા છે. તે સાક્ષાત્ ભાગવનાર પણ નથી. એ આત્મ જડ અને ક્રિયા કરનારી પ્રકૃતિના સમાશ્રિત છે અને તેથી જ તેના ઉપર અજ્ઞાનનું અંધારૂં પથરાઇ રહેલુ છે. અને એમ છે માટે જ જે સુખ વગેરે ફળ પ્રકૃતિમાં રહેનારું છે, તેનુ પ્રતિબિંબ પાતામાં પડે છે, તેને પોતે પાતાનુ માની લે છે. એવા મેાહને લીધે પ્રકૃતિને સુખ સ્વભાવવાળાં માનતા આત્મા સસારમાં ભટકે છે. અને જ્યારે વિવેકજ્ઞાન થાય છે કે પ્રકૃતિ દુઃખના હેતુ છે, એની સાથે સબંધ રાખવા ન કામેા છે, ત્યારે એ આત્મા પ્રકૃતિએ કરેલા કર્મ ફળને ભાગવતા નથી અને એ પ્રકૃતિ પણ એમ સમજે છે કે આ આત્માએ મારી પેાલ જાણી લીધી છે, અને હવે એ મારુ કરેલુ. કફળ ભોગવવાના નથી, ત્યારે એ કાણી સ્ત્રીની પેઠે તેનાથી દૂર ખસે છે. પ્રકૃતિની શક્તિ જ્યારે આ રીતે નરમ પડી જાય છે, ત્યારે આત્મા એના મૂળ રૂપમાં આવી જાય છે. એવુ જ નામ મેાક્ષ છે, એ મેક્ષ દશામાં સાંખ્યા અનન્ત ચૈતન્ય માને છે. પરન્તુ અનન્ત આનંદ માનતા નથી. કારણુÝ એમના મતે આનન્દ એ પુરુષને નહિ પણ પ્રકૃતિના ધ' છે. જેને સાંખ્યાને પૂછે છે કે આત્માને જ્ઞાનની સાથે સંબંધ નથી પણ પ્રકૃતિને છે, એથી તમારા મતે તે આત્મા અજ્ઞાન સિદ્ધ થાય છે તેા પછી જે અજ્ઞાનને લીધે સંસારી આત્મા પ્રકૃતિમાં રહેલું સુખ વગેરે પોતાનુ માને છે તે જ અજ્ઞાનને લીધે મુક્તાત્મા પણ પ્રકૃતિમાં રહેલાં સુખદુઃખ વગેરે ફળને પોતાનાં ક્રમ નિહ માને ? એ આપત્તિમાંથી બચવા માટે મેક્ષમાં ચૈતન્યની જેમ અનન્ત જ્ઞાન પણુ તમારે માનવું જ પડશે. અન્યથા ઉભયત્ર સરખી અજ્ઞાન અવસ્થા માનવાથી તમાએ માનેલી મુક્તિમાં કાં વિશેષતા રહેશે િ
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૪]
શ્રી જૈન સત્ય પ્રકાશ
બૌદ્ધ કહે છે કે જે મનુષ્ય આત્માને સ્થિર અને નિત્ય માને છે, તેને આત્મા ઉપર સ્નેહ થાય છે. એ સ્નેહને લઈને ભેગોમાં આસક્તિ થાય છે. અને તેથી સંસાર વધે છે. ‘આત્મા છે ” એમ જાણવાથી જ “હું અને બીજો' એવી સ્વપરની ભાવના થાય છે. અને એ સ્વપરની ભાવના જ રાગ શ્રેષનું મૂળ છે. રાગદેષ બધા દેનું મૂળ છે માટે મુમુક્ષુએ શરીર, વજન, સ્ત્રી, પુત્રાદી સર્વને અનાત્મક, અનિત્ય, અસ્થિર, અશુદ્ધ અને દુઃખરૂપ માનવાં જોઈએ. એથી સ્નેહ થતું અટકી જાય છે. એના વિશેષ અભ્યાસથી વૈરાગ્ય થાય છે. વૈરાગ્યથી નવા આશ્રવ અટકી જાય છે. પરિણામે મુક્તિ મળે છે. જૈનદર્શનની મેક્ષ સંબંધી માન્યતા ' જેન ધન કહે છે કે આમાં ઉપરના સ્નેહથી થનારી બધી જ પ્રવૃત્તિ આત્માને
ક્લેશ કરનારી થાય છે એમ કહેવું સર્વથા ખોટું છે. આત્માના નેહથી દુઃખ મિશ્રિત વિષય સુખોમાં પ્રવૃત્તિ થાય, તે રોગીને ફપધ્ધની જેમ અવશ્ય કટ કરનારી છે, પરંતુ એ જ આત્મ સ્નેહથી ડાહ્યા રોગીને પથ્થસેવનની જેમ અતાત્ત્વિક સુખના સાધન ત્રી વગેરેને છોડી પરમાર્થ સુખના ઉપાય એવા સમ્યગદર્શનાદિ સાધનામાં આત્મા પ્રવૃતિ કરે, તેથી આત્માને એકાતે ફાયદે જ થાય. પરંતુ તમારી જેમ નિત્ય આત્મા માટે અનિત્યપણાની ભાવના કરવી એ મૃષા ભાવના છે. એવી મિથ્યા ભાવના ભાવવાથી તે આત્મા માયાચારી બને છે. વળી એ ભાવના ભાવનાર તે કોઈ એક સ્થિર આત્મા જોઈએ જ. અસ્થિર આત્મા અનિત્યપણુની સતત ભાવના પણ શી રીતે ભાવી શકે છે પૂર્વે બંધાયેલે જ પછી છું થઈ શકે, એ કારણે પણ મેક્ષને મેળવનાર કે એક સ્થિર આત્મા છે એમ માનવું જ જોઈએ. ક્ષણિકવાદમાં જાણે કેઈ, કરે કેઈ અને મેળવે કઈ; બેની લડાઈમાં ત્રીજે ખાઈ જાય, એ સ્થિતિ ઊભી થાય છે. વળી વસ્તુ માત્ર જો ક્ષણવિનાશી છે તે પછી ક્ષણ બાદ પોતાની મેળે જ નાશ પામનાર રાગાદિના નાશ માટે જુદે પ્રયત્ન કરવાને જ કયાં રહે છે? માટે એ પ્રયત્ન કરનાર આત્મતત્વ સ્થિર છે એમ માન્યા સિવાય છૂટકે જ નથી. એ આત્મતત્વને અહિંસા પ્રધાન તપ ના આચરવા વડે મોક્ષ થઈ શકે છે. અનિત્યસ્વાદી ભાવના ભાવનાર સ્થિર રહેતા અજ્ઞાનધારા દ્વારા અને અનેક જાતના તપના અનુષ્ઠાનથી આત્મા મેક્ષને મેળવી શકે છે અને એ મોક્ષ અનંત જ્ઞાન દર્શન ચારિત્ર અને સુખમય છે.
જેને જે પ્રકારના એક્ષને માને છે તેના સમર્થન માટે વધુમાં જણાવે છે કે ઉપચય - અપચયને પ્રાપ્ત થનારા પદાર્થો સામગ્રી સભાને સર્વ પ્રકારે નાશ પણ થાય જ છે. રાગાદિ દેવ સમૂહને ઉપચય અપચય સર્વ મનુષ્યને પ્રત્યક્ષ છે. મનુષ્યોમાં રાગદ્વેષની વધઘટ પ્રત્યક્ષ દેખાય છે. તે હેતુ વિના સંભવી શકતી નથી. જે હેતુથી વધઘટ થવાવાળી ચીજ ઘટે છે, તે હેતુની પૂરેપૂરી સામગ્રી પ્રાપ્ત થતાં તેને સદતર નાશ થાય છે. સૂર્યનાં મંદ કિરણોથી જો થોડી ટાઢ નાશ પામે છે તે સૂર્યના પ્રખર તાપથી પ્રબળ ટાઢ પણ નાશ પામે જ છે. એ જ ન્યાયે છેડી શભ ભાવનાઓના બળથી થડા ગધેપ ઘટતા દેખાય છે તે એ જે ભાવનાઓના પ્રકર્ષથી સંપૂર્ણ રાગદ્વેષ રૂપી દોષને ક્ષય થાય, એમાં આશ્ચર્ય નથી. રાગદ્વેષને ક્ષયથી અનાદિ કર્મમળને આત્યંતિક નાશ થાય છે. કારણકે
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અક૧]
મેાક્ષ અને તેનુ મુખ
[૨૫]
કમળને ઉત્પન્ન કરનાર અને વધારનાર રાગદ્વેષ જ છે. કમળના સર્વથા વિનાશ એનુ જ નામ માક્ષ છે.
રાગદ્વેષ અને કર્રમળના ક્ષયથી મેક્ષમાં અનંત જ્ઞાન પ્રકટે છે. પરિમાણુના તિય ઉત્કર્ષી જેમ આકાશમાં વિશ્રામ પામે છે તેમ બુદ્ધિને અતિશય ઉત્કર્ષ કયાંક વિશ્રાંત થવા જ જોઇએ. જ્ઞાનની માત્રા પ્રત્યેક મનુષ્યમાં વધતી એછી દેખાય છે એટલું જ નહિ પણ એક જ મનુષ્યની જ્ઞાનમાત્રા અવસ્થા ફરવાની સાથે ફરતી જાય છે. થોડાં આવરણુ ખસ વાથી થાવુ જ્ઞાન પ્રકાશે છે તે સર્વ આવરણુ ખસવાથી આત્મા સપૂર્ણ જ્ઞાનવાન બને એમાં શી નવાઇ ! વધતી જતી પહોળાઇ ના અંત જેમ આકાશમાં આવે છે તેમ વધતા જતા જ્ઞાનના અંત સર્વજ્ઞ ભગવાનના જ્ઞાનમાં આવે છે. માક્ષમાં એ સર્વાંનપણું સર્વ ક મળનો ક્ષય થવાથી સદા હાળ ાય છે. એવા અનત જ્ઞાન અને અનંત સુખમય મેક્ષિ માટે ઉદ્યમ કરવાનું જૈન દર્શન ઉપદેશ છે,
માક્ષનું સુખ
આ સિદ્ધાવસ્થા કે મેક્ષનું સુખ શાશ્વત, નિરાબાધ અને સપૂર્ણ શા માટે છે તેનાં મુખ્ય કારણ આ છે~~~
૧ સિદ્ધાત્માએ સર્વથા રાગ-દ્વેષ અને મેહરહિત હોય છે, જીવની એ ત્રણે પ્રકૃતિ પરમ સકલેશ સ્વરૂપ છે. રાગથી અભિષ્વગ પેદા થાય છે, દ્વેષથી અપ્રીતિ ઉત્પન્ન થાય છે અને મેહથી કાર્યાકાના વિવેક નાશ પામે છે, અજ્ઞાન વધે છે. અભિષ્યંગ, અપ્રીતિ અને અજ્ઞાન, એ ત્રણ ચિત્તના અતિ સકિલષ્ટ અધ્યવસાય છે, કિલષ્ટ કના કારણભૂત છે; પરમ્પરાએ સ’કલેશને વધારનારા છે. રાગાદિ સકિલષ્ટ અધ્યવસાયાથી અભિભૂત થયેલા આત્માઓને આ સસારમાં એક ક્ષણવાર પણ સુખ હોતું નથી. એ દુષ્ટ અધ્યવસાયાને પરાધીન એવા આત્માએ આ સંસારસાગરમાં નવાં નવાં ક્લિષ્ટ કાર્યનું ઉપાર્જન કરીને જન્મ-મરણનાં અપાર દુ:ખાતે અનુભવ છે. રાગાદિના અભાવે જીવને જે સકલેશ રહિત સુખ થાય છે, તે જ સાચું સુખ છે. એ સુખને રાગાદિ રહિત આત્મા જ જાણી શકે છે. સન્નિપાતથી ગ્રહિત આત્મા સન્નિપાતના અભાવમાં થનારા સુખને જેમ જાણી શકતા નથી તેમ રાગ, દ્વેષ અને મેહ એ ત્રણ દેાષાને પરતત્ર એવા આત્મા પણ એ ત્રણ દાથી રહિત અવસ્થામાં થનારા સુખને જાણી શકતા નથી.
૨ સિદ્ધના જીવાને જન્માદિના અભાવ છે તેથી તેમનુ સુખ અવ્યાબાધ છે. ખીજ મળી ગયા પછી જેમ અંકુરા પ્રગટ થતા નથી તેમ સિદ્ધના જીવોને કર્મરૂપી ખીજ બળી જવાથી જન્મરૂપી અંકુરા પ્રગટતા નથી, જ્યાં જન્મ નથી ત્યાં જરા નથી, જ્યાં જરા નથી ત્યાં મરણુ નથી, જ્યાં મરણુ નથી ત્યાં આલાક-પરલોકના ભય નથી, જ્યાં પરલોકના ભય નથી ત્યાં લવકારાગારમાં અવતાર નથી અને જ્યાં લવકારાગારમાં અવતારને અત આવે છે ત્યાં નારકાદિ ચારે ગતિનાં દુઃખાના પણ અંત આવે છે.
૩ સિદ્ધોનુ સુખ અવ્યાબાધ છે તેનું ત્રીજું કારણ સિદ્ધના જીવાને સદાકાળ સ્પાત્સુયની નિવૃત્તિ છે. સ’સારના સુખાના અનુભવ પણ જીવને સકલ ઔકય કે અભિલાષની
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૨૬] શ્રી જેને સત્ય પ્રકાશ
[વર્ષ ૬ નિવૃત્તિથી જ થાય છે. પરંતુ ઈન્દ્રિયવિષયના ભાગ પર્વતે થનારી ચૌસૂકય નિવૃત્તિ સ્વલ્પ કાલ માત્ર રહેવાવાલી છે, એટલું જ નહિ પણ એક નિવૃત્તિ અન્ય વિષયની અભિલાષા અને ઉત્સુક્તા ઉભી કરીને જ જાય છે અને તે ઉત્સુક્તાની પરમ્પરાઓ જ્યાં સુધી નિવૃત્તિ થતી નથી ત્યાં સુધી દુઃખ કાયમ રહે છે. સિદ્ધના ને તે નિવૃત્તિ સાર્વકાલિકી હોય છે. સર્વ કાલ માટે સર્વ અભિલાષની નિવૃત્તિ એ જ સિદ્ધપણું છે. તેથી તેમનું સુખ સર્વ સંસારી જીનાં સર્વ સુખ કરતાં પણ અનન્તગણું અધિક બને છે. સિદ્ધોનું અનન્ત સુખ આ રીતે અનુભવ, યુક્તિ અને આગમ આદિ સર્વ પ્રમાણોથી સિદ્ધ છે. પરંતુ ત્રણે ભુવનમાં તે સુખની કઈ જોડી નહિ હોવાથી તેનું યથાર્થ ક્યન કેઈ પણ ઉપમા વડે થઈ શકતું નથી. સર્વજ્ઞ ભગવાન પણ વાણી દ્વારા એ સુખનું કિંચિત્ માત્ર પણ કથન કરી શકતા નથી. તેટલા માત્રથી સુખને આ જગતમાં અભાવ છે, એમ કોઈ કહે છે તે સાચું નથી. સર્વ જીવોને અનુભવગમ્ય એવું વૈષયિક સુખ પણ અન્યની આગળ કથન કરી શકતું નથી, તે પછી સિદ્ધાત્માઓનું પક્ષ આત્મિક સુખ વાણીના વિષયમાં ન ઉતરે એ સર્વથા સંભવિત છે. અન્ય દર્શનીઓએ પણ કહ્યું છે કે-- મેક્ષસુખનું વર્ણન અશકય
કુમારી જેમ સ્ત્રીસુખને ન જાણે અથવા અંધ પુરુષ જેમ ઘટરૂપને ન જાણે તેમ બ્રહ્મ (મેક્ષ) જે સ્વસંવેદ્ય છે, જેને અબ્રહ્મ (મેક્ષ નહિ પામેલા આત્મા) કદી પણ ન જાણી શકે.'
એ વાત વધુ સ્પષ્ટ સમજવા માટે બે કન્યાઓનું દૃષ્ટાંત છે. (પુરુષથી અસંયુક્ત અભિન્નરજસ્ક સ્ત્રીને કન્યા કહેવામાં આવે છે.) એવી બે કન્યાઓને પરસ્પર અત્યંત પ્રીતિ હતી. બંનેને પરસ્પર સંકેત થયો કે પુરુષના ભેગથી થનારું સુખ પરસ્પર એક બીજીએ એક બીજીને કહેવું. બેમાંથી એક કન્યાનું પાણિગ્રહણ થયું. બીજીએ તેણીને પૂછ્યું કે કેવું સુખ છે? તેણીએ કહ્યું કે હે સખી ! એ સુખને હું કહેવા માંગું તે પણ કહી શકુ તેમ નથી. એ સુખની કોઈ ઉપમા નથી. સખી ચીડાણું અને કહેવા લાગી કે તું ધૂર્ત છે. કરેલી પ્રતિજ્ઞાથી ભ્રષ્ટ થાય છે. કાલાન્તરે તે પણ પરણી. સ્વપતિ સાથે રહી. પતિનું સુખ સ્વાનુભવથી જાણ્યું. ઉપમાતીત સુખ છે એમ સાક્ષાત જાણીને પિતાની મેળે જ તે પિતાની સખી પાસે ગઈ અને કહ્યું કે-હે સખી ! જેવું તેં કહ્યું તેમ જ છે. બીજાને આ સુખ કહી શકાય તેવું નથી.
એ પ્રમાણે સિદ્ધિનું સુખ પણ સિદ્ધ જ જાણે છે. કારણ કે તેને અનુભવ તેમને જ છે. તે સુખને નહિ પામેલા આત્માઓને તેને અનુભવ નથી, તેથી તેઓ કેવી રીતે જાણી શકે ? આવા પરમસુખનિધાન મેક્ષની પ્રાપ્તિ એ જ સાચી આત્મસાધના છે.
સૌ છે એ પરમ સુખની સાધના માટે પ્રયત્નશીલ બને એ જ ભાવના !
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
दीवान राव शाह अमरचंदजी सुराणा
लेखकः-श्रीयुत हजारीमलजी बांठिया राजपूताने के राजनैतिक क्षेत्र में ओसवाल वीरों का महत्वपूर्ण स्थान है । धार्मिक, सामाजिक, व्यापारिक और सैनिक प्रगति में इस प्रान्त का कोई ऐसा भाग नहीं है, जहां वे पिछे रहे हों। प्रत्येक राज्य का इतिहास ओस. बाल वीरों के त्याग, आत्मबलिदान और बुद्धिचातुर्य से सुशोभित है । बीकानेर के ओसवालों में बच्छावतों और बैदों के पश्चात् सूराणों का सितारा चमकता था।
बीकानेर नरेश महाराजा सूरसिंहजी के राज्यकाल से लेकर महाराजा सरदारसिंहजी के राज्यकाल तक जिन जिन ओसवाल मुत्सदियों ने अपने महान कार्यों से बीकानेर राज्य की जो सेवाओं की वे इस राज्य के इतिहास में स्वर्णाक्षरों से लिखे जाने योग्य है और राजस्थान के वीरता एवं गौरव पूर्ण इतिहास में जो ख्याति पाते है, उनमें वीरशिरोमणि दीवान राव शाह अमरचंदजी का आसन ऊंचा है।
शाह अमरचंदजी शेठ मलूकचंदजी सुराणा के पौत्र और शाह कस्तुरचंदजी के ज्येष्ठ पुत्र थे । यह अभी तक निश्चय नहीं हो पाया है कि आपका जन्म कब हुआ था । आप बचपन से ही वीर और उदार प्रकृति के पुरुष थे । जब आप १०-११ वर्ष के थे तभी आपने तलवार कटार चलाना आदि अच्छी तरह से सीख लिए थे। आपके बचपन की तलवार अब भी आप के वंशधर शाह सेसकरणजी जतनलालजी सुराणा के पास विद्यमान है।
राजनैतिक और सैनिक क्षेत्र वि. सं. १८६० ( ई. सं. १८०३) में बीकानेर से एक सेना चुरु भेजी गई, जिसमें शाह मुलतानमल खजाश्ची व जालिमसिंह पडिहार आदि भी थे । आपने वहां पहुंच कर चुरु के स्वामी से २१ हजार रुपये वसूल किए । । _ वि. सं. १८६१ ( ई. सं. १८०४ ) में जब भटनेर के किलेदार खान जाब्तारखां भट्टीने सिर उठाया तो महाराजा सूरसिंहजी ने शाह अमरचंदजी को मातहती में चार हजार राठौडी सेना भटनेर भेजी । आपने जाते ही किले के पासवाले कुए अनुपसागर पर मिगसर कृष्णा २ को अधिकार कर लिया और किले के चारों और मोरचा बांध कर डट गये । पांच मास तक किले की रक्षा करने के बाद रसद की कमी के कारण भट्टी लोग भूखों मरने लगे तो जाब्ताखां स्वयं किले को शाह अमरचंदजी के करकमलों में सुपुर्द कर अपने साथियों सहित पंजाब की ओर चला गया । यह बात वैसाख बदि ४ वार मंगलवार वि. सं. १८६२ की है । मंगलवार के दिन भटनेर का किला विजय होने के कारण भटनेर के किले का नाम हनुमानगढ रखा गया । इस
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[२८] શ્રી જન સત્ય પ્રકાશ
[१६ वीरता के कार्य के उपलक्ष में महाराजा ने उपहार में शाह अमरचंदजी को पालकी की इज्जत दे कर और दिवान के उच्च पद पर सुशोमित किया ।
वि. सं. १८६५ [ ई. सं. १८०८ ] में जोधपुर नरेश महाराजा मानसिंहजीने अपने दीवान इन्द्रराज सिंघवी के मातहती में ८० हजार सेना लेकर बीकानेर पर चढाई की । तत्कालीन बीकानेर नरेश महाराजा सूरसिंहजीने भी विशाल सेना एकत्रित कर शाह अमरचंदजी की मातहती में जोधपुर के विरुद्ध भेजी । उन्होंने शत्रुसेना का असाधारण वीरता एवं होशियारी से मुकाबला किया और जोधपुरी सेना के माल असबाब आदि के साथ बीकानेर वापिस लौट आये । जोधपुरी सेना दो मास तक छोटी छोटी लड़ाइयां करती हुए गजनेर में पड़ी रही। दो मास समाप्त होने पर महाराजा मानसिंहजी की आज्ञा से कल्याणमल लोढ़ाने ४ हजार जोधपुरी सेना लेकर बीकानेर पर चढाइ की । इस पर सुराणा अमरचंदजी उसका सामना करने के लिए गजनेर भेजे गए । सुराणाजी का ससैन्य आना सुन कर वह [ लोढा ] ससैन्य भाग निकला । अमरचंदजी ने उसका पिछा कर, एक कोस की दूरी पर पकड लिया और उसे लडाई करने के लिए बाध्य किया और थोडी देर में अमरचंदजी ने लोढा कल्याणमल को वंदी बना कर महाराजा साहेब की सेवा में बीकानेर भिजवा दिया। ___ महाराजा सूरतसिंहजी के राज्यकाल में ठाकुर लोग बहुत बागी हो रहै थे, इनका दमन करने के लिए महाराजा साहब ने दीवान अमरचंदजी को नियुक्त किया। वि. सं. १८६६ से वि. सं. १८७० तक आपने बागी ठाकुरों को बहुत कठोर सजाएं दी।
वि. सं. १८६६ (ई. स. १८०९) में विद्रोही सांडचे का ठाकुर जैतसिंह बीकानेर में पकड लिया गया । उसको मुक्त करने के लिये दीवान अमरचन्दजी ने सांडवे जाकर अस्सी हजार रुपये जुरमाने के लगाये।
वि. सं. १८६७ ( ई. सं. १८१०) में महाराजा सूरतसिंहजी ने अमरचंदजी को भूकर के थाने पर थानेदार नियुक्त किया ।
वि. सं. १८६८ (ई. सं. १८११) में अमरचंदजी ने सूरजगढ जो शेखावाटी में था लूंटा और वहां से बहुत सा माल असबाब बीकानेर लाये।
वि. सं. १८६९ ( ई. स १८१२ ) में अमरचंदजी ने फौज सहित मैणासर के बीदावतों पर आक्रमण किया और वहां के विद्रोही ठाकुर रत्नसिंह को रतनगढ में कैद कर महाराजा साहेब की आज्ञा से उसे फांसी पर लटका दिया गया । धीरदान में ३०० बागी भाटीयों को कत्लेआम कर दिया गया । सिर्फ एक आदमी भाग्य से बच गया ।
वि. सं. १८७० ( ई. स. १८१२ ) में अमरचंदजी सीधमुख गये। सीधमुख के ठाकुर नाहरसिंह और पूरनसिंह, पहाड़सिंह, रामसिंह, लक्ष्मणसिंह आदि विद्रोही ठाकुरों को पकड़ कर बीकानेर लाये । इसमें लछमणसिंह
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] દીવાન રાવ શાહ અમરચંદજી સુરાણું [ ૨૯ ] को छोड़ कर शेष को कतल कर दिया गया । इस तरह से एकबार अमरचंदजी ने अनेक विद्रोही ठाकुरों को सजा देना कतल करना आदि से विद्रोह की धधकती हुई अग्निज्वाला को शांत किया।
अमरचंदजी की इस खिदमत की महाराजा सूरतसिंहजी ने बड़ी कदर की । दावत में साठ (६०) किस्म की शारिनी तैयार हुई ।
वि. सं १८७१ ( ई. स. १८१४ ) में चुरुका ठाकुर शिवसिंह बागी हो गया । इस पर महाराजा साहब ने अमरचंदजी को सेनापति बनाकर प्रथम भाद्रपद मास में ससैन्य चुरू भेजा। आपने जाकर शहेर को घेर लिया और शत्रु के आवागमन को रोक दिया । और दैवयोग से ठाकुर की रसद भी आपके हाथ लग गई । किले में रसद की कमी होने की वजह से ठा० शिवसिंह बहुत दिनों तक आपके मुकाबले नहीं रह सका। ठाकुर शिवसिंह ने अपमान को अपेक्षा मृत्यु को उचित समझकर हीरे की कणी खाकर अपने आपका आत्मघात कर लिया।
अमरचंदजी की इस कामयाबी से महाराजा सुरतसिंह जी बड़े खुश हुए और आपको 'राव' के खिताब से विभूषित किया और एक खिलअत और सवारी के लिये महाराजा ने आपको हाथी प्रदान किया ।
अमरचंदजी का भाग्य का सितारा अब पूर्णरूप से प्रकाशमान हो चुका था । उनकी प्रतिभा को देख, उनके विरोधी अब ज्यादा देर नहीं ठहर सके । अकस्मात आप पर महाराजा सुरतसिंहजी की अकृपा हो गई । उनके शत्रु चैनपड़िहार, रामकर्ण, आसकर्ण आदिने एक जाली चिट्ठी नवाब मीरखां के मुंशी की तरफ से आपको लिखी हुई बनाकर महाराजा सूरतसिंहजी के समक्ष पेश की और कहा-अमरचंद नवाब मीरखां के साथ ९० हजार फौज के साथ बीकानेर में उपद्रव करेगा। इससे महाराजा साहब ने अमरचंदजी को गिरफ्तार करा लिया । आपने अपनी निर्दोषता साबित करने के लिये बहुत कोशिश को और खेतड़ी महाराज आपके लिये तीन लाख रुपयों का जुरमाना भरने के लिये उद्यत हो गया। पर सब व्यर्थ हुआ, एक भी नहीं सुनी गई।
अंत में वीरवर दीवान राव शाह अमरचंदजी सिर्फ झूठी शिकायतों के कारण कतल कर दिये गये । यह घटना वि. सं. १८७२ [ई. स. १८१५] की है । इससे एक चमकता हुआ सूर्य सदा के लिये अस्त हो गया।
राजा लोग कान के कच्चे हुआ करते हैं, यह कहावत पूर्णरूप से चरितार्थ हो गई । महाराजा सूरतसिंहजी ने विरोधियों के झूठे वहकावे में आकर अमरचंदजी जैसे रत्न का नाश कर दिया। जब महाराजा को वास्तविकता का ज्ञान हुआ तो उन्हें इस बात का पश्चात्ताप आजीवन रहा । जब चुरु के ठाकुर पृथ्वीसिंह ने उत्पात किया तो उस समय महाराजा को आप की याद आई । अब क्या हो सकता था ? अगर हो सकता तो सिर्फ पश्चात्ताप !
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
[30]
શ્રી જૈન સત્ય પ્રકાશ
अमरचंदजी की याद महाराजा साहेब को जन्मभर रही ।
राव अमरचंदजी का व्यक्तित्व और संतति
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[
आपका व्यक्तित्व बहुत चढ़ा बढ़ा था । आपका सारा जीवन राज्य की सेवा में और युद्धस्थल में बीता । आप एक महान वीर योद्धा थे । राजनैतिक और सैनिक क्षेत्र में आपका प्रभुत्व चढ़ा बढ़ा था। जहां स्वामी का पसीना बहता, वहां आप के रुधिर की नदियें बहती थी । आप सफल न्यायी और महान दूरदर्शक पुरुष थे । आप के तीन पुत्र हुए जिनके नाम क्रमशः-शाह माणिकचंदजी शाह + लालचंदजी और शाह केसरीचंदजी हैं । आप तीनों भ्राताओं का जीवन राज्य की सेवा और समरस्थल में बीता, आप भी पिता की तरह सफल पराक्रमी योद्धा थे ।
अमरचंदजी के चित्र
इस समय अमरचंदजी के तीन चित्र उपलब्ध हैं । २ चित्र आपके वंशधर शाह श्री सेसकरणजी सुराणा के पास है और तीसरा चित्र जैन साहित्य के अभ्यासी और संग्रहकर्ता मेरे श्रद्धेय मामाजी व भाईजी श्री अगरचंदजी भंवरलालजी नाहटा के संग्रह में है । नाहटा बन्धुबाला चित्र इसभाव का है : - यह चित्र सुन्दर रंगीन और मझोलिया साइझ का है । अमरचंदजी हाथ में एक खास रुक्का लिये हुए गद्दी पर बैठे हुए हैं, रुक्के पर कुछ लिखा हुआ मालुम पडता है, मगर वह स्पष्ट नहीं पढा जा सकता । एक दास पीछे खडा खडा पंखा झाल रहा है। आपने राठौडी पौशाक और पगडी पहनी हुई है ।
अमरचंदजी का धार्मिक प्रेम
★
अमरचंदजी खरतरगच्छीय जैन अनुयायी थे । आप दादाजी श्री जिनकुशलसूर के भक्त थे । धार्मिक कार्यों में बहूत रुपया दान करते थे । आपने रतनगढ ( बीकानेर ) में कुए के पास दादाजी के चरणपादुकाओं की प्रतिष्ठा कोठारी उत्तमचंदजी से कराई थी । यह छतरी अभी तक बिद्यमान है, जिसका कुछ वर्ष पूर्व जीर्णोद्धार बीकानेर निवासी श्री भंवरलालजी रामपुरीयाने कराया था । आपने रतनगढ में एक कुआ अपने भाई फूलचंदजी सुराणा की याद में फुलसागर नामक बनवाया जो अभी तक विद्यमान है । और भी आप दीन हीन जनों की सेवा करने में बहूत द्रव्य व्यय करते थे । तत्कालीन आचार्य श्री जिनहर्षसूरि ने आपको एक पत्र दिया था,
+ आप तीनों भ्राताओं का अलग अलग जीवनचरित्र इसी पत्र के किसी अगले अंको में प्रकाशित करने की भावना है ।
For Private And Personal Use Only
*चरण पादुकाओं का लेख बाबू श्री अगरचंदजी भंवरलालजी नाहटा की ओर से शीघ्र ही प्रकाशित होने वाले 'बीकानेर जैन लेख संग्रह ' में देखीये ।
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] દીવાન રાવ શાહ અમરચંદજી સુરાણા [१] उसमें आपको बहूत धर्मप्रेमी, हीन दीन जनोद्धारक, धर्मधुरन्धर श्रावक, गुरुदेवरागी, संघलायक आदि लिखा है। आपको स्थानीय भांडासरजी पवं नेमीनाथजी के मंदिर का जीर्णोद्धार कराने वास्ते ाचार्य जिनहर्षसरि ने लिखा है । यह पत्र वि० सं० १८६९ का है । आपका शीघ्र ही देहावसन हो जाने से एवं रणक्षेत्र में व्यस्त रहने के कारण आप जीर्णोद्धार नहीं करा सके । यह पत्र बहुत महत्व का होने की वजह से उसकी अविकल नकल यहां दी जाती है । यह पत्र बाबु श्री अगरचंदजी तथा श्री भंवरलालजी नाहटा के संग्रह में हे।
“॥ स्वस्ति श्री पार्श्वजिनं प्रणम्य श्री बीकानेर नगरात् भट्टारक । श्री जिनहर्षमरिवराः सपरिकाः श्रीरतनगढनगरे सुश्रावक । पुण्यप्रभावक श्री देवगुरुभक्तिकारक श्री जिनाज्ञाप्रतिपालक । श्री पंचपरमेष्ठी महामंत्रस्मारक अनेक दीन जनोद्वारक । सर्व शुभ बोलेलायक । संघलायक संघमुख्य । सुराणा । मा ॥ अमरचंदजी योग्य सदा धर्मलाभ वांचज्यो । इहां श्री जिनधर्म में प्रसादें सुख साता छै थांरा सुख सातारा समाचार लिखवा । तथा अगरौ श्रीसंघ दिन दिन सेवाभक्ति विशेष साचवै छै व्याख्याननें श्री पन्नवणाजी सवृत्ति वचै छै सु जांणज्यो तथा थांगै कागद आयौ समाचार लिख्यो सु दुरुस्त छ । थारौ कागद ३ बखतमल सिधाया पछे आयो सु थांरी अरज मंजूर करने उणांने देसणोक सु ते माया छै विशेष समाचार पं। ज्ञानचंद्र आयो कहिसी तथा नमिनाथजी रौ देहरौ रो जीर्णोद्धार करावण ज्यु छै । सा। कपूरचंद जी विशेष हमगीर छै पिण थां सरिखा पुण्यवंत ग्रहस्थरै सहाय सु ओ काम प्रमाण चढे फेरे आगले ठोड सुं भांडसरजी कनें करावण री सला छै सु विचार तो अटै आयां थांसुं हुसो समाचार पाछो देज्यो। थे लायक योग्य धर्मधुरंधर श्रावक छो धर्मरागी गुरुदेव धर्मरागी छौ । धर्मराग धर्मस्नेह राखो तिणथी विशेष राखज्यो थाने धर्म ध्यान में सदा याद करा छां । थारौ मदा उदय चाहां छां । ग। सौभाग्यसुंदर गणिरा । महिमाकल्याण गणिरा । सुमतिमोभाग गणि प्रमुख ठाणे १२५ नौ धर्मलाभ वांचज्यो सं. १८६९ ।"
इस लेख की प्रस्तुत सामग्री मुझे अपने ज्येष्ठ भ्राता भंवरलालजी नाहटा और शाहजी के वंशधर शाह संसकरजी सुराणा से प्राप्त हुई है। अंत में आप दोनों श्रीमानों का हृदय से आभार मानता हूं। अमरचंदजी के वंश का संपूर्ण इतिहास मेरे पास लिखा पडा है, जो समय समय पर यथास्थान इसी पत्र के अगले अंको में प्रकाशित होता रहेगा। इनके आलावा में अपने पूज्य पिताजी श्री फुलचंदजी बांठिया, बावू अगर. चंदजी नाहटा, श्री रूपचंदजी सुराणा और प्रोफेसर श्री नरोत्तमदासजी स्वामी M. A. महोदयों को . हार्दिक धन्यवाद देता हूं, जिन्होंने इस लेख को लिखने के लिए प्रोत्साहित किया है, और खास कर भाइश्री भंवरलालजी नाहटा के प्रोत्साहन का सुफल है ।
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિવિધતીર્થકલ્પ તર્ગત
ચંપાપરીકલ્પ અનુવાદકશ્રીયુત્ અંબાલાલ પ્રેમચંદ શાહઃ વ્યાકરણતીર્થ દુનીતિને નાશ કરનાર, અંગોના (અંગ દેશના મનુષ્યોના) દેશને અલંકાર સમાન અને તીર્થોમાં શ્રેષ્ઠ એવી ચંપાપુરીને કલ્પ અમે કહીએ છીએ. ૧.
આ (ચંપાપુરી)માં બારમા જિનેશ્વર પ્રભુ શ્રી વાસુપૂજ્યનાં ત્રણભુવનને પૂજ્ય એવા દભવતાર, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન અને નિર્વાણ(મેક્ષ)પ્રાપ્તિ સ્વરૂપ પાંચે કલ્યાણક થયાં હતાં.
આ (ચંપાપુરી) માં જ શ્રી વાસુપૂજ્ય જિનેશ્વરના પુત્ર મધવરાજાની પુત્રી લક્ષ્મીની કુક્ષીથી ઉત્પન્ન થયેલ રહિણી નામની કન્યા, આઠ પુત્રો ઉપર જન્મી તે સ્વયંવરમાં અશોક રાજના કંઠમાં વરમાલા નાખી, તેને પરણીને પટ્ટરાણી થઈ. (તેને) અનુક્રમે આઠ પુત્રો અને ચાર પુત્રીઓ ઉત્પન્ન થઈ. એક વખતે વાસુપૂજ્ય સ્વામીના શિષ્ય રૂકુંભ અને સુવર્ણકુંભના મુખથી અદષ્ટ દુખમાં હેતુરૂપ પૂર્વ જન્મમાં કરેલું રહિણી તપ સાંભળીને તેણે તેનું) વિધિપૂર્વક ઉજમણું કર્યું અને પિતાના કુટુંબ સાથે મુક્તિમાં ગઈ.
આ (ચંપાપુરી)માં પહેલાં ભૂમિમાં ઇન્દ્ર સમાન એ કરકંડ નામને (રાજા) હતા; જેણે કાદંબરી (નામના) વનમાં કલિગિરિની નીચેની ભૂમિમાં રહેલા કુંડ નામના સરોવરમાં છદ્મસ્થ અવસ્થામાં વિહાર કરતા શ્રી પાર્શ્વનાથ ભુની, હાથી સ્વરૂપવાળા વ્યંતર (દેવ)ના પ્રભાવથી કલિકુંડ તીર્થ વડે, સ્થાપના કરી.
વળી આ (નગરી)માં સુભદ્રા મહાતીએ પથ્થરનાં બે ભયંકર કમાડે વડે વાસેલા ત્રણે દરવાજાને શીલના મહિમાથી કાચા સૂતરના તાંતણું યુક્ત ચારણી વડે કુવામાંથી પાછું ખેંચીને, તે (પાણી) વડે તે (દરવાજા)ના ઉપર છાંટી પ્રભાવપૂર્વક ઉઘાડયાં હતાં. એક ચોથા દરવાજાને “જે કોઈ મારા જેવી સુચરિત્ર હેય તેણે ઉઘાડવો” એમ રાજા આગળ કહીને તે જ પ્રકારે (દરવાજાને) બંધ રાખ્યો. તે પણ તે દિવસથી લઈને લાંબા કાળ સુધી જનતાએ તે જ પ્રકારે (બંધ) જે. અનુક્રમે વિક્રમના ૧૩૬૦ વર્ષ વ્યતીત થતાં લક્ષણાવતી (નગરી)ને રાજા મુસલમાન નામે સમસદીન શંકરપુરના કિલ્લાના ઉપયોગ અર્થે પથ્થર લાવવા માટે તે દરવાજાને પાડી નાંખી બે કમાડે લઈ ગયો.
આ (નગરી)માં દધિવાહન (નામ) રાજા રાણી પદ્માવતી સાથે તેના દેહદને પૂરવા માટે હાથી ઉપર સવાર થઈને જતા હતા તેટલામાં, જંગલનું ભ્રમણ જેને સાંભરી આવ્યું છે એ હાથી તે (વન માં જતાં દેડવા લાગ્યો (રાજા) પતે ઝાડની ડાળી પકડીને રહ્યો. હાથી આગળ ચાલતાં તિ રાજા) પાછો વળીને પિતાની નગરીમાં આવ્યો. રાણી અશક્ત હોવાથી તેના ઉપર બેસીને જ મોટા અરણ્યમાં ગઈ. તેના પરથી ઉતરીને પુત્રને જન્મ આપો. તે કરકંડ નામને રાજા થશે. કલિંગ દેિશમાં પિતાની સાથે યુદ્ધ કરતાં આર્યા [સાવી થયેલી એવી પિતાની માતાએ વાય. અનુક્રમે મોટા બળદની વૃદ્ધ અવસ્થા જેવાથી પ્રત્યેકબુદ્ધ થઈને તેણે મોક્ષ પ્રાપ્ત કર્યું.
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
ચ'પાપુરીકલ્પ
[33]
આ [નગરી]માં દધિવાહન રાજાની પુત્રી ચંદનબાળાએ જન્મ લીધા, જેણે કૌશાંખી નગરીમાં સૂપડાના મૃણામાં રહેલા અડદના બાકળા વધુ મહાવીર પ્રભુને પારણું કરાવ્યું. અને પાંચ દિવસ ઓછા છે જેમાં એવા છ માસના અંતે પ્રભુને દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવરૂપ અભિગ્રહને પૂર્ણ કર્યાં.
આ (નગરી)માં પૃચ ́પાની સાથે શ્રી વીરપ્રભુએ ત્રણ ચતુર્માસ કર્યાં,
આ [નગરીના જ વિસ્તારમાં શ્રી શ્રેણિક રાજાના પુત્ર કૂણિક એવા ખીજા નામવાળા અશાકચદ્ર રાજાએ રાજગૃહને પિતાના શાકથી છોડી દઇ નવીન ચ'પક પુષ્પા વડે સુશાભિત ચંપાને રાજધાની કરી.
આ (નગરી)માં જ પાંડુ (રાજા)ના કુળને શે।ભાવનાર દાનેશ્વરીએમાં દૃષ્ટાંતરૂપ એવા કણ્રાન્ત રાજ્ય લક્ષ્મીનુ શાસન કરતા હતા. આજે પણ આ પુરીમાં તે તે શૃંગારચાક વગેરે (તેનાં) કીર્તિસ્થાને જોવાય છે.
આ (નગરી)માં જ સમ્યગદૃષ્ટિને દૃષ્ટાંતરૂપ સુદન શેઠને દધિવાહન રાજાની રાણી અભયાએ સભાગ માટે ઉપસ કરતાં રાજાના વચનવડે વધ માટે લઇ જવામાં આવ્યા. પેાતાની અચલ શીલસંપત્તિના પ્રભાવથી આકર્ષિત થયેલા શાસનદેવની સહાયથી શુદ્ધી સેાનાનું સિહાસન બની ગઇ, અને તીક્ષ્ણ એવી તરવાર સુગ ંધિત પુષ્પની માળા બનીને મનને આનંદ આપનારી થઇ.
આ [નગરી]માં શ્રીવીરપ્રભુના ઉપાસકેામાં આગેવાન, (જે) અઢાર કરેાડ સુવર્ણને સ્વામી, દશ હજાર ગાયા યુક્ત એવાં છ ગાકુળાના માલિક, અને ભદ્રાને પતિ શ્રેષ્ઠી કામદેવ હતા. જેને પૌષધશાળામાં રહેતાં મિથ્યાદષ્ટિ દેવે પિશાચ, હાથી અને સાપનાં રૂપો વડે ઉપસર્ગ કર્યા છતાં તે વ્યાકુળ ન થયા અને સમવસરણમાં ભગવાને (તેની) પ્રશ ંસા કરી.
આ (નગરી)માં વિહાર કરતા એવા ચૌદ પૂર્વધર શ્રી શય્ય'ભવસૂરિએ રાજગૃહથી આવેલા મનક નામના પોતાના પુત્રને દીક્ષા આપી, તેનુ છ માસનું બાકી રહેલું આયુષ્ય શ્રુતજ્ઞાનના ઉપયાગ વડે નણીને તેને ભણવા માટે પૂર્વમાં રહેલું દેશવૈકાલિક સૂત્ર કાઢી બનાવ્યું. તેમાં આત્મપ્રવાદથી છ જીવનિકાય, કર્માંપ્રવાદથી પિણ્ડા, સત્યપ્રવાદથી વાકયશુદ્ધિ અને બાકીનાં અધ્યયના પ્રત્યાખ્યાનપૂર્વની ત્રીજી વસ્તુથી (કાઢયાં).
આ (નગરી)માં રહેનાર કુમારનદી (નામને) સાની ગાઢ અગ્નિપ્રવેશથી પેાતાના વૈભવના એશ્વર્યાં વડે ધનના થયેલા ગર્વથી પરાજિત થતાં પાંચ પર્યંતનુ સ્વામીપણું મેળવીને પૂર્ણાંભવના મિત્ર અચ્યુત દેવ વડે ઉપદેશાતાં તેણે સુદર્ ગેાશીષ ચંદનવાળી, અલંકારોથી યુક્ત એવી જીવંત-સ્વામી દેવાધિદેવ શ્રીમહાવીરપ્રભુની મૂર્તિ બનાવી.
આ નગરીમાં પૂર્ણભદ્ર (નામના) મંદિરમાં શ્રી વીરપ્રભુએ ઉપદેશ કર્યાં ક્રે-જે અષ્ટાપદ પર ચઢશે તે તે જ ભવે સિદ્ધિગતિ પામશે.
આ (નગરી)માં પાલિત નામને શ્રી વીરપ્રભુને ઉપાસક (રહેતા) હતા. તેના પુત્ર ( જીએ પાનું ૩૬ )
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિયાલી [ કેટલાંક ઉખાણા]
સંગ્રાહક-મુનિરાજ શ્રી જ્ઞાનવિજયજી જબ જાઈ તબ વીસ ગજ, ભર વન ગજ આર. વલતી વેર પચાસ ગજ, રાજા જ વિચાર છે ૧ (છાડી) એક જ નારી નગર માર, કા કેરો કરે આહાર છપગી ને ચાલે બીજું, ચિહું આખ્યા ને દેખે બેનું. ૨ (છાણી) જલમાંહિ ફલ નીપજે, વણ ડાંડી ફલ હોય ! રાવાં કે ઘરહી હોયે, રાંકા કે ઘર નહિં.
૫ ૩ (મોતી) ગજત સહામુખ, બાંધે નગર મઝાર ! સાલું બહું ને દીકરી, તીનું એક ભરતાર.
છે ૪ (ચુડા) વાંક મુહિ કર પતલી, નામ ભણી નાર. ઉણ નારી નર માંનીયૌ, રાજા ભેજ વિચાર. છે ૫ (કબાણ) તાંબાવરણ બહુગુણી, વધી હોવે વિણ પાય છે વાયવાજે વધે બહ, સીચીયાં કમલાય.
છે (વાસેદ) જલ વિન વધે સો વેલડી, જલદી વાં કુમલાયા જે જલ કીજે કિડો, જડામુલjજાય.
| ૭ (તરખા) વણ અંગુઠા વિણ ઘણ, દુહી કશું જાય પિંડત હરીયાલી પર છવિ, ચતુર કરી વિચાર.
૮ (મેહ) આ અખંડ કહાવે લાગો, બહૈ નહી બહાંબણ લાગો ! અને પુરૂષ અસતરી કર લાગે, જિહાં લગ કુ સલઅંગ નહી લાગે
૯ (ખાંડ) અંગ ગેરા મુખ સાંમલા, દેય નર એકી ડાણ ! કાબલ મુગલ પઠાંણનું, રહ્યા તંગટી તાણ.
છે ૧૦ (સન) કાલે વન નીપજે, વરણુજે ધવલે હાય સુંદર ગાંધીને કહે, થાંહરે હવે તો દેય.
૧૧ છે (ચુનો) એક જનાવર અજબ સા દીઠા, બહાત ચલત ધકા ! યકર ગરદન કાટકૅ, બહાત ચલણ લાગી. છે ૧૨ છે (લેખણ)
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] હરિયાલી
[૩૫] ડુંગર કહેબ ઘર કરે, સરલી મુકી ધાય . સે નર નેણે નીપજે, મહી સાદ સોહાય.
છે ૧૩ છે (મેર) સુકો તરવર હે સખી, ફલ લાગે મેં દીઠ ચાખ સો જીવે નહી, જીવે સે હી નિઠ.
છે ૧૪ (બરછી) સૂકો સરવર હે સખી, કમલાં અંત ની પાર કરણ હરીયાલી પર ઠવિ, રાજા જ વિચાર
છે ૧૫ છે (કાચ) અંગે ગોરી મુખ સાવલી, સુંદર બહુત સુજાણ ચુતરાં પકડી ચુપ કરી, અલગા રહ્યાં અજાણ છે ૧૬ છે (લેખણ) ચાર પાયા ઈસ, બે જણા બેઠા કરે જગીસ ખાય કા ને પાન, બેઈજણું કે બાવીસ કાન છે ૧૭ (રાવણમ દોદરી) હરીયાલી તેરે હીરા, સુણ રે મારા વીરા એક રૂખ તીન ફલ લગા, ગુલ વૈગણ ને જીરા ૧૮ (તજારે) હરીયાલી તે જેહને કહીયે, જેહને હીયે હવે સાન એક પુરૂષ જાતો દીઠ, જીરે પુંછડૅ ચાર કાન છે ૧ (તીર) પાતલ પન સ્કડ જડ, વિણ પુલ્યાં ફલ હોય છે રાંધ્યાં ને વરસ દન હોય, વાસી કહે ન કેય છે ૨૦ (ગુલ) બાપ બેટે એકણ ઢાંમ, બેટે જાયે ગામેગામ બાપ બેટા એક જ નામ, કહો અર્થ કે છોડ ગામ છે ૨૧ (અ) એક નારી નવરંગી ચંગી, પહેરેણુ નવગજા સાડી નાક ફાડ નક કુલી ગાલી, ચારૂં અંગ ઉગાડી છે રર . (સૂઈ) વિન પગલ્યાં પર વત ચઢે, વિણ દાંતાં ખડ ખાય હું તેહે પુછું પિંડતા, કિસ જિનાવર જાય છે ૨૩ છે (દાતલો) એક સીંગો દેય સીંગ, ચામડી કરડી હાડ જ મિઠે ! વાણ્યા બામણને ખાતે દીઠ
૨૪ (સીડે) રાજ કાજ સબ આગલા, ભુતસરીખી દે ! પીયું પધારે ચેહટે, તે મુઝ મોકલજ્યો તેહ. | ૨૫ છે (નાલિયેર) એક નારી નવરંગી ચંગી, કલહડ એ જાઈ ખણીયા બેતારતી દીઠી, કહે રે મારા તાઈ છે ૨૬ છે (જલેબી)
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૬]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
ઘુરકાતી ફાગુણવ, જલ દાખો છે ! વાટ જે છે તેહની, જુય પીયા મેહ
છે ૨૭૫ (કાગલ) એક નારી અતિ સામલી, પાણી માટે વસંત ! તો તુમ દરસણ દેખવા, અલી જે અતિ હે કરંત છે ૨૮ છે (આંખ્યા) કાગલ વરણે હે સખી, દેખે એક પુરૂષ બાલણહારા કે નહી, રવણવાલા લખ
છે ર૯ (કાગલ) નીલી ડાલી ધોલા કુલ, કહી દે ! બતાઈ દેઉ જાય રે મુરખ જાય
છે ૩૦ છે (જાય) એક જુની હસ્તપ્રત ઉપરથી ઉતારેલ આ ઉખાણુઓમાં ઘણાં અટપટા અને બંધ બેસતાં ન હોય એવાં લાગે છે. સંભવ છે, બરાબર અર્થે ખ્યાલમાં ન આવવાથી પદદમાં ભૂલ હોય, છતાં ભાષાના અભ્યાસીઓને ઉપગી સમજી અહીં આપેલ છે.
( ૩૩ મા પૃષ્ઠનું અનુસંધાન ) સમુદ્રની યાત્રા વખતે સમુદ્રમાં જન્મવાથી જેનું સમુદ્રપાલ નામ થયું હતું. તેણે લઈ જવાતા વય (વધ માટેનું પશુ)ને જોયું ને પ્રત્યેકબુદ્ધ થઈ સિદ્ધિ પામ્યા.
આ (નગરી)માં સુનંદ (નામનો) શ્રાવક સાધુઓનાં મેલની દુર્ગધને નિંદતા મરણ પાપે ને કૌશાંબીમાં ધનિકપુત્ર થઈને વ્રત ગ્રહણ કર્યું. ઉત્પન્ન થયેલી દુર્ગધવાળા એવા તેણે કાયોત્સર્ગવડ દેવતાનું આકર્ષણ કરીને પિતાના શરીરને સુંગધીવાળું કર્યું
આ નગરીમાં આર્ય કૌશિકના શિષ્ય અંગર્ષિ કે અભ્યાખ્યાનસંવિધાનક અને સુંદર રીતે ઉત્પન્ન થયેલ પ્રિયંગુ આદિ વિમાનનાં સંવિધાન બનાવ્યાં.
એ પ્રકારે અનેક સંવિધાનકરૂપ રવડે પ્રગટ કરેલાં અનેક ચરિત્રાના નિધાનરૂપ આ નગરી છે. આના કિલ્લાની ભીતિને પવિત્ર એવા કપુરના રસવડે ભરેલી શ્રેષ્ઠ નદી પિતાની ફેલાયેલ તરંગરૂપ ભુજાઓ વડે પ્રિય સખીની માફક પ્રતિક્ષણ આખા શરીરે આલિંગન કરે છે.
શ્રેષ્ઠ નરનારીઓને માટે મુક્તામણિઓની સેર ઉત્પન્ન કરવામાં સીપ સમાન અને અનેક પ્રકારની અદ્દભુત વસ્તુઓથી સુશોભિત માળાવાળી આ નગરી જય પામે છે.
વાસુપૂજય ભગવાનની જન્મભૂમિ (હેવાથી) પંડિતા તેમની ભક્તિ વડે તેની સ્તવના કરે છે. એ પ્રકારે શ્રી જિનપ્રભસૂરિએ ચંપાન કલ્પ કહ્યો છે.
ક્ષમા કેટલાક અનિવાર્ય કારણસર આ અંક પ્રગટ કરવામાં ઘણે વિલંબ થયે છે તે માટે વાચકો ક્ષમા કરે. હવે પછીને અંક સમયસર પ્રગટ થશે.
-
-
-
-
-
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરુણાસિન્ધુ
આશ્રમના માર્ગ
રાજા, રાજકુમારો અને રાજરાણીએ રાજપાટ છોડીને ચાલી નીકળતાં એ કાળની આ વાત છે!
લેખક:-મુનિરાજ શ્રી સુશીલવિજયજી
મગધના ગામેગામમાં આજકાલ એક રાજકુમારની રાજપાટ અને વૈભવના ત્યાગની અને આકરી આત્મસાધનાની વાતે ચર્ચાતી હતી. એ રાજકુમારે દમન ભલભલાના દિલને કંપાવી મૂકતું ! કાઇ મહાકવિની કલ્પના પણ આકરી એ તપસ્યા હતી ! જાણે મુસીબતા અને આફતને જ એમ સામે મુખે ત્યાં જતા અને પોતાની સાધનાની આકરી કસોટી કરી જોતા. કષ્ટસહન કરવાની એની શક્તિ સૌને ચકિત કરી દેતી ! સૌના દિલમાં એના માટે સહાનુભૂતિ, સમવેદના અને ભક્તિભાવ ઉભરાતાં.
આદરેલું આકરું દેન પહોંચી શકે એવી એન ગેાતતે હાય
એ રાજકુમારનું નામ વર્ધમાન કુમાર ! એની અતુલ અળિિક્ત જોઇને દેવોએ એને મહાવીરનું અર્થસૂચક નામ આપ્યું હતું.
સંસારની મેાહમાયા અને મમતાને નાશ કરવા નીકળેલા મહાવીરે એક ગામમાં વસવાને ત્યાગ કરીને ગામેગામ ફરવાનુ શરૂ કર્યુ હતુ. આજે તે મેરાક ગામથી શ્વેતાંબી નગરી જવા નીકળ્યા હતા. માર્ગમાં જંગલ આવતુ હતુ. મહાવીર પોતાના માર્ગે ચાલ્યા જતા હતા. એટલામાં વચમાં ગાવાળીએના પુત્રાએ તેમને જોયા. મહાવીરની શાંત મુદ્રાએ એ રમતિયાળ બાળકના હૃદયમાં પણ ભક્તિ જન્માવી. એ બાળકા કહેવા લાગ્યા, “ચેગીરાજ, આપ શ્વેતાંબી નગરી જતા હૈ। તા આ ટૂંકા અને સીધા માર્ગ ન જશે ! આ માર્ગે જતાં જે કનકખળ નામને તાપસેાતે આશ્રમ આવે છે, ત્યાં આજ કેટલાંક વર્ષથી એક મહાભયંકર ચડકૌશિક સર્પ રહે છે. એના લીધે એ આખા પ્રદેશ સાવ ઉજ્જડ બની ગયા છે, એક ચકલુ પણ ત્યાં અત્યારે ફરકતું નથી. વાધ અને સિદ્ધ જેવા જંગલના રાજા ગણાતા પ્રાણીએ પણ પલાયન કરી ગયા છે. સામી નજર પડે અને પ્રાણી મરી જાય એવા લયકર એ વિષ સર્પ છે. આ માર્ગે જનાર કાષ્ઠ જીવતું આવ્યું જાણ્યું નથી. આપ આ બીજા આડા માર્ગે થઈને જાએ !
For Private And Personal Use Only
k¢
મહાવીરના મનમાં મંથન ચાલ્યું. “ આત્મશુદ્ધિ અને અહિંસાભાવનાની પરીક્ષાને આવે અણુમુલો પ્રસંગ કેમ જતા કરાય ? ‘ અહિંસાની પ્રતિષ્ઠામાં પ્રાણી માત્ર વેર ત્યાગ કરે છે' એ મહાસત્ય આજે મારી જાત ઉપર જ શા માટે ન અજમાવું? સામા પ્રાણીમાં વૈરને ત્યાગ ન થાય તેટલી અહિંસાની સાધના અધૂરી સમજવી ! સંપૂર્ણ અહિંસા આગળ બૈર ટકી જ ન શકે !”
–અને પ્રભુએ પોતાની જ્ઞાનદષ્ટિ દાડાવી એ સર્પનું પૂર્વીસ્વરૂપ જોયું.
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૩૮]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
સર્ષને પૂર્વભવ પિતાના પૂર્વભવમાં અત્યારને આ મહાભયંકર સર્પ એક મહાન તપસ્વી હતો. ઘરબહારને ત્યાગ કરીને એણે આત્મસાધનાને માર્ગ સ્વીકાર્યો હતો. અત્યંત ઉગ્ર તપસ્યાથી એણે કાયાને કૃશ બનાવી દીધી હતી. એક વખત એ તપસ્વી મુનિ પિતાના શિષ્ય સાથે ભિક્ષા લેવા ગયા. માર્ગમાં ચાલતા પ્રમાદથી એ મુનિને પગ નીચે એક દેડકું ચકદાઈને મરી ગયું. ગુરુ અને શિષ્ય ભિક્ષા લઈને પિતાના સ્થાને પાછા ફર્યા. ભિક્ષાની આલેચના કરતી વખતે શિષ્ય ગુરુને દેડકાની વિરાધનાની વાત યાદ કરી આપી. પણ ગુરુએ એ તરફ ધ્યાન ન આપ્યું. સાયંકાળે પ્રતિક્રમણ વખતે ફરી શિષ્ય ગુરુને એ વાતની યાદ આપી. પણ ગુરુ મહાતપસ્વી બનવા છતાં સાચા ક્ષમાશ્રમણ નહોતા બન્યા. ઉગ્ર તપસ્યાને અને જે પરમ શાંતિ આવવી જોઈએ એ એમનામાં નહોતી આવી. ઉલટું ઉગ્ર તપસ્યા કરવાથી એમને સ્વભાવ પણ ઉગ્ર બની ગયો હતો. પિતાને એક શિષ્ય પિતાને આમ વારંવાર ટોકયા કરે એ ગુરુ સહન ન કરી શક્યા. એમના ગુસ્સાએ માજા મૂકી અને તે એકદમ અંધારામાં શિષ્યને મારવા દોડ્યા. એમના મનમાં ગુસ્સાને પાર ન હતા. એમના રોમરોમમાં અત્યારે ક્રોધ ધમધમી રહ્યો હતો. જે આ પ્રસંગે શિષ્ય હાથમાં આવી ગયા હતા તે તેના બેહાલ થયા વગર ન રહેત ! પણું સદાકાળ માનવીનું ધારેલું કયારે બન્યું છે તે અત્યારે બને ! ગુરુ ક્રોધાવેશમાં શિષ્યને મારવા દેડયા અને વચમાં થાંભલા સાથે જેથી તેમનું માથું અથડાયું. આ અથડામણુ એટલી સજજડ થઈ કે ત્યાં ને ત્યાં ગુરુજીને પ્રાણ પરલેક સીધાવી ગયો.
ત્યાંથી મરીને એ કનખલ આશ્રમમાં પાંચસે તાપસને રવામી એવો ચંડકૌશિક નામે તાપસ થયો. તેને પિતાના આશ્રમમાંનાં વૃક્ષો અને ફળ-ફૂલ ઉપર એટલે બધા અનુરાગ હતું કે કોઈ માણસ તે લેવાનો પ્રયત્ન કરે તે તેને તે મારવા દેડતા. એક વખત વસંત ઋતુનો સમય હતો. ફળફૂલ ખૂબ ખીલી ઊઠ્યાં હતાં. આ વખતે કેટલાક રાજકુમાર એ આશ્રમમાં આવ્યા અને ફળફૂલ લેવા લાગ્યા. ચંડકૌશિક તાપસથી આ સહન ન થયું, તે વિવેકશન્ય બનીને તેમને મારવા દો. તેનું ભાન બેવાઈ ગયું હતું. પિતે કયાં ચાલે છે એ પણ એને ખ્યાલ ન રહ્યો અને દેડતાં દેડતાં એ એક કુવામાં આવી પડ્યો. એના મનમાં રાજકુમાર પ્રત્યે ગુસ્સાને પાર ન હતો. પણ શું કરે છે એ ગુસ્સામાં એ ત્યાં મરણ પામે.
આત્માના અંતિમ પરિણામ આત્માને સારી કે બેટી ગતિમાં લઈ જાય છે, એ તપરવીને અંતિમ પરિણામ ક્રોધમય હતા એટલે તેની સદ્દગતિ ન થઈ અને એ જ આશ્રમમાં મહાવિકરાળ સર્પરૂપે અહીં ઉત્પન્ન થયો. આજે બાર બાર વર્ષ થયાં છતાં એ સર્ષની બીકે કાઈ એ માર્ગે જઈ શકતું નથી.
પ્રભુએ જોયું -“એક મહાતપરવી કષાયને ભોગ બની આવી પામર અવસ્થામાં આવી પડે છે. આ ક્રોધના દુર્ગણ સિવાય ઉગ્ર તપસ્યાએ સાધેલા અનેક ગુણ એનામાં ભર્યા પડયા છે. એ ગુણેને જગાડનાર કઈ મળે તે એ સપને નિતાર જરાય અશક્ય નથી. બિચારે પામર જીવ ! વિવેકશન્ય દશાએ એને ભૂલવ્યો અને એ ભૂલ્ય. એવા જીવ
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] કરણસિબ્ધ
[૩૯] ઉપર તે કરુણા જ કરવી ઘટે! એને તરછોડવાથી તે એને વધુ અધઃપાત થવાને ! આ અધઃપાત અટકાવવો એ જ તે સાચી કસણું છે. વળી આમાં તે બેવડો લાભ છે—સાચી અહિંસાની કસોટી થશે અને કરુણાના તાંતણે એક જીવન વિસ્તાર થશે. બસ, મારે બીજા માર્ગે જવું ન ખપે, હું આ માર્ગે જ જઈશ.”
આત્માના આશંકાને દુનિયાના ભયો ક્યારે ડરાવી શક્યા છે.
અને મહાવીરે એ ટુંકા માર્ગે પ્રયાણ આગળ વધાયું. જાણી જોઈને મતના મહેમાં દોડી જતા આ મેગીને ગોપબાળકો હતબુદ્ધિ થઈને જોઈ રહ્યા.
અહિંસામૂર્તિ મહાપુરુષોના નિશ્ચય પહાડસમા અચલ હોય છે. મહાવીર ચાલતા ચાલતા કનકલ આશ્રમમાં આવી પહોંચ્યા.
મહાવીર તે મહાવીર હતા, તેમને લેશમાત્ર પણ ડરવાપણું ન હતું. તેમના દિલમાં તે અહિંસા અને કરુણાના ધોધ વહી રહ્યા હતા. એ અહિંસા અને કરુણાને સાક્ષાતકાર કરવાને જાણે સુઅવસર સાંપડ્યો હતો.
આશ્રમ સાવ ઉજજડ થઈ ગયું હતું. બાર બાર વર્ષના માનવસંચારના અભાવથી જાણે ત્યાં સ્મશાનશાંતિ છવાઈ ગઈ હોય એવું લાગતું હતું. ચંડશિયાના રાફડાની નજીકમાં નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ સ્થિર કરીને મહાવીર કાઉસગ્ગ ધ્યાને ઊભા રહ્યા.
મહાવીરના હૃદયમાં કેવળ અહિંસાના ઉજજવળ ભાવે રમી રહ્યા હતા. મોટા દુશ્મનને પણ જરાય નહીં દુભાવવાની અને ઉલટું તેનું કલ્યાણ કરવાની ઉદાત્ત ભાવના એમના આત્મામાં ઝળહળી રહી હતી. એ આત્મતિને પ્રકાશપુંજ વાતાવરણને જાણે શાંત ન બનાવતે હેય! મહાવીરને તો વિશ્વાસ હતા, કે અહિંસાની શાંતસરિતા જરૂર:ચંડકેશિકના પ્રચંડ તાપને શાંત કરશે. જેના દિલમાં અન્યનું બુરુ કરવાની, અરે બરુ ચિંતવવાની પણ લેશમાત્ર વૃત્તિ નથી તેને કોઈ કશું ન કરી શકે.
અને આ તરફ ચંડકૌશિ ! એના અહંકાર અને ક્રોધનું પૂછવું જ શું? પિતાના ભયના પ્રભાવથી આખા આશ્રમને સાવ પ્રાણીશન્ય બનાવવામાં જ જાણે પિતાનું ગૌરવ ન સમાયું હોય ! કઈ પ્રાણી કે માનવી ભૂલ્ય ચૂક્યું ત્યાં આવી ચડ્યું કે તત્કાળ તેને અંત આણવો એ જ એનું કામ !
- થોડીવાર થઈ ત્યાં એ નાગરાજ પિતાના રાફડામાંથી બહાર નીકળ્યો. પિતાની ણા પસારીને ચારે તરફ ઘુમવા લાગ્યો. એટલામાં તેની દૃષ્ટિ નજીકમાં ધ્યાનમગ્ન ઉભેલા મહાવીર ઉપર પડી; જાણે તેનું અભિમાન ઉપર કોઈએ ઘા કર્યો ! તેને અહંકાર એકદમ જાગી 3. જાણે એક ચક્રવર્તીનું રાજ્ય બીજે ચક્રવર્તી પડાવી લેવા આવ્યો- એવું એના મનમાં થવા લાગ્યું. એક મ્યાનમાં બે તરવાર કેમ પિસાય !
તેને થયું- આ શું? આ તે વળી કોણ બે માથાનો માનવી પેદા થયો છે, જેની આટલી હિમત ચાલી છે ! જે રસ્તે થઈને પસાર થવાનું પણ કોઈ સાહસ નથી કરતું તે માગે તે જ આશ્રમમાં અને મારા રાફડા પાસે આમ નિરાંતે ધ્યાનમગ્ન ઉભો રહેનાર કોણ જાગ્યો ! ચંડકાશિયાના પ્રચંડ વિષથી ભલભલાના પ્રાણ છૂટી ગયા છે તે આનું શું ગજુ ! જરૂર આજે એનાં સો વર્ષ પૂરાં થવાનાં ?”
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૦]
શ્રી જન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
અને એ બેમાથાના માનવીને પિતાને પર બતાવવાની ચંડકૌશિકે તૈયાર કરી.
આ તરફ મહાવીર તે એની જેમ નિશ્ચલપણે ધ્યાનમગ્ન ઉભા હતા. તેમને તે કશી નવી તૈયારી કરવાની જ ન હતી. જે કંઈ કરવાનું હતું તે તેમણે પહેલાં જ કરી લીધું હતું. અહિંસાનો પ્રચંડ શક્તિ જાણે આજે મહાવીરના દેહે સજીવન થઈ હોય એમ લાગતું હતું. મહાવીરના હૃદયમાં કેવળ અહિંસા, અહિંસા અને અહિંસાની ભાવના જ ઓતપ્રોત થઈ હતી. આજે જાણે હિંસા અને અહિંસા દે ચડ્યા હતાં.
કરુણસિંધુ એક કાળા માથાને માનવી પિતાના રાડા પાસે આવી ઉભો રહે એ ચડકેશિયાથી બરદાસ્ત થઈ શકે એમ ન હતું.
એણે પિતાની ફેણ પસારીને જોરથી વિષની જવાળાઓ મહાવીર ઉપર ફેંકવા માંડી. એને હતું કે એક-બે કુંફાડામાં તે જરૂર એ મરણ પામશે. પણ અરે! આ શું! આવી પ્રચંડ વિષજવાળાઓ ફેંકવા છતાં જાણે કશું ન બન્યું હોય એમ એ માનવી તે મેની જેમ નિશ્રળ જ ઉભે છે.
કાઈ સૂતેલા સિંહને પથરો લાગે અને એ જેમ ખીજાઈ ઊઠે એમ ચંડકાશિયાને ક્રોધ આથી વધુ ઉગ્ર બન્યો. તેણે પિતાનું ભાન ગુમાવ્યું અને ગમે તેમ કરીને એ માનવીને અંત લાવવા તે તરફ ધસ્ય. એને હતું કે ભલે મારી વિષવાળાઓ નિષ્ફળ ગઈ, પણ મારે ડંખ તે જરૂર આ માનવીનું અભિમાન ઉતારશે.
આ તરફ મહાવીરના હૃદયમાં તે અહિંસાની જ ભાવના મજબૂત બનતી જતી હતી. અને ધીમે ધીમે એ ભાવનાના ઓઘમાંથી કરુણાની ધારાએ છૂટવા લાગી: “અરેરે, બિચારે ભાન ભૂલ્યા પ્રાણી ! કયાં એનું ઉગ્ર તપ અને કયાં અને પ્રચંડ કાપ! બિચારે આકરાં કર્મ બાંધીને કેવી ભયંકર અધોગતિને પામશે!
અને મહાવીરના હૃદયમાં એક જ વાત આવી વસી– આ પાપીઆને ઉદ્ધાર, નિસ્તાર, એનું પરમ કલ્યાણ. જાણે હદયમાં કરુણાના સાગરમાં ભરતી આવવા લાગી !
ચંડકેશિયો એકદમ આગળ વધ્યો અને દોડીને તેણે મહાવીરના અંગૂઠે ડંશ દીધે, અને એકદમ દૂર ખસીને જેવા લાગે. તેનું હતું કે હમણાં જ આ માનવી મડદુ થને જમીન પર પડવાનો. પણ અહિંસા અને કરુણાના વજે એ ડંશને નકામે કરી નાંખ્યો. ચંડકાશિયાએ જોયું કે દંશ દીધા પછી જે જગ્યાએથી લોહીની ધાર છૂટવી જોઈએ એમાંથી સફેદ દૂધની ધારા વહેતી હતી.
અભિમાનીનું અભિમાન પહેલી વખત ઘવાય ત્યારે તે બેવડ જેરમાં આવે છે અને બીજી વખત પણ જ્યારે તે પાછો પડે છે ત્યારે તે હતબુદ્ધિ જેવો થઈ જાય છે.
ચંડકેશિયો વિચારમાં પડી ગયા. આ શું ! બારબાર વર્ષમાં કદી નહીં બનેલું આજે આ શું બન્યું? કયાં ગઈ મારી પ્રચંડ વિષજ્વાળાઓ અને મારે જીવલેણ હંશ. જેણે ભલભલા વાઘ, સિંહ અને માનવીઓને હંફાવ્યા એ બધું આજે ક્યાં ગયું?
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] કરણસિધુ
[૪૧] મહાવીરે જોયું કે હવે બરાબર અવસર આવ્યો છે. ચંડકાશિયાને ક્રોધ ઓસરી જવા લાગ્યો છે, અને તેનાં હૃદયમાં વિચારણના અંકુર ફૂટવા લાગ્યા છે. એટલે મહાવીરે પિતાનાં સાત ને ચંડશિયા ઉપર સ્થિર કર્યા. ચંડકેશિયો પણ એ નેત્રો તરફ જોઈને સ્તબ્ધ થઈ બેઠા.
જાણે મહાવીરના હૃદયમાં બજતી આ અહિંસાની મોરલીને કરુણ સાદે એને વશ કરી લીધો. મેરિલીના નાદે ભલભલા ફણીધરે કયા વશ નથી થયા? - ચંડકેશિયો જાણે ઉગ્ર મટી શાંત બને. એને શાંત બનેલો જોઈને મહાવીર બોલ્યાઃ રે ચડકાશિયા ! બોધ પામ, બોધ પામ! તારા પૂર્વ ભવનું સ્મરણ કર !”
બસ, જાણે મદારીએ વિષધરનું વિષ ઉતારી લીધું! ચંડકાશિયો પિતાનો ભયંકર રવભાવ ભૂલીને જાણે પિતાનું અંતર શોધવા લાગ્યો.
આંખ આગળનો પદો દૂર થાય અને અંદર રહેલ વસ્તુનું દર્શન થાય તેમ ચંડકેશીયાને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું અને તેણે પિતાને પૂર્વભવ જોયો. તેને થયું; કયાં મારાં એ ઉગ્ર જપ, તપ અને આકરું સંયમપાલન ! અને કયાં મારી આ અધમ સ્થિતિ ! જે ક્રોધના કારણે મારી આ દશા થઈ એ ક્રોધ હવે મારે ન ખપે. આમ તે પશ્ચાત્તાપની સરણીએ ચડવા લાગ્યો. એને આત્મા ધીમે ધીમે વધુ ઉજવળ બનતો ચાલ્યો.
કર્મ કરવામાં શુરવીર એ ચંડકેશિયાને ધર્મપરાયણ થતાં વાર ન લાગી ! તેણે પ્રભુસાક્ષીએ અનસન વ્રત સ્વીકાર્યું અને પિતાની દૃષ્ટિથી પણ કોઈ જીવ ન મરી જાય તે માટે પિતાનું મોં રાફડામાં રાખીને શાંત બની ગયો. લેકાને આ વાતની ખબર પડવા લાગી.
રસ્તે જતાં આવતાં માણસેએ કાંકરી કે લાકડી નાખી સર્પની શાંતિની પરીક્ષા કરી જોઈ. કેઈ એ ઘી નાખી તેની પૂજા કરી. ઘીના બળે કીડીઓએ ભેગા મળી સપને ફેલી ખાધે. કોઈને પસંચાર પણ ન સહન કરનાર ચંડકૌશિકે હસતે મુખે કીડીઓને પિતાનું શરીર લેવા દીધું. છેવટે તે એ પાપી દેહનો ત્યાગ કરી દેવ થયો.
એક વખત ઉજજડ બનેલે માર્ગ ફરીને માણસ અને પ્રાણુઓના પાદસંચારથી સજીવન થઈ ગયા. ચંડકેશિયાની પ્રચંડ જવાળાઓ હવે કઈને સતાવતી ન હતી! એના ભયંકર ફુફાડા કેઈને ડરાવતા ન હતા. મહાપ્રભુની અહિંસા અને કરુણાને જ્ય જ્યકાર થયો હતો. અને તેથી જ લોકેએ ગાયું છે કે.
पन्नगे च सुरेन्द्र च, कौशिके पावसंस्पृशि ।
निर्वेशेषमनस्काय, श्रीवीरस्वामिने नमः॥ પિતાના પગે સર્પ ડંખ મારે કે ઇંદ્ર આવીને એ પગે નમસ્કાર કરે! છતાં એ બને ઉપર એક જ સરખું–કરુણાભર્યું–મન રાખનાર શ્રી મહાવીર સ્વામી ભગવાને નમસ્કાર હે !
સાચે જ-હજારો વર્ષ વીતે, હજારે હાથે લખાય, હજારે મુખે ગવાય કે હજારવાર વંચાય–છતાં સદાય નવીન લાગે એવી આ કથા છે.
કરુણસિધુ પ્રભુ મહાવીરને જ્ય!
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
श्रीकावीतीर्थविषय लेख में संशोधन
लेखक-श्रीयुत पन्नालालजी दुगड "श्री जैन सत्य प्रकाश" क्रमांक ४६-४७ (संयुक्त ) ४८ में कायोतीर्थ के सुप्रसिद्ध मंदिरों के विषय में 'सासु बहुनां मंदिरो' शीर्षक एक लेख मुनिराज श्री सुशीलविजयजी का प्रकट हुआ था । उसमें उक्त मंदिरों की प्रशस्तिएं प्रकट करने के साथ में जो विवेचन किया गया था उसमें कितनी ही बातों में ऐतिहासिक स्खलनाएं हुई थीं। उनपर उचित प्रकाश डालने का मेरा विचार बहुत दिनों से था परन्तु जब तक कावी के सम्बन्ध की अन्यान्य बातें ज्ञात न हों तब तक कुछ लिखना उचित नहीं समझा । हर्ष का विषय है कि इसी पत्र के क्रमांक ५९ में 'श्रीकाधीतीर्थना लेखो' शीर्षक लेख विद्ववर श्रीयुत मोहनलालजी दलीचंदजी देसाई एडवोकेट का प्रकट हुआ है जिसमें वहां के अन्यान्य लेखों के प्रकट करने के साथ में उक्त लेख की कुछ स्खलनाओं पर भी प्रकाश डाला गया है। किन्तु साथ में कुछ नवीन स्खलनाऐं भी हो गई है। अतः इतिहास की दृष्टि से उक्त दोनों लेखों में अब भी निम्न चार बातें संशोधनीय हैं:
(१) सर्वजितप्रासाद की प्रशस्ति में सं. १६४९ मार्गशीर्ष शुक्ला १३ को श्रीविजयसेनसरि जी द्वारा उक्त मन्दिर की प्रतिष्ठा किया जाना लिखा है किन्तु श्रीविजयसेनसूरिजी ने तो उससे केवल १० दिन पहले ही राधनपुर से लाहोर की तरफ विहार किया था तब फिर प्रशस्ति के उल्लेखानुसार उक्त तिथि को इस मन्दिर की प्रतिष्ठा किन्होंने की ? इसके उत्तर में अन्यान्य ऐतिहासिक उदाहरणों से यह बात साफ प्रकट है कि उस समय में जहांपर स्वयं आचार्य नहीं पहुंच पाते थे वहां पर उनके शिष्य या सम्प्रदाय के साधु प्रतिष्ठा करते थे और प्रतिष्ठाकारक मुख्य नाम आचार्यश्री का ही खुदवाते थे और कहीं कहीं पर अपना नाम भी प्रकारान्तर से सूचित कर देते थे [ इस प्रकार के बहुतसे उदाहरण विद्यमान है] । अतः उक्त तिथि को यह प्रतिष्ठा उनके किसी साधु ने को मानना उचित जान पड़ता है, और यदि इस मन्दिर के मूलनायक श्रीऋषभदेवनी की मूर्ति श्रीसम्प्रति राजा की निर्माण की हुई मूर्तिओं जैसी ही बनी हुई प्राचीन हैं तो श्रीदीपविजयजी ने अपने स्तवन में ठीक ही लिखा है [ देखो क्रमांक ५९ पृ. ३९३ कड़ो५] ।
(२) इस मंदिर के मूलनायकजो के आजुबाशु जो चार मूर्तियां हैं जिनमें से दो विना लेखकी हैं और दो पर श्रीविजयसेनसरिजी ने प्रतिष्ठा की, ऐसा लेख विना संवतादि के है तो इन चारों की प्रतिष्ठा भी अधिक संभव
+ मैंने एक अन्य प्रश्न के उत्तर में श्रीयुत देसाईजी को भी ता. १३-२-१९४० के पत्र में यह सूचित कर दिया था ।
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
અંક ૧] શ્રી કાવીતીર્થવિષય લેખ મેં સંશોધન [४] है कि मूलनायकजी के साथ में ही सं. १६४९ मार्गशीर्ष सुदि १३ को हुई होगी।
(३) रत्नतिलक प्रासाद के मूलनायक श्रीधर्मनाथजी पर श्रीविजयसेनसूरिजी द्वारा सं. १६५५ मार्गशीर्ष सुदि ५ गुरुवार को प्रतिष्ठा किए जानेका यद्यपि लेख उत्कीर्ण है तथापि उस समय में श्रीविजयसेनसूरिजी अहमदाबाद में थे जैसा कि श्रीविजयदेवमाहात्म्य सर्ग ७ के निम्न श्लोकों से प्रकट है:
"दर्श दर्श ततः सूरि क्षणयुक्तः प्रतिक्षणम् । विद्याविजयनामायं गणिरित्यब्रवीद् ध्रवः ॥३॥ षोडशस्य शतस्याऽस्मिन् पञ्चपञ्चाशवत्सरे । श्रीमत्यहम्मदावादोपपुरे श्रीशकन्दरे ॥४॥ कारितायाः प्रतिष्ठाया उत्सवे भूरिरैव्यये । श्राद्धेन लहुआकेन स्ववंशाम्भोजभास्वता ॥५॥ प्रशस्यचेताः श्रीसूरि रिसरिद्विपोपमः । पण्डितपदमानन्दि तस्मै पुण्यात्मने ददौ ॥६॥ मार्गशीर्ष सिते पक्षे प्रकृष्टे पञ्चमीदिने ।
देशदेशसमाहूतजनवृन्दविराजते ॥७॥" इसका समर्थन श्रीविजयप्रशस्तिकाव्य सर्ग १६ श्लोक ३२ से ३४ तक से भी होता है । इन दोनों प्रमाणों से जाना जाता है कि सं. १६५५ मार्गशीर्ष सुदि ५ को अहमदाबाद में लहुआ श्रावक ने श्रीशान्तिनाथजी की प्रतिष्ठा श्रीविजयसेनसूरिजी से कराई थी। उसी समय में श्रीमेघविजयजी को उपाध्यायपद और श्रीविद्याविजयजी को पंन्यास(पण्डित)पद दिया गया था । अतः इन धर्मनाथजो को या तो अहमदाबाद में प्रतिष्ठा कराके पीछे यहां पर लाकर विराजमान किए अथवा निर्दिष्ट तिथि को उनके ही किसी शिष्य द्वारा यह प्रतिष्ठा कावी में हुई और साथ में डाबी बाजुवाले श्रीशान्तिनाथजी और श्रीसंभवनाथजी, जिनपर श्रीविजयसेनसूरिजी द्वारा प्रतिष्ठा किए जाने का लेख विना संवतादिके है-और जमणी बाजुवाली विना लेखकी दो मूर्तियां जुमले चारों मूर्तियों की भी प्रतिष्ठा उक्त तिथि को ही उन्हीं के आज्ञानुवर्ती साधु ने की कि जिन्होंने मूलनायकजी की प्रतिष्ठा की।
(४) रहा रत्नतिलक प्रासाद में परिकर की दो मूर्तियां और सर्वजित प्रासाद में विराजमान एक श्री आदिनाथजो की चरण पादुका, जिनपर गुजराती सं. १६५६ वैशाख सुदि ७ बुधवार को खंभातवालों द्वारा श्री विजयसेनसरिजी ने प्रतिष्ठा की, ऐसे लेख उत्कीर्ण हैं। अधिक संभव है कि इन तीनों की प्रतिष्ठा कावी में न होकर खंभात में ही श्रीकीकाठक्कर की कराई हुई प्रतिष्ठा के साथ में हुई होगी जिसका उल्लेख श्री विजयप्रशस्ति काव्य सर्ग १७ श्लोक ६० में है। अतः इन की प्रतिष्ठा खंभात में होजाने के बाद फिर
( देखो पृष्ठ ४५)
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
-
-
लोद्वापार्श्वनाथाष्टकम् कर्ता-मुनिराज श्री भद्रंकरविजयजी
[ मन्दाक्रान्तावृत्तम् ] प्रोद्यत्तेजःफणगणयुजा भोगिना लाञ्छितो यो विश्वे जैत्राशुगसुमशरं मुग्धमारं जिगाय । अष्टैश्वर्यः सुगणमहितोऽत्यन्तभूतिर्महेशः साक्षात्पावः शिव इव विभुः शोभते लोद्रवाख्यः ॥ १ ॥ येषामेषा चरणयुगली कल्पवल्ली प्रसन्ना पुण्यैर्लभ्या सकलसुमनोवाञ्छितार्थप्रदात्री। शश्वद्वन्द्या सुरनरवरैः प्राणिदारिद्यहत्री। ते पाचशाः झटिति भविनां कामना पूर यन्तु ॥ २ ॥ श्यामच्छायो जलशय इव श्लीलपद्माप्रियो यः चश्चन्नव्याञ्जनरुचिपदं भीष्मकालप्रणाशी । नष्टारिष्टत्रिभुवनतले मोहनीयाकृतिः सः कुर्यात्पावों भविककुशलं लोद्रवाख्यो जिनेन्द्रः विश्वव्यापी सुरपथ इवानन्तनित्यस्वभावो रूपाच्छ्रन्यो स्फुरति महिमा यस्य पार्श्वेशितुश्च । भास्वद्भाभासुरसुरसुरी गीतकीर्तिः सुमूर्तिः पुष्यात्पाश्वो लसितविभवः शर्म नृणां स नित्यम् निर्यत्साम्यामृतरसझरे पद्मजैत्रे सुनेत्रे मुक्तायुक्ता सुमणिजटिला कण्ठदेशे च माला। भ्राजद्भाले सुभगतिलकं व्योम्नि मार्तण्डतुल्यं पार्श्वेशानां दिशतु सुहृदां शर्ममालां त्रयीयम् कासश्वासज्वरकफकिणाद्या गदा दुःखसाध्या नामस्मृत्या गजभुजगभीर्यान्ति नाशं च यस्य । लक्ष्मीविधे भविनि भवतच्छिन्नदारिद्यजाडये सः पार्वेशो रचयतु यशो भक्तिभृद्भक्तकानाम् दृष्टश्चिन्तामणिरिव मनोहर्षसंपत्तिकारी सन्ध्यातो यो दुरितशमको भव्यवयः प्रमोदात् । मुक्तिस्वर्गाद्यसमपददः पूजितः पूर्णभक्त्या पायात्पातात्सुकृतसुकृतां पाश्वनाथो जिनेन्द्रः ॥ ७ ॥ कर्मारातिव्रजगजघटाघट्टने केसरीशो रागद्वेषान्तरविषमरुग्ध्वंसधन्वन्तरीशः ।
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લેવાપાશ્વનાથાષ્ટકમ્
[४५]
ज्वालामालागतफणभूतस्त्राणदाता दयेश : पार्श्वः पार्वाचितपदयुगः पातु वो लोद्रवाख्य :
॥ प्रशस्तिः ॥ [ शार्दूलविक्रिडितवृत्तम् ] दुर्वादिद्विपपश्चतुण्डसदृशाऽऽनन्दाख्यसरीशितुः पट्टे श्रीकमलाख्यमूरितिलको गङ्गातटे हंसवत् । तत्पडोदयशैलशृङ्गसवितुः श्रीलब्धिमुरीशितुरन्तेषद् भुवनाख्यवाचकमणिर्जीयाजगत्यां सदा ॥ १ ॥
[अनुष्टुप्छन्द : ] भद्रङ्करेण तच्छिष्या-णुकतुल्येन भिक्षुणा । जयतात्पुष्पदन्तान्तं दृब्धं स्तुत्यष्टकं मुदा ॥ २ ॥
[४३ वे पृष्ठका अनुसंधान ] यहां विराजमान की गई, फिर भले ही उसो दिन विराजमान की हो या पीछे, यह बात दूसरी है। बल्कि स्वयं श्रीविजयसेनसूरिजी ने इनको अपनी उपस्थित में ही विराजमान कराया हो तो असंभव नहीं है। किन्तु स्वयं उन्होंने कभी कावी में निर्दिष्ट तिथियों में प्रतिष्ठा की हो ऐसा इतिहास से नहीं जान पड़ता। यह बात पाठकों के ध्यान से बाहिर नहीं होगी कि खंभात के बिलकुल समीप ही कावी है।
अन्त में श्रीयुत देसाईजी ने अन्यान्य लेख प्रकट करके बड़ा उपकार किया है, तभी तथ्य के बहुत कुछ संनिकट थे पंक्तियां लिखी जा सकीं हैं एवं श्री आदिनाथजी की चरण पादुका जिसका अशुद्ध और अपूर्ण लेख श्री जिनविजयजी के प्राचीन लेख संग्रह प्रा. २ले. ४५४ में छपा हुआ है उससे एक बड़ी ऐतिहासिक उलझन थी जो कि आपके शुद्ध और सम्पूर्ण लेख प्रकट करदेने से दूर हो गई, तदर्थ अनेकानेक साधुवाद।
मूचना दें। कावी तीर्थके मेनेजर महोदय अथवा अन्य कोई सजन वहां की निनसूचित विनालेखपाली पांच मूर्तियों की बनावट और प्राचीनता के विषय में बारीकी से तपास करके पृथक् पृथक् शीघ्र रिपोर्ट प्रकाशित करने की कृपा करें ताकि वास्तविक तथ्य जानने में आवे अथवा निर्णय करने में सहायक हो:
(१) सर्वनित प्रासाद के मूलनायक श्री ऋषभदेवजी और उनके आजुबाजु की एक एक मूर्ति।
(२) रत्नतिलक प्रासाद के मूलनायक श्री धर्मनाथजो की जमणी (दाई) वाज वाली मूर्तियां।
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બાલાપુર સિલિન
[સંક્ષિપ્ત ઐતિહાસિક પરિચય) લેખક મુનિરાજ શ્રી કાન્તિસાગરજી
31ઈ પણ નગરનો ઈતિહાસ મુખ્યતયા તે નગરના પુરાતન અવશેષો, શિલાલેખે, પ્રતિમાલેખ વગેરે પરથી તારવી શકાય છે. આ ઉપરાંત તે નગરમાં રહેલી હસ્તલિખિત પ્રતની પુષ્પિકાઓ પણ ઉપયોગી થઈ પડે છે. ' સામગ્રીની પ્રાપ્તિ
ચાલુ સાલના ચૈત્ર માસમાં પૂજ્ય ગુરુદેવ ઉપાધ્યાય શ્રી સુખસાગરજી મ. સાથે બાલાપુર જવાનું થયું. ત્યાં મને ત્યાંના ભંડારમાં રહેલાં હસ્તલિખિત પાનાંઓ વગેરે જોવાનું સૈભાગ્ય પ્રાપ્ત થયું. જ્યારે મેં ત્યાંનાં તમામ પુસ્તકની પુપિકાઓની નેંધ કરી, ત્યારે મને જરા પણ ખ્યાલ નહોતો કે હું બાલાપુર પર કંઈક લખીશ, પણ જ્યારે બાલાપુરમાં જ લખાયેલ પાનાંઓ વિપુલ પ્રમાણમાં દૃષ્ટિગોચર થયાં, અને ત્યાંના દિગંબર જૈન મંદિરમાં દેવીઓની મૂર્તિ પર “બાલાપુર” એવા શબ્દ જોવામાં આવ્યા, ત્યારે મને સ્વાભાવિક રીતે બાલાપુર ઉપર કંઈક લખવાની ઈચ્છા થઈ. વળી ત્યારે મરાઠી ભાષાનાં કેટલાંક ઐતિહાસિક પુસ્તકમાં પણ બાલાપુરના ઉલ્લેખ જોવામાં આવ્યા. અને મેં પણ ત્યાંના કેટલાક પુરાતન અવશેષે જાતે જોયા હતા, તેના ફળસ્વરૂપ બાલાપુરના ઇતિહાસની રૂપરેખા રૂપે આ લેખ લખું છું.
ત્યાં હસ્તલિખિત પાનાઓનાં કુલ છ બંડલ છે. તેમાં કેટલીક આખી મહત્ત્વની પ્રતિઓ પણ છે. તેમાંના કેટલાક મહત્વનાં ગીત વગેરે ઉપયોગી પ્રતની પ્રેસપી પણ કરી લીધી, કે જેની નોંધ પ્રસ્તુત નિબંધમાં આગળ આપવામાં આવી છે.
બાલાપુરના ઈતિહાસ પર પ્રકાશ નાંખનાર એતિહાસિક ઉલ્લેખો અત્યાર સુધીમાં પ્રકાશમાં આવ્યાનું મારા જાણવામાં નથી, એટલું જ નહિ પણ વિદર્ભ પ્રાંતના કોઈ પણ ગામના જૈન ઇતિહાસને ઉપયોગી ઉલ્લેખો આજ સુધી અંધકારમાં પડેલ છે. ખરી રીતે આ દેશ પ્રત્યે આજ લગી જૈન ઇતિહાસલેખકોએ ઉપેક્ષા સેવી છે, યદ્યપિ “વિવિધ તીર્થ કલ્પાંતર્ગત અંતરિક્ષ પાર્શ્વનાથકલ્પ'માં તથા પ્રાચીન તીર્થમાલાઓમાં વિદંભને ઉલ્લેખ મળે છે, પણ એ અન્ય દેશના ઈતિહાસની દષ્ટિએ નહીં જેવો ગણાય. બ્રહ્મચારી શીતલપ્રસાદજીએ “પ્રાચીન જૈન સ્મારક”માં થોડાઘણાં ગામોની નોંધ લીધી છે. તેમાં પણ ઘણાંય એતિહાસિક ગામે રહી જવા પામ્યાં છે, તો બીજી આવૃતિમાં સુધારો કરશે એવી આશા રાખવી અસ્થાને નથી. મૂળ વિષયને વરાડ (Berar) સાથે સંબંધ છે તેથી તે સંબંધી થડે પરિચય કરાવવું આવશ્યક સમજું છું. પ્રાચીન ગ્રન્થા માં વિદર્ભનું વર્ણન
વર્તમાન વરાડને પુરાતન ગ્રન્થોમાં વિદર્ભ નામથી વર્ણવેલ જવામાં આવે છે. આ નામ કેમ પડયું એ વિષયમાં વિદ્વાનો એકમત નથી. ૫. તારાનાથ વ્યુત્પત્તિ કરે છે કે વિતા: રમઃ સુશા: ચત: અર્થાત “જ્યાં દર્ભ ન ઊગે તે પ્રદેશ”. રામાયણ, મહાભારતમાં ઉક્ત દેશનું વર્ણન મળે છે. વિદર્ભ દેશમાં મૌર્યવંશ પશ્ચાત્ સંગ વંશનું આધિપત્ય થયું, ત્યારે ઉક્ત વંશનું રાજ્ય વિર્દભ સુધી વધી ગયું હતું. અશોક પછી વિદભ રાજ્યને ઉલ્લેખ બધાંથી પહેલાં “વિદિશા”ના રાજા અગ્નિમિત્રના શાસન કાળમાં થયાનું મળે છે. અગ્નિમિત્ર સુંગ વંશનો રાજા અને પુષ્યમિત્રને પુત્ર હતા. “માલવિકાગ્નિમિત્ર' નાટકમાં કવિ
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧] બાલાપુર
[૪૭] કાલિદાસે અગ્નિમિત્ર નામને અમર કરી દીધું છે. વળી વિદર્ભના રાજાઓને ઉલ્લેખ “આદ્મભત્યવંશના શાસનકાલમાં થયો છે. ઉક્ત વંશ પછી વિદર્ભ પર ચૌલુકોને અધિકાર થયે. ચૌલુકયમાં પુલકેશી (૨)નું નામ સૌથી આગળ આવે છે. તેનાં કાર્યો વીરેને છાજે એવાં હતાં. સમ્રાટ્ર હર્ષવર્ધનને પણ પુલકેશીએ હરાવ્યો હતો એમ તેના તામ્રપત્ર પરથી ફલિત થાય છે. ચીની યાત્રી હયુએનસંગે પણ ઉક્ત નરેશ તથા તેના દેશનું વર્ણન કરેલ છે. માળવાના પ્રમા–પરમારરાજ વાપતિ દ્વિતીય મુંજના સમયમાં વિદર્ભ દેશ માલવા રાજ્યની અન્તર્ગત હતા, પણ સન ૯૯૫ લગભગમાં તૈલે માળવાના રાજાને હરાવી પુનઃ ચૌલુક્ય સત્તા જમાવી.
બુદ્ધયુગમાં વિદર્ભ બૌદ્ધધર્મથી પરિપૂર્ણ હતો. ચૌલુકો બુદ્ધધર્મ અને હિંદુ ધર્મને સમદષ્ટિથી જોતાં. પુલકેશી (૨) ચુત બૌદ્ધ હતા. ૭મી સદીમાં ભારતવર્ષ બે મહાન રાજાઓ વચ્ચે વહેંચાયેલ હતું. ઉત્તરમાં હર્ષવર્ધનર અને દક્ષિણમાં પુલકેશી રાજ્ય કરતા હતા. ચાલુકોના શાસનમાં જેન કવિ રવિકીર્તિએ એહલીના લેખની રચના કરી હતી. તે વિક્રમાદિત્ય બીજાના આશ્રયે રહેતું હતું. તે અલંકારશાસ્ત્રમાં નિપુણ હતો, એમ લખમાં વાપરેલ છેદો પરથી પ્રતીત થાય છે.
શ્રી હર્ષે નૈષધ કાવ્યમાં વિદર્ભ દેશનું રોચક વર્ણન કરેલ છે. ભવભૂતિના ‘માલતી માધવ'માં વિદર્ભનું ચિત્ર અંક્તિ છે. આ સિવાય પણ અનેક નિર્વાણગિરાના ગ્રન્થમાં વિદર્ભનું વર્ણન ઉપલબ્ધ થાય છે. ઈતિહાસ જોતાં સ્પષ્ટ જણાઈ આવે છે કે વિદર્ભ દેશમાં સંસ્કૃત ભાષાના અનેક કવિઓ થઈ ગયા છે. ભારવી, ગુણુય, હેમાદ્રિ, ભાસ્કરાચાર્ય, ત્રિવિક્રમભટ્ટ, લીધર, વિજ્ઞાનેશ્વર આદિ અનેક કવિઓને સંબંધ વિદર્ભ સાથે હેવાનું બતાવાય છે. ચાલુકયવંશી રાજાઓ પણ સાહિત્યના સારા અભ્યાસી હતા. માટે સારા સારા કવિઓ તે દેશમાં રહે એ સ્વાભાવિક છે. કાવ્યરચનામાં પણ વૈદભ રીતિનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે.
મૂર્તિનિમાર્ણ કળામાં પણ વિદર્ભનું સ્થાન ઘણું ઊંચું છે. ડે. ફર્ગ્યુસને કહ્યું છે, કે શુદ્ધ ભારતીય ગૃહનિર્માણકળાના શ્રેષ્ઠ અને મનહર નમુના વિદર્ભમાં જોવાય છે.
અજંટા તે કળાએના નમુના પૈકી એક છે. ચિત્રકળાને નમૂને જેવો અજંટાની ગુફામાં મલે છે તેવો બીજો કોઈ પણ ભારતીય ગુફામાં મળતી નથી. એ જોવાને સુઅવસર મને સાંપડે છે.
એક ગુફામાં ભિક્ષુઓને નિવાસાથે ઓરડી બનાવેલો છે. તેમાં એક પાટની માફક એટલે તકિયા સહિત બનાવેલ છે. ત્યાંના ચિત્રમાં બુદ્ધજીવનની જ ઝાંખી કરાવેલ છે. અત્યારે આ ગુફાઓ નિઝામ રાજ્યાન્તર્ગત છે. ઈલરની ગુફાઓ પણ પ્રેક્ષણીય છે. વિદર્ભ વિષયક વિશેષ ચર્ચા ન કરતાં મુખ્ય વિષય પર આવું છું.
૧ પુલકેશીનું તામ્રપત્ર મુંબઈમાં પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમમાં સુરક્ષિત છે. જુઓ “ચૌલુક્ય ચંદ્રિકા” પૃ. ૧૧.
૨ હર્ષવર્ધનને પરિચય વિન્સેન્ટ એ. સ્મિથે “અલિ હીસ્ટરી ઓફ ઈડીયા મા ખુબ વિસ્તારથી કરાવેલ છે, માટે અત્રે પિષ્ટપેષણ કરવાની આવશયકતા નગી.
૩ આ દિગબરીય છે. ४ "मध्य प्रदेश का इतिहास' पृ.४६, देवीदत्त शुक्लअनुवादित.
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૪૮ ]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[ વર્ષ દ
બાલાપુર ક્યારે વસ્યું ? પહેલાં એ વાતને વિચાર કરીએ, ત્યારપછી ખાસ ઘટનાને વિચાર કરી, જે સાહિત્ય બાલાપુરમાં લખાણું છે તેની પૂરી પુષ્પિકા જોણું. બાલાપુરના મંદિરમાંની ધાતુપ્રતિમાના લેખા તથા તપાગચ્છ જૈન જ્ઞાનમંદિરમાં રહેલી હસ્તલિખિત પ્રતા તથા પાનાઓની પુષ્પિકા લેખ લાંખા થવાના ભયથી ન આપતાં માત્ર ગ્રંથનું નામ, લખ્યા સંવત, લેખક, ગામનુ નામ તથા બાલાપુરમાં નિર્માણ થયેલ કૃતિઓના નિર્દેશ માત્ર અહીં કરીશ.
બાલાપુર નામ કેમ પડ્યું !
પાછળ કાંઇ તે કાંઈ એ સ્વાભવિક છે,
એ વાત તે નિર્વિવાદ સિદ્ધ છે. કે કાઇપણ ગામના નામ ઇતિહાસ સમાએલા હોય છે. તેમ બાલાપુર પાછળ પણ ઇતિહાસ રહે બાલાપુરના કિલ્લાથી દક્ષિણ દિશા તરફ બાલા નામની દેવીનુ મંદિર છે. એ દેવીના નામ ઉપરથી જ “બાલાપુર” નામ પડેલ છે. કિલ્લા ‘મન’ અને “સ' એ બે નદીના સોંગમ પાસે અિિત છે. એ ઉપરથી અનુમાન કરાય છે કે બન્ને નદીએાના સંગમથી આપત્તિકાળમાં પાણીની અપૂર્ણતા ન રહે એ માટે ત્યાં બંધાવેલ હશે. ઇતિહાસ કહું છે કે બાલાપુર પર સમયે સમયે કંઇ ને કંઇ આક્રમણા થયાં જ કરતાં હતાં. બાલાપુરના કિલ્લા યદ્યપિ દેખાવમાં કનિષ્ટ જણાય છે, પણ મજબૂતીમાં સુંદર છે. બાલાપુર ખૂબ જાહેાજલાલીવાળું ગામ હશે, એમ ત્યાંનાં મકાને જોતાં સ્પષ્ટ જણાય આજથી ૧૦૦ વર્ષ પહેલાં ત્યાં એટલી બધી વસ્તી હતી કે ત્યાં એક વૃદ્ધા નિવાસાર્થે બાલાપુર આવી (ત્યારે બાલાપુરનું વ્યાપારિક ક્ષેત્રમાં મહત્ત્વનું સ્થાન હતું ત્યારે ગામમાં જગ્યા ન મળી. અંતે જંગલ-પાદરમાં ઝૂંપડી બાંધીને રહેવા લાગી. જે દેવીના નામ પરથી ગામ વસેલ છે તે દેવીનાં મંદિરમાં અત્યારે દીપક પણ કદાચ જ થતા હશે. બાલાપુરમાં ઐતિહાસિક ઘટનાઓ
છે.
ઈ. સ. ૧૫૯૯ના અકબરના સમયમાં દાનિયલ વરાડને સુખેા હતા. તે બરહાનપુરમાં રહેતા હોવાથી વરાડમાં મેગલેનુ જોર ઓછુ થઇ ગયુ હતુ અને તે શકિત વગરના પણ હતા. તેની છાવણી ખલાપુરમાં હતી. જહાંગીરે જ્યારે ખુરમને વરાડના સુખે કર્યો ત્યારે મલિકકબરે વરાડને પૂરા કબજો લીધા હતા ? ખુરમે મલિકબરને વરાડ નિયુકતમાંથી હાંકી કાયે, તાપણ તે છુટાંછવાયાં આક્રમણા કરવાં ચુકતા નિહ.
ઇ. સ. ૧૬૧૬માં વરાડને સુખે શહાનબાજ ખાન બાલાપુરમાં હતા, ત્યારે ત્યાં મલિકબરના સરદ્વારા, સસૈન્ય મળ્યા ત્યારે શહાનબાજખાને દાહિણખેડને ઘાટ ચઢી ખિડકી
૫ વરાડ દેશની પ્રાચીન ઇમારતની ગણનામાં આ કિલ્લાની પણ ગણના કરાય છે. ૬ આજ પણ ત્યાં અનેક સુંદર મકાને ખંડેરની સ્થિતિમાં તેની પ્રાચીન સારી સ્થિતિનું સ્મરણ કરાવે છે.
૭ સન. ૧૯૦૪માં દાનિયત્ર મરણ પામ્યા.
૯ સન. ૧૬૧૬ થી ૧૬૨૩ સુધી ખુરમ દક્ષિણના સુખે। હતા, આ ખુરમ તે જ કે જે પછી “શહાજહાન” નામથી ખ્યાતિ પામ્યા.
૯ આ ગામમાં ઇ. સ. ૧૪૩૭ અને ૧૫૯ માં એ મેટાં યુદ્દો થયાં હતાં ઈસ્માઇલખાંના મુખ્ય સલાહકાર જમાલખાન હસ્તક ઇ. સ. ૧૭૮૨માં મસ્જિદ બંધાવેલ છે, તેમાં એવી કારીગરી છે કે તેની લાતા પર ૨ લેખા ઉલિપિમાં અંક્તિ છે તેના પર જો પાણી નાંખવામાં આવે તે જ અક્ષરો વંચાય
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અંક ૧]
બાલાપુર
[૪૯]
પાસે મલિકબરના સૈન્યને પરાજિત કર્યું, મલિકબરના સૈન્યને જીતતાં સર્વ શકિત ખલાસ થઈ જવાથી પુન: મલિકબર શાહનબાજખાનને ધકેલતે ધકેલત બાલાપુર લાવ્યા. - ઈ. સ. ૧૬૨૦માં જહાંગીરે કાશ્મીર તરફ સ્વારી કરી, ત્યારે મેગલ સૈન્ય તેમાં ગુંથાયેલ જોઈને મલિકબરે મોગલેના કિલ્લેદાર ખંજરખાનને બાલાઘાટના કિલ્લામાં પૂરી ચારે બાજુ ઘેરી લીધે. દરાબખાને મલિકબર પર–અહમદનગર પર સ્વારી કરી અને હરાવ્યો, પણ તેની સેનાને જોઈએ તેટલે રાક ન મલવાથી પાછો બાલાપુર આવ્યો.
ઈ. સ. ૧૬૩૬માં ઔરંગજેબ દક્ષિણના સુબાઓ ઉપર નિયુક્ત થયે, ત્યારે કર્ણાટકની લડાઈમાં શાહજીએ બીજાપુરની સેના સાથે સેવા બજાવી હતી માટે, કેલ્હિાર (બાલપુરથી ૬ માઈલ), બંગલેર અને બાલાપુર એ ત્રણ ગામો જાગીરમાં આપ્યાં હતાં.૧° આ રાહજી તે જ કે જેમને ત્યાં નરરત્ન શિવાજી મહારાજનો જન્મ થયો હતો. આ શિવાજીનું એક રાજરથાની કવિએ સાત સવૈયામાં બહુ રેચક વર્ણન કરેલ છે. મૂળ પ્રત મારા સંગ્રહમાં છે.
સન ૧૭૨૮ જૂન માસમાં નિજામ અલીખાન અને અત્યંઅલીખાન [ અહમદનગર વાસી ] સાથે બાલાપુર પાસે ભયંકર યુદ્ધ થયાનું ઈતિહાસ પરથી જણાય છે. તેમાં અલઅલીખાન તથા ઘણા મરાઠા સૈનિકે મરણ પામ્યા. ખંડેરાવ દભાડે, દામાજી ગાયકવાડના ઉદયન મૂળ પાયો બાલાપુરની લડાઈ જે છે૧૧ સુપ્રસિદ્ધ બાજીરાવ પેશવા પણ યુદ્ધ સમયે બાલાપુર હતા.
ઔરંગજેબને પૌત્ર અજમશાહ બાલાપુરને હદેદાર હતો. ઇ. સ૧૭૨૧માં નિજામમુભુલ્ક તથા દેહલીના લશ્કર સાથે લડાઈ થઈ હતી. ઈ. સ. ૧૭૫૭માં એલિચપુરના૧૩ પહેલા નવાબ ઈસ્માઈલખાને બાલાપુરને કિલે બનાવ્યો હતો, અને તેમાં કાર બનાવી તે આજસુધી વિધમાન છે. અત્યારે કિલ્લામાં તહસીલ, કચેરી, નિશાળ તથા સાર્વજનિક ઇમારતે છે પણ નિબંધ લાંબો થઈ જેવાથી આમાં તેનું વર્ણન જતું કર્યું છે.
સંવત ૧૭૬૯માં ભોંસલે અને પેશવાઓ વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યારે કાનપુરમાં આપસમાં સમજી ગયા તેમાં પ્રસ્તુત કલમ હતી કે ભેંસલેએ દર વર્ષે હજાર રૂપિીનું કાપડ વાસીમ અને બાલાપુરનું પહેરવાને મોક્લવું. વાસીમ કરતાં બાલાપુરનું કાપડ ઘણું નહિતર ન વંચાય, આ વાત મારા અનુભવની છે. ત્યાં ઔરંગઝેબની છોકરીની કબર છે. પહેલાં આ ગામનું નામ “રેહણાબાદ” હતું. ત્યાં કિલ્લો હજુ સુધી છે. તે ગામમાં એક ખેતરમાં ૫ ફીટની ૧ જૈન મૂર્તિ (તામ્બર) તથા ૧ ચમુખ સ્તૂપ તથા અંબિકની અને વિષ્ણુ શેષશયનની પ્રાચીન મૂર્તિઓ પડેલ છે. આ ગામ ધામણગાવથી મલકાપુરને રસ્તે છ માઈલ છે. આ પણું હાલ દરવસ્થામાં વિદ્યમાન છે.
૧૦ જુઓ “રાજપુતાને કા ઇતિહાસ” વો. ૧ પૃ. ૨૮૧.
૧૧ “સમશેર બહાદુર” આ લડાઈ વખતે દામાજીને ખિતાબ આપે તે આજ સુધી ચાલ્યો આવે છે. વર્તમાનમાં ગાયકવાડની રાજધાની “વડેદરામાં છે.”
૧૨ આ ૧૦૪ વર્ષની વયે મરણ પામ્યો હતે.
૧૩ એલિચપુર અમરાવતીથી કર માઈલ છે. ઐતિહાસિક દૃષ્ટિએ આ ગામ મહત્વનું છે. અહીં સન ૧૩૪૭ની સુલતાન ઇમાદભુલ્કની કબર છે. પુરાતન કાળમાં અત્રે ૫૪ પરા હતા. ૩પ છે, આ ગામના નામ સંબંધી વિદાનમાં એકમત નથી. એની ચર્ચા: “અંતરીક્ષ' પાશ્વનાથ વિષયક સાહિત્યના નિબંધમાં કરીશું.
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
[૫૦]
શ્રી જૈન સત્ય પ્રકાશ
[વર્ષ ૬
મજબુત અને ટકાઉ ગણાય છે. શેત્રંજી અહી ઘણું સુંદર બનતી અને હાલ પણ બને છે.
બાલાપુરમાં ‘મન’ નદીના કિનારા પર સ્મશાન પાસે એક છત્રી જોવાય છે. તે છત્રી જયપુરના રાજા સવાઈસિંગે બનાવી છે. આ સિંગ તે જ કે જેણે આંબેરથી સં ૧૭ર૮માં પિતાની રાજધાની જયપુરમાં વસાવી. આ નરેશ વૈજ્ઞાનિક જ્ઞાન અને કળાને જાણકાર હતા. તેણે ગણિતના ઘણું ગ્રન્થ સંસ્કૃતમાં ઉતરાવેલ ઉપલબ્ધ થયો છે, તથા જતિષ્ય ચક્રના જયપુર, કાશી, ઉજજેન વગેરે ગામોમાં બનાવેલાં મકાનો આજ સુધી વિદ્યમાન છે. ઉપરના સુકૃત્યો ઉપરથી સાફ જણાઈ આવે છે કે તે રાજા બહુ વિદ્વાન હવે જોઈએ. રાજસ્થાનના ઇતિહાસમાં આ રાજાનું શુભાભિધાન સુવર્ણાક્ષરથી અંકાયેલ છે.
ઔરંગજેબ જ્યારે ગાદી પર આવ્યો ત્યારે તરત જ પુરના રાજા સવાઈસિંગની દક્ષિણના મુખ્ય સુબા તરીકે નિમણુંક કરી, ત્યારે છત્રી બનાવી હતી. વચગાળામાં છત્રી ટૂટી ગઈ હતી, ત્યારે પુરના રાજા સાસેથી ત્રણ હજાર રૂપિયા લઈ સુધરાવેલ, હાલ સારી સ્થિતિમાં છે. છત્રી પરથી બાલાપુરનું પ્રાકૃતિક સૌદર્ય અપૂર્વ જણાય છે. પૂર્વ દિશામાં છત્રી આવેલ છે. ડાક બંગલા પાસેની સડક પરથી જણાય છે કે શિલ્પની દૃષ્ટિએ આ છત્રી જરાય મહત્વની નથી. એકાંત હોવાથી અભ્યાસીને બહુ જ ઉપયોગી છે. આ લેખકે પણ છત્રી જેઈને જ વર્ણન કરેલ છે,
ઇ. સ૧૮૪૫માં જ્યારે વરાડ ખાલી થવાને હુકમ થયો હતો ત્યારે બાલાપુર પર હુમલો થયો હતો. પૂર્વના કાળમાં બાલાપુરમાં કાગળે ઉતમ પ્રકારના બનતા હતા. આખાયે વરાડમાં જેમ હાલમાં વિલાયતી કાગળો વપરાય છે તેમ પહેલાં આખાય પ્રાંતમાં બાલાપુરના કાગળે વપરાતા હતા. બાલાપુરના કાગળ પરનાં લખાણ હજુ સુધી દૃષ્ટિગોચર થાય છે.
બાલાપુરની નદી પાસેના પાષાણ પર સારું કલાકૌશલ્યવાળું કાર્ય થતું હતું. આ લખાણપરથી પાઠક, પાર્કિકાઓના ખ્યાલમાં જરૂર આવ્યું હશે કે બાલાપુરનું વરાડના ઇતિહાસમાં શું સ્થાન છે ?
પ્રાચીન તીર્થમાલામાં બાલાપુર ઉલ્લેખ મળતું નથી. શ્રી. શીલવિજ્યજીએ જે તીર્થમાળા બનાવી છે, તેમાં પણ ઉક્ત નગર માટે કશું જ નથી. તેઓ મલકાપુરને અંતરિક્ષ પાર્શ્વ નાથને ઉલ્લેખ કરે છે એ ઉપરથી અનુમાન ન કરવું કે ત્યારે બાલાપુરમાં જેની વસ્તી ન હતી, કારણ કે સં. ૧૬૭૭ માં બાલાપુરમાં બનેલું સ્તવન મલી આવે છે. કદાચ એમ પણ હશે કે તેઓ બીજે માર્ગે ગયા હશે. હવે આપણે બાલાપુરમાં જે જૈન સાહિત્ય નિર્માણ થયું તથા લખાયું તે હવે પછી જોઈશું.
[ ચાલુ ] ૧૪ આ ગામમાં આચાર્ય વિજયદેવસૂરિએ સંવત ૧૭૦૦ને બીજા ચિત્રમાં આદિનાથ ભગવાનના બિંબની પ્રતિષ્ઠા કરી હતી, તે હાલ માતરમાં વિદ્યમાન છે. પણ લેખ ઉતારનારે મલકાપુરને બદલે મલકીપુર વાંચ્યું છે. વાસ્તવિક રીતે મલકાપુર જઈએ. બીજું એ પણ કારણ છે કે વિજયદેવસૂરિ ૧૭૦૨ના ફાગણમાં અંતરિક્ષજી-સીરપુરમાં હતા, મલકાપુર તથા એક ચોમાસુ વચમાં કરીને યાત્રાથે આવ્યા હોય તે બનવા જોગ છે. કદાચ બાલાપુર પણ આવ્યા હેય. વિવેકહષે મલકાપુરમાં મુલા નામના મુનિને વાદમાં જીત્યા હતા. સન ૧૮૪૯માં ઉકત નગરમાં હિન્દુ મુસલમાન વચ્ચે વ્યક્તિગત યુદ્ધ થયું હતું.
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
સ્વી કા ર
શ્રીલબ્ધિસૂરીશ્વર જૈન ગ્રંથમાળા-વ્યવસ્થાપક શ્રી. ચંદુલાલ જમનાદાસ શાહ-મુ. છાણી પ્રકાશિત ગ્રંથા—
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧. શ્રીવૈરાગ્યરસમણી કર્તા આચાર્યં મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરિજી. ૨. મૂર્તિમ’ડન કર્તા-આચાર્ય મહારાજ શ્રી. વિજયલબ્ધિસૂરિજી મૂલ્ય ચાર આના. ૩. તત્રન્યાયવિમા૪૪-કર્તા-આચાર્ય મહારાજશ્રી વિજયલબ્ધિસૂરિજી. મૂ આર્ડ આના.
૪. કવિકુલિકરીટ યાને શિખર—કર્તા કુમાટી, મૂલ્ય આઠ સ્પાના.
શ્રી મુક્તિકમલ જૈન મેાહનમાળા–કાર્યવાહક શાહ્ લાલચંદ નંદલાલ ઠે. કાઠીપોળ વડે દરા પ્રકાશિત ગ્રંથે—
५. श्रीबृहत्संग्रहणीसूत्रम् (અનુવાદિતમ, સમિ યાને જૈન ખગેાળ અનુવાદક—મુનિમહારાજ શ્રી યશેવિજયજી. મૂલ્ય છે રૂપિયા.
૬. શ્રી હશ્રુક્ષેત્રસમાપ્ત-સવિસ્તરાર્થસચિત્ર-સચત્ર] યાને જૈન મૂળોજ સંશોધક–ઉપાધ્યાય શ્રી પ્રતાપવિજયજી (વર્તમાનમાં આચાર્ય શ્રો વિજયપ્રતાપસૂરિજી) તથા પ્રવર્તક (વમાનમાં પન્યાસ) શ્રી ધર્મવિજયજી મૂલ્ય ચાર રૂપિયા.
છ શ્રી રાતનામા પંચમ વર્મગ્રન્થ (ગાથાર્થવિરોષાર્થ સહિત) સંપાદક પન્યાસ શ્રી ધર્મવિજયજી ગણી. મૂલ્ય બે રૂપિયા.
૮. વિધિયુતસ્નાત્ર પૂજા (ગુજરાતી અનુવાદ સાથે) અનુવાદક પંન્યાસશ્રી ધર્મવિજયજી ८ चैत्यवंदन स्तुति चोवीशी
નવતરવપ્રારમ્ (સુમંગટાટીના હિતમ) ટીકાકાર-—પ્રવર્તક (વમાનમાં પન્યાસ ) શ્રી. ધર્મવિજયજી
પ્રેશ્નોત્તરમેાહનમાળા–કર્તા આચાર્ય મહારાજ શ્રી વિજ્યમેાહનસૂરિજી. સંગ્રાહક પંન્યાસ શ્રી ધર્મવિજયજી. મૂલ્ય સવારૂપિયે.
૧૨. પાકૃતવિજ્ઞાનવામાહા કર્તા પંન્યાસ શ્રી. કસ્તૂવિજયજી ગણુિં, પ્રકાશક સંઘવી જીવણુ માઇ છોટાલાલ. ડેાસીવાડાની પોળ, અમદાવાદ મૂલ્ય સવા બે રૂપિયા.
લવાજમ
બહારગામ ૨-૦-૦
સ્થાનિક ૧-૮-૦
મુદ્રક : નરેાત્તમ હરગોવિંદ પંડયા, પ્રકાશક:–ચીમનલાલ ગેાળદાસ શાહ, મુદ્રણસ્થાન : સુભાષ પ્રીન્ટરી સલાપાસ ક્રોસ રોડ અમદાવાદ, પ્રકાશનસ્થાન : શ્રી જૈનધર્મી સત્યપ્રકાશક સમિતિ કાર્યાલય, જેશિ ંગભાઇની વાડી, ઘીકાંટા રોડ, અમદાવાદ.
For Private And Personal Use Only
છૂટક અક ૦-૩-૦
Page #54
--------------------------------------------------------------------------
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir Shri Jaina Satya Prakasha @gd. No. 1, 8801 અડધી કિંમત મળશે. શ્રી જૈન સત્ય પ્રકાશને શ્રી મહાવીર નિર્વાણ વિશેષાંક ભ. મહાવીર સ્વામીના જીવન સંબંધી વિદ્વાનોએ લખેલા અનેક લેખાથી સમૃદ્ધ 350 પાનાના દળદાર અંક મૂળ કિંમત બાર આના ધટાડેલી કિંમત છ આના ( ટપાલ ખર્ચ એક આને વધુ ) ભગવાન મહાવીર સ્વામીનું ત્રિરંગી ચિત્ર કળા અને શાસ્ત્રીય દૃષ્ટિએ સવાંગ સુંદર ચિત્ર 14" x ૧૦”ની સાઈઝ, સોનેરી બર્ડર મૂળ કિંમત આઠ આના ધટાડેલી કિંમત ચાર આના ( ટપાલ ખર્ચ ઢ આને વધુ ) અમદાવાદ 1 For Private And Personal Use Only