Book Title: Jain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar
Catalog link: https://jainqq.org/explore/537869/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ (f) ભગવાન મહાવીર જન્મ કલ્યાણુક વિશેષાંક ભિ પ્રસન્નતા કેળવીએ અને સાચવીએ ચેાગીરાજ માનદઘનજી મહારાજે ભગવાન ઋષભદેવના સ્તવનમાં ભગવાનને વર્ણવતાં અને ભગવાન અને ભક્ત વચ્ચેના લિ આપતાં આપતાં, આત્મસાધકને અને પ્રેરક બની શકે એવું એક -૧૦ ત’ત્રી : થો રે, પુજા અખ`ડિત એહ.” બેનેા ભાવ બહુ વિશાળ છે. મળવાને અર્થાત્ પ્રભુમય કે કરીએ તા, એમાં પેાતાના તંત્રી : શેઠ ભાવ તરફ દોરી જવાના કરવાના બધા માર્ગો કે YO (1 अहिंसा परमोधक વર્ષ : ૭૦ ? પરમાત્મા”નું અભિનવ નાની દિશા જ પરલક્ષીના નાત્મસાક્ષાત્કાર કે પેાતાના એ બધા એકા વાચી ા. અને ચેાગસાધના, ઉપાયા બની ગયા. ખ્યત્વે એક જ છે કે આ ભૂમિકાએ અકઃ ૧૪-૧૫ માર્ગ છે માર્ગ સાથે તે Page #2 -------------------------------------------------------------------------- ________________ - os વારે, B૩ની | પ્રસન્નતા કેળવીએ અને સા ૨. આ રીતે પણ ભગવાન મહાવીર સામયિક કુરણ ૪. એક વિરલ પ્રસંગ. લે, શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ ભૂલનો સુધારો \”ના લેડ મુનિરાજશ્રી સૌભાગ્યવિજયજી મ... ભ૦ મહાવીરને સંદેશ અને નાની એકતા - લેહ શાહુ છોટુભાઈ રાયચ દ ૭. ઉમરેઠ અને ધૂળિયા : બે પ્રગ ૧૯ ૦ ' લે૦ શ્રી ધીરજલાલ ધનજ બાઈ ૮. સિદ્ધાંતરક્ષાની વાત કયાં માઢે ? . ૧૯૨ લેહ મુનિશ્રી ચરણપ્રવિજયજી મ૦ ૯. સાધ્વીજીઓના વિકાસની વિચારણા ૧૯૩ પાચના | ૧૦. ભાવ, ભક્તિ ને ભાવના લેશ્રી જે. કે. ગાંધી ૧૯૯ ११. अप्पा सो परमप्पा ૨૦૧ ગતિ સ્વીકારી લેહ શ્રી મનસુખલાલ તારાચંદ મહેતા લેખ મોકલી મના અમે આભારી ૧૨. ભગવાન મહાવીર નિર્વાણ કલ્યાણક २०७ લે, શ્રી ભોગીલાલ જ. સાંડેસરા સ્થળસ કાચના કારણે લેખા પ્રગટ નથી કરી | ૧૩. પ્રમાદને પ્રશસ્ત કરીએ ! લેત શ્રી મફતલાલ સંઘવી ૨૦૯ વા તેએાની અને ક્ષમા ૧૪. પ્રથમ કોણ ડૂબે લેવ શ્રી તારાચંદ રતનશી ૨૧૧ ચાહીએ છીએ, ૧૫. ભ૦ મહાવીરસ્વામીની ગભૂમિકા - લેહ પં.શ્રી પૂર્ણાનંદવિજયજી મ૦ ૧૬. પરિવ્રાજક સ્કન્દક અને ભ૦ મહાવીરસ્વામી ૨૧૫ લે પ્રેમ હીરાલાલ ૨. કાપડિયા ૧૭. પાયાના ત્રણ સિદ્ધાંત અપનાવી ઐકય સાધીએ ! ૨૧૯ ઉજવણીના સમાચાર a લે. ભાઈલાલ એમ. બાવીશી. ૧૮, ચાલે....જૈનશાસનનો ઝંડો લહેરાતો કરી દઇએ - ભ૦ મહાવીર જન્મકલ્યાણક લે સાધ્વી શ્રી સુલોચનાશ્રીજી મ. પવ અને આળી આરાધનની ઉજવણીતા સમાચાર પ્રકાર | ૧૯. ૨૫૦ ૦ માં નિવણ કલ્યાણકને વધાવી દઈએ ૨૨૩સારા અક્ષરોમાં સવેળા મોકલી લેશ્રી અમરચંદ માવજીભાઈ આ પવા વિનતિ છે. ૨૦. માનવતા પ્રગટાવવા ભ૦ મહાવીરને પ્રાર્થના ૨૨૯ ૦ ભક્તિકવિશ્રી શિવજીભાઈ દેવશી ૨૧. એક રાતની વાત ૨૩૩ ૦ શ્રીયુત શાંતિલાલ શાહ, ૨૧૩ ૨૨૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રસન્નતા કેળવીએ અને સાચવીએ I I " (in Eા ll દે વ ચં દ. ૦ વર્ષ : ૭૦, અંક: ૧૪-૧૫ સ્વ તંત્રીઃ શેઠ દેવચંદ દામજી કુંડલ કર ગુલાબચંદ શેઠ તંત્રી : ગીરાજ શ્રી આનંદઘનજી મહારાજે ભગવાન ઋષભદેવના સ્તવનમાં 'ભગવાનનો મહિમા વર્ણવતાં વર્ણવતાં અને ભગવાન અને ભક્ત વચ્ચેના ભક્તિ-ભાવભર્યા નિર્મળ સંબંધને ખ્યાલ આપતાં આપતાં, આત્મસાધકને પિતાની સાધનામાં હમેશને માટે ઉપકારક અને પ્રેરક બની શકે એવું એક વાક્ય કહ્યું છેઃ “ચિત્ત પ્રસન્ન રે પૂજન ફલ કહ્યો રે, પુજા અખંડિત એહ.” આ વાકય છે તે નાનું સરખું, પણ એને ભાવ બહુ વિશાળ છે. પૂજન અર્થ “પ્રભુને પામવાને, પ્રભુને મળવાનો અર્થાત્ પ્રભુમય કે પ્રભુ સાથે એકરૂપ થવાના ઉપાય” એવો વ્યાપક કરીએ તો, એમાં પિતાના આત્માને બાહ્ય ભાવોથી મુક્ત કરીને આવ્યંતર ભાવ તરફ દોરી જવાના એટલે કે પિતાના આત્મામાં ૫ નામે.વ પ્રગટ કરવાના બધા માર્ગો કે ઉપાયોનો સમાવેશ થઈ જાય. - અને, જૈન દર્શને જ્યારે “આત્મા એ જ પરમાત્મા”નું અભિનવ સત્યનું જગતને દર્શન કરાવ્યું ત્યારે તો સાધનાની દિશા જ પરલક્ષીના બદલે સ્વલક્ષી બની ગઈ. અને તેથી આત્મશુદ્ધિ, આત્મસાક્ષાત્કાર કે પોતાના આમામાં પરમાત્મભાવને પ્રગટ કરવાની પ્રક્રિયા એ બધા એકાર્ણવાચી એટલે કે એક બીજાના પર્યાયવાચી શબ્દો બની ગયા. અને યોગસાધના, આત્મસાધના, અધ્યાત્મસાધના કે ધર્મસાધના એના ઉપાયો બની ગયા. આ રાબ્દો ભલે જુદા હોય, પણ એ બધાને ભાવ મુખ્યત્વે એક જ છે કે ચિત્તના નિર્મળીકરણ દ્વારા આત્માની નિમળતા પ્રાપ્ત કરવી. આ ભૂમિકાએ ળિતા અને પ્રસન્નતા અભિન્ન બની જાય છે. ચિત્તની અને આત્માની નિર્મળતાને પામવાના જે અનેક માગે છે એમાં મુખ્ય આ છે ? તપ, ત્યાગ, સંયમ, વૈરાગ્ય, તિતિક્ષા. આ માર્ગે દ્વારા કષાયો ઉપર કાબૂ મેળવીને અહિંસા વગેરે પાંચ વ્રતોને જીવન સાથે વણી લેવાનાં છે. અને એ રીતે જીવનને સમભાવપૂર્ણ બનાવીને આત્માને સર્વ દોષથી મુક્ત બનાવવો છે. પૂર્ણ સમભાવની પ્રાપ્તિ કહો, પૂર્ણ આત્મસાક્ષાત્કાર કહો, પરમાત્મભાવની લબ્ધિ કહો કે મોક્ષ કહો, એ બધાંનો - ભાવ એક જ છે. જરાક વ્યાપક રીતે વિચારી શકીએ તે સચિદાનંદમય સ્થિતિ કે સત્ય-શિવ-સુંદરની ભાવના પણ આ જ છે. આ બધા જુદા જુદા શબ્દોની ભીતરમાં ભાવાત્મક એકરૂપતાની વિમળ સરિતા વહેતી હેય છે. આ સરિતાના અમૃતનું પાન કરવું એ જ સાધનાને હેતુ છે; સાધનાની સિદ્ધિ કે ચિત્તની પ્રસન્નતાની પૂર્ણતા પણ એ જ સમજવી. પણ, જેમ સાચો વેપારી ગમે તે વસ્તુને વેપાર કરવા છતાં, માત્ર વેપાર કરવાથી રાજી થતો નથી પણ પોતાને નફે કેટલો થયો એના આધારે પોતાની સફળતાને મૂલવે છે તેમ, આત્મસાધના માટે તપ, ત્યાગ, સયમ, વૈરાગ્ય, તિતિક્ષા, કષાયવિજય કે મહાવતપાલનના ગમે તે માર્ગનું અનુસરણ કરવામાં આવે, પણ એ બધા માર્ગો પ્રભુ પુજનના, પ્રભુને પામવાના માર્ગો હોવાથી સાચા સાધકે એની સફળતાનું માપ પણ ચિત્તની પ્રસનતાના આધારે જ કાઢવું જોઈએ.. શનિવાર ૧૯૭૩, વીર સં. : ૨૪૯૯, વિ.સં. ૨૦૨૯ ચૈત્ર સુદ ૧૨ વાર્ષિક લવાજમ રૂા. ૧૩- ૦ ૦ તારીખ ૧૪ એપ્રીલ, In or Liા /li in II Pir Urs In In | Page #4 -------------------------------------------------------------------------- ________________ અને ચિત્તની પ્રસન્નતા જળવવા અને જાળવવાનું મુખ્ય ઉપાય બીજાઓ શું વિચારે છે, કહે છે કે કરે છે એના કાજી બનવાના વધારે પડતા ઉત્સાહમાં પોતાનાં મન-વચન-કાયાની એકરૂપતા ન જોખમાય અને ગમે તે સંજોગોમાં પોતાના હૃદયની સંવેદનશીલતા, કૂણાશ અને સરળતા સચવાઈ રહે એની પૂરી જાગૃતિ રાખવી એ છે. મતલબ કે બીજાના મન-વાણી-કમને સાચવવાનું આપણું હાથમાં નથી પણ આપણે વિચાર-વાણી-વર્તનને સરખાં રાખવાં એ આપણા હાથની વાત છે, એ હમેશાં ધ્યાનમાં રાખવું ઘટે, અર્થાત તપ, ત્યાગ, સંયમ વગેરે માગેનું અનુસરણ કરતાં કરતાં અંતરમાં દેધ, કદાચહ, કઠોરતા, ધૃણા, નીરસતા, રુક્ષતા, અસહિષ્ણુતા વગેરે ખામીઓને આશ્રય મળવા લાગે તે સમજવું કે આપણે પૂજનના મૂળ ભાવને વીસરી ગયા છીએ; પરિણામે પ્રભુ પૂજનના સારરૂપ પ્રસન્નતાના અમૃતના લાભથી વંચિત રહી જવા પામીએ છીએ. ચિત્તની પ્રસન્નતાના આ અમૃતરસને ઢોળી નાખવાનું દુશ્મનકૃત્ય કરે છે એકાંતદષ્ટિ, અંતરની સંકુચિતતા, બીજાના જુદા વિચારને સમજવાન્યાય આપવાની ઉદારવૃત્તિના અભાવરૂપ વિચારબધિરતા અથવા વિચારદારિદ્ર, ખેલદિલીની ઊણપ અને “સારું તે મારુની માન્યતાને બદલે મનમાં કરી બેઠેલી “મારું તે જ સારુ” એવી એકાંગી હઠાગ્રહવૃત્તિ. આ દોષને પરિણામે એક બીજી ચિત્ત વધુ ને વધુ સાંકડુ અને અસહિષણુ બનતું જાય છે અને બીજી બાજુ ધર્મના સારરૂપ સત્યના એક એક અંશને ગમે ત્યાંથી શોધીને એને સ્વીકાર કરવાની સત્યશોધક તેમ જ ગુણગ્રાહક દષ્ટિ વધુ ને વધુ અવરાતી જાય છે. જયાં સત્યરૂપ ભગવાનની આવી ઉપેક્ષા થતી હોય, ત્યાં પ્રભુપુજન સફળ કેવી રીતે થાય? અને એ પૂજનના ફળરૂપે ચિત્તની પ્રસન્નતાની પ્રાપ્તિ કેવી રીતે થાય ભલા ? આવું બનવા ન પામે એટલા માટે તો જૈન દર્શને અનેકાંત પદ્ધતિ અને નયસપ્તભાગીની દષ્ટિના અદ્દભુત રસાયણની શોધ કરી છે. પણ રોજના હયવહારમાં એનો ઉપયોગ કરતાં શીખવાન, અતિ વિરલ અપવાદોને બાદ કરતાં, હજી પણ બાકી હોય એવી કરુણ સ્થિતિ પ્રવર્ત છે. કઈક એમ લાગે છે કે, આવી સત્યના નાના-મોટા અને તેમ જ જયાં જોવા મળે ત્યાંથી ગુણાને શોધવા–સ્વીકારવાની દિવ્ય દૃષ્ટિ તેમ જ બીજાના વિચારને સમભાવપૂર્વક સમજવા-મૂલવવાની સહિષ્ણુતા કેળવવાનું કામ ભલભલા સાધકો અને મોટા મોટા તપસ્વીઓ માટે જ અતિ મુશ્કેલ છે, પણ આ મુશ્કેલ છે, તેથી જ એ કરવા જેવું છે અને એ કરવામાં જ સાધકના પુરુષાર્થ અને પરાક્રમની સાર્થકતા છે. ટકમાં, ગુણસંપત્તિની પ્રાપ્તિ એ જ ચિત્તની સાચી પ્રસન્નતા છે. અને આવી પ્રસનતાની લબ્ધિ એ જ સાચી પ્રભુપૂજા છે. મતલબ કે ચિત્તની પ્રસન્નતાની થોડીક પણ ઉપેક્ષા એ પ્રભુની સાચી પૂજાની ઉપેક્ષા પ્રભુની બની રહે છે–પછી બહારની આળપંપાળ ભલેને ગમે તેટલી કરીએ ! છેવટે પૂજા અને ચિત્તની પ્રસન્નતા એકરૂપ બની જાય એ જ સાધકની સાધનાની સિદ્ધિ છે. ગીશ્વર સંત આનંદઘનજીના ક્વનનું આ જ હાદ છે. Page #5 -------------------------------------------------------------------------- ________________ આ રીતે પણ ભગવાન મહાવીરને પિછાનીએ – મ ણ કે – ભગવાન મહાવીર ફરમાવે છે કે* જે લોકન (જીવસમૂહને) ઈનકાર કરે છે તે પિતાના આત્માને ઈનકાર કરે છે, અને જે પોતાના આત્માને ઈનકાર કરે છે તે લોકન (જીવસમૂહનો) ઈનકાર કરે છે. સતત અપ્રમત્ત-જાગૃત રહેનાર જિતેન્દ્રિય વીર પુરુષોએ મનના બધા સંઘર્ષોને પરાજય કરીને સત્યને સાક્ષાત્કાર કર્યો છે. જે પ્રમત્ત છે, વિષયોમાં ડૂબેલો છે, તે નક્કી છને પીડા આપનારો બને છે. જીવનના અનંત પ્રવાહમાં, માનવજીવનને વચ્ચે મળી ગયેલ એક સુઅવસર લેખીને, ધીર સાધક એક મૃદુર્ત જેટલા વખત માટે પણ પ્રમાદ ન સેવે. હે માનવી! તું એકમાત્ર સત્યને જ સારી રીતે સમજી લે. જે મેઘાવી સાધક સત્યની આજ્ઞા માટે તત્પર રહે છે, તે મૃત્યુના પ્રવાહને તરી જાય છે. અમે એમ કહીએ છીએ, એમ બોલીએ છીએ, એવી પ્રરૂપણું કરીએ છીએ, એવી જાહેરાત કરીએ છીએ કે—કોઈ૫ણું પ્રાણી, કોઈપણ ભૂત, કોઈપણ જીવ અને કોઈપણ સર્વને માર નહી જોઈએ, એમના ઉપર અનુચિત અધિકાર ન વાપરો જોઈએ, એમને ગુલામોની જેમ પરાધીન ન બનાવવા જોઈએ, એમને સંતાપ ન આપવો જોઈએ અને એમને કોઈ જાતને ઉપદ્રવ ન કરવો જોઈએ. આ અહિંસાધર્મમાં કઈ જાતને દોષ નથી, એ ધ્યાનમાં રાખવું. –શ્રી આચારાંગસૂત્ર ( ક્વિત્રિવેણી), અત્યારે જૈન દર્શનનું તત્વનિરૂપણ, જૈનધર્મની આચારસંહિતા અને જૈન સંઘની વ્યવસ્થાના નિયમોની બાબતમાં જે સ્થિતિ પ્રવર્તે છે, એના મૂળમાં ભગવાન મહાવીરની સાધના અને સિદ્ધિ રહેલી છે. અલબત્ત, ભગવાન મહાવીરે તીર્થની સ્થાપના કરીને ધર્મની પ્રરૂપણ કરી તે વખતે તેઓએ એ વાતનું, અસંદિગ્ધ ભાષામાં, સૂચન કર્યું જ હતું કે હું જે કંઈ કર્યું અને પ્રરૂપું છું, તે પૂર્વ પુરુએ-પૂર્વ તીર્થકરોએ કહેલી વાતનું જ પુનરુચ્ચારણ કરું છું. અને છતાં ભગવાન મહાવીરની પહેલાં જે ધર્મવ્યવસ્થા અને સંઘવ્યવસ્થા હતી એની અને ભગવાન મહાવીરે તીર્થસ્થાપના કર્યા પછીની ધર્મવ્યવસ્થા અને સંઘવ્યવસ્થાની વચ્ચે, કેટલીય બાબતેમાં, મૌલિક કહી શકાય એવું અંતર હતું. અને આ મૌલિક ફેરફારના સર્જક હતા શ્રમણ ભગવાન મહાવીરસ્વામી. આત્મદષ્ટા અને વિશ્વદષ્ટા ધર્મપુરુષ, સામાન્ય માનવીની જેમ કેવળ કરવાની ખાતર જ કેઈ ફેરફાર કરતા નથી પણ, દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની અસરને કારણે આસપાસની પરિસ્થિતિમાં તેમ જ માનવસમાજના માનસિક વલણમાં જે સારા-નરસો ફેરફાર થયો હોય, તેને ધ્યાનમાં લઈને, સમય અને સ્થિતિની જરૂરિયાત મુજબ, ધર્મ-સંઘવ્યવસ્થાના નિયમે, ઉત્સ-અપવાદે તથા વિધિનિષેધમાં ફેરફાર કરે છે, ક્યારેક તે આ ફેરફાર, પ્રચલિત સમાજવ્યવસ્થા સાથેની સરખામણીમાં, ધરમૂળને કહી શકાય એ માટે અને મર્મસ્પર્શ હોય છે. અને આ ફેરફાર પાછળની એમની એકમાત્ર નિર્ભેળ દષ્ટિ લેકકલ્યાણ અને વિશ્વકલ્યાણની જ હોય છે. લેક ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક) : જૈનઃ [ ૧૭૯ Page #6 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ કે વિશ્વકલ્યાણ એ એમનું સાધ્ય છે અને ચાલુ નિયમ અને એમાં પરિવર્તન એ એનું સાધન છે. અને સાધનમાં તે કાળબળ કે પરિસ્થિતિબળને અનુરૂપ ફેરફાર કરતાં જ રહેવાનું હોય છે. શિયાળાની ઋતુ પૂરી થતાં માનવી, વગર કહ્યું, આપમેળે જ, ગરમ અને જાડાં લૂગડાં પહેરવાનું છોડીને ઝીણાં અને મુલાયમ કપડાં પહેરવા લાગે છે, એવી સાદી સમજની આ વાત છે. વળી, કેઈપણ જળાશયનું પાણી, સરિતાના જળની જેમ સતત વહેતું રહેવાને બદલે, બંધિયાર બની જાય તે છે જેમાં ખાબોચિયાના જળની જેમ ગંધાતું અને પીવાને માટે નકામું બની જાય છે તેમ, ધર્મ, સંઘ કે સમાજવ્યવસ્થાના નિયમોમાં પણ દ્રવ્ય-ક્ષેત્ર-કાળભાવના પરિવર્તન સાથે બંધ બેસે એ ફેરફાર કરવામાં ન આવે તે એક કાળે લાભકારક બનેલા નિયમો પણ બદલાયેલ પરિસ્થિતિમાં બંધનકારક અને નુકસાનકારક બની જાય છે. એક જ દર્દીને જુદા જુદા વખતે, જુદા જુદા દદને કારણે, વૈદ્ય દવા અને પથ્યમાં ઘણે મોટો ફેરફાર કરે છે, અને એ ફેરફાર કરવામાં જ દર્દીનું હિત રહેલું છે, એ સૌકેઈના જાતઅનુભવની વાત છે. ધર્મ-સંઘ-સમાજવ્યવસ્થાને તંદુરસ્ત રાખવા માટેના નિયમ અને એમાં જરૂરી મનાતા પરિવર્તનને ભાવ પણ આ જ સમજ. આમાં તંદુરસ્ત વ્યવસ્થા એ જ ધ્યેય છે, નહીં કે એ માટે ઘડવામાં આવેલા નિયમ. અને તેથી આ નિયમોમાં સામાન્ય તેમ જ ક્રાંતિકારી કહી શકાય એવા મોટા-એમ બન્ને પ્રકારના ફેરફારને પૂરેપૂરો અવકાશ છે, અલબત્ત, આ ફેરફારની પાછળ વિવેકદ્રષ્ટિ તે હેવી જ જોઈએ, એ કહેવાની જરૂર નથી. કાંતિ અમર રહો” એ સૂત્ર દ્વારા કાંતિ સદા જાગતિ રહો એવી માગણી કરવામાં આવી છે, એને ભાવ આ જ છે. મકાનમાંથી એક વખત કચરો કાઢવાથી હમેશને માટે કામ પતી જતું નથી, પણ ઘરને સ્વચ્છ રાખવા રજેરજ સાવરણીનો ઉપયોગ કરતાં જ રહેવું પડે છે. એ જ રીતે માનવી કે માનવસમાજને વિકાસ થંભી ન જાય અને એ, કૂવામાંના દેડકાની જેમ, કટ્ટર નાફેરવાદી બનીને નરી પુરાણપ્રિયતામાં જ રાચવા ન લાગે કે અટવાઈ ન જાય એ માટે સમય અને સ્થિતિમાં થતા ફેરફાર સાથે બંધ બેસે એ પ્રકારનો ફેરફાર ધર્મ કે સંઘની સુવ્યવસ્થા માટે ઘડવામાં આવેલા નિયમમાં કરતા જ રહેવું જોઈએ. મતલબ કે જેમ ઘરની સ્વચ્છતાને સાચવવાનું કામ સાવરણું કરે છે, તેમ ધર્મ, સંઘ, સમાજ અને દેશને રવચ્છ અને તંદુરસ્ત રાખવાનું કામ ક્રાંતિ સંભાળે છે. તેથી જ વિશ્વના કમિક વિકાસનું સૂચન કરતી ઉત્ક્રાંતિની પ્રક્રિયામાં કાંતિને મહત્વનું અને આગવું કહી શકાય એવું સ્થાન મળેલું છે. મતલબ કે કાંતિને યથાગ્ય આવકાર આપ્યા વગર ફેંકાંતિ પોતાના વિકાસક્રમમાં આગળ ન જ વધી શકે. અને ભગવાન મહાવીર જેવા સર્વજ્ઞ, સર્વદશી ધર્મનાયકની જાણ બહાર આ વાત કેવી રીતે રહી શકે ભલા? ભગવાન મહાવીરના જીવનનાં, એમની સાધના તથા સિદ્ધિનાં તેમજ એમની તીર્થસ્થાપના અને ધર્મપ્રરૂપણાનાં અનેક પાસાં છે. બાળકથી માંડીને મહાયોગ-સાધક સુધીના નાની–મેટી છેલ્લી કક્ષાના માનવીઓને માર્ગદર્શક અને પ્રેરક બની શકે એવાં સંખ્યાબંધ પ્રસંગરત્નોથી ભગવાનનું જીવન સમૃદ્ધ, શોભાયમાન અને ગૌરવશાળી બનેલું છે. બધા શ્રદ્ધાવંત ભક્તો અને આત્મસાધક વીરે પોતપોતાની રુચિ, શક્તિ અને ભાવના મુજબ એમાંથી બળ અને તેજમાં વધારે કરી શકે એવું દિવ્ય ભાતું મેળવી શકે છે. ૧૮૦], : જૈનઃ [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #7 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીરની સાડા બાર વર્ષની સાધનાને જ વિચાર કરીએ તે ત્યાં, હદય અને બુદ્ધિને સ્તબ્ધ બનાવી મૂકે અને રોમાંચ ખડા કરી દે એવા એક એકથી વધુ ને વધુ કષ્ટદાયક પરીષઠો ની જાણ હારમાળા જોવા મળે છે. અને ભગવાન તે, સાવ અદીનભાવે અને હિમાલયની જેમ લેશ પણ ચિલિત થયા વગર, એ અપાર, અસહ્ય કષ્ટોને સહન કરે છે, એટલું જ નહીં, આવા એક એક કષ્ટને આત્મસિદ્ધિનું પાન બનાવીને પિતાના આત્માને વધુ ને વધુ તેજસ્વી અને વિમળ બનાવતા જાય છે. માનવ, પશુ-પંખી અને કુદરતે સરજેલી આ અપર પાર વેદનાઓના ઝંઝાવાતની સામે પણ ટકી રહેવાની ન કલ્પી શકાય એટલી ધીરજ, શક્તિ અને હિંમત પ્રભુમાં કયાંથી પ્રગટી એવો સવાલ થવો સ્વાભાવિક છે. આ સવાલના ઉત્તરની જિજ્ઞાસા આપણને ભગવાનની અનેક પૂર્વાભની જાગ્રત સાધનાનાં દર્શન કરવા પ્રેરે છે. અર્થાત્ ભગવાને મેળવેલી અપૂર્વ સિદ્ધિ આ જન્મની તેમ જ જન્માંતરની અખંડ અને અપ્રમત્ત સાધનાનું જ ૧.૨ ગામ છે, એમ જોઈ શકાય છે. - ભગવાનની આવી સિદ્ધિનાં બે મુખ્ય સાધને તે સમતા અને અહિંસા. આ બેમાંય સમતા સાધ્ય હતી અને અહિંસા સાધન. પણ આવા ભવ્ય અને દિવ્ય સાધનના બળે સાધના કરતાં કરતાં છેવટે એક ભૂમિકા એવી આવી પહોંચી કે જ્યારે સમતા અને અહિંસા એકરૂપ બની ગઈ અને ભગવાનનું જીવન “મારે બધા છે સાથે મીભાવ છે, અને વૈરભાવ ૩ની સાથે નથી” એ ધર્મવાણીના શ્રેષ્ઠ આદર્શરૂપ બની ગયું. “જયાં અહિંસાની પ્રતિષ્ઠા થાય છે ત્યાં, એના સાંનિધ્યમાં, આજન્મ વૈરભાવ ધરાવતા જીવ પણ પિતાની વૈરવિરોધની લાગણીને તજી દે છે” એ સૂત્રમાં વર્ણવવામાં આવેલ અહિંસાના વિશિષ્ટ પ્રભાવનાં દર્શન ભગવાનના જીવન અને સમવસરણમાં થાય છે તે આ કારણે જ. ભગવાને તે સમયની ધર્મ, સંઘ અને સમાજની વ્યવસ્થામાં કેટલાક તે ક્રાંતિકારી કહી શકાય એવા ફેરફારો કર્યા તે એની પાછળનું બળ પણ આ અહિંસામાં જ ૨ ૩ છે. સમતા અને અહિંસાને પોતાના જીવન સાથે–આત્મા સાથે–એકરૂપ બનાવીને ભગવાન સમતા અને અહિંસાના અવતાર અને કરુણ-મહાકરુણાના સાગર બની ગયા. અને જેમના રમ-રોમમાં સમતા, અહિંસા અને કરુણાની સર્વમંગલકારી ભાવના વહેતી હોય તેઓ સમાજના અગ-પ્રત્યંગમાંથી શોધી શોધીને હિંસા કે એના સાધનરૂપ અન્યાય, અધમ કે અત્યાચારને દૂર કરવા સહજ રીતે પ્રેરાય એમાં શી નવાઈ? આમાંથી તે કાળે ધાર્મિક અને સામાજિક ક્રાંતિને પ્રાદુર્ભાવ થયો હતો. ભગવાને જોયું કે કેવળ ખાનપાનના સ્વાદથી પેટ ભરવાની વૃત્તિથી તેમ જ શિકારના, વ્યસનથી પ્રેરાઈને જ નહીં પણ ધર્મબુદ્ધિથી દોરવાઈને પણ તે સમયને માનવસમાજ અબોલ અને નિર્દોષ પશુઓની જરાય સંકેચ વગર, હિંસા કરવા ટેવાયે હતું અને એમાં પિતે કંઈ અજુગતું કે અધર્યું કાર્ય કરે છે એમ એને ભાગ્યે જ લાગતું હતું. ભગવાને આની સામે પોતાની ધર્મવાણીને બુલંદ કરી અને યજ્ઞમાં (તેમ જ બીજી રીતે પણ) કરવામાં આવતી હિંસાનો વિરોધ કર્યો. - on એ જ રીતે દીન-દલિત-પતિત-અસ્પૃશ્ય મનાતા વિશાળ માનવસમૂહે અને મોટા ભાગના નારીવર્ગનું સમાજમાં કેઈ સ્થાન ન હતું; ધર્મપાલન અને શાસ્ત્રાભ્યાસના એના અધિકારને ઈનકાર કરવામાં આવ્યો હતો. પરિણામે આવડા વિશાળ જનસમૂહના ભાગ્યમાં ઠેર–પશુ કરતાં પણ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જેનઃ [ ૧૮૧ Page #8 -------------------------------------------------------------------------- ________________ બદતર જીવન જીવાનું લખાઈ ગયું હતું! અહિંસાના અવતાર ભગવાન મહાવીરે આ બધાં વને માટે પિતાના ધર્મતીર્થનાં દ્વાર ખુલ્લાં મૂકી દઈને એ બધાને પોતાના ધર્મસંધમાં આદરભર્યું સ્થાન આપ્યું. અને એમ કરીને ભગવાન સાચા અર્થમાં ધર્ણોદ્ધારક, માનવઉદ્ધારક અને જગદુદ્ધારક બની ગયા. ધર્મશાસ્ત્રોની રચના માટે પણ લોકભાષાને આદર, અને અહિંસા, સત્ય, સમભાવ, સંહિમણુતાની ભાવનાને જીવંત રાખવા માટે અનેકાંત પદ્ધતિની પ્રરૂપણ એ પણ ભગવાનની અહિંસાભાવના અને લોકકલયાણની દૃષ્ટિના વિજયરૂપ લેખી શકાય. આ ઉપરાંત ભગવાને પોતાના ધર્મ-સંઘની વ્યવસ્થામાં પણ નાના-મોટા અનેક ફેરફાર કર્યા હતા. આ ઉપરથી જોઈ શકાય છે કે ભગવાનની દૃષ્ટિ કેટલી વેધક હતી; અને સમય અને પરિસ્થિતિને અનુરૂપ ફેરફાર કરવામાં તેઓ સદા કેવા તત્પર રહેલા હતા. - ભગવાન મહાવીરના જીવનને પરિવર્તન-ક્ષમતાની દષ્ટિએ પણ સમજવા-વિચારવાની જરૂર છે. ધર્મની શુદ્ધિ અને સંઘની શક્તિ સમય અને સ્થિતિને અનુરૂપ ફેરફાર કર્યા વગર ટકી ન શકે એ પણ એમના જીવનને સાર છે. આવા જરૂરી પરિવર્તનને આવકારવામાં જ આત્મશક્તિની ચરિતાર્થતા અને ધર્મશાસનની સલામતી રહેલી છે, એ આપણે સમજી રાખીએ. નkilત જાનજી, છે * ૦ ૦. ૪૯ કેડ ? નિદાન મુજબ ઉપચારની જરૂર આપણી શ્રી જૈન વેતાંબર કોન્ફરન્સના પ્રમુખ શ્રીયુત દીપચંદભાઈ એસ. ગાડીએ કેન્ફરન્સનું ૨૩મું અમૃતમહત્સવ અધિવેશન, ગત માર્ચ મહિનાના છેલ્લા અઠવાડિયામાં, પાણીતાણામાં ભરાયું તે અગાઉ કોઈક વખતે મુંબઈથી પ્રગટ થતા “જન સંદેશ” પાક્ષિકના તંત્રીશ્રીને મુલાકાત આપી હતી. એમની આ મુલાકાત દરમ્યાન જે વાતચીત થયેલી તે “જિન સંદેશ”ના તા. ૧૫-૩-૭૩ના અંકમાં પ્રગટ થઈ છે. આ વાતચીત ઉપરથી એક વાત જાણીને જરૂર આનંદ થાય છે કે કેન્ફરન્સના અત્યારના પ્રમુખશ્રી, કોન્ફરન્સની વર્તમાન સ્થિતિ કેવી છે. એ બાબત સારી રીતે જાણે છે. સવાલ-જૈન શ્વેતાંબર કોન્ફરન્સનું સુકાન સંભાત્યા પછી આપની પાસે જૈન સમાજના મોટા ભાગના મધ્યમવર્ગની આર્થિક ઉન્નતિ માટે કઈ એજના છે?” જવાબ-આ માટે કોઈ નક્કર અને વ્યવસ્થિત યોજના ઘડીને તૈયાર નથી રાખી, પરંતુ આ દિશામાં કંઈક ન કર અને સંગીન કાર્ય થઈ શકે તે માટે અનેકવિધ વિચારો જરૂર કર્યા છે. આ વિચારોમાંથી એવી કોઈ યોજના સાકાર થઈ પણ શકે. “એ વિચારે કહ્યું તે પહેલાં તમને કેન્ફરન્સની વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરું. અત્યારે કોન્ફરન્સ “લોલાઈઝડ થઈ ગઈ છે એ એક દુઃખદ બાજુ છે. કોન્ફરન્સ માત્ર મુંબઈની છે એવી એક હવા છે. મુંબઈ પુરતી સીમિત બની ગયેલ કેન્ફરન્સને અખિલ ભારતીય કોન્ફરન્સ બનાવવાની પ્રથમ જરૂર છે. ભારતભરના વેતામ્બર જૈન સમાજ કોન્ફરન્સને પિતાની સંસ્થા માને ૧૮૨] : જૈનઃ [ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #9 -------------------------------------------------------------------------- ________________ અને તેવું તેના પ્રત્યે મમત્વ રાખે તેવો કાર્યક્રમ શકય તમામ સહકાર આપવાનું રહેશે. કોઈ ગામ હા ધરવો જોઈએ.” કે શહેરને સંઘ ગૃહઉદ્યોગ જેવી પ્રવૃત્તિ ચલાવવા ઉપરના લખાણમાં કેન્ફરન્સના પ્રમુખશ્રી દીપ- ઈછે તે તેને તે પ્રવૃત્તિ સાકાર અને સફળ ચંદભાઈ ગાએ કોન્ફરન્સ “લોકલાઈઝડ” થઈ કરવા માટે કોન્ફરન્સ માર્ગદર્શન આપશે અને ગયાનું એટલે કે આ સંસ્થા જાણે મુંબઈની કોઈ શક્ય તમામ જરૂરી સહકાર પણ આપશે. સ્થાનિક સંસ્થા હોય એવી સ્થિતિમાં એ મુકાઈ અમે કાર્યકરો ગમે તેટલું વિચારીએ તે ગયાનું જે નિદાન કર્યું છે તે ખરેખર, સાચું અને પણ તેની સફળતાનો આધાર તો અખિલ સમા- સચેટ છે. અને સ્પષ્ટ નિદાન કરવા બદલ એમને જના સહકાર પર જ નિર્ભર છે. મુંબઈ કે ધન્યવાદ ઘટે છે. અમદાવાદ પૂરતી મર્યાદિત બની ગયેલ કોન્કપણ નિદાન કર્યા પછી જરૂરી અને કારગત રન્સને આવા કામ દ્વારા અમે સાચા અર્થમાં ઉપચારો વખતસર હાથ ધરવામાં ન આવે તો એ નિદાન અખિલ ભારતીય બનાવવા માંગીએ છીએ. મને ગમે તેટલું સાચું હોય તે પણ એ વિશેષ ઉપયોગી શ્રદ્ધા છે કે કેન્ફરન્સના કામને અખિલ ભારતીય કે લાભકારક નથી બનતું. એટલે હવે કોન્ફરન્સની તાબર જૈન સમાજનો સહકાર મળી રહેશે.” આ પાસ જાણે એ એક સ્થાનિક સંસ્થા હોય વળી, પોતાના પ્રમુખ તરીકેના ભાષણમાં પણ એનુ સંકુચિત વાતાવરણ કેટલાંય વર્ષથી રચાઈ શ્રી ગાડીંજીએ કોન્ફરન્સને કાર્યશીલ બનાવવાના ગયું છે તે કેવી રીતે દૂર થાય, અને એ એના કેટલાક ઉપાયો સૂચવ્યા જ છે. આ બધા વિચારોને અખિલ ભારતીય દજજને છાજે એવું સ્થાન તેમ જ બીજા કાર્યકરોના વિચારને પણ ધ્યાનમાં સમાજમાં કેવી રીતે પ્રાપ્ત કરી કે, એવા વ્યવહારુ લઈને એક વ્યવહારુ યેજના તૈયાર કરીને એને અને નક્કર ઉપાયો વિનાવિલએ હાથ ધરવા જોઈએ. અમલ કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવે તે આમ થશે તો જ પાલીતાણું અધિવેશન પછી જે જ કંઈક પણ ધાર્યું પરિણામ આવી શકે અને થોડુંક પણ અનુકુળ વાતાવરણ સમાજમાં ઊભું સંસ્થા કાર્યશીલ બનવા સાથે પોતાના અખિલથયું છે તેનો લાભ લઈ લીધે લેખાશે; નહીં તે ભારતીય દરજજાને ફરી પ્રાપ્ત કરી શકે, એ આપણે - વળી પાછા આપણે હતા ત્યાં ને ત્યાં પહોંચી જઈશું! સમજી લેવું ઘટે. આ માટે શું કરવું જોઈએ એનું સામાન્ય અમેરિકા અંગે એક જાણવા જે ત્રા સયન તે પ્રમુખશ્રીએ “જિનસંદેશ”ને આપેલી અમેરિકાએ આપણા દેશની પ્રજા ઉપર એવી મુલાકાતમાં પણ કર્યું જ છે. તેઓએ કહ્યું હતું કે– અજબ મોહજાળ બિછાવી દીધી છે કે એમાં, વાત “વેતામ્બર સમાજનો એકેએક જેને સભ્ય રાગ ધર્મમાં આસ્થા ધરાવતાં અને આવી આસ્થા કોન્ફરન્સમાં રસ લેતા થાય તે માટે અને પ્રથમ નહીં ધરાવતાં કુટુંબો તો ઠીક, જે લોકો અમેરિકાને પસંદગી . એના સામાન્ય સભાસદ વધુ ને વધુ ભોગભૂમિ કે ભૌતિકવાદી દેશ કહીને એની નિંદા સંખ્યામાં બનાવવા વિચારીએ છીએ. પેટન, કરતાં થાકતાં નથી, તેઓ પણું અવસર મળતાં આજીવન અને સંરક્ષક સભ્યનું મહત્ત્વ છે જ. અમેરિકા જવાનું કે પોતાનાં સંતાનોને મોકલવાનું પરંતુ રૂપિયા એકના સભ્યો વધુ બનાવવાથી ચૂક્તા નથી. અમેરિકાની નિંદા કરીને અથવા તો કોન્ફરન્સ સાચા અર્થમાં અખિલ ભારતીય અમેરિકાના આકર્ષણને સરળતાથી સ્વીકાર કરીને- બની શકશે. ગમે તે રીતે અમેરિકાના વસવાટ કરવામાં આવે તે કોન્ફરન્સ એ તો એક કેન્દ્રીય સંસ્થા છે. સંપત્તિ અને ભોગવિલાસની સામગ્રીમાં વિશ્વના નાના–મોટા ગામમાં સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓને બધા દેશોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા એ દેશની ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જૈનઃ [ ૧૮૩ Page #10 -------------------------------------------------------------------------- ________________ રહેણીકરણી અને વિચારસરણિની અસર ત્યાં રહેનારના ચિત્ત ઉપર ન થાય એ ન બનવા જોગ બાબત છે. અને છતાં ઊરતી ઊઁમરે ઘરમાંથી ધમ ના દૃઢ સૌંસ્કાર મળ્યા હોય, અને ધર્મશ્રદ્ધાનુ` મૂળ હૃદય સુધી પહેાંચ્યુ હાય, તેા આવા લપસણા સોગાની સામે ટકી રહેવા માટે તે એક પ્રકારનાં સૌંસ્કાર વચનું કામ કરે છે, એ પણ સાચુ' છે. શ્રી જૈન ધાર્મિક શિક્ષણ સધ-મુબઈના માસિક મુખપત્ર “ જૈન શિક્ષણ સાહિત્ય પત્રિકા ”ના ગત માર્ચ માસના અંકમાં, અમેરિકા ગયેલ એક બહેને પત્રિકાના સ'પાદકશ્રીને લખેલ પત્ર છપાયા છે તે કઈક આવી જ આન'દજનક વાત કહી જાય છે. એ પત્ર સૌએ વાંચવા–વિચારવા જેવા હાવાથી અહીં સાભાર રજૂ રરીએ છીએ. એ પત્ર કહે છે કે— અમેરિકા આવ્યા એ માટી કમનસીખી છે. અહિંના વાતાવરણમાં જે થાડુ ઘણુ ધ નું આચરણ થાય છતાં પણ ત્યાંના જેવી ક્રિયાની પવિત્રતા અહિં મનને સ્પતી નથી. મેાજમજાહ કરવામાં ઉત્પાહ અને ઉમ‘ગ હાય છે એટલેા ધાર્મિક કાર્ય માં જરા પણ નથી રહેતા. ધીમે ધીમે જીવન તદ્ન નીરસ બનતુ' જાય છે. કાઇ ક્રૂ કે વાત્સલ્યૂ કે પ્રેમ કશું જ દેખાતું નથી. માત્ર પૈસા, ટાપટીપ ને કકળાટ જ દેખાય છે. આવી પરિસ્થિતિમાં મન પર એટલે બેજો રહે છે કે સામાયિક · પુજામાં એસા ા પણુ એજ વિચારે મનમાં રમ્યા કરે, kr “ આવી પરિસ્થિતિમાં કયારેક સારા પત્રા કે સારા વિચારો વાંચી કે કયારેક એકાદ પળ કાઈ મહાન પુરૂષોની મહાનતાના વિચાર મનને સ્પર્શી જાય ત્યારે રડી લેવાનું મન થાય છે કે કયાં હતી તે કયાં આવી પડી ? એટલુ જ નહિં પણ પ`દર દિવસ સુધી મન ધાર્મિ ક ક્રિયા કરવામાં આન‘દિત બને છે, અને પહેલા જેવા આનંદ આવે છે. માટે હું કદાચ પત્ર ન લખું તા પણ તમારે આવા પત્રે। મને લખ્યા જ ૧૮૪] કરવા. આવા પત્રા જ માસિક પતનમાંથી મને બચાવશે. આવા પત્રા વાંચુ છુ ત્યારે ખીજા બધા વિચારા મનમ. છૂટી જાય છે અને મારૂ” અસલ સ્વરૂપ શું છે અને હુ કયાં ભૂલી પડી છુ' તેને ખ્યાલ આવી જાય છે. “ અણુિં બધુ` મકેનીકલ જીવન થઈ ગયુ છે. કાઈ ચેતના નથી દેખાતી. સસાર છે એટલે ચાલ્યા કરે, પણ ત્યાં તો પળે પળે ધાર્મિક વાતાવરણ મળે એટલે જૂની વાતાને ભૂલી જઈ ભગવાનનાં દશ ન કરતાં કે કેાઈ મહારાજ સાહેબના ઉપદેશ સાંભળતાં મન પાછુ. પ્રફુલ્લિત બની જાય; જ્યારે અહિ તા એવા કાઈ સહારા નહિં, જેથી ક્રોધ, લાભ, પ્રપ`ચેાની વચ્ચે જ મન ભટક્યા કરે. r “ ખરી વાત લખું તેા હજુ દેહરાસરનું પવિત્ર વાતાવરણુ યાદ આવી જાય છે. કેવી મસ્ત જીં ંગી હતા ! ત્યાંના ભગવાનની પ્રતિમામાં તા કુટુંબીજન જેવી લાગણી હતી. કાઈ પણ વાતનું દુ:ખ થાય ત્યારે એ પ્રતિમાને યાદ કરા તા હજુ પણ મનને સાંત્વન મળી જાય. ખેર. પણ એટલે Üિાસ છે કે એ -ચાર વર્ષે જયારે પણ પાછા આવીશું ત્યારે પાછી એવી જ જીદગી શરૂ થઈ જશે. શ્રદ્દા તા કયારેય નહિ કરે. મનને કેવી રીતે પવિત્ર વિચારામાં રોકી રાખવુ, ક્રાધ ઉપર કેવી રીતે Control લાવવા, આ વિષે તમે જે જાણતા હે, સાંભળ્યુ* હાય; તે બધુ... મને જરૂર લખી માલો. એની અત્યારે મારે માટે ઘણી જરૂર છે અને એ જ એક મહા કિ′મતી ચીજ છે. ” આ ધર્માનુરાગી બહેને આ પત્રમાં જે લાગણી બતાવી છે, તે બહુ વિરલ છે; કાળની કાટડીમાં જઈને અને રહીને પાછા આવનાર એના કાળા ડાઘથી બચી શકે એ જરૂર શાબાશીને પાત્ર ગણાય. પણ આવા કેટલા ? એટલે જેએ અમેરિકાના વસવાટના કારણે આવી પડતા સાંસ્કારિક અનિષ્ટને સમજતા હાય તેએ આવી માહાળથી દૂર રહે એ જ સલામતી સાચેા માગ છે. [ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક : જૈન : Page #11 -------------------------------------------------------------------------- ________________ – શ્રી રતિલાલ દીપચંદ દેસાઈ એક વિરલ પ્રસંગ શાસ્ત્ર અને પરંપરાના જાણકાર જે શાસ્ત્રમાં ઠેરઠેર કહેવામાં આવેલ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવની ઉપયોગિતાને સહદયતાપૂર્વક સમજે કે સ્વીકારે નહીં તે એ જાણકારી એકાંગી બનીને બીજાના સહજ અધિકારને ઈન્કાર કરીને એના વિકાસને રૂંધનારી બની જાય છે. તપગચ્છના મોટાભાગના મુનિવરે પોતાના જ ગચ્છના સાધ્વીસમુદાયને શાસ્ત્રાભ્યાસ અને વ્યાખ્યાન વાંચવાની છૂટ આપવાની બાબતમાં આજે પણ આવું જ એકાંગી અને અન્યાયી વલણ ધારણ કરવામાં શાસનની શોભા અને રક્ષા માની રહ્યા છે, એ ખરેખર, પાના હાથે જ પોતાની જાતને હાનિ પહોંચાડવા જેવું અકાર્ય છે. અને આમ કરીને ભગવાન મહાવીર, અહિંસા અને કરુણાની ભાવનાથી પ્રેરાઈ, નારીવર્ગના ઉદ્ધારનું જે મહાન અને અસાધારણ કાર્ય કરી ગયા એમાં જાણે આપણે પીછેહઠ કરવા માગીએ છીએ ! સાધ્વીજી શ્રાવકો સમક્ષ વ્યાખ્યાન વાંચે તે જાણે ધરતીકંપ ન થઈ જવાને હય! પણ તપગચ્છ સાધુસમુદાયના આવા ખેદજનક વલણ સામે જ એ જ ગચ્છને કઈ આચાર્ય કે મુનિવર, ભગવાન મહાવીરના આ કાર્યનું મહત્ત્વ પિછાવીને તેમ જ સંઘના કલ્યાણ અને ઉત્કર્ષની દૃષ્ટિએ એની ઉપકારિતા સીકારીને પોતાના સાધ્વીસમુદાયને શાસ્ત્રાભ્યાસ માટેની તેમ જ વ્યાખ્યાન વાંચવાની પૂરી મેકળાશ આપે એટલું જ નહીં, એ માટે એમને હેત-વાત્સલ્યપૂર્વક પ્રેત્સાહન આપે ત્યારે ધખધખતા રણમાં શીળી છાંયડી મળ્યા જે આન દ થાય, એ સ્વાભાવિક છે. ગત ફાગણ સુદ ૧૫ તથા વદ ૧-૨, એ ત્રણ દિવસ હું આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ તથા સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીનાં દર્શને વડેદરા ગયા હતા. આચાર્ય મહારાજના વડેદરા પ્રવેશ નિમિત્તે એમના આઝાવતી ૮૦-૯૦ સાધ્વીજી મહારાજે વડોદરામાં ભેગા થયાં હતાં. આ પ્રસંગે આચાર્ય મહારાજે પોતાના સમુદાયનાં સાધ્વીજીઓ શાસ્ત્રાભ્યાસ, લેખનશક્તિ, વકતૃત્વવિદ્યા અને બીજા ઉપાયો દ્વારા, પિતાને વિશેષ વિકાસ સાધી શાસનની વધુ સેવા માટે તૈયાર કેવી રીતે થઈ શકે એની વિચારણા કરવા ત્રણ દિવસ માટે સાધ્વીઓનું સમેલન મેર્યું હતું. આ સમેલનની વિગતે આ અંકમાં અન્યત્ર જોઈ શકાશે. આ સંમેલનમાં ત્રણ દિવસ હાજર રહેવાને મને લાભ મળ્યો હતે. - આચાર્યશ્રી ત્રણ દિવસ સમેલનમાં હાજર રહ્યા અને તેઓશ્રીની પ્રેરણાથી ત્રણે દિવસ સમુદાયના વડા સાધ્વીજીએ મંગલચરણ તથા સર્વમંગલ કર્યું, એટલું જ નહીં, નાનામાં નાના સાધ્વીજીએ પણ પોતાના વિચારો નિઃસંકેચ રીતે વ્યક્ત કરવાનું આચાર્ય મહારાજે મમતાથી નીતરતું પ્રોત્સાહન આપ્યું. આ દશ્ય વિરલ અને હૃદયને ગદગદ બનાવી મૂકે તેમ જ ચિરસ્મરણીય બની રહે એવુ હતું. કયાં આ ભદ્રપરિણમી અને કલ્યાણકામી આચાર્યશ્રીની આવી ભવ્ય ભાવના અને કયાં સાધ્વીઓના વિકાસની આડે અવનવા અવધ મૂકવા માંગતા આપણુ અન્ય આચાર્યો અને મુનિવરે! આ સમેલન સુંદર થયું. એમાં વ્યક્ત થયેલી ભાવનાને સફળ બનાવવા માટે આચાર્ય મહારાજે તથા આ સાધ્વીજીઓએ યેજના તૈયાર કરીને એને અમલ કરવા માટે સત્વર ધ્યાન આપવું જોઈએ. ૧૦. મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ? જેન: [ ૧૮૫ Page #12 -------------------------------------------------------------------------- ________________ ભૂલને સુધારા –મુનિરાજશ્રી સૌભાગ્યવિજયજી જાલેર (રાજસ્થાન) જેન” પત્રના તા. ૩–૨-૭૩ના અંકમાં અથત કમળ શરીરવાળા, ઉનાળાની ઋતુમાં મા ! પ્રાયશ્ચિત્ત” નામે એક વાર્તા, સાધ્વીજી શ્રી ઉપર તથા નીચે સૂર્યના તાપથી ખિન્ન થયેલા, પદ્મયશાશ્રીજીએ લખેલી, છપાઈ છે. આ વાર્તા પરસેવાથી વ્યાકુળ થયેલા, તરસથી પીડાયેલા અને અરણિક મુનિના જાણીતા પ્રસંગને લગતી છે. આ છાંયડામાં ઊભા રહેલા એ મુનિને જેને પતિ વાર્તામાં એક ભૂલ છે, તેને સુધારો કરવો જરૂરી પરદેશ ગયેલ છે એવી વણિક મહિલાએ દીઠે. લાગવાથી આ લખાણ પ્રગટ કરશે. આવશ્યકમ્ ર્ણિ તથા બીજા ટકા ગ્રંથમાં મનિ ખરેબપોરે ગોચરી માટે નીકળે છે, અને પણ આવો જ ઉલ્લેખ મળે છે. તે સખ્તતાપથી થાકીને એક મહેલની અટારી નીચે આ ઉપરથી જોઈ શકાય છે કે આ મુનિ છાંયડામાં ઉભા રહે છે. પછી આ વાર્તામાં એમ" ઉપર મેહિત થનાર નારી વેશ્યા નહીં પણ બેટી જણાવવામાં આવ્યું છે કે “મુનિનું રૂપ, કાંતિ હવેલી ધરાવતા કાઈ વિદેશ ગયેલ શેઠની પત્ની હતી. અને યૌવન કેઈ અદભુત છે. જે મહેલ નીચે સાધ્વીજી શ્રી પદ્મયશાશ્રીજી તથા બીજા જે મુનિ ઊભા છે, એ મહેલમાં વેશ્યાને નિવાસ છે. કેઈ, અરણિક મુનિને મેહપાશમાં નાખનાર એક વેશ્યા પણ ભરયૌવનના આંગણે રમે છે. ગોખમાં વેશ્યા હતી, એવી માહિતી ધરાવતા હોય તેઓની બેઠી બેઠી ઉપરથી અરણિક મુનિવરને નિહાળે છે. ભૂલનું નિરાકરણ ઉપરના લખાણથી થશે, એવી આશા. મુનિના રૂપ ઉપર મોહિત થાય છે.” પછી એ વેશ્યા પોતાની દાસીને મોકલીને પૂજાની જેડ બનાવનાર એ મનિને પોતાના મહેલમાં લાવે છે અને મુનિ | વેર સીહક પૂજાની જેડ .રૂા. ૧૦૦/પિતાને માર્ગ ભૂલીને વેશ્યા સાથે ભોગ ભોગવવા | આર્ટ સીલ્ક પૂજાની જોડી ત્યાં રોકાઈ જાય છે. જરી બર્ડર, ક્રીમ તથા સફેદ -- રૂા. ૫૦/આમાં વેશ્યાએ મુનિને મેહ પમાડવાનું કહે- | આટ સીલ્ક પૂજાની જોડી વામાં આવ્યું છે તે ભૂલ છે. પહેલી સામાન્ય | રેશમ બોર્ડર, ક્રીમ તથા સફેદ . રૂા. ૪૫/સમજની વાત તો એ છે કે વેશ્યા જાતિ હમેશાં | સ્ટેપલ ક્રીમ કલર પૂજાની જોડ રૂા. ૩૦/ધનલાલપ હોય છે. એટલે કે જેની પાસે કશુ પણ છે સ્ટેપલ કીમ કલર બાળકો માટે રૂા. ૨૨/ધન ન હોય એવા એક ભિક્ષુકને પિતાને આંગણે ધોતી કા તથા ખેસ ૩ વાર અને બાળકની લાવે એ બનવાજોગ નથી. તેથી માનવું પડે કે | પૂજાની જોડમાં ધોતી ૩ અને ખેસ ૨ વાર આવશે. એ નારી વેશ્યા નહીં પણ કઈ બીજી સ્ત્રી હેવી | આ સિવાય હોલસેલ યોર સાડી, યેર પાનેતર, જોઈએ. રીવર સીબલ સાડી તથા આર્ટ સીલક સાડી અને * શાસ્ત્રનો પુરાવો પણ આ વાતનું જ સમર્થન બ્લાઉઝ માટે મળો યા લખો– કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રના બીજા પરીષહ અધ્યયનની રજનીકાંત એન્ડ કાં. નવમી ગાથાની નિયુકિતની ૮૨મી ગાથામાં સંક્ષેપમાં અહંક–અરણિક મુનિની કથા આપવામાં ચીકપેટ, બેંગલેર સીટી. ' આવી છે. આ ગાથાની ચૂં ર્ણિમાં આ પ્રસંગને – મુંબઈમાં નીચેના સરનામેથી મળશે – અનુલક્ષીને જણાવવામાં આવ્યું છે કે – જયંતીલાલ વિઠલજી મહેતા * “ સુમારી fજ ૩૪ દેટ્ટા ય કીચન ગાર્ડન લેન, મંગળદાસ મારકેટ, उज्झती पासे य, तण्हाभिभूतो छायाए वीसमता બિલ્ડીંગ નં. ૫, રૂમ નં. ૩૬૮, બીજે માળે, पउत्थवइयाए वणियमहिलाए विट्ठो." મુંબઈ-૨. Page #13 -------------------------------------------------------------------------- ________________ ભ. મહાવીરને સંદેશ અને જેન એકતા હતા - * શાહ છોટુભાઈ રાયચંદ-મુંબઈ એક ૨૫૦૦-૨૫૦૦ ચૈત્રી ત્રયોદશી પસાર થઈ છતાં અનુરૂપ પ્રથમ આવશ્યકતા આપણી “એકતા” પર હજુયે જૈન ભ. મહાવીરના જન્મ–કલ્યાણક્લી ઘડીને નિર્ધારીત છે. આપણે હાથે કરીને આપણી ઘોર યાદ કરી, એ તેજપુજના કુવારાના મુક્તકંઠે યશ- ખોદી રહ્યા છીએ. ગાન ગાતા થાતાં નથી – એ શું દર્શાવી જાય ભ. મહાવીરના જેને કદાપિ વેરભાવ, દુશ્મનાવટ, છે? ખરેખર, એ વર્ધમાન, વીર કે મહાવીરને કેણ અપ્રમાણિક્તા, અસત્ય, હિંસા, ભેદભાવ, સંકુચિતતા, ન ઓળખે ? તેમના યશોગાન ગાવાને લ્હાવો કેઈ વર્ગવિગ્રહ વગેરેને સાથ આપે ? સંમતિ આપે ? અનેરો જ હોય છે. પરંતુ એ હા, એ આનંદ જીવનમાં ઝાંખી પણ થવા દે ? એને જવાબ ના, આપણી વાણી, વર્તન અને વહેવારમાં ઉતરે તો ના ને ના જ હોય ! માટે સંપ્રદાયો, ફિરકાઓ જ સાર્થક ગણાય. અને અન્ય ભેદભાવોને તિલાંજલિ આપી, આપણે સમય ૫ટાઈ ગયો છે. દેશ અને દુનિયામાં વીરના એક ઝંડા નીચે એકત્ર થઈ, સંગઠિત બનવું રાજકારણના કાવાદાવા અને અપચો કેવી પરિસ્થિતિ પડશે. નહીં તો, આજનું આ રાજકારણ વર્ષોના સર્જશે તેની કલ્પના માત્ર ભયાનક છે. કારણ, આજે ઇતિહાસની જેમ હવે પછીને કે ઇતિહાસ લખાચારે તરફ અંધાધૂધી, વેરઝેર અને અધર્મનું સામ્રા- વશે એના જવાબદાર આપણે ગણાઈશું ! તો જ્ય પ્રવતી રહ્યું છે. આવા પ્રસંગે કટીબધ્ધ બની ધુધળા ભાવિને ઉજજમંદિરોના ખજાના અને ટ્રસ્ટોની મિલકત પર વળ બનાવીએ. આ સરકારની તરાપ આવી જ રહી છે. તે પછી શ, માની રહી છે તો પછી વીરની વાણીને–ઉપદેશને આજનો જેન કેટલો તેને માટેની તમારી-આપણી શુ તૈયારી ? સંગઠન અને કેવી રીતે પોતાના જીવનમાં વણે અને એકતા વગર આપણું કેટલું બળ ? આવી ચર્ચામાં ને ઉતરીએ તે લગભગ દવાળ કાઢેલું, હાલત કયાં જેનીને શાંત અને સ્થિર બેસાડી શકે ! આપણને જોવા મળશે. તે ભૂલ્યા ત્યાંથી કરી હવે જે ગાફેલ રહ્યા તે સરવાળે હાથકાંડા બધા જ ગણીને, ચતુવિધ સંઘના ચારે સ્થંભ (સાધુ-સાવી કપાઈ જશે. શ્રાવક-શ્રાવિકા) પિતપોતાની દિનચર્ચા, ફરમાન, ના ! પણ કોઈની તાકાત નથી કે અમારી આદેશ, ફરજ વગેરેને સંપુર્ણ ખ્યાલ કરી; કેઈપણ સામે આંખ ઊંચી કરી શકે ! અગર આંગળી ચીધી ફિરકા, વર્ગને ભેદભાવ રહિત એક ઝંડા નીચે શકે ! કારણ અમારી આદ્યશકિત અમારા વીતરાગના મંત્રીભાવે એકત્ર થઈ; આવી રહેલ ભાવિ અધી–ફા. વચનામૃત જે અમે અમારા કાનમાં સદા જાગૃત નો સામનો કરવા, નિષ્ઠાપૂર્વક, મજબૂત મનથી રાખીશુ. એમના ઉપદેશને નજર સમક્ષ રાખી બહાર પડી તો જ જન્મ-કલ્યાણકની ઉજવણી અમારી ત્રુટીઓ અને ખામીઓને નિરંતર દુર કરીશ સફળ–સાર્થક થયેલી ગણાશે. -આ અને આવી અનેક પ્રતિજ્ઞાઓ આજના તબકકે , “જૈન”નું રૂબરૂ, લવાજમ ભરવાના સ્થળો આપણે સૌ સાથે મળી નિશ્ચય અને આત્મ- - ચુનીલાલ લવજીની કુાં. બળથી ગ્રહણ કરવા તત્પર બનીશ તો જ આપણે ૬૫ નાગદેવી સ્ટ્રીટ, મુંબઈ-૩. આવી રહેલા ભાવીની ભયાનકતાને નિવારી શકીશ. શાહ જસવંતરાય ગીરધરલાલ અસલીયત પર આ વ આલીએ તે, પ્રસંગને દોશીવાડાની પોળ, અમદાવાદ. ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક] : જૈનઃ [ ૧૮૯ Page #14 -------------------------------------------------------------------------- ________________ ઉમરેઠ અને ધુળિયા બે પ્રસંગો : લે ખ ક ઃ શ્રીયુત ધીરજલાલ ધનજીભાઈ શાહ એ-એક મહિના ઉપરની જ આ વાત છે. મુ'બઇમાં આવેલ એસ. એન. ડી. ટી. વીમેન્સ યુનિવર્સિટી મુ`બઈમાં તથા પુનામાં પેાતાના હસ્તકની બહેનેા માટેની કેટલીક કાલેને ચલાવે છે. મહારાષ્ટ્ર, મુબઈ તેમજ ગુજરાતમાં આ યુનિવર્સિટી સાથે સ*લગ્ન થયેલી બહેનેા માટેની કાલેજોની ભાળ રાખે છે. આ કાલે તેને બહેનેા સારી એવી સખ્યામાં લાભ લે છે. સ્થા આ વર્ષે આ યુનિવર્સિટી સાથે જોડાણ માટે ગુજરા.માંથી ઉમરેથી અને મહારાષ્ટ્રમાંથી ધૂળિ યાથી એ નવી કાલે જે સ્થાપવા માટે ત્યાંની નિક સસ્થા તરફથી અરજી આવી હતી. એસ. એન.ડી, વીમેન્સ યુનિવર્સિટીના સિન્ડિકેટના એક સભ્ય તરીકે તેમ જ એજ્યુકેશન કમિટિના એક સભ્યની હેસિયતથી આ બંને સ્થળે, કમિટિ સાથે જવાની મને તક મળી હતી. જ્યાં જ્યાં આ રીતે જવાનું પ્રાપ્ત થાય છે ત્યાં ત્યાં, અવકાશના સમયે ત્યાંની વસતી, વાણિ જ્ય, સામાજિક રીતરિવાખે, સ્થાનિક સસ્થાએ વગેરે વિષે માહિતી મેળવવાની જિજ્ઞાસા ઊભી થતાં કેટલીકવાર આશ્ચય થાય એવી હકીકત જાણવા મળે છે. આવુ કાંઈક આ બંને સ્થળેાએ બન્યું અમદાવાદથી. ઉમરેઠ માત્ર પચાસેક માઈલ દૂર હશે. સવારમાં વહેલા તૈયાર થઈ વડેલા જ ત્યાં પહેાંચી ગયા. ઊતરવાનું ત્યાંના એક સ્થાનિક કા કરને ત્યાં જ હતું. ચા-પાણીને ન્યાય આપ્યા પછી, મેં એક કાર્ય કર ભાઈને પુછ્યુ “ અહીં ગામમાં જૈન દહેરાસર સ્થળે છે ?” વર્ષોથી દરાજ દહેરાસર જવાના સહજ નિયમ હોવાથી મે પુછ્યું હતું. “ આ ગામમાં જૈન દહેરાસર જ નથી. ” જવાબ મત્સ્યેા. ૧૯૦ ] “શું ?'' મે' આશ્ચર્ય વ્યક્ત કર્યું. પાંચસા– છસેા વર્ષ પહેલા ઉમરેઠ એ રાજમાર્ગ પર આવેલું એક નગર હતુ’. જેનેાની ત્યાં વસ્તી પણ હતી; તે પછી દહેરાસર નહિ હેાવાનું કારણ ? “અહીં જેનેાનુ` એક પણ ઘર નથી.” કા કર ભાએ જ પ્રત્યુત્તર આપ્યા. મારા આશ્ચર્ય માં વૃદ્ધિ થઈ. તપાસ કરી તા જણાયું કે બ્રાહ્મણ-જૈના વચ્ચેના વિખવાદે આમાં મહત્ત્વના ભાગ ભજવ્યા છે. એ વિખવાદને કારણે જૈનાએ ત્યાંથી સ્થળાંતર કર્યુ જણાય છે. પછી તે માહિતી મળી કે, ઉમરેઠથી થોડે દૂર ટીંબા જેવી કેટલીક જગાએ છે; એમાં જૈન દહેરાસર રાજસ્થાનમાં આવેલા વાડાડાનીય અવશ્ય પધાä. માલાશા અને એંમની બહેનોનો બતાવેલા શ્રઋષભદવ,શ્રીાંતીસાથતા તેમજ પ્રાચીત પાūતાંથજી તા મૂળતાયકતા ભવ્ય દેરાસરોં અત્રે આવેલા છે. પાલનપુરથી ભીલડીયાજી સમદડી થઈ બાલોતરા શત જવાયછે. સ્ટેશન ઉપર પેંટીની સુંદર સગવડવાળી ધર્મશાળાÈ શ્રીજૈત શ્વેતામ્બ૨૦ તાકોડા પાર્શ્વનાથ તીર સુઃવાતગસ્ટ- બાલોતરા(રાજ) : જૈન : [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #15 -------------------------------------------------------------------------- ________________ હોવાનો સંભવ છે. કેટલાક અવશેષે પણ એ બહેનની સારી એવી સંખ્યા તૈયાર થાય, અને પ્રકારે ત્યાં મળી આવે છે. એ પણ જૈન વિદ્યાર્થિની બહેનો નહીં, પણ જેનેતર - આ પરિસ્થિતિમાં કાંઈક અંશે અલગ એવી વિદ્યાર્થિનીઓ-આદિવાસી કેમની-પછાત વર્ગની હકીકત ધૂળિયા શહેરમાં જોઈ. ત્યાંની તપાસમાં બહેને. મારે મન એ નવાઈની વાત હતી. બહેનોની આ નવી કોલેજમાં બીજી ભાષા તરીકે ગુજરાતના એક પ્રાચીન ગામમાં–જે ગુજરાત કંઈ ભાષાને સ્થાન મળશે, એવા પ્રશ્નના ઉત્તરમાં જૈન સંસ્કૃતિ અને સંસ્કારનું ધામ ગણાય એ જવાબ સાંભળ્યોઃ “અર્ધમાગધી.” ત્યારે એટલું જ પ્રાંતના એક ગામમાં જેનેનું એક પણ ઘર નહિ આશ્ચર્ય થયું. અને મંદિર નહિ: જયારે મહારાષ્ટ્ર રાજયમાં અમદાવાદ, વડોદરા, સુરત જેવા સ્થળોએ આવેલ એક શહેરમાં આદિવાસી બહેનોની “અર્ધએસ. એન. ડી. ટી. સાથે સંકળાયેલી બહેનની માગધીના અભ્યાસ માટે તૈયારી જણય–કેવી કેલે છે. ત્યાં સંસ્કૃત જેવા વિષયને પણ પ્રાધાન્ય વિસંગતતા ? નથી અપાયું; ભાવનગરમાં “અર્ધમાગધી’ વિષયની શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણના ૨૫૦૦ સગવડ રખાઈ હતી, એ પણ એકાદ બહેનનુંય એ વર્ષની શ ણીની તૈયારીમાં આપણે સૌ રાચીએ વિષય તરફ વલણ નહિ હોઈ એ સગવડ બંધ છીએજ્યારે તપગચ્છના કેટલાક મુનિપુગ આ કરાઈ ત્યારે ધૂળિયા શહેર-ગુજરાતની સરહદ ઉપર ઉજવણીના વિરોધમાં પોતપોતાના પ્રત્યાઘાતી આવેલું શહેર; ભૂસાવળની નજીકનું આદિવાસી વિચારેની ધ્વજાઓ ફરકાવી રહ્યા છે ત્યારે ઘડીવિસ્તારનું મહારાષ્ટ્ર પ્રાંતનું સરહદી શહેર–ત્યાં ભર પૂછવાનું મન થાય છે કે, ભલા ! ત્યાગ અને કોલેજમાં “અર્ધમાગધી’ વિષયના અભ્યાસ માટે તપનો સ્વીકાર કરીને આપે બાહ્ય સંસારનો ત્યાગ કર્યો છે; જૈન સંસ્કૃતિ અને સંસ્કારના પ્રસાર છે. આપે સંન્યસ્ત ગ્રહણ કર્યું છે; એ માટે એક થી અન્ય સ્થળે ટાઢતડકે વેઠીને વિહાર કરો દે: ત્યારે કદીય ઉમરેઠ અને ધૂળિયા જેવા સ્થઆ થીમ0 સોજપના લાએ વિહાર કર્યો છે ખરો ? સ્થિર થયા છે ખરા ? (ગ્રામ સોનાચાર કે પછી મોહમયી મુંબઈ, આકર્ષક અમદાવાદ અને = નાલયતા સાથે પાર. પરિચિત પાલીતાણાને જ મોહ રાખ્યો છે? જે ક, સુષિદિાહિર ઉમરેઠ અને ધૂળિયા જેવા સ્થળોએ વિચર્યા હો રામ ર્વલો ભવેત* - II ભટ્રેeી યાત્રા તો કદી જેનસમાજનું ત્યાંની પરિસ્થિતિ વિષે ધ્યાન કચ્છકકત જ૮૦ - ૨ દયું છે ખરું ? કદી જેનસમાજને એ પરિસ્થિતિથી al parties de lett sisall bier - 101) રાવલીધજી. વાકેફ કરેલ છે કે, ઉમરેઠની આસપાસના પ્રદેશનું it i www; એતિહાસિક સંશોધન થવું અનિવાર્ય છે; તો ધૂળિયા INયા . તે IITH જેવા પછાત વિસ્તારની પ્રજામાં “અર્ધમાગધી” નીdati માટે જે મમત્વ છે, એ મમત્વને બિરદાવવા માટે કંઈક આયોજન આવશ્યક છે? શ્રમણ ભગવાન મહાવીરના જન્મકલ્યાણકને દિવસે, મુનિપ્રવરો અને આપણે સૌ ધૂળિયા–ઉમ૦:૩છ - લડવા રેડને યાદ કરીએઃ જૈન સંસ્કૃતિ અને સંસ્કારને પષવા સક્રિય બનીએ. ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જૈન [ ૧૯૧ માડવો - ક Page #16 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધાંતરક્ષાની વાત ક્યા મોઢે? -મુનિશ્રી ચરણપ્રવિજયજી મ. સા. અનંતાનપકારી પરમતારક પરમાત્મા શ્રી પાડી અને ગુર્વાસા પાલન માટે પ્રાણાર્પણ કર્યું ! મહાવીરના શાસનમાં બધા જ ગીતાર્થ સુવિહિત તેથી શાસનને બીજું નુકશાન પણ થયું, તોયે આચાર્ય ભગવતિએ દીક્ષા આપવાથી માંડીને ગુરુમહારાજની આજ્ઞાને દેશકાળના નામે ઠોકરે ન યાવત ગચ્છાધિપતિ બનાવવાની ચર્ચા-વિચારણામાં જ ચડાવી. યોગ્યતા ઉપરે ખૂબ ખૂબ ભાર આપ્યો છે. આજ પ્રમાણે પુ. પાદ ભદ્રબાહુ સ્વામી મહારાજે પણ વરાહમિહિરને આચાર્યપદ ન આપ્યું તે ન જૈનશાસનમાં રાજાનું સ્થાન ધરાવતા આચાર્ય જ આપ્યું. ઈતિહાસ કહે છે કે ઘેર ગયા અને પદ માટે ગીતાર્થતા, સંવિજ્ઞતા, પ્રભાવિતા, સંયમ શાસનને ઉપદ્રવિત કર્યું, છતાં ગુર્વાણાને જ મહત્તા શુદ્ધતા, પરિવાર વગેરે અત્યંત આવશ્યકતા મના આપી. આથી એ સુચિત થાય છે કે શાસ્ત્રાણા, એલા છે. આવું મહામેલું પદ આપનાર અને લેનાર બનેને માથે મોટી જવાબદારી છે. પોતાની જિનાજ્ઞા અને ગુર્વાસાને વફાદાર રહેતાં શાસનને જાત પદ માટે પોતાને અગ્ય લાગતી હોય તે બાહ્યદષ્ટિએ ડું નુકશાન થાય તો પણ ગુર્વાજ્ઞાને વિનયપૂર્વક પિતાની અનિચ્છા વ્યકિત કરે. આપને જ વફાદાર રહેવું. શાસ્ત્રાનુસારી ગુજ્ઞાનો અનાદર નારના દિલમાં લેનારની અગ્યતા નજરમાં આ મહાપાપ નથી શું ? માત્ર શાસ્ત્રની વાતે જ કરી તે પદાર્પણની વિધિ દરમિયાન પણ વિચાર માંડી વાળે. અંગત અંગત માનપાનમાં રાચનારા અને સ્વાર્થવશ આજ્ઞાનો દ્રોહ કરનારા સિધ્ધાંતરક્ષાની વાત કયા મહાનુભાવો ! પૂજ્યપાદ આચાર્યપુરદર શ્રીમદ્ મઢ કરે છે? તાતી જરૂરિયાત છે આચાર, વિચાર, હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજે નિષેધેલા બાલ- ઉચ્ચાર અને પ્રચારમાં શુધ્ધ શાસ્ત્રાનુસારી જીવન ચંદ્રને, રાજા અજયપાળને આગ્રહ હોવા છતાં જીવવાની. શાસ્ત્રાનુસારી જીવન જ જૈનશાસનને પરમ ગુરુભકત આચાર્ય ભગવંત શ્રીમદ્ રામચંદ્ર- જગતના ચેકમાં જયવંતુ રાખશે, માત્ર શાસ્ત્રોની સૂરિજી મહારાજે આચાર્યપદ આપવાની સ્પષ્ટ ના વાત નહીં. મી કાંતિભાઈ પટણી સંચાલીત રિદ્ધિ સિદ્ધિ માટે... કાશમીર-સીમલા-મસુરી-ડેલહાઉસી તાંબાના પતરાપર તૈયાર કરેલઆગ્રા-ફોડપુરસીક્રી-મથુરા-દિલ્લી-હરદ્વાર-રૂષીકેષ- =શ્રી ઘંટાકર્ણ મહાવીર અમૃતસર-ચંડીગઢ તેમજ જગવિખ્યાત ભાખરાનાંગલ ડેમ જેવાની અમૂલ્ય તક. ઉપડશે ઃ ૨૭ તથા ૨૯ એપ્રિલ અને ૮ મી મે પ્રવાસ દિવસ ૨૧ તથા ૩૦. ફર્સ્ટ તથા થર્ડ કલાસ રીઝર્વ કેચમાં સુવાની સંપૂર્ણ સગવડતા સાથે. ગુજરાતી ઢબનું શુદ્ધ ભજન, ઉત્તમ હોટેલ, સુંદર વ્યવસ્થા. પૂછો. કાંતીભાઈ પટણી, ૨૦૨, સેમ્યુઅલ સ્ટ્રીટ, મુંબઈ-૩ ફોન : ૩૨૧૪૫૪–૩૨૮૬ ૦૫-૪૭૪૩૭૧–૪૮૩૯૦૮. ના વિવિધ યંત્ર Ifસમિધિ મયમંત્ર કિંમત:૧૦૧- પારાનું જ, નિયમિત પાતાળ ૧૧ રાપ આપી ગમના - જેમાં Tifજનન+ નને!' વિશાય-નવ4-માણીભદ્રજી- સાળ વિધાથીઓ -વાંગુલી દેવી વગેરેને સમાવેશ કરવામાં આવેલ છે, પ્રાપ્તિ માટે શ્રી મધરાજ જૈન પુસ્તક ભંડાર | '' મેલમ'' 'લીમ” ષીકા સ્ટ્રીટ-ગાડીલ્ડ સાલ-મુંબઇ ૨ ૧૯૨ ] : જૈન: [ ભ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #17 -------------------------------------------------------------------------- ________________ સાધ્વીજીઓના વિકાસની વિચારણા શાંતમૂર્તિ આચાર્યશ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજે ગત ફાગણ સુદિ ૧૦, તા. ૧૪-૩૭૩ના રોજ વડેદરા શહેરમાં પ્રવેશ કર્યો, તે પ્રસંગે તેઓનાં આજ્ઞાવર્તી લગભગ ૮૫ જેટલાં સાધ્વીજી મહારાજે વડોદરામાં ભેગા થયાં હતાં. આ ઉપરથી આચાર્ય મહારાજે વિચાર્યું કે આ પ્રસંગે આટલાં બધાં સાધ્વીજીઓ ભેગાં મળ્યા છે, ત્યારે તેઓના અભ્યાસ તથા વિકાસ સંબંધી વિચારણા કરવા માટે, અવિધિસર રીતે, નાનું સરખું સાધ્વી-સંમેલન ત્રણેક દિવસ માટે ભરવું ઉચિત છે. આ ઉપરથી ફાગણ સુદિ ૧૧ના રોજ પોતાની આ ભાવના સાધ્વીસમુ. દાય આગળ રજૂ કરતું એક મુદ્દાસરનું પ્રવચન કર્યું હતું. આચાર્યશ્રીની ભાવના , * પિતાની આ ભાવના દર્શાવતાં તેઓએ કહ્યું કે શ્રી સુશીલ શ્રમણી ભગવતીઓ! - આજે આપસૌને એટલા માટે બોલાવ્યાં છે કે મારે આપ સૌને ખાસ કંઈક કહેવું છે. આજે પ્રચારને જમાને છે અને તેથી અનેક જાતનાં સમેલન વગેરે ભરાતાં રહે છે. " ' અને આ પ્રસંગ જોતાં વિ. સં. ૧૯૬૮માં ગુરુદેવ આચાર્ય ભગવંત (તે વખતે મુનિ), કલિકાલકલ્પતરૂ, ભારતદિવાકર, યુગવીર, ૧૦૦૮ શ્રીમદ્ વિજયવલ્લભસૂરીશ્વરજી મહારાજ આદિના પ્રયાસોથી પરમપૂજ્ય દાદા ગુરુદેવ આત્મારામજી મહારાજના સાધુસમુદાયનું સન્મેલન આ વડોદરા શહેરમાં જ ભરાયું હતું એ પ્રસંગની યાદ તાજી થાય છે. આપ જાણે છે કે આપણું સમુદાયમાં સાધુભગવતે ઘણા ઓછા છે, તેથી પંજાબ. રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ, કચ્છ આદિ પ્રદેશમાં આપણું સાધુઓ વિચરી કે પોંચી શકે નહીં એ સ્વાભાવિક છે. સાધુઓની માગણી હરેક પ્રદેશમાંથી થાય છે, અને જુદાં જુદાં સ્થાનના સંઘો સાધુભગવંતેને પોતાનાં ગામ-નગરમાં પધારવાની વિનંતીઓ કરે. આપણું સાધુઓ અલવી બધી વિનંતીઓને પૂરી ન શકે એ તદ્દન સ્વાભાવિક છે. પણુ ગુરુદેવના સમુદાયમાં સાધ્વા–સમુદાય વિપુલ છે અને એમાં વિદુષી સાધવી જીએ ઘણાં છે. આ બધાં જે પોતાને બરાબર વિકાસ સાધે અને સારી રીતે તૈયાર થાય તો સંધનું ઘણું કામ કરી શકે અને કેને ધર્મ પમાડી શકે તેમ જ નવી પેઢીને સારા સંસ્કાર પણ આપી શકે. પણ એમને જોઈએ તેવો વિકાસ કેમ થઈ શકયો નથી, તે ખાસ વિચારવાનું છે, અને એટલા માટે જ આપ સૌને બોલાવ્યાં છે. તપગચ્છમાં પૂર્વાચાર્યોએ સાધ્વીજીના વ્યાખ્યાન માટે આજ્ઞા આપી નથી. પણું, આપણે જોઈએ અને અનુભવીએ છીએ કે, ખરતરગચ્છ, અંચળગચ્છ, પાયજંદગચ્છ આદિ સમુદાયની સાધ્વીજીઓ કેવી વિદુષીઓ છે અને તેમને કેટલે વિકાસ થયો છે તેમ જ પિતાનાં વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનોથી તેઓ પોતાજનેને કેટલા પ્રભાવિત કરે છે. આ ગોમાં સાધુઓ ઓછા છે, તેથી સાધ્વીજીઓ દ્વારા કેટલે પ્રચાર થાય છે. અને ગ૭ને વિકાસ થાય છે, તે આપણે જોઈ રહ્યા છીએ. . . . . . . ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક] : જૈન [ ૧૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ તપગચ્છના પૂર્વાચાર્યોએ જે મનાઈ ફરમાવી છે, તેમાં કંઈક રહસ્ય હોવું જોઈએ. પણ એ જ મહાપુરુષોનું ફરમાન છે કે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને કાર્ય કરવું જોઈએ. એટલે આપણા પરમ ગુરુદેવ, ન્યાયાંનિધિ, જૈનાચાર્ય ૧૦૦૮ શ્રીમદ્ વિજયાનંદસૂરીશ્વરજી મહારાજે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ જોઈને સાધ્વીજીઓને વ્યાખ્યાન વાંચવાની આજ્ઞા આપી છે અને તેઓશ્રીના પટ્ટધર, આચાર્યદેવ, ગુરુભગવંત શ્રીમદ્ વિજયવલભસૂરીશ્વરજી મહારાજે આ આજ્ઞાનું પાલન કરી સાધ્વીજીઓના વિકાસ અર્થે અને એમની જ્ઞાનવૃદ્ધિ માટે સાધ્વીજીએને વ્યાખ્યાન આપવા માટે પ્રેત્સાહિત કર્યા છે, જેથી તેઓ આપણા સમુદાયમાં પંજાબ, મારવાડ, દક્ષિણ, પૂર્વદેશ, ગુજરાત આદિ પ્રદેશોમાં વ્યાખ્યાન આપી ધર્મપ્રચાર તથા આત્મવિકાસ બને કરી રહ્યાં છે. અત્યારે પણ આપણા સમુદાયના જૈન ભારતી વિદુષી સાધ્વી મૃગાવતીશ્રીજી તથા પ્રિયદર્શનાશ્રીજી આદિ સાધ્વીજીઓ જુદા જુદા પ્રદેશમાં વિહાર કરી પોતાનાં વિદ્વત્તાભર્યા વ્યાખ્યાનેથી ધર્મપ્રચાર અને લોકોપકાર કરી રહ્યા છે. મુંબઈ જેવા મોટા શહેરમાં મૃગાવતીશ્રીજીએ પોતાનાં વ્યાખ્યાનો દ્વારા કેટલે પ્રચાર કર્યો હતો. તેઓના વ્યાખ્યાનમાં હજારોની સંખ્યામાં માનવમેદની ભરાતી. આ વર્ષે સાધ્વીજી શ્રી જશવંતશ્રીજી, પ્રિયદર્શનાશ્રીજી આદિ ૪ સાધ્વીઓનું ચોમાસું મુ બઈમાં વિલીમાં હતું. તેમાં પ્રિયદર્શનાશ્રીજીનાં જાહેર વ્યાખ્યાને ચોપાટી જેવા વિશાળ મેદાનમાં જ્યાં, જેમાં હજારે જૈન-જૈનેતરોએ વ્યાખ્યાન-શ્રવણને લાભ લીધે. આ મારા અંતઃકરણની એ જ ભાવના છે, અને હું ઈચ્છું છું કે આપણાં સમુદાયનાં વિદુષી સાધ્વીજીઓ જાહેરમાં આવે અને પોતાનો વિકાસ સાધે. જે જે સાધ્વીજીઓ અત્યારે. વયની અને બુદ્ધિશાળી છે. તેઓ ખૂબ ખૂબ અભ્યાસ કરી, મર્યાદામાં રહી, વ્યાખ્યાને આપે અને ઠેર ઠેર વિચરી શાસનની પ્રભાવના કરી ગુરુદેવનું નામ શોભાવે. - પંજાબથી હું આ તરફ આવ્યું, તેને પાંચ-છ વર્ષ થઈ ગયાં. પંજાબ અત્યારે સાધુસાધ્વીજીઓ વિના સૂનું છે. આપણી વિદુષી સાધ્વીઓ આ ક્ષેત્રને ન સાચવી શકે તે શું થાય, તે આપણે જોવાનું છે. હું એમ નથી કહેતા કે તમે પંજાબમાં જ વિચારો અને પંજાબમાં જ રહો. પણ વારાફરતી પંજાબ, રાજસ્થાન, ગુજરાત, કાઠિયાવાડ અને કચ્છ જેવા પ્રદેશને પણ સાચવે. એ પ્રદેશમાં આપણી સાધ્વી ભગવતીઓ પધારે અને વ્યાખ્યાન આપે તે જૈનધર્મને તેમ જ ગુરુદેવના વિચારોને કેટલે પ્રચાર થાય અને સાથે સાથે એમનો પિતાને પણ કેટલે વિકાસ થાય, એ આપણે વિચારવું જોઈએ. એટલા માટે જ મને અત્યારે વિચાર થયે કે આ સમયે અહીં આપણું સમુદાયનાં ઘણુ સાધ્વીજીએ ભેગાં થયાં છે, તે તેમના સમયને અને તેમની વિદ્વત્તાને સદુપગ થયા તેમ વિચારી આ તકે આપણા સમુદાયનાં સાધ્વીજીઓનું નાનું સરખું સમેલન, અવિધિસર રીતે, ગુરુદેવની જન્મભૂમિ વડોદરા શહેરમાં જીને શાસનની પ્રભાવનાને વિચાર કર ઉચિત છે, અને મારી આ અભિલાષા છે. - કેટલાંક સાધ્વીજીઓને એમ લાગે છે કે ઠરાવે તૈયાર કરવા, ઠરાવ પસાર કરવા અને પછી જ તેને વર્તનમાં મૂકવામાં ન આવે તે તેને અર્થ શું? આ વિચાર સાચે છે. પણ મારી ભાવના ઠરાવ પાસ કરવાની કે એને પ્રસિદ્ધિ આપવાની નથી. પણ મારે ઉદ્દેશ તે કેવળ એટલે જ છે કે વિદ્યાભ્યાસ દ્વારા તેમ જ વકતૃત્વકળાની કેળવણી દ્વારા આપણું સાધ્વી ૧૯૪] જૈનઃ [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #19 -------------------------------------------------------------------------- ________________ સમુદાયનો બાહ્ય અને આત્યંતર વિકાસ કેવી રીતે સધાય એ અંગે કંઈક વિચારવિનિમય કર. કે દે, બફોસ ની સાથે કહેવું પડે છે કે, આજકાલ જૈન, સમાજના યુવાનો અને યુવતીઓના ખાન-પાન અને આચાર-વિચારમાં ચિંતા ઉપજાવે એટલી હદે બગાડો થવા લાગ્યા છે. તેથી આપણું સમુદાયનાં તેમ જ બીજા સમુદાયનાં સાધ્વીજીઓ વ્યાખ્યાતા બની આ સામાજિક-ધાર્મિક પતનને રોકવામાં મદદરૂપ થાય, એમ હું ઈચ્છું છું. આજકાલ ક્યા સમુદાયનાં સાધ્વીજીઓ વ્યાખ્યાન નથી વાંચતાં એ જોવાનું છે. - બહેનો પણ આ ક્ષેત્રમાં ઘણું કામ કરી શકે છે. આજકાલ ઈન્દિરા ગાંધી જેવી બહેન ભારતનું રાજકીય સુકાન સંભાળી રહ્યા છે. ભગવતી સાધ્વીજીએ પણ આગળ વધીને સંઘના તથા યુવક-યુવતિઓના સંસ્કારો ઘડવાનું તથા સાચવવાનું તેમ જ ધર્મના પ્રચારનું કામ કેમ ન કરી શકે? માટે મારી તો ભાવના છે કે આપ સૌ આ વાતને વિચાર કરે અને આગળ વધે. આટલા માટે સાધ્વીસમેલન કહો કે સાધ્વી-ઉત્કર્ષ-વિમર્શ કહો, ગમે તે કહો, પણ આપણે તો વીરશાસન કેમ શોભી ઊઠે અને શાસનની પ્રભાવના કેમ થાય, એને વિચાર કરવાનો છે. એટલા માટે આ વિચારણા કરવાનું આગળ ઉપર ન રાખતાં આ કાર્ય માટે જલદી તત્પરતા બતાવવાની છે. કેમકે કેટલાંક સામગ્રીઓ વિહાર કરવાની તૈયારીમાં હશે. એટલા માટે ફાગણ સુદિ ૧૫ તથા ફાગણ વદિ એકમ તથા બીજ એમ ત્રણ દિવસ સાધ્વી-સંમેલન માટે નક્કી રાખીએ. આ માટે વધારે વખતની જરૂર હશે તે પછીથી તે વધારી શકાશે. આ સન્મેલનમાં બધાં સાધ્વીજીઓએ બોલવાનું છે. એમાં લેશમાત્ર સંકેચ કે ગભરાટ અનુભવ્યા વગર સૌ બોલે એવી મારી ઈચ્છા છે. જેઓ કદી પણ બેલ્યાં ન હોય તેઓ પોતાને જે કંઈ કહેવું હોય તે એમ માનીને કહે કે અમારી સામે કઈ બેઠું નથી. અને એમ સમજીને પિતાને વિચારો વ્યક્ત કરે. કોઈને બીજું કંઈ પણ બેલવાનું ન સૂઝતું હોય તે છેવટે નવકાર મહામંત્ર સંભળાવે. પણ વ્યાસપીઠ ઉપર આવી પિતાનું વક્તવ્ય શ્રોતાઓ સમક્ષ રજૂ કરે, એવી મારી અભીપ્સા છે. સાધ્વી-સંમેલન ફાગણ સુદિ પૂનમ, તા. ૧૮-૩-૭૩, રવિવારના રોજ બપોરના અઢી વાગતાં, વડોદરામાં, શ્રી આત્માનંદ જૈન ઉપાશ્રયના સભાખંડમાં, સરળસ્વભાવી, ઉદારચરિત આચાર્ય મહારાજ શ્રી વિજયસમુદ્રસૂરિજીના સાંનિધ્યમાં, એમનાં આજ્ઞાવર્તી સાધ્વીજી મહારાજે સંમેલનના રૂપમાં પહેલીવાર મળ્યાં હતાં. આચાર્ય મહારાજની આજ્ઞાથી, બધા સાધ્વીસમુદાયમાં વડાં સાધ્વીજી પ્રગતિની શ્રી કપૂરશ્રીજી મહારાજે મંગલાચરણ કર્યું હતું. આ પ્રસંગે આચાર્ય મહારાજે સૌના ઉત્સાહમાં વધારો થાય એવી મમતા અને વાત્સલ્યથી ભરેલી વાણીમાં ટૂંકમાં પોતાની ભાવનાનું પુનરુચ્ચારણ કરીને બધાં સાઠવીજીઓને પિતાનું વક્તવ્ય રજૂ કરવાને અનુરોધ કર્યો હતું. આ સમારોહમાં, આચાર્ય મહારાજની સૂચનાથી જાણીતા લેખક શ્રીયુત રતિલાલ દીપચંદ દેસાઈ ત્રણે દિવસ હાજર રહ્યા હતા. સાધ્વીજી શ્રી કુસુમશ્રીજીએ દાનધર્મનો મહિમા વર્ણવીને ધનસાર્થવાહનું દૃષ્ટાંત કહી સંભળાવ્યું હતું. સાધ્વીજી શ્રી મૃગાવતીશ્રીજીએ કહ્યું કે, જ્યારે બીજા સમુદાયનાં સાધ્વીજીઓના વિકાસની આડે, એમના વડીલે, એક યા બીજી જાતના અવરોધ મૂકતા રહે છે, ત્યારે આપણું ગુરુદેવ - ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક : જૈન [ ૧૯૫ Page #20 -------------------------------------------------------------------------- ________________ ન.... વિ.....પ્તિ સાળા જિજ્ઞાસું તત્ત્વપ્રેમીઓને નમ્ર નિવેદન છે કે વત માનકાળે વિજ્ઞાનવાદના અજામણા પ્રચારથી ધમ શ્રદ્ધા અને શાઓ ઉપરના વિશ્વાસ ડગમગ થઈ રહેલ છે.- છેલ્લે છેલ્લે એપાતની ચદ્રયાત્રાના. બહુમુખી વ્યાપક પ્રચારથી ભલભલા શ્રદ્ધાળુ અને રાતદિવસ ધ ક્રિયા કરનારાએમના પણ હૈયા ને ચડવા છે. આ વિષયમાં શાસ્ત્રીય અને વૈજ્ઞાનિક માતાની તટસ્થ સમીક્ષા કરી, તર્કશુદ્ધતટસ્થ સ ંશાધન કરી, શિક્ષિત વિચારક અને વૈજ્ઞાનિક સ્તરના વિદ્વાને આદિના માનસમાં પણ શાસ્ત્રીય પદાર્થા સામે લાલબત્તી રૂપ વૈજ્ઞાનિક મમતા સામે અનેક પ્રશ્ન-ચિહ્નો ઉભા કરી, નવી પેઢીની શ્રદ્ધા, શાસ્ત્રનુસરિતા અને આય-સંસ્કૃતિના સંરક્ષણમાં શાસ્ત્રજ્ઞાન અને હાર્દિક ભાવ –દયાના મિશ્રણ મળે અમૂલ્ય ફાળા આપનાર શાસનરક્ષક પરમ તપસ્વી પૂ. ઉપાધ્યાય શ્રી ધ સાગરજી મળ્યા શિષ્ય પૂ. પંન્યાસથી અભયસાગરજી ગીવયે છેલ્લા ૨૩ વર્ષાથી અથાગ પરિશ્રમ કરી ભારત અને વિદેશમાં અનેક વિદ્વાના-સંસ્થાએ સાથે પત્રવ્યવહારુત્તિથી પરામ કરી નક્કર સત્યે તારવી હિંદી, ગુજરાતી, સંસ્કૃત અને અંગ્રેજીમાં ૨૭ પુસ્તિકાએ લખી છે. તેના પ્રચાર ભારતમાં વ્યાપક રીતે થત્રા સાથે વિદેશમાં પણ બહેાળા થયા છે. ઘણા જિજ્ઞાસુઓના મહાગ્રહથી પૂ. મહારાજશ્રીની ભૂગેાળ-ખગા સંબંધી બહુમુખી પ્રતિભાભરી વિદ્વત્તાના લાભ સર્વ સાધારણૢ જનતા મેળવી શકે તે માટે વિ. સં. ૨૦૨૮ના ફાગણ મહિનાથી સુધેાષા”માં ક્રમશઃ પ્રશ્નોત્તરી વિભાગ અમારી મારક્ત શરુ કરેલ છે. તે સઘળા ધર્મપ્રેમીઓને નમ્ર વિન'તી છે કે— ભૂંગાળ-ખગાળને લગતા શાસ્ત્રોય કે વૈજ્ઞાનિક પ્રશ્નો પૂ. મહારાજશ્રીને અમારા નામે લખી મેકલે, જે ક્રમશઃ ‘સુઘાષા ’માં દર મહિને તેના ખુલાસા પ્રગટ કરવામાં આવશે. પ્રશ્નો મેકલવાનું સરનામું": પૂ. પંન્યાસ શ્રી અભયસાગરજી ગણીવર્ય ભૂ-ભ્રમણ—શેાધ–સસ્થાન પેા. એ. નં. ૬, મુ. મહેસાણા (૩. ગુજરાત) વિન'તી :~ પ્રશ્નો જિજ્ઞાસાભર્યાં, કુતર્ક-વિતંડાવાદ સિવાયના, મુદ્દાસર અને સક્ષિપ્ત હોવા જોઈએ. નિવેદકા ૧૯૬ ] ભૂ-ભ્રમણ શોધ સસ્થાન પેા. મા. નદ મહેસાણા (ઉ. ગુજરાત) જૈન રતિલાલ દેશી કીર્તિ કુમાર પા 'ચ'પકભાઇ ખાખર [ ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #21 -------------------------------------------------------------------------- ________________ આપણને ભણવાન, વક્તા બનવાને અને જે રીતે બને તે રીતે આપણે વિકાસ સાધવાને ઉત્સાહ આપે છે તે આપણે આજે પ્રત્યક્ષ જોયું. આ આપણું મોટું અહોભાગ્ય છે. એટલે આચાર્ય મહારાજને સંતોષ આપવો અને શાસનપ્રભાવના માટે આપણે દરેક રીતે તૈયાર થવું એ આપણું કર્તવ્ય છે. આ પછી તેઓએ પોતે અભ્યાસ કેવી રીતે કર્યો અને બેલવાને મહાવરો કેવી રીતે કેળવ્યો એ અંગે પોતાને જાતઅનુભવ કહી સંભળાવ્યું હતું. સાધ્વીજી શ્રી ઓંકારશ્રીજીએ કાચી-પાકી છતાં મધુર હિન્દી ભાષામાં પોતાના જાતઅનુભવની વાત સહજ-સરળ ઢબમાં સચોટ રીતે રજૂ કરીને જાણે સૌનાં મન જીતી લીધાં હતાં. એમની શૈલી અનેખી હતી. એમણે પિતાનાં સાધ્વીજીઓને ભણાવવાની અને પંજાબમાં વિચરવાની ભાવના વ્યક્ત કરી હતી. સાધ્વીજી શ્રી પ્રિયદર્શનાશ્રીજીએ કહ્યું કે પૂજ્ય આચાર્ય મહારાજની એવી ભાવના છે કે મારો સાધ્વીસમુદાય કેમ કરીને આગળ વધે અને પિતાને વિકાસ સાધે. તે આપણે અભ્યાસ વગેરે દ્વારા આગળ વધવાનો પ્રયત્ન કરીએ એ જરૂરી છે. સાધ્વી સમુદાય આગળ વધે એ માટે કેટલાક નિયમો અને કેટલીક સગવડો જરૂરી છે. વળી, દીક્ષાથી બહેનેની કેળવણી માટે પણ કંઈક કરવાની જરૂર છે. અને પ્રજાને સારી બનાવી હોય તે નારીસમાજને વિકાસ કરવાની તક આપવી જોઈએ. આપણે સમાજ પાસેથી જે સગવડ મેળવીએ છીએ એના બદલામાં સમાજની સેવા કરવી એ આપણી ફરજ છે. આ ફરજ ત્યારે જ સારી રીતે પૂરી કરી શકાય કે જ્યારે આપણે આપણે પિતાને વિકાસ સાધીને તૈયાર થઈએ. - સાધ્વીજી શ્રી પ્રગુણાશ્રીજીએ પોતાની લઘુતા દર્શાવીને કહ્યું કે અમારે એકવાર સંત વિનેબાજીને મળવાનું થયું, ત્યારે ભગવાન મહાવીરે નારી સમાજના ઉત્થાન માટે જે કાર્ય કર્યું તેની વાત કરતાં કરતાં તેઓ ગળગળા થઈ ગયા હતા. સમાજના પિતાના ભલા માટે સાવીસમુદાય આગળ વધે એ જરૂરી છે. આપણે આપણા ગુરુદેવની આજ્ઞાને માન્ય કરી એમની ભાવના પૂરી કરવી જોઈએ. સાધ્વીજી શ્રી કપૂરશ્રીજીના સર્વમંગલ નિવેદન બાદ પહેલા દિવસની બેઠક સાંજના સાડાચાર વાગતાં પૂરી થઈ હતી. બી દિવસ : ફાગણ વદિ ૧ બીજે દિવસે બપોરના અઢી વાગતાં સાધ્વીજી શ્રી કપૂરશ્રીજીના મંગલાચરણ તથા આચાર્ય મહારાજના ઉત્સાહ પ્રેરક ટૂંક પ્રવચન બાદ સાધ્વીજી શ્રી પ્રવીણ શ્રીજી, સાધ્વીજી શ્રી અભયશ્રીજી, સાધ્વીજી શ્રી નયપ્રજ્ઞાશ્રીજી, સાધ્વીજી શ્રી ઉદયયશાશ્રીજી, સાધ્વીજી શ્રી કીર્તિપ્રભાશ્રીજી, સાધ્વીજી શ્રી હિતજ્ઞાશ્રીજી, સાધ્વીજી શ્રી મૃદુલાશ્રીજી તથા સાધ્વીજી શ્રી કમળપ્રભાશ્રીજીએ સભાભ અડીને પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આમાં કેટલાંક સાધવીજીઓ તે પહેલી જ વાર બેલ્યાં હતાં. વળી ગુજરાતનાં કેટલાંક સાધ્વીજીઓ હિંદીમાં સુંદર રીતે બેલ્યાં હતાં. વચ્ચે વચ્ચે આચાર્ય મહારાજ કંઈક ને કંઈક કહીને સૌને પ્રેરણા આપતા રહેતા હતા. શ્રી રતિલાલ દીપચંદ દેસાઈએ સાધ્વીજીઓ અભ્યાસ કરે એની કેટલી જરૂર છે એ તરફ ધ્યાન દોરીને આચાર્ય શ્રી વિજયસમુદ્રસૂરિજી મહારાજ એક હેતાળ વડીલ કે ગુરુની માફક સૌને સતત પ્રેરણા અને ઉત્સાહ આપતા રહે છે એ અંગે પિતાને હર્ષ દર્શાવ્યો. અને સાથ્વીભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક), : જૈન [ ૧૭ Page #22 -------------------------------------------------------------------------- ________________ એના અભ્યાસ અંગે વ્યવહારુ ઉપાય સૂચવતાં કહ્યું કે સ્થાનકમાગી સઘની જેમ એક સાધ્વી વિદ્યાપીઠ આપણે ત્યાં શરૂ કરવાના વિચાર આમ તે ગમી જાય એવા છે. પણ જુદા જુદા સમુદાયનાં સાધ્વીજીએ ત્યાં ભણવા આવે એ શકયતા અત્યારે નથી લગતી; તેથી સાધ્વી વિદ્યાપીઠને વિચાર અત્યારે વ્યવહારુ અને એમ નથી લાગતુ. એના બદલે એક જ સમુદાયનાં અભ્યાસ કરી શકે એવાં ચાર-છ-દસ સાધ્વીજીએ, અનુશાસન કરીને બધાંને વાત્સલ્યથી સ ંભાળી શકે એવા એક કે બે વડાં સાધ્વીજીઓની નિશ્રામાં, એક સ્થાનમાં રહીને, એછાંમાં એછાં ત્રણ વર્ષ માટે વ્યવસ્થિત અભ્યાસ કરવાનું નક્કી કરે તેા અમદાવાદ, વડાદરા, મુંબઈ, પૂના કે વિદ્યાને અનુકૂળ એવા કોઈ સ્થાનમાં જૈન સંઘ જરૂર જરૂરી સગવડ કરી આપે. જો આ માટે કઈ વ્યવહારુ અને નક્કર યેાજના તૈયાર કરવામાં આવે તેા શેઠશ્રી કસ્તૂરભાઈ એને જરૂર આવકારે. અને આપણા સંધના ત્રીજા આગેવાના પણ આમાં જરૂર પૂરા સહકાર આપે. આમાં મુખ્ય વાત અમુક (દાખલા તરીકે વિજયસમુદ્રસૂરિજી મહારાજનાં ) સાધ્વીએ આવા અભ્યાસ માટે તૈયાર થાય છે. જો આમ થાય તે અભ્યાસક્રમ, અભ્યાસસ્થાન, યાગ્ય અધ્યાપક અને બીજી જરૂરી સગવડ અંગે યેાજના તૈયાર કરતાં અને એને અમલમાં મૂકતાં વિશેષ મુશ્કેલી નહીં પડે. અને એક સમુદાયનાં સાધ્વીજીએ આ રીતે અભ્યાસ કરવા તૈયાર થાય તે સમય જતાં બીજા સમુદાયનાં સાધ્વીજીએ પણ વિશેષ અને વ્યવસ્થિત અભ્યાસ કરવા પ્રેરાય એવા સભવ છે. આચાર્ય મહારાજે આ વાત ઉપર વિચાર કરવાનુ` સૌને સૂચન કર્યું. અને સાધ્વીજી શ્રી કપૂરશ્રીજી મુહારાજના સમગલ ઉચ્ચારણુ બાદ બીજા દિવસનું કામ પૂરું થયું. ત્રીજો - છેલ્લા દિવસ : ફાગણુ વિદ્ ૨ આજે આ સાધ્વી—સમ્મેલનના ત્રીજો અને છેલ્લા દિવસ હતા. પેાતાના સાધ્વીસમુદાયની શક્તિ અને બુદ્ધિ જોઈ ને આચાર્ય મહારાજ એક પ્રકારના સતેાષ અને હું અનુભવતા હતા. સાધ્વીજી મહારાજે પણ પાતાના ગુરુદેવને પ્રસન્ન જોઇને આજે વિશેષ ઉત્સાહમાં હતાં. ખપેારના ૩ વાગતાં સાધ્વીજી શ્રી કપૂરશ્રીજીના મંગલાચરણુથી કાર્યક્રમની શરૂઆત થઈ. આજે શ્રી રતિલાલ દેસાઈ ઉપરાંત જાણીતા વિદ્વાન શ્રી અગરચંદજી નાહટા પણ હાજર રહ્યા હતા. આજે સાધ્વીશ્રી ભાનુપ્રભાશ્નોજી, સા॰ ચંદ્રયશાશ્રીજી, સા॰ વિનેાદશ્રીજી, સા॰ નયનપ્રજ્ઞાશ્રીજી, સા॰ ઉદયયશશ્રીજી, સા॰ કીર્તિપ્રભાશ્રીજી, સા॰ હિતનાશ્રીજી, સા॰ મૃદુતાશ્રીજી, સા॰ કમલપ્રભાશ્રીજી, સા॰ અભયશ્રીજી આદિએ પેાતાનાં વક્તવ્યેા રજૂ કર્યાં હતાં. શ્રી અગરચંદજી નાહટાએ પ્રાસંગિક વિચારા વ્યક્ત કરતાં કહ્યું કે સ્ત્રીસમાજ પાછળ રહે એ આ યુગમાં ચાલી શકે એમ નથી. અને સ્ત્રીસમાજના વિકાસ માટે આપણાં સાધ્વીજીએ આગળ વધે અને પેાતાનો વિકાસ સાથે એ જરૂરી છે. અને સાધ્વીસમુદાય વિદ્વાન અને તેજસ્વી થાય તે તેથી આખા સમાજને લાભ થવાનો છે. સાધ્વીએ કેવી કુશળતા મેળવી શકે છે એ માટે ખડું પ્રાચીન જમાનાની બ્રાહ્મી અને સુંદરીની વાત જાણીતી છે. આ પછી શ્રી રતિલાલ દેસાઈ અને સાધ્વીજી મહારાજે વચ્ચે અભ્યાસ અંગેની કેટલીક ચર્ચા અને વાતચીત થઈ. અંતમાં આચાર્ય મહારાજે આ ત્રણ દિવસમાં સાધ્વીજીએએ જે ઉત્સાહ દર્શાવ્યે તે માટે પેાતાની ખુશાલી વ્યક્ત કરીને સહુને ધન્યવાદ અને અંતરના આશીર્વાદ આપ્યા અને બધાં સાધ્વીજીએ અભ્યાસ અને વ્યાખ્યાનમાં ખૂબ આગળ વધે એવી શુભેચ્છા દર્શાવી. સાધ્વીજી શ્રી કપુરશ્રીજી મહારાજે સ་મંગળ સંભળાવ્યા માદ સૌ આનંદ અને ઉત્સાહભર્યા વાતાવરણમાં વીખેરાયાં. Page #23 -------------------------------------------------------------------------- ________________ ભાવ લેખકઃ . કે. ગાંધી અમદાવાદ. ભક્તિ ને આજકાલ ઘણીખરી જગ્યાએ પૂજા–ભાવનામાં જામે છે. જેમાં ગાનાર અને સાંભળનારાએ પ્રભ ગવાતા પ્રભુભક્તિના ગીતો અને સ્તવન સીનેમાની સાથે એકતાન થઈ જાય છે. આમ વીતરાગદેવની તજે ઉપર રચાએલા સાંભળવા મળે છે. આવા સ્તવનામાં ભાવ, ભક્તિ ને ભાવનાનું ખુબ ખુબ ગીત-સ્તવનોમાં મારીમચડીને પ્રાસ મેળવવા ગોઠ- મહત્વ છે. વાતુ શબ્દોનું સંમિશ્રણ અને નહી હિન્દી કે નહીં - જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં મંડળો દ્વારા આવા ગુજરાતી એવી અર્ધદગ્ધ ભાષા જેવા મળે છે. આ સુગમ સંગીતને ફેલાવો કરવો જોઈએ. જેથી આત્મરીતે પ્રભુભક્તિનું જાણે-અજાણે અવમૂલ્યન થઈ શાંતિની ખોજ ને ઝંખના આ ભક્તિસંગીત દ્વારા છે, ગભીર વિચારગ માંગી થઈ શકશે. આત્માને શુભ સંસ્કારોથી પ્રભાવિત લે છે. કરવાનો આ એક નવતર પ્રયોગ છે. જેનસમાજના માંગતાત ગીતોમાં ત , આગેવાનો અને સમજુ યુવાનવ પૂજા અને ભાવઉચ્ચારણ અને ભાવોની અસ્પષ્ટતા ભારોભાર જોવા નામાં ગવાતા સીને સંગીતને તિલાંજલિ આપવી મળે છે. તેની સાથે વાગતું પાશ્વ સંગીત સાંભળી મન ઘટે અને સાથે સાથે લોકસંગીત પર આધારીત સીને સૃષ્ટિમાં વિહરવા લાગે છે. જ્યારે આંખ સન્મુખ ભાવવાહી પ્રાચીન પદ્યરચનાઓને સ્થાન આપવા માટે હેલા દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની મૂર્તિનું પ્રયત્નો આદરવા જોઈએ. આજની ઉગતી પેઢીને આ મહત્વ ગૌણ બની જાય છે ને ક્યારેક ભૂલાઈ પણ પ્રકારના ઉચ્ચ સંગીત પ્રસારણ માટે આગેવાનોએ જાય છે. આમ પ્રભુભક્તિ એ એક મનોરંજનનું અબત છે, મારા અને મંડળાએ સુવિધા કરી આપવી જોઈએ. સાધન બની જાય છે. ભ૦ મહાવીર સ્વામીના ૨૫૦૦માં નિર્વાણ—કલ્યાઆપણાં દેરાસરો અને ઉપાશ્રય જેવાં ધાર્મિક ણક વર્ષમાં ભક્તિ સંગીતની આ દિશામાં જે અને પવિત્ર સ્થળામાં ગવાઈ રહેલું આ પ્રકારનું નક્કર અને નવતર પ્રયોગ થાય તે ચરમ તીર્થંકર ભક્તિ-સંગીત એક શોચનીય બીના છે. પ્રભુ સન્મુખ પરમાત્મા ભ૦ મહાવીરને સંદેશ આપણે દૂર દૂર, ગવાતી પદ્યરચનાઓના શબ્દોનું અને તે વડે હૃદયના વિશ્વના ખુણે ખું, પહોંચાડી શકીશું. ઊંડાણમાંથી પ્રગટ થતા ભાવોનું ખુબ ખુબ મહત્ત્વ સાધર્મિક ભક્તિના લાભાર્થે છે. શ્રી જિનેશ્વરદેવના સાંનિધ્યમાં ગાંભીર્ય અર્થાવાળી શ્રી એલીસબ્રીજ જૈન યુવક મંડળ પદ્યરચનાઓ સ્પષ્ટ ઉચ્ચારણથી સંગીતની હલક સાથે ગાવામાં આવે તો તે વડે ઉચ્ચ પ્રકારના આધ્યા (પાલડી, અમદાવાદ-૭). ત્મિક ભાવેની જાગૃતિ થાય છે. અને તેથી ભક્તિ- વાર્ષિકદિન નિમિત્તે સહર્ષ રજૂ કરે છે.... | સંગીતનું શ્રવણ કરી શ્રોતાજને આત્માના ઉચ્ચ ભાવ-ભક્તિ ને ભાવના ભર્યા ભાવોલ્લાસમાં તરબોળ બની જાય છે. ગીત-સ્તવને કાર્યક્રમ ભાવ, ભક્તિ ને ભાવના જેમાં જળવાઈ રહે “વીર – વંદના” છે એવા સુગમ સંગીત ને લોકસંગીત પર આધારીત પૂર્વાચાર્યોની પ્રાચીન પદ્યરચનાઓના સચોટ સમયઃ- તા. ૨૩-૪-૭૩, સોમવાર, રાત્રે ૮-૪૫ ક. અને સ્પષ્ટ ઉચ્ચારણથી પ્રભુભક્તિમાં અનેરો રંગ | સ્થળ :- શેઠ મંગળદાસ ટાઉનહોલ, અમદાવાદ. ભ• મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક : જૈન [૧૯ Page #24 -------------------------------------------------------------------------- ________________ - નાકા. " સમૃદ્ધિએ તે લગ્ન માટેની ક્ષિતિપ્રતિષ્ઠ નગરીમાં ! ધન્ય નામનો એક અતિ : ૩ ભટ્ટાની બધી શરત માન્ય રિદ્ધિસિદ્ધિ સંપન્ન શેઠ કરી અને તદનુસાર તેઓ રહેતો હતો. સંતાનમાં તેને લે. મનસુખલાલ તારાચંદ મહેતા | બંનેના લગ્ન થઈ ગયા. ભટા નામે એક માત્ર પુત્રી જ ન જ વન : na : - તા. પ ા ા મ લગ્ન બાદ સુબુદ્ધિ, ભટ્ટા લગ્ન બાદ સુબુ હતી. ભટ્ટામાં રૂપ, યૌવન અને ધનને ત્રિવેણી સંગમ નારાજ થાય એવું કોઈ કારણ ન આપતા. થયો હતો. એક જ પુત્રી એટલે અત્યંત લાડ અને ભટ્ટાનું સ્વમાન જાળવવામાં તે અત્યંત કાળજી માનમાં તેનો ઉછેર થયો હતો. ભટ્ટામાં આમ તે રાખતા. તે સમજતા હતા કે માનવસ્વભાવનું પરિકશું કહેવાનું ન હતું પણું. તેનામાં અભિમાનને વર્તન માત્ર પ્રેમ દ્વારા શકય બને છે. અધિકાર પાર ન હતો. સોનાની થાળીમાં લોઢાની મેખ જ અને સત્તા તેમાં બહુ ઉપયોગી નથી થઈ શક્તા. જોઈ લો. ઘરમાં દાસીઓ અને નકર ભટ્ટાથી આવી સ્વમાની નારીએ પશુબળના માર્ગ પતિની થરથર ધ્રુજે, કામમાં જરા પણ ચૂક થાય તે આવી સમક્ષ કદાપિ ઝૂકી પડતી નથી, પણ પ્રેમબળથી જ જ બને. ' - તેઓ આત્મસમર્પણ કરે છે. લગ્નજીવન એ પણ માતાપિતાએ ભદ્રાના લગ્ન માટે પ્રયત્ન શરૂ એક પ્રકારની તપશ્ચર્યા છે. દાંપત્ય જીવનમાં એક કર્યા. પણ લગ્ન માટે ભટ્ટાની વિચિત્ર શરત સાંભળી પાત્રની નબળાઈને અન્ય પાત્ર જે નમ્રભાવે લગ્નના ઉમેદવારો ગૂપચૂપ પાછા ચાલી જતા. ગૃહ- નિભાવી લે, તો તે પણ એક પ્રકારનો તપસ્વી છે. સ્થાશ્રમમાં પતિપત્ની બંને એકબીજામાં એકાત્મ- સુબુદ્ધિથી એક વખત ભૂલ થવા પામી. રાજયની ભાવ કેળવી શકે તે જ દાંપત્ય જીવનને સાચો કાર્યવાહી અંગે એક વખત રાતે ઘરે આવવામાં આનંદ અનુભવી શકે. બંનેમાંથી કોઈ એકને અન્ય મોડું થયું અને ભદાનો મિજાજ ગયો. અભિમાની પર સ્વામીત્વ કે અધિકાર જમાવવાની ઈચ્છા થાય અને તેને ઉશ્કેરી મૂકી. કેઈપણ પ્રસંગ કે સંયોતો ત્યાં પ્રેમ ટકી શકતા નથી અને દાંપત્યજીવન ને પ્રત્યાઘાત માનવીના મન પર તેના સ્વભાવ દુઃખમય બની જાય છે. લગ્ન અને પ્રેમની બાબતમાં તે પ્રમાણે જ પડતો હોય છે. ભટ્ટાએ કહ્યું કે હવે એક વળી શરત કેવી ? પણ ભદાને તો ગુમાન હતું કે પણ પળ તે ઘરમાં ન રહી શકે. સુબુદ્ધિની કોઈપણ પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાની કબૂલાત ' દલીલ ન સાંભળતાં, રાત જામી ગઈ હોવા છતાં, આપે તેની સાથે જ લગ્ન કરવું. પિતાના તમામ અલંકારો દેહ પર ધારણ કરી ભટ્ટા - રાજ્ય મંત્રી સુબુદ્ધિ ચતુર અને બુદ્ધિશાળી અભિમાનપૂર્વક પોતાના પિતાને ત્યાં જવા ચાલી હતો. તેણે વિચાર્યું કે સ્ત્રી અને પુરુષ બંનેનાં નીકળી. સ્વભાવમાં લગ્ન પછી પરિવર્તન આવે છે. તે સમ- થોડું ચાલી ત્યાં તો ભટ્ટાને ચોર, લેકોની ટોળી જતો હતો. કે માનવીની બુદ્ધિ પર પૂર્વજન્મનાં મળી અને તેને પકડી લીધી. ચોરો તેને પોતાના સંસ્કારને એપ ચડેલું હોય છે, પણ કાળે કરીને સરદાર સમક્ષ લઈ ગયો. ચારેને તે રાતે સારે તેમાં ફેરફાર ન થઈ શકે એવું કશું નથી. સરળ એ તડાકે પડો. ભટ્ટાના અંગ પરથી તમામ માણનું પરિવર્તન થતાં તેઓ જેમ વક્ર બની અલંકારો ચોરોએ લઈ લીધાં. ચોરના સરદારની જાય છે, તેમ વક્ર માનતું માસ પણ સરળતામાં દષ્ટિ ભટ્ટા પર બગડી અને તેને પોતાની પત્ની પરિણમી શકે છે. પ્રાણીઓને પણ જેમ કેળવવા બની જવા કહ્યું. ભટ્ટા કોઈપણ રીતે આ માટે તૈયાર હેય તેમ કેળવી શકાય છે, તો આવી ગુણસંપન્ન ન થઈ એટલે તેને સખત માર મારી અધમૂઈ કરી નારીને અહંભાવ શા માટે દૂર ન કરી શકાય? નાખી; અને પછી નજીકના ગામમાં જઈ એક કૌઢભ, મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક]: જેન: [ ૧ Page #25 -------------------------------------------------------------------------- ________________ વયના વિદ્યને ત્યાં ભટ્ટાને વેચી સારી એવી રકમ અને લોહી વિનાને દેહ ફિક્કા અને નિસ્તેજ બની પ્રાપ્ત કરી. ગયો હતો. તેણે ભટ્ટાના પિતાને ભદાની પરિસ્થિતિને વૈદ્યરાજ તેના કાર્યમાં કુશળ હતા. પ્રૌઢવયે ચિતાર આપ્યો અને ધન્ય શેઠ મેં માગ્યા પૈસા વિધુર થયા હતા અને વળી કઈ સંતાન ન હતું વિવરાજને આપી પુત્રીને પોતાના ઘેર લઈ ગયા. ટલે એકલા ફક્કડની માફક મેજથી રહેતા હતા. * ભદ્રાએ નવું જીવન પ્રાપ્ત કર્યું અને તેના ભટ્ટાનું રૂપ જોઈ તેની દાનત બગડી. પ્રથમ તે જીવનમાં ભારે પરિવર્તન આવ્યું. ભટ્ટાને જાણે ઉત્તમ કોટિની દવા આપી તેને દર્દમુક્ત કરી. નો અવતાર થયો. માનવીના જીવનમાં જે કાંઈ શરૂઆતમાં તો ભટ્ટા પ્રત્યે વૈદ્યરાજનો વર્તાવ અને વીરત્વ, મહત્વ છે તે બધું જ દુઃખના આસન પર વર્તન સલૂકાઈ અને સદ્ભાવભર્યો હતો, પણ પછી પ્રતિષ્ઠિત છે. આધ્યાત્મિક અને ઉચ્ચજીવન માટે ધીમે ધીમે પોતાનું પ્રોત પ્રકાશ્ય. વૈદ્યરાજની બૂરી સુખની નહિ પણ દુઃખની જ મહત્તા છે. માણસ દાનત સમજતાં ભટ્ટાને વાર ન લાગી. પુરુષના પિતાના આત્માને વિભવ, આરામ કે સુખ દ્વારા માનસનું પરીક્ષણ પંડિત કરતાં પ્રમદા વધુ સહેર નહિ પણ ત્યાગ, તપ અને દુઃખ દ્વારા જ ગંભીર લાઈથી કરી શકે છે, ભટ્ટાને થયું કે આ તે ઉલ- ભાવે પામી શકે છે. માંથી ચૂલમાં પડવા જેવું થયું. એક દિવસ છે પિતાને ત્યાં ભટ્ટા પાછી ફર્યાના સમાચાર સહેજ અડપલું કર્યું એટલે ભદોએ વિષપણ હૈયે જાણતા સુબુદ્ધિ તરત જ ધન્ય શેઠને ત્યાં દોડી કહ્યું : “વૈદ્યરાજતમે તે મારા પિતા સમાન છો. ગ. વિયોગ પછીના સગમાં અપૂર્વ આનંદ એક પુત્રી પિતાના પિતાને કહે એ રીતે તમને હું રહેલો છે. ભટ્ટા ઊભી થઈ અને પોતાની થયેલી કહું છું કે, ઉતરતા યૌવનમાં આવી કૌઢવયે પણ ભૂલાની ક્ષમા અર્થે સુબુદ્ધિના ચરણસ્પર્શ માટે તમે બ્રહ્મચર્ય પાળવાને અશક્ત હો તે આવા નીચે નમવા જતી હતી, ત્યાં તે હસતાં હસનાં વલખાં મારવાને બદલે કોઈ યોગ્ય પાત્ર સાથે પુનઃ સુબુદ્ધિએ તેને તેમ કરતાં અટકાવી શ્રી અર્થમાં લગ્ન કરી લે, આવા છૂપા પાપ કરવા કરતાં ઉજવળ કહ્યું : “ ભટ્ટા! બહુ દુઃખ પામ્યા સિવાય આ જગગૃહસ્થાશ્રમ શું ખોટ ? મારા કરતાં મ.. શીલ તમાં કોઈ પણ મોટી વસ્તુ પ્રાપ્ત કરી શકાતી નથી. મને વધુ પ્રિય છે. શીતષ્ટ મા.વી તે જીવતે સાચી અને સ્વાભાવિક લાગણીઓ વિયોગથી નાશ હેવા છતાં મરતાં જેવો જ છે. તમારી પાસે તો પામવાને બદલે ઊલટી વધુ તીવ્ર બને છે.” ઘણું ઝેરી ઔષધે હશે, તેમાંથી કોઈપણ મને આપી આજંદભર્યા સ્વરે ભદાએ કહ્યું: “મેં મૂખ એ શાંતિપૂર્વક મરવા દે. શીલના ભેગે જીવવાની ઈચ્છા તમને ખુબ દુઃખ આપ્યું છે અને તેની મોટી સજા કરું એ વર્ગની હું નારી નથી.” પણ સહન કરી છે. પરંતુ કાદવનું કમળ ધોયા પછી વિદ્યરાજને થયું કે આ બાઈ કઈ રીતે વશ ભગવાનના માથે મૂકી શકાય છે, તેમ હું પણ થાય તેમ નથી, પણ તેણે તે તેના દામ આપી પેલા પશ્ચાત્તાપ ઠરિા શુદ્ધ બનાન ઉલ પશ્ચાત્તાપ દ્વારા શુદ્ધ બનીને હવે તમારી યોગ્ય પત્ની ચાર પાસેથી ખરી તા. એટલે તેના શર પર બનવા પ્રયત્ન કરીશ.' જળ મૂકી તેણે લોહી ભેગું કરી તેના પૈસા ઉપ- સુબુદ્ધિએ બહુ પ્રેમપૂર્વક ભટ્ટાને કહ્યું: “સંઘજાવવા વિચાર કર્યો. થોડા દિવસો બાદ યોગાનુયોગે ર્ષમાં જ જીવનને સાચો આનંદ છે. ઈશ્વર માનવભદાના પિયરને કોઈ સબંધી દવા અર્થે વિદ્યરાજ જાતને આઘાત અને વેદના એ માટે આપે છે કે પાસે આવ્યો અને તેણે ૯દાને ત્યાં જે ઈ. તેણે જેથી તે દ્વારા માનવ વધુ સુંદર અને વધુ પવિત્ર જોયું કે ભદાને ગુલાબની સુરખી સમે દેહ કૃશ બને. માનવમાત્ર ભૂલને પાત્ર છે. પણ ડાહ્યો માણસ થઈ ગયું હતું. તેની આંખો ઊંડી ઉતરી ગઈ હતી ભૂલમાંથી બોધપાઠ લઈ પોતાના જીવનને વધુ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક] ઃ જેનઃ. [ ૨૦૩ Page #26 -------------------------------------------------------------------------- ________________ સાત્ત્વિક બનાવે છે, ત્યારે મૂખ માણસ ભૂલેાનુ પુનરાવત ન કરતા હાય છે.” આ રીતે સુષુપ્તિએ જ્યારે ભટ્ટાને સ્વીકાર કર્યો ત્યારે સૂકાયેલા છોડને વર્ષા આવતાં જે આનદ થાય તેવા આનદ ભટ્ટોના મનેમનમાં થઇ રહ્યો. સુબુદ્ધિ સાચેા જ્ઞાની અને સહૃદયી પ્રેમી હતું. એટલે એમનુ દાંપત્યજીવન અત્ય'ત સુખી બની ગયું. ભટ્ટા હવે અત્યંત શાંત, વિનમ્ર અને સહનશીલ બની ગુઈ. એક વખતે ભટ્ટાના નિવાસસ્થાને મુનિરાજ અને તેમના શિષ્ય બહુમૂલ્ય શતસહસ્ર પાક તેલ લેવા માટે પધાર્યાં. આવું તેલ માત્ર સુષુદ્ધિને ત્યાંથી જ પ્રાપ્ત થઇ શકે તેમ હતું. મુનિરાજને ભાવપૂર્વક વંદન કરી ભટ્ટાએ પાતાની દાસીને અંદરના એરડામાંથી તેલના ઘડા લઈ આવવા કહ્યું. દાસીએ ઘડા જેવા હાથમાં લીધા કે તરત જ વછૂટી ગયા અને તે ધ્રુજી ઉઠી. તેને થયુ કે ભટ્ટા આ ભૂલ માટે ભારે શિક્ષા કરશે, ભટ્ટાએ અદ્ભુત શાંતી રા રાખી ૨૦૪ ] કહ્યું હશે ! ગભરાવવાની કશી જરૂર નથી, હવે ખીને ઘડા લઈ આવ.’ ખી 1 ઘડાની બાબતમાં પણ આમ જ બન્યુ, એટલે ભટ્ટાએ ત્રીજો ધડા લઈ આવવા કહ્યું. એ વખતે પણ ધડેા હાથમાંથી પડી ફૂટી ગયેા. આમ છતાં ભટ્ટાના મુખ પર ક્રોધની એક પણ રેખા ન દેખાણી, આધુ સ્મિત કરી તેણે દાસીને શું : ‘હવે રહેવા દે એન ! એ તેલ આપવાનું સદ્ભાગ્ય મારા હાથને જ હશે, એટલે હુ લઇ આવું છું.' ભટ્ટા અંદર જઇ છેલ્લે ઘડા લઈ આવી અને મુનિરાજને વડારાવ્યું. ભટ્ટાનુ... આવું નમ્ર અને વિવેકભયુ વર્તન જોઈ મુનિરાજે તેને પૂછ્યું. ‘દાસીના હાથે આટલું મેાટું નુકશાન થયું. હેવા છતાં, તમારા મે। પર આટલી શાંતિ અને સૌમ્યતા તેવામાં આવે છે, તેનુ... રહસ્ય શું છે? તમારા સ્વભાવ અને પ્રકૃતિ વિષે અમે તે જાતજાતની વાતા સાભળી હતી.’ અત્યંત લજ્જાપુર્વક ભટ્ટાએ તેના પર જે વીત્યુ’ દરેક ઉઘોગાને ઉપયાગી એનેાડાઇઝ એલ્યુમીનીયમની અવનવી કલાત્મક-રંગબેર’ગી એડવર્ટાઇઝીંગ નેવેલ્ટીઝ અને મેટલ લેબલ્સ માટે લખા એક્ષેલ પ્રોસેસ પ્રા. ૨૨ ડી, પારસીખજાર સ્ટ્રીટ, મુ’અઇ–૧ ટેલીફોન ઃ ૨૫૯૧૮૧ * રજતજયંતી વર્ષ - લી.. જૈન [ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #27 -------------------------------------------------------------------------- ________________ હતું તે કહી સંભળાવી પછી કહ્યું : “ મુનિરાજ ! છે, પરંતુ મહાન પુરુષાર્થ કર્યા સિવાય એ પ્રાપ્ત ચંદભાવિતત ભવિષ્યતિ.” જે નિર્માણ થયું હોય થવા અશક્ય છે. તેથી તે ભગવાન મહા તીરે અંતિમ તે બન્યા વિના રહેતું નથી. નિયતિને ટાળવા કોણ સમયે સ્પષ્ટ કહી દીધું. પોતાના આત્માની સાથે જ શક્તિમાન થયું છે? જે અનિત્ય અને નાશવંત યુદ્ધ કરવું જોઈએ. બાહ્ય-સ્થૂલ દુશ્મન સાથે યુદ્ધ છે તેનો નાશ થાય છે તેમાં ૨જ શા માટે? દાસી કરવાથી શું લાભ? પોતાના શુદ્ધ આત્માથી, પાતામાં તો માત્ર નિમિત્ત બની છે, તેમાં તેને દોષ પણ રહેલ દુષ્ટ સ્વભાવને જીતનાર ખરેખર પૂર્ણ સુખને શું ? જે કાળે જે બનવાનું નિર્માણ થયું હતું તે પામે છે. એ જ અર્થમાં સત્તા સો ઘરમgr બન્યું, એમાં મારી શાંતિ અને સૌમ્યતાને હું શા આત્માને સ્વયં પરમાત્મા કહી શકાય. પ્રકૃતિ અને માટે હાનિ પહોંચવા દઉ? ક્રોધ અને અભિમાનના સ્વભાવમાં પરિવર્તન થઈ શકે છે, એને તે આ પ્રત્યક્ષ ફળે અનુભવી આ જ્ઞાન મને પ્રાપ્ત થયું છે.” શ્રાવિકા જવલંત દાખલો છે.” મુનિરાજનો બોધ ભદ્દાની વાત પૂરી થતાં મુનિરાજના શિષ્ય તેને સાંભળી ભટ્ટાને અત્યંત આનંદ થયો અને શિષ્ય પુછયું: “સામાન્ય રીતે તો એમ કહેવાય છે કે સમાધાન થયું. માણસ પિતાની પ્રકૃતિ--સ્વભાવ બદલી શકતો નથી ઉત્તરાધ્યયનસૂત્ર ૯-૩૫ અને પ્રકૃતિ પ્રાણની સાથે જ જાય છે. પણ આ શ્રાવિકાની બાબતમાં તે તેથી જુદુ જ જોવામાં પ્રાકૃત ટેકસ્ટ સેસાયટી આવે છે, એમ કેમ?” | મુનિરાજે શિષ્યની શંકાનું સમાધાન કરતાં કહ્યું: १ प्राकृत पिंगलम् भाग १-२ रु. ३१-०० “માનવસ્વભાવમાં રાગ, દેવ, મેહ, માયા, ધૃણા, । २ अंगविज्जा - ૨૧-૦૦. તિરસ્કાર, ઈર્ષા, કૅધ, માન, અહંકાર અને લોભ ३ चउप्पन्न महापुरिसचरिय २१.०० । ઈત્યા તેવામાં આવે છે, તે કાંઈ માનવના મૂળ ४ आख्यानकमणिकोष ૨૧-૦- કવિ ૪૧ પી. રોગના જંતુઓ શરીરમાં દાખલ ५ उमचरिय (हिन्दी अनुवाद के साथ) થાય છે અને માણસ માંદા પડે છે. પરંતુ પેલા મજ ૨-૨ ૪૦-૦૦ રોગના જંતુઓને જાણ થતાં શરીર તન્દુરસ્ત બની ६ पाइय सदमहणतो (पाकृत हिन्दी कोष) જાય છે. એ રીતે, રાગ-દ્વેષ ઇત્યાદિ વિકૃતિઓ લાઈબ્રેરી ૩૦-૦૦ કાંઈ આત્માને મૂળ સ્વભાવ નથી, પણ આત્માની | ७ कहाको ૩૦-૦૦ સાથે કર્મયુગલના સગો થવાના કારણે આવી | ૮ પાસના ૨૬-૦૦ બધી લાગણુઓ ઉત્પન્ન થતી હોય છે. જેમ રોગના | ९ नन्दी चूणि ૨૦-૦૦ જંતુઓ દૂર થતાં માણસ તન્દુરસ્ત બની જાય છે, એ ૨૦ નવી વૃત્તિ ૨૬-૦૦ તેમ કર્મ પુદગલો દૂર થતાં આત્મા શાંત. નિર્મળ ! ?? વજ્ઞાન ૨૨-૦૦ . અને વિશુદ્ધ બની જાય છે. આત્માની વિશુદ્ધ એ | ૧૨ પ્રાકૃતસર્વ શ્વ જ આત્માનું શુદ્ધ અને સાચું સ્વરૂપ છે. વિકૃતિ [ રે મૂળ શુદ્ધિશા માજ- ૨૦-૦૦ અગર મલિનતા એ કાંઈ આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાકૃત ટેકસ્ટ સેક્સયટી, નથી, એ તે વિજાતીય તો સાથેના સંયોગોનું લાલભાઈ દલપતભાઈ વિદ્યામંદિર એક પરિણામ માત્ર છે. દરેકે દરેક આત્મામાં આવી વિશુદ્ધિ પ્રાપ્ત કરવાની શક્તિ રહેલી જ છે. માનવીનું અમદાવાદ-૯ પરમસુખ અને પરમશાંતિ એની અંદર પડેલા જ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જેનઃ [ ૨૦૫ ૨–૦૦ Page #28 -------------------------------------------------------------------------- ________________ ભગવાન મહાવીર, નિર્વાણ કલ્યાણુક ભગવાન મહાવીરનો ૨૫૦૦ નિર્વાણ કલ્યાણક સને ૧૯૭૪માં આવી રહેલ છે એ એક વિરલ અને શકવતી પ્રસંગ છે. ભગવાન મહાવીરની મહત્તા વિશે જૈન સમાજ સમક્ષ ભાગ્યે જ કશું કહેવાનું હોય. એ મહત્તા સ્વયંસ્પષ્ટ છે. તે પણ તેમના વિરલ જીવનકાર્યોની સમજ યુગેયો સમાજના સમજદાર વગે પિતપોતાની રીતે મેળવવાની હોય છે. ભગવાન મહાવીરને જીવનસંદેશ એમના જમાનામાં જેટલે વ્યક્તિ અને સમષ્ટિની જરૂરિયાતની પૂર્તિ કરનારે હતું એટલે બલકે તેનાથીયે વિશેષ આજના યુગમાં છે. જગતભરમાં જ્યારે વિવિધ સ્વરૂપે હિંસા અને અસહિષ્ણુતાનો ફેલાવે થતે દેખાય અને અનુભવાય છે એ સમયે ભગવાન મહાવીરના જીવનકાર્યનું મરણ, મનન અને તેને સમસ્ત માનવ સમાજમાં પ્રચાર કરવાને પુરુષાર્થ એ સર્વ રીત ઉચિત છે. નિર્વાણ કલ્યાણકની ઉજવણી અંગે જૈન સમાજમાં જુદા જુદા વિચારો પ્રવર્તી રહ્યા છે એ વાત સાચી પણ છેવટે તે પ્રશ્ન એ છે કે ભગવાન મહાવીરને જીવનસંદેશ હિંસાથી વિવિધ રીતે પીડાતા આજના જગત સમક્ષ અનેકાનેક દષ્ટિએ રજૂ કરવાનું ભગવાનના અનુયાયીઓનું કર્તવ્ય ખરું? જે એને ઉત્તર હકારમાં હોય તે એ માટે ક્યા પ્રકારની આયેાજના વિવિધ કક્ષાએ કરવી એ વિચારવાનું અને એ વિચારણાને બને તેટલી કાર્યક્ષમ રીતે અમલમાં મૂકવા-મૂકાવવાનું શિષ્ટજનેનું કર્તવ્ય બને છે. આશા છે કે મારા વિચારોને સંક્ષેપમાં પણ કંઈક સ્પષ્ટપણે રજૂ કરી શક્યો હઈશ. –ભેગીલાલ જ. સાંડેસરા આકર્ષક પેકીંગ માટે આગ્રહ રાખો.. ઉપયોગ કરો.. E Pછે વેમ ડ્રાઇવ હેઝ કલીપ ૭ પ લી થી ન છે. * બેગ્સ રેલ્સ ૯ શીટસ ૧ ટયુબી ગ્સ * વકર્સ ના સીલીંગ મશીનસ જ પોલીથીન-લાઈન હેસીયન બેગ્સ * પી. વી. સી. શીટ્રેસ વિ. વિ. – મેન્યુફેકચરર્સ – * ભારતમાં સર્વશ્રેષ્ઠ.. વો . બ્ર ધ સે. ૧૧૫, ચકલા સ્ટ્રીટ, મુંબઈ–૩. ગામઃ POLYBAGS & ફેનઃ ૩૩૯૧ . ઉત્પાદકોઃ સરલા ઈજી. વકર્સ - ઘોડબંદર રોડ, કાંદીવલી. " [મુંબઈ-૬૭] ૩૨૬૧૯૧ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક] જૈનઃ [ ૨૦૭ Page #29 -------------------------------------------------------------------------- ________________ પ્રમાદને પરાસ્ત કરીએ! લેખક | દિન-રાત રહીએ આત્માની સાથે, તેમ છતાં સુખની શોધમાં બહાર ભટકતા માણસમાં અને તેની નહિવત અસર પડવા દઈએ આપણું સમગ્રતા પિતાની નાભિમાં જ કસ્તુરી હોવા છતાં, તેની ઉપર, એ શું દુનિયાના અનેક આશ્ચર્યોમાંનું એક ગધથી ભ્રમિત થઈને વન–વનમાં દોડાદોડ કરતા આશ્ચર્ય નથી? મૃગમાં તફાવત છે ? ઉક્ત આશ્ચર્યના ઉકેલપે તીર્થંકરદેવ શ્રી સુખ આમામાં છે, આત્માની બહાર નહિ જ. મહાવીર પરમાત્માના અણમોલ વચન “સમય મા છતાં તેની શોધ માટે બહાર ફાંફા મારવાથી દુઃખ પમાય ગ મ !' (હે ગૌતમ! સમયને પણ ન મળે તો બીજુ શું મળે ? * : પ્રમાદ ન સેવશો) સાથે આપણે દિલની દોસ્તી સતત બહિર્બમણ એ પ્રમાદને જ પ્રકાર છે. બાંધવી જોઈએ. એ વચનના અંતરાળે વહેતા ઘર છોડીને, બહાર નીકળી પડેલા માણસ માટે, આત્મજાગૃતિના જીવંત પ્રવાહમાં નિત્ય, નિયમિત પુનઃ ઘર તરફ પાછા કરવાનું કામ ખૂબ જ અઘરું સ્નાન કરવું જોઈએ. મનને વારંવાર તેમાં સ્નાન બની જાય છે. અને ગૃહપ્રવેશ સિવાય, તે આવશ્યક કરવાની વૃત્તિ થાય એવી ટેવ પાડવી જોઈએ. તે સ્થિરતા પામી શકતો નથી. જ્ઞા ન નું ૫ ર બ ા શ્રી તાલધ્વજ ગિરિરાજની શીતળ છાંયામાં “શ્રી તાલધ્વજ જૈન વિદ્યાથી ગૃ૬માં આપણા જૈન સમાજના બાળકે વ્યવહારિક, ધાર્મિક, શારીરિક કેળવણું લઈ રહ્યા છે. કેળવણી એ જ જીવનને પાર્યો છે. ગામડાઓમાં સાધનસંપન્ન રહિત બાળકે આ સંસ્થાના આશ્ર) રહી સુસંસ્કાર પ્રાપ્ત કરવા સાથે આપણા સમાજના ભાવી રત્નો તૈયાર થાય છે. આ સંસ્થાની શરૂઆત સ. ૨૦૦૦ની સાલમાં ફક્ત ૨૦ વિદ્યાર્થીની સંખ્યાથી કરવામાં આવી હતી, તે આજે વધીને ૧૦૦ વિદ્યાર્થીઓને લાભ આપે છે. અત્યાર સુધીમાં સંસ્થાને આશરે સવા લાખનો તૂટો પડ્યો છે અને દર વરસ ૨૫૦૦૦૦ને તૂટો પડતો જાય છે. વર્તમાનમાં પ્રાથમિક જરૂરિયાત બાળકોને કેળવણીની છે. આથી આપશ્રી આપની સકમાઈની લમી આવા ડાન-બગીચાઓના વિકાસમાં આપી સંસ્થાને પ્રોત્સાહન આપશે. સંસ્થાને નીચે મુજબ મદદ કરી શાન છે. કાયમીતિથિ છે ne મિષ્ટાન ભેજનન રૂ. ૫૦૧, સાદા ભોજનનાં રૂ. ૨૫૦ ૨, તિથિ થિ ૨, ૫૧. નાસ્તાનાં રૂ. ૧૨૫, દુગ્ધપાન રે. ૧૦૧ આ સિવાય સહાયક ફંડમાં આપની ભાવના મુજબ ફાળો આપી સંસ્થાને નિભાવશો અને વિદ્યાર્થીગૃહને વિકસાવશો તેવી નમ્ર વિનતિ. લિ. તાલધ્વજ જેને વિદ્યાર્થી ગૃહ-તળાજા (સૌરાષ્ટ્ર) - મુંબઈનું સરનામું –ગુલાલવાડી, મુંબઈ નં. ૪ દલીચંદ પરશતમ શાહ શ્રી ભેગીલાલ મગનલાલ-પ્રમુખ 'કાન્તીલાલ નારણદાસ શાહ શ્રી પ્રાગજીભાઈ ઝવેરચંદ-ઉપપ્રમુખ ચીમનલાલ હરીલાલ શાહ: માનદ્ મંત્રીઓ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જૈનઃ [ ૨૦૯ Page #30 -------------------------------------------------------------------------- ________________ બુદ્ધિભ્રમણ પણુ માનવીને, અંદરની દુનિયામાં આસન માંડવાની યાગ્યતાથી લગભગ ભ્રષ્ટ બનાવી દે છે. આત્માની અચિત્ત્વ શક્તિ સાથેના મૌલિક સબંધની સ્થાપનાને બદલે તે સબ્ધ, દિનપ્રતિિ વધુ વસે એવી વૃત્તિ અને પ્રવૃત્તિમાં જીવન માણવાની સકુચિત દૃષ્ટિના કારણે આજે આપણે જીવતા માનવની જાગૃતિને બદલે, માનવ–પડછાયાનેં માસરની હિલચાલમાં અધિક રસિક્તા કેળવતા બની રહ્યા છીએ. પ્રત્યેક પળે પ્રમાદનુ સેવન પતનનું કારણુ અને છે, એ સત્યની સરિયામ ઉપેક્ષા પછી આપણે શ્રમણ્ ભગવાનના જન્મ કલ્યાણક મહાત્સવને “ મહાત્સવરૂપે” નહિ ઉજવી શકીએ, “ અપતાના ડંખ, અજ્ઞાનના અધકાર તેમ જ મેાહના મદ મને મારા અસલ સ્વરૂપથી દૂર ને દૂર રાખી રહેલ છે. તેને દૂર કરનારી દૃષ્ટિ ખાલવા માટે, શક્તિ ખીલવવા માટે હું નાથ ! આપના જન્મકલ્યાણુ-મહાત્સવ ઉજવીને હું' મારા જીવનનું કલ્યાણુ કરનારા મહેાત્સવમાં તેનુ' યથાથ પણે રૂપાંતર કરવાની પ્રબળ ભાવના ભાવું' છુ. કે જેથી કરીને પિરામતતાના પિ’જરા જેવા સ’સારમાંથી છૂટીને સદાને માટે પરમપદને પાત્ર બનવાની પરમ પવિત્ર દિશામાં મારી સમગ્રતા તીવ્ર ગતિ ધારણ કરી શકે.” પ્રમાદની પગચ"પી કરવાની હદ સુધીની પામરતા આઢીને ફરતા માનવીને પ્રભુજીની આજ્ઞા, એઢવીઅ'ગીકાર કરવી, પાળવી તે બધુ" કેટલું" કઠીન છે તે કાણું નથી જાણતુ* ? પરમપદના ઉમેદવારમાં શી-શી લાયકાતા હોય ? તે પૈકી કેટલી આપણામાં છે ? તેના ઉપર ગભીરપણે વિચાર ન જ કરીએ તેા, પ્રભુજીના જન્મ~કલ્યાણક મહેાત્સવની ઉજવણીમાં આપણે એકાકાર ન જતી શકીએ, અને સિવાય પ્રમાદ તરફના અ.પ.. પક્ષપાત, ભાગ્યે જ પાતળા પડી શકે. સિદ્ધીલા, એ જ મારુ ઠામ, એ જ મારુ' ઠેકાણું, એ જ મારુ શાશ્વત નિવાસસ્થાન ! ત્યાં ૨૧૦ ] પહેાંચવાની પાત્રતાના પુછું પ્રાગટથ અર્થે મારે મારા જીવનના કણેણુના સદુપયાગ કરવા જોઈએ. મારા સમયની ક્ષણે-ક્ષણમાં હુ. કાના તરફ ઝૂકી રહ્યો હાઉ” છુ. અને તે મારા ઝાક, મારા જીવનલક્ષ્યને સર્વથા અનુરૂપ છે કે કેમ તેને વિચાર સન શ્રી મહાવીરપ્રભુના જન્મકલ્યાણક મહોત્સવની ઉજવણીમાં રસ ધરાવતા ભાગ્યશાળીને પશુ ન આવતા હાય. તા વિપથગામી આત્માએની તા વાત જ શી ? જીવનની તેજધારાના શુદ્ધિકરણ અને ઉધ્વી કરણુ કાર્જ, પાયાના મૂલ્ય ન વિસરાવાં જોઇએ, અહિંસા, સયમ, તપ આદિમાં જરા જેટલી પણ ઉપેક્ષાવૃત્તિ રખાય કે તેનું જે છે તે મૂલ્ય, દેશકાળને આગળ કરીને જરા પણ વટાડાય તે આપણી જીવનદિશા ઝાંખી પડી જાય, આપણી ગતિમાં મતા આવે, આપણે લક્ષ્યને વરવાના ધ્યેયને કદી ન સાધી શકીએ, અલ્પતાને પરાસ્ત કરવાની પ્રભુતા કાજે પ્રતિપળે વલવલતા પુણ્યાત્માએ પણુ જે અલ્પતા વચ્ચે આરામ, શાન્તિ કે સ તાષ અનુભવતા થશે તેા, પરમપદ પામવાના પ્રચ’ડ પાકાર માટેની આંતરિક ક્ષમતા જ કુઠિત થઈ જશે, ચરમ તીથ પતિના વચનરૂપી અમૃતમાં ભાવ સ્નાન કરીને, દ્રવ્યુ~સબધામાં જરૂરી વિવેક ખીલવવા દ્વારા આપણે ચરમ તીર્થપતિના ૮ ત્રિકાલાબાધ્યુ વચનને યજયકાર જગવી શકશુ ! शुभ - सन्देश जन्म कुण्डली की प्रतिलिपि और हैन्डप्रिण्ट भेजवर नवीन वैज्ञानिक-पद्धति से सहीं फलादेश प्राप्त कर ज्योतिष शास्त्र पर विश्वास प्राप्त कीजिए :*= ‘મર્ઝાપ’ દો હારજીષ્ન હંગાળી જ્યોતિષાવાપ, જ્યોતિષ-સમ્રાટ, મ॰ ૬, શી જિટ, પી-ચન્દીન ઇસ્ટ્રોજોની કળાની સ્ટ્રીટ, રોટી (રાસ્થાન) [ભ મહાવીર જન્મકલ્યા ુક વિશેષાંક : જૈન : Page #31 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ ક ણુ મે ? એક વખતની વાત છે, શ્રમણુ-સ’સ્થામાં ચર્ચા ચાલી......પણ, એ ચર્ચા આલતુ-ફાલતુ ન હતી; મસ્ત મજાની હતીઃ ભવસાગરમાં પ્રથમ કાણુ હૂએ ? 66 # કાઈ કહે, માની કે અભિમાની ભવસાગરમાં પ્રથમ ડૂ”” ખીજા મેલ્યા, “ પ્રભુ મહાવીર ભગવંતે લાભને વિનાશનુ કારણ ગણાવ્યુ છે માટે પ્રથમ લાભી હોય તે જ ભવકુપમાં પડે. આમ ચર્ચા ચાલી, પરન્તુ કાઈ એકમત ન થયા. આખરે ગયા પ્રભુ વીરની અદાલતમાં કે જ્યાં સ્યાથી ન્યાય તાલાતા હતા. અહી જ્યારે આવા ત્યારે ણે ન્યાયના રીપોર્ટ તૈયાર જ હાય. પ્રભુ મહાવીર શકા જાણી મેલ્યા : શિષ્યા ! સરસ શા લઈ આવ્યા તમે, તે હવે હુ' પુષુ તેના જવાબ આપજો. જુઓ ! સરસ 'મજાનુ` અખંડ તુંબડુ ડાય તા તે તુ બડાથી દી એળગવામાં ભય ખરો ?? • ના ગુરુદેવ ! પછી ભય ક્રવા !” · બરાબર. તે એ તુ બડામાં કાણુ. પડે પછી તેનાથી નદી એળગવામાં ભય ખરા ? - · ના . ના . ગુરુદેવ ! તા તા ડૂબી જ મરે ને !' - એકાણું એક જ પડખે હાય તા ?” • તા પણ એ જ દશા થાય.’ · બરાબર. કાણું ત્યાં ન હોય અને ટીડા આગળ હોય તો? ’ - પશુ પ્રભુ નદી ઓળંગવી હોય તેા નાતું કે માટું ગમે તેવુ... કાણુ... તુ બડામાં ચાલે જ કેમ ? • શ્રમણા ! તુંબડામાં ક્યાં કાણું છે? નાનું છે કે મેાટુ' ? તેનાથી કશી લેવા દેવા નથી, પણ મહત્ત્વની વાત તા એ છે કે તુંબડામાં કાણુ છે કે નહી ! કેમ શુ કહેા છે ? . 61...0421042..." લે શ્રી તારાચંદ્ર રતનશી 'તારક ” • તા હવે તમારા પ્રશ્નને જવાબ તેમ જ આપ્યા ગણાય. કેમ કે, કો દુગુ ણુ (ક્રાધ-માન-માયા-લાભ વગેરે) માનવને પ્રથમ ભવસાગરમાં ડૂબાડે છે એ મહત્વની વાત નથી; પરન્તુ મુખ્ય વાત એ છે કે માનું મન બગડયું કે નહીં? જો મન બગડયું તે સાળું બગડયુ. દુ તે એકેય સારા નથી,’ ...” - જેમ તુ બડામાં તેમ જીવાત્મામાં પણ તરવાની શિકા કેં. જેન ગે, નાનું સરખું કાણું તુ બડાને ડુબાવવા સમ છે તેમ એક નાના સરખા દુગુ ણુ માનવને સંસાર સમુદ્રમાં ડુબાવવા સમર્થ છે. માટે દુઃસ્ત ભવગાગરને તરવા કાજે મનને બધા જ દુગુ ણાથી દૂર રાખવુ, અલિપ્ત બનાવવુ એ જ મહત્ત્વનું છે. લાલાડીલા સંગીતકાર નવ વર્ષીના ટૂંકા ગાળામાં રજતજયતિ સુવણુ ચંદ્રા, . જૈન સ’ગીતરત્ન”, “ થા વારિધી” અને એવી અનેક પદવી પામેલા આજના લેલાડીલા સગીતકાર શ્રી જયંતકુમાર રાહીના સરનામાની તેાંધ લઈ પ્રસગા એ ઉપયાગ કરશેાજી. ભ॰ મહાવીર જન્મકલ્યાણુક વિશેષાંક ] : જૈન : જયંતકુમાર રાહી શ્રીપાલ' ફ્લેટ નં. ૪, ૧૦- છાયા સાસાયટી, ચેમ્બરનાકા, મુંબઈ-૭૧. (ફાનઃ પરપ૯૮૨ સનદીપ ”) 66 [ ૨૧૧ Page #32 -------------------------------------------------------------------------- ________________ ભઃમહાવીરસ્વામીની યોગભૂમિકા લે॰ પૂ. પંન્યાસશ્રી પૂર્ણાનન્દ્રવિજયજી (કુમારશ્રમણુ) नमो दुर्वाररागादि-वंरीवार निवारणे अह ते योगिनाथाय महावीराय तायिने । १ । કલિકાળ સન શ્રી હેમચન્દ્રાચાય રચિત યાગશાસ્ત્ર સૂત્રને આ માંગલિક લેાક છે. આ ગ્રન્થમાં યોગભૂમિકાની અભૂતપૂર્વ વાતા છે જેની સાધનાથી લાઢા જેવા માણસા પણ સુવર્ણ જેવા બની જાય છે. મેાક્ષની સાધનામાં માનસિક, વાચિક અને કાયિક વ્યાપાર ઉપર ભાર મૂકવામાં આવ્યા છે. દ્રવ્ય અને ભાવથી મન, વચન અને કાયા જેટલા અશમાં પવિત્ર હશે તેટલા પ્રમાણમાં યાગસાધના સુલભ બનશે. ભાવશુદ્ધિ વિના મન-વચન-કાયાની દ્રવ્યશુદ્ધિ ગમે તેટલી સારી હશે તાયે ફળાદેશમાં બુદ્ધદેવના શૂન્યવાદ જ શેષ રહેશે. માટે આ ત્રણે યાગમાં અનાદિકાલીન મેાહ અને મિથ્યાત્વને લઈને કુસ`સ્કાર, વચનની વક્રતા તથા શરીર એટલે હાથની અથવા લમની કુચેષ્ટા વગેરે દેખાય છે તેમને સવ થા નિર્મૂલ કરવા માટે જ પ્રયત્ન કરવા; અને તે ભાવશુદ્ધિ વિના અશકય છે. ભૂત, ભવિષ્ય અને વમાન કાળમાં જે મહાપુરુષોએ કેવળજ્ઞાન મેળવ્યુ છે, મેળવી રહ્યા છે અને મેળવશે તે સૌએ ભાવશુદ્ધિને લક્ષ્યબિંદુમાં રાખીને જ પેાતાના જીવનનું ઘડતર કર્યું છે; અને અસખ્ય ખાદ્ય લબ્ધિએના માલીક બન્યા પછી પણ પેાતાના લક્ષ્યબિંદુ માટે અડગ રહ્યા છે ત્યારે જ તે કેવળજ્ઞાનના માલીક બનીને આપણા માટે પરમ પૂજ્ય બન્યા છે. ભ મહાવીર જન્મકલ્યાણુક વિશેષાંક ] ભગવાન મહાવીરસ્વામીએ પેાતાની સાધના દરમ્યાન મેાક્ષ પ્રાપ્તિ માટે ભાવશુદ્ધિ જ અત્યંત આવશ્યક છે એ વાતને પેાતાના જીવન દ્વારા સિદ્વ કરીને બતાવી છે. : મેાક્ષને માગ સૌ સાધકને માટે એક જ છે. ખાદ્ય નિમિત્તો અને ખાદ્યશુદ્ધિ એ શું ભાવશુદ્ધિ માટે આવશ્યક હશે ? એ પછુ માન્ય છે. છતાં પણ ખાદ્યશુદ્ધિના અભાવે ભાવદ્ધિના સાપાતે આરૂઢ થઇને કેવલજ્ઞાનની ભૂમિકા પ્રાપ્ત કરેલા મહાપુરુષો પણ ઘણા છે. બાલશુદ્ધિને સર્વથા આધીન ભાવશુદ્ધિ નથી આ એક સત્ય હકીકત છે. કપડા ઉપર લાગેલા મેલને સાબુના માધ્યમથી દૂર કરવા એ જેમ વસ્ત્રશુદ્ધિ કહેવાય છે. તેવી જ રીતે અનાદિકાલના અનંત ભાવમાં મનદંડ, વચનદંડ તથા કાયદ′′ડથી ઉપાર્જન કરેલ અને વૃદ્ધિ પમાડેલ ક્રમ રૂપી મેલને સમિતિ તથા ગુપ્તિરૂપી ધ થી, આત્માને ઔદાયિક ભાવરૂપી મેલમાંથી બ્હાર કાઢીને, જ્ઞાયિક અથવા ક્ષાયેાપશમિક ભાવમાં સ્થિર કરવા તે આત્માની શુદ્ધિ કહેવાય છે. કમ મેલની હયાતીમાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ કોઈને પણ થઈ હાય એવું એક પણ સ્થાનક આપણે મેળવી શક્તા નથી. અરિહંત પદને પ્રાપ્ત કરવાની ભાવનાવાળા અને અહીથી મહાવિદેહક્ષેત્રમાં જઈને ચારિત્ર લેવાની ઉત્કૃષ્ટ ભાવનાવાળાઓએ એટલું... જ ધ્યાનમાં રાખવાનુ` છે કે વીતરાગ ભગવાનની પુજા આદિથી લઈને પૌષધ, પ્રતિક્રમણ, ઉપધાન, વર્ષીતપ, માન એળી, ખારવ્રત અને છેવટે મહાવ્રત સ્વીકારીને પેાતાની સાધક અવસ્થાને ફળીભૂત કરવા માટે પેાતાના અતરાત્માને કામ, ક્રોધ, લાભ, માહ, માયા આદિ ભાવશત્રુઓથી બચાવવા માટે જ પ્રયત્નશીલ રહેવુ જોઈએ. રાગ-દ્વેષની ચીકાશને લઈને જ આત્મા ઉપર કર્મીના આવરણ આવે છે અને ક્રોધ, માન, માયા, લાભ જેવા વૈકારિક ભાવને લઈને દ્રઢીભૂત થાય છે. માટે જ અનુભવીઓનુ` ટ શાળી વચન છે કે, “ વીતરાગના શાસનની આરાધના અને રાગ-દ્વેષના [ ૨૧૩ ન Page #33 -------------------------------------------------------------------------- ________________ પરિણતિ આ બન્ને આપસમાં હાડવેર છે.” ત્યારે જ रागादीनामुत्पतिरेव हिंसा द्वेषबुद्धया अन्यस्य दुःखोत्पादन' हिंसा અસામાëિફ્િસા જેવા સૂત્રો આપણા પૂર્વજ જૈનાચાર્ય દ્વારા જ આપણને મળ્યા છે. સારાંશ એ છે કે, સ“પ્રદાયાના નામે, ક્રિયાકાંડના નામે જે પેાતાના શિષ્યસપત્તિ પરિવારના નામે રાગદ્વેષ, ક્રોધ, ઈર્ષા, અદેખાઈ કે છેવટે સમાજમાં લેશની પરપરા ઊભી કરીને પેાતાની સત્તા જમાવવી એ ભાવહિંસા જ છે અને આ ભાવહિંસા દ્રવ્યહિંસાને આમ'ત્રણ આપ્યા વગર રહી શકે એમ નથી, કારણ કે ભાવહિંસા દ્રવ્યહિસાની જનેતા છે, દ્વેષભાવની સત્તાને લઈને ખીજાની સાથે વાર’વાર સધ માં ઉતરવુ તથા બીજા આયા. દ્વારા શુદ્ધ અને શુભ ભાવે કરાયેલા ધર્મના અનુ પહેલવહેલુ પ્રગટ થશે. ટૂંક સમયમાં જ અનેને ભગાડવાના ભાવ રાખવા એ પણ ભાવહિંસા જ છે, આમાંથી વૈર–વિધ વધે છે અને પરિણામે જૈન સ’ધમાં ભાગલા પડતા વાર લાગતી નથી. પેાતાની પાસે ધાર્મિક અનુષ્ઠાન કરનારાઓને ધર્મના નામે, સર્દિતના નામે તથા સુગુરુ-કગુરુના નામે ઉષા પાટે ચઢાવવા એ પણ ભાવહિ‘સાના જ ફળો છે, સાધકતા પ્રાપ્ત કર્યા પછી અંતઃકરણ શુદ્દતર બનાવવાં માટે પ્રયાણ કરવું જોઇતું હતું પણ સ’પ્રદાય અને સઘાડાવાદનાં મહા રાગે આપણા રસ્તા બધ કરી દીધા છે, માટે જ, જેમ હિંસકજીવન પણ સફળ નથી બન્યુ... તેમ, આપણું અહિંસજીવન પણ ક્રાન્તિકારી બનવા પામ્યું નથી, આવી પરિસ્થિતિમાં આપણે સૌ એકવાર ફરીથી આપણા 'તરાત્માને તપાસી લઈએ, એ જ એક શુભ ભાવના. ન્યાયાચાય ન્યાયવિશા ઉપાધ્યાય શ્રી યશવિજયજી મહારાજના જવનની..વેર વિખેર પડેલી ઈંટામાંથી ખડી થયેલી ભવ્ય ઇમારતશુ એક અજોડ પ્રકાશન અમર ઉપાધ્યાયજી કલાત્મક મુદ્રણ, સુર'ગી જેકેટ અને કસખી કલમના ત્રિભેટે ઉભતુ', ઉપાધ્યાયજીના જીવનને સળ ંગ રીતે આલેખતુ' આ પ્રકાશન : આલેખ: સિદ્ધહસ્ત-કથાલેખક પૂ. મુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી મ૦ કિં’મત રૂા. ૩-૫૦ પૈસા પ્રકાશકઃ શ્રી વિજયસભા જૈન જ્ઞાનમંદિર થ શ્રી યશેાવિ ય જૈન સેવાસદન શ્રીમાળીવાગા, મુ. ડભેાઈ (જિ. વડાદરા ) આપના આર આજે જ નોંધાવેા. Page #34 -------------------------------------------------------------------------- ________________ પરિવ્રાજક સ્કદ અને ભo: મહાવીરસ્વામી લે પ્રોઇ હીરાલાલ ૨. કાપડિયા એમ. એ. “ આ તારો મિત્ર આવે છે એમ ભમ એટલે મારી પાસેથી ઉત્તર મેળવવા એ આવવા મહાવીરે ગૌતમસ્વામીને કહ્યું. એ સાંભળી ગૌતમ- નીકળ્યો છે. એણે ગેરુવાં વસ્ત્રો વગેરે ધારણ કર્યા છે. સ્વામીએ એમને પૂછયું કે એ કેણું છે ? ગૌ – વગેરે તે શું ? ભ૦ મહાવીરે ઉત્તર આપ્યો. પરિવ્રાજક, મ–એ ત્રિદ, કુંડી (કમંડલુ), કયનિકા ગૌતમ–એનું કંઈ નામઠામ? અર્થાત્ રુદ્રાક્ષની માળા, કટિકા યાને માટીનું ભ૦ મહાવીર–એ પરિવ્રાજકનું નામ “સ્કન્દક એક પાત્ર, ભૂશિકા (આસન), કેસરિકા કિંવા છે. એ ગર્દભાવ, પરિવ્રાજકને શિષ્ય થાય છે, એને લૂછણિયું ષનાલક એટલે ત્રિગડી, અંકુશક, પવિત્રક ગોત્રનું નામ “કાત્યાયન' છે અને એ “શ્રાવસ્તી' (વીટી), ગણેત્રિકા નામનું કલાઈનું ઘરેણું, છત્ર, નગરીને રહીશ છે. પગરખાં અને પાવડી., ગૌ૦–એ શુ ભણેલો છે. ગૌતમસ્વામીએ એ સાંભળી પ્રશ્ન પૂછો કે શું મ–એ ચારે વેદો, ઈતિહાસ-પુરાણુ અને એ આપની પાસે દીક્ષા લેશે ? નિઘેટુ’ કેશને સાંગોપાંગ ધારક અને પ્રવર્તક છે મ––હા, અને એ સંબધી ભૂલોને અટકાવનારી છે. આમ વાતચીત ચાલતી હતી એવામાં કન્ડક આવી ગૌ–આ ઉપરાંત એ બીજુ કઈ જાણે છે? પહે, ગૌતમસ્વામી ઊડીને તેની સામે ગયા, અને . મ–હા, ઘણુયે. એ ષડંગનો જાણકાર છે. તે શા માટે આવ્યો છે તે બધું તેને કહી સંભળા વળી ષષ્ટિતત્રમાં વિશારદ છે. આ ઉપરાંત ગણિત, વ્યું. એથી વિસ્મય પામી સ્કન્દકે એમને પૂછવું. શિક્ષા, કલ્પ, વ્યાકરણ, છંદ, વ્યુત્પત્તિ, જ્યોતિષ કે તમને આની શી રીતે ખબર પડી? તેમ જ બીજા પણ અનેક બ્રાહ્મણ અને પરિવ્રાજકને ગૌતમસ્વાએ કહ્યું કે મારા ગુરુ મહાવીરસ્વામીએ લગતાં નીતિશાસ્ત્રોમાં એ ઘણે ચતુર છે. સ્વશક્તિથી બધી વાત જાણે મને કહી એથી આની ગૌ–-શિક્ષા એટલે શું ? ખબર પડી. સ્કન્ય મહાવીર સ્વામીને દેહ જોઈ મ–અક્ષરના સ્વરૂપ ઉપર પ્રકાશ પાડનારું ખુબ રાજી થયો. એણે ત્રણ પ્રદક્ષિણા કરવાપૂર્વક શાસ્ત્ર, મહાવીર સ્વામીને વજન કર્યું. મહાવીર સ્વામીએ એને ગૌ –કલ્પ એટલે તે આચાર ને ? કહ્યું કે તારા પ્રશ્નો અને ઉત્તરો હું તને કહું છું તે મહ–હા. તુ સાંભળ. ગૌ દર્શનશાસ્ત્રોમાં એ ચતુર ખરે? પ્રશ્ન—લક અન્તવાળે છે કે અન્ત વિનાનો? મ૦–હા, ઘણે ચતુર. ઉત્તર–લોક ચાર પ્રકારનો છેઃ (૧) દ્રવ્ય–લોક, ગૌતો પછી અહીં કેમ આવે છે? (૨) ક્ષેત્ર-લોક, (૩) કાલ-લોક અને (૪) ભાવ-લાક. મ–મારા અનુયાયી નિગ્રંથ સાધુ નામે. તેમાં દ્રવ્યલોક એક છે અને એ અંતપિંગલે એને પાંચ અટપટા પ્રશ્ન પૂછ તેથી એને વાળો છે. શંકા, કાંક્ષા અને અવિશ્વાસ થયો એના પરિણામે ' ક્ષેત્રલોક અસંખ્ય કેટકેટી જન સુધી લાંબો એની બુદ્ધિ કુંઠિત થઈ ગઈ. એને ઘણે કલેશ થયો અને પહોળા છે. વળી એ પરિધિ પણ અસંખ્ય અને ઉત્તર નહિ આપી શકવાથી એ મૌન રહેશે. કોટાકોટી જન છે. એ ક્ષેત્રલેક અંતવાળો છે– એવામાં હું અહીં આવ્યો છું એ એણે જાઉં એને છેડે છે. ' ભ• મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક) : જેન: [૨૧૫ Page #35 -------------------------------------------------------------------------- ________________ કાલલા એ કાંઈ દિવસ ન હતા, કાઈ વિસ નથી અને કાઈ દિવસ નહિ હશે એમ નથી. એ તા ધ્રુવ, નિયત, શાશ્વત, અક્ષત, અવ્યય, અવસ્થિત અને નિત્ય છે. એ અંત વિનાના છે. ભાવલા એ વણ, ગન્ધ, રસ અને સ્પર્શ ના અનન્ત પ વા—પરિણામે રૂપ છે વિશેષમાં એ અનન્ત સ્થાન-કારય વરૂપ છે. એ અંત વિનાના છે. સક્ષેપમાં કહુ. તા દ્રવ્ય અને ક્ષેત્રની અપેક્ષાએ લેાક અતવાળા છે જ્યારે કાળ અને ભાવની અપે ક્ષાએ એ અન્ત વિનાનો છે. સ્કન્દ હવે તારા ખીને પ્રશ્ન જીવ અન્તવાળો છે કે અન્ત વિનાનો? તેને ઉત્તર સાંભળ ઃ ઉત્તર—જીવ દ્રવ્યથી એક છે અને અન્તવાળો છે અને એ ક્ષેત્રથી અસખ્ય પ્રદેશવાળો છે અને એ પણ અન્તવાળો છે, જ્યારે કાળથી એ નિત્ય છે અને એ અન્ત વિનાનો છે વળી એ અનત જ્ઞાનપર્યાયરૂપ તેમ જ અન ́ત દશ નપર્યાયરૂપ તેમ જ હાર્દિક શુભેચ્છાઓ ૨૧૬] સાથે અગુરુલઘુ પર્યાયરૂપ પણ છે, તારા ત્રીજો પ્રશ્ન છે કે સિદ્ધિ અન્તવાળા છે કે અન્ત વિનાની ? એનો ઉત્તર એ છે કે સિદ્ધિ દ્રવ્યથી એક છે અને એ અન્તવાળી છે. એ સિદ્ધિ ક્ષેત્રથી ૪ લાખ યેાજન લાંખી તેમ જ પહેાળી છે. આ ઉપરાંત એનો પરિધિ ૧,૪૨, ૩૦,૨૪૯ યાજન કરતાં કંઈક વધારે છે. આમ હાઈ સિદ્ધિ અવાળી છે. ન કાળથી સિદ્ધિ કોઈ દિવસ ન હતી કે નથી કે નહિ હશે એમ નથી, આમ એ અંત વિનાની છે. ભાવથી સિદ્ધિ ભાવલાક પ્રમાણે છે. કહેવાની મતલબ એ છે કે સિદ્ધિ દ્રવ્યથી અને ક્ષેત્રથી અતવાળી છે, જ્યારે કાળથી અને ભાવથી અન્ત વિનાની છે. હવે તારા ચોથા પ્રશ્નનો ઉત્તર હુ' આપું છું: સિદ્ધદ્રવ્ય ની એક છે અને અન્તવાળા છે. એ ક્ષેત્રથી અસખ્ય પ્રદેશવાળો છે અને એ હિસાબે એ પણ અન્તવાળો છે, કાળથી સિદ્ધની આદિ છે પર‘તુ સ્ટેટ બેન્ક ઓફ સૌરાષ્ટ્ર હેડ આફિસ : ભાવનગર-૧. ફોનઃ ૩૨૦૨ (૬ લાઇના ) · જૈનઃ [ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #36 -------------------------------------------------------------------------- ________________ અન્ત નથી. ભાવથી સિદ્ અનન્ત નાનપ વરૂપ તેમ જ અનન્ત દાપ વરૂપ છે અને એમ હાઇ એનો અંત નથી. સ્કન્દ’તારે અતિમ-પાંચમા પ્રશ્ન એ છે કે જીવ કયા મરણથી મરે તેા તેના સ`સાર વધે કે ઘટે? આનેા ઉત્તર એ છે કે મરણુના એ પ્રકારે છેઃ બાલમરણ અને પ.િમરણુ, બાલમરણના ખાર ભેદ છે તે પડિતમરણના એ છે. બાલમરણથી સસાર વધે છે તેા પડિતમરણથી ઘટે છે. આ સાંભળી સ્કન્ધક પ્રતિભેાધ પામ્યા. એ ઊભા થયેા અને મહાવીરસ્વામીને ત્રણ વાર પ્રદક્ષિણા કરી મેલ્યા કે હે ભગવન્ ! હું નિગ્રન્થના પ્રવચનમાં શ્રદ્દા રાખુ` છુ... અને પ્રીતિ રાખુ` છું તેમ જ એ મને રુચે છે અને એ હું સ્વીકારું છું-માન્ય રાખું છું. વિશેષમાં એણે હ્યું કે એ સત્ય છે, સંદેહથી રહિત છે, ઈષ્ટ છે તેમ જ પ્રતીષ્ટ પણ છે. આમ કહી મહાવીરસ્વામીને એ વન્દન કરી ઈશાન ખૂણામાં ગયા અને પેાતાના ત્રિદડ વગેરે ઉપકરણે એકાંતમાં મૂકી આવ્યા. પછી મહાવીરસ્વામી પાસે એ આળ્યે અને એમને ત્રણ પ્રદક્ષિણા કરી, અને પ્રવ્રજ્યા એમની પાસે સ્વીકારી. પછી એ શ્રમણુ પાંચ સમિતિએ અને ત્રણ ગુપ્તિએનુ` પાલન કરવા લાગ્યા. ટૂંકમાં રહેવું હાય તા નિગ્રન્થ–પ્રવચન અનુસાર તે વર્તવા લાગ્યા. આગળ જતાં એએ અગિયારે અંગે. મહાવીરસ્વામીના સ્થવિરે પાસેથી ભણ્યા અને જૈન શ્રમણાની બારે પ્રતિમાએ એમણે વહન કરી. એ કાર્ય રૂડી રીતે કર્યા બાદ એમણે મહાવીરસ્વામીની અનુજ્ઞા પૂર્વક ગુણરત્ન સંવત્સર ’ નામનું તપ કર્યું . સ્કન્ધક શ્રમણનું શરીર ઉગ્ર તપશ્રર્યા કરવાથી ખખડી ગયું-જી શીણું બની ગયું. એએ ખુબ દુર્ગંળ બની ગયા. એમણે ‘ અનશન ’ વ્રત સ્વીકાયુ ... અને · વિપુલ’ પર્વત ઉપર ધીમે ધીમે ચડી સ’લેખના સ્વીકારી, એમણે ૬૦ ટ'' ખાધાપીધા : 6 ૧-૨ આ ભેદા માટે જીઓ શ્રી ભગવતીસાર (પૃ. ૧૭૬), આનાં પૃ. ૧૮૦-૧૯૧માં ખારૂં પ્રતિમાએ વિષે મા હતી અપાઈ છે જેના ઉલ્લેખ મેં આગળ ઉપર કર્યો છે. ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] વિના વિતાવી, દાષાની આલેાચના કરી અને સમાધિ પ્રાપ્ત કરી. અવસાન બાદ એએ ‘અચ્યુત’ કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે અને ત્યાંથી ચ્યવી મહાવિદેહમાં માક્ષે જશે, એમ ગૌતમસ્વામીના સ્કન્દકના અવસાન અંગેના પ્રશ્નનાં ઉત્તરરૂપે મહાવીરસ્વામીએ ક્યુ પરિવ્રાજક સ્કન્દકનું ચરિત્ર મે' સક્ષેપમાં રજૂ યુ છે. વિશેષ વિસ્તાર ગુજરાતીમાં કાઇને જાણવા હાય તે। શ્રી ભગવતીસાર (પૃ. ૧૭૧–૧૮૭) જોવા. એમાં સ્કન્દકના ચરિત્ર બાદ દેવરાજ ઈશાકેન્દ્રથી માંડીને ગેાશાલક સુધીની ૧૪ વ્યક્તિઓને વૃત્તાન્ત ખડ ૨ (ચારિત્રખ’ડ)માં અપાયા છે. એના નામેા નીચે મુજબ છે ઃ— દેવરાજ (ઈશાનેન્દ્ર), અમરેન્દ્ર, શિવરાજ, સુદશન (શ્રેષ્ઠી), શ’ખ(શ્રેષ્ડી), જયન્તી (શ્રાવિકા), ઉદાયન (નૃપતિ), ગ‘ગદત્ત (દેવ), મક (શ્રાવક), સેામિલ (બ્રાહ્મ ગુ),અતિમુક્તક (બાલમુનિ),દેવાનંદા (બ્રાહ્મણી), જમાલિ અને ગેાશાલક. ત્રાસ્ત્રિશદેવ વિષે તેમ જ મહાશિલાક ટક સ`ગ્રામ અંગે એમાં માહિતી અપાઈ છે. આ સંગ્રામ તેમ જ રથમુશલને લગતા મારા લેખ પ્રાચ : યુદ્ધ સામગ્રી: મહાશિલાક ટક અને રથમુશલ” “ગુજરાત મિત્ર તથા ગુજરાત દર્પણના તા. ૨૦-૯રૃપના વધારા”માં છપાયેા છે. જ્યાતિષ તદન લેખક : પ્રેમચંદ જૈન ભારતમાં પ્રગટ થએલુ' પ્રથમ પુસ્તક જેમાં ગ્રહેાના ઊંચ-નીચના ભેદ નથી ઉપરાંત રાશીઓના સ્થાનભેદ નથી. વિજ્ઞાન અને તત્ત્વ સિદ્ધાંતનું પ્રથમ જયાતિષનુ સ ંશેાધન. જ્યાતિષ શીખવા માટે બહુ જ સહેલું જી'મત ફક્ત રૂ!. એ. પેાસ્ટેજ અલગ લખા : શામચંદ ડી. શાહ, પાલિતાણા (સૌ૦) [ ૨૧૭ : જૈનઃ Page #37 -------------------------------------------------------------------------- ________________ ભ૦ મહાવીરના ૫૦મા નિવણ મહત્સવ પ્રસંગે પાયાના ત્રણ સિદ્ધાતે અપનાવી ઐક્ય સાધીએ ! આજે ભારતમાં લોકશાહી અને સમાજવાદી પણ બાબત કરતાં સંપ, સંગઠન અને સમન્વય સાધવા યુગ પ્રવર્તી રહ્યો છે. આજના આવા યુગમાં સંગ- અત્યંત આવશ્યક છે; અને તે જ આપણે ટકી ઠન. સમન્વય અને એકતાનું મહત્વ ખુબ વધી જાય શકીશું તેમ જ ક્રમે ક્રમે આપણે પ્રગતિ ને ઉન્નતિ છે, કારણ કે લોકશાહી તંત્રમાં બહુમતીના સિદ્ધાંત પ્રતિ પગરણ માંડી શકીશ. પર નિર્ણય અને કાર્યો થતાં હોય છે. ઉપરોક્ત સંદર્ભમાં વિચારતાં આપણી પાસે આપણો જઈશ તે આજકાલ બ્રાહ્મણે કે એકતા માટે નજીકના ભવિષ્યમાં એક સુંદર તક લોહાણા જ્ઞાતિથી માંડી કાળી–ભીલ જેવી કોમે ભ૦ મહાવીરસ્વામીના ૨૫૦૦માં નિર્વાણુ–કલ્યાણક પણ સંગઠન સાધી પોતાના વિકાસ માટે મથી રહી મહોત્સવની આવી ઉભી છે. આ અમૂલ્ય તક ઝડપી છે. અને સાથોસાથ વિકાસ સાધી લોકશાહીમાં પોતાનું લઈ, એ નિમિત્તે એકતા ને સંગઠન સાધવાની સ્થાન સ્થિર કરી રહેલ છે. દિશામાં સક્રિય બનીશું તે મને શ્રદ્ધા છે કે આપણે ત્યારે આપણે જેને એ પણ પ્રવર્તતી પરિસ્થિતિ ઘણું ઘણું કરી શકીશું. લક્ષમાં લઈ આપણા સમાજના ઉત્થાન અને વિકાસ ભ૦ મહાવીરે પ્રરૂપેલા પાયાના ત્રણ સિદ્ધાંતો— માટે ગંભીરપણે વિચારવું જોઈએ. આપણું અત્યારની અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહ–જે પ્રત્યેક પરિસ્થિતિ જોતાં ખરેખર દિલમાં દુઃખ થાય છે. સંઘ, સંઘાડા અને ફિરકાને માન્ય છે અને તેના થડે શ્રીમંતવર્ગ બાદ કરીએ તો : લે ખ ક : માટે કોઈને પણ બેમત કે વિરોધઆપણો નીચલો અને મધ્યમવર્ગ | ડે. ભાઈલાલ એમ. બાવીશી | વિવાદ હોઈ શકે જ નહીં. એનું આજકાલ કફોડી દશામાં પસાર થઈ | પાલીતાણા યોગ્ય આચરણ અને પ્રસાર રહ્યો છે. સમગ્ર રીતે જોઈએ તે આપણું આર્થિક કરવામાં આવે તે આજના લોકશાહી જમાનામાં સ્થિતિ નબળી છે, આવકના સાધન ઘટતાં જાય છે અને સમાજવાદ–સામ્યવાદ કે ગણતંત્રવાદ તો શું એથીયે સહકારી મંડળીઓ થતાં તેમ જ વેપાર-ઉદ્યોગ રાજ્ય ઉચ્ચ કક્ષાના સમભાવ, ભ્રાતૃભાવ અને એશ્વભાવ હસ્તક જતાં ધંધા ખેરવાઈ ગયા છે. અનેક કુટુંબ તરફ દોરી જશે, જે આજે સમાજ, દેશ કે દુનિયા નિરાધાર અને સાધનહીન બની ગયા છે. દિવસે માટે અત્યંત આવશ્યક છે–અનિવાર્ય છે. દિવસે પરિસ્થિતિ વણસતી જાય છે. માટે મતભેદો દૂર કરી, ભ૦ મહાવીરને ૨૫૦૦ અધુરામાં પુરું આપણું સામાજિક ઐક્ય પણ મે નિર્વાણ મહોત્સવ ઉજવવા આપણે સૌ એક ઓસરતું જાય છે, અવારનવાર આપણા શ્રમણસમુ બની કાર્ય કરીએ; અને તે, આપણા સમાજ અને દાયમાં અને શ્રાવકસંઘમાં પણ એકતાને અભાવ શાસનનો ઉત્કર્ષ હાથવેંતમાં હશે. આવી તક... આ જોવા મળે છે. પરિણામે આપણી વેર-વિખેર અને વિખવાદભરી સ્થિતિ સર્જાતા સં૫-સંગઠન ઘટતા અવસર ફરી ફરી નહીં સાંપડે, “અવસર હેર શેર જાય છે અને ઘર્ષણ ને ઝગડા જ્યાં-ત્યાં વધતા नहीं आवे.' ચાલો ત્યારે પ્રભુ મહાવીરદેવે નિરપેલા–ઉપદેશેલા રહ્યા છે. નાના-નાના મતભેદો અને મનભેદોને કારણે અન્ય સમાજો ની સરખામણીમાં આપણો સમાજ પાયાના એ ત્રણે સિદ્ધાંત-અહિંસા, અનેકાંતવાદ દિવસે-દિવસે નિર્બળ બનતો જાય છે. અને અપરિગ્રહને અપનાવીએ અને ઐક્ય સાધી એટલે જ આજને તબકે આપણે બીજી કે- “જેન જયંતિ શાસનમ' કરીએ. ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશે : જેન: [૨૧૯ Page #38 -------------------------------------------------------------------------- ________________ શ્રી તાલધ્વજગિરી-તીથ તળાજામાં લક્ષ્મીની સાર્થકતા S દાનધર્મની વિવિધ યાજના શ્રી સિદ્ધ્ગિરી–પાલીતાણાની અટમી ટુ', શ્રી તાલધ્વજગિરી તીર્થ પ્રાચીન ભવ્ય તીર્થ છે. જ્યાં સાચાદેવ મૂળનાયક શ્રી સુમતિનાથ ભગવાન પ્રગટ પ્રભાવિક છે, જ્યાં અખડ દીપકની જ્યેાત અદ્યાપી કેસરવરણી થાય છે. શ્રી પાર્શ્વનાથ તથા ચેામુખજીની ટુંક ભવ્ય છે. તાલધ્વજ સરિતાને કિનારે, પ્રાચીન ગુłાએથી અલ`કૃત, નૈસર્ગિક સૌદર્ય, શેત્રુંજી સરિતાનેા ભવ્ય સગમ, નદી કિનારે, સુદર હવાપાણી અને આધુનિક સુખસગવડવાળી બાજુની જૈન ધર્મશાળા, આ ભાજનશાળા વિગેરે તથા ભાવનગર-મહુવા-પાલીતાણા-અમદાવાદ જવા આવવા માટે ડામર રેડ-બસ સી સની સારી સગવડે છે. યાત્રા કરવા પધારવા વિનંતી, તળાજામાં શ્રી શાંતિનાથ તથા નૂતન શ્રી મલ્લિનાથ ચામુખજી દેરાસર તથા જૈન વિદ્યાર્થી ગૃહમાં શ્રી શાંતિનાથ દેરાસર વિગેરેના દર્શન કરવા વિનંતી છે. કાયમી તથા દૈનિક તિથિદાન રૂા. ૨૫૧) શ્રી જૈન લેાજનશાળા કાયમી તિથિ ફંડ, રૂા. ૨૫) એક ટંક સાદુ ભેાજન, રૂા. ૫૧) શ્રી જૈન ભેાજનશાળા સહાયક ફંડમાં આપવાથી સાધર્મિકભક્તિના લાભ મળે છે. સાધુ-સાધ્વી મડ઼ારાજોની ભક્તિના લાભ લેવા વિનંતી છે. ૬ શ્રી વ માનતપ આયખિલ તિથિક્ ડમાં– "" રૂા. ૫ "" રૂા. ૧૦૧ મેાટી તિથિ, રૂા. ૭૫ વચલી તિથિ અને રૂા. ૫૧ ચાલુ તિથિ : કાયમી તિથિ અને રૂા. ૧૧ અને રૂા. ૩, : દૈનિક તિથિ. રૂા. ૧૦૧) શ્રી તલાટી ભાતા કાયમી તિથિ. ફંડમાં ગમે તેટલી વધુ રકમ આપી શકાય છે. તેનું વ્યાજ દર ચૈત્રી–કાર્તિકી પૂનમમાં ભાતામાં વપરાય છે. છૂટક મદદ આપી શકાય છે. રૂા. ૧૦૧) શ્રી પારેવાને જુવાર અને કુતરાને રોટલા કાયમી તિથિક્`ડ, રૂા. ૫) દૈનિક તિથિ રૂા. ૧૦૧) જૈન પાઠશાળા કાયમી તિથિક્ ડ, વ્યાજ નિભાવમાં વપરાય છે. રૂા. ૧૦૧) શ્રી સાચાદેવ અખંડ દીપક કાયમી તિથિક્ ડ રૂા. ૫) દૈનિક તિથિ રૂા. ૧૦૧) શ્રી કેસર સુખડ કાયમી અનામત ફંડ રૂા. ૧૦૧) શ્રી ઉકાળેલા પાણી કાયમી અનામત ફંડ રૂા. ૫) રૂા. ૫) "" 22 આ સિવાય સાધારણ, સાતક્ષેત્ર, વિદ્યાથીગૃહ, આંગી, સાધુ-સાધ્વી વૈયાવચ્ચ, ઉના પાણી, ધર્મશાળા, મધ્યમવર્ગ રાહતમાં, પારેવા જુવાર-જીવદયા ખાતામાં ભેટ મહ્દ આપી શકાય છે. સસ્થાનેા ઉત્કર્ષ ઇંટયનથી થઇ રહ્યો છે, તેમાં આરસની સળંગ તકતીમાં રૂા. ૨૫૧)માં નામ અમર રહે છે. અત્યાર સુધીમાં ૧૦ લાખનાં કામેા થયા છે. લાભ લેવા વિનંતી. શ્રી ગિરીરાજ ઉપર કેસર સુખડ, સેવા-પુજાના કપડા મકાન જર્ણોદ્ધાર ફંડ ગિરીરાજ ઉપર સ્નાનગૃહ બાજુમાં જુના મકાનેાની જ્ગ્યાએ નવા આર. સી. સી.ના મકાન બાંધવાના પ્લાન કર્યા છે. તેમાં લગભગ ૭૫ હજારનેા ખર્ચે છે. રૂા. ૨૫૧)માં આરસની સળ‘ગ તકતીમાં નામ લખાય છે. નામ લખાવા શરૂ થયા છે, અમૂલ્ય લાભ લેવા વિંનતી. શ્રી તાલધ્વજ જૈન શ્વેતાંબર તીર્થ કમિટી ટે. નં. ૩૦ ઠે. ખાજુની જૈન ધર્મશાળા પેઢી, તળાજા (સૌરાષ્ટ્ર) Page #39 -------------------------------------------------------------------------- ________________ ચાલે... જેનશાસનને અંડે 0 સાથીજી. શ્રી સુચનાશ્રીજી મ. ગગનમાં લહેરાતો કરી દઈએ અમદાવાદ વીર! મહાવીર ! કહેનારાં આજના વીરશાસનનાં શાસનની ભક્તિ અનેક રીતે થઈ રહી છે. કોઈ અનુગામીઓ અને વીર ! વીર! કરનારાં ૨૫૦૦ વર્ષ ઉપદેશથી તે કઈ લેખનથી, કોઈ દેરાસર બંધાવીને પહેલાના એ ગૌતમ! એ શું તફાવત બનાવે છે?, તે કોઈ દેરાસરમાં બેસીને. ખરે ! જ્યાં સુધી માનવવીરના સંદેશને પોતાના જીવનમાં વણી લેનારનું જીવન હૈયામાં મૈત્રી–પ્રમોદ-ભાવનાની સરવાણું જીવંત છે કેવું હોવું ઘટે? ત્યાં સુધી પ્રભુનું શાસન અખંડ છે, અમર છે, ગુરુ ગૌતમને શરણે આવેલા પ્રત્યેક આશ્રિતોને અચળ છે. ગૌતમે વીરના ચરણે ધરી દીધા. પ્રભુ વીરના સંદેશને પ્રભુ વીર જેવા સુકાની જે શાસનને મળ્યા તેની ગામોગામ, નગરનગર, હૈયેહૈયામાં ગુલાબની સુગંધની નૌકાનું પૂછવું જ શું? “વસુધૈવ કુટુંબકમ થી જેમ ફેરવી દીધો. કેવું ગજબનું સમર્પણ ! આગળ વધી પ્રભુ વીરે જીવમાત્ર સાથેની મૈત્રી કરી. જ પ્રભુ વિરે બતાવેલ મૈત્રી, પ્રમોદ, કારુણ્ય અને જૈનશાસનને બતાવેલ છવશાસ્ત્ર અને તે તે જીવો માધ્યસ્થભાવના કે જે સાંભળે તેનું હૈયું પાવન સાથે મૈત્રીભાવ રાખવાની, ખીલવવાની, ફેરવવાની થઈ જાય, તેનાં ભવના ફેરા ટળી જાય, તેની સમાજ- જે કળા આપી છે તે સારાયે વિશ્વમાં ભાગ્યે જ, વ્યવસ્થા કરી જાય અને તેનાં બીજા સાથેનાં તે શું બકે અંશમાત્ર પણ શોધી નહિ મળે. સંબંધે સ્વમાં પલટાઈ જાય. કે પાવન હશે એ જો કે આજનો સમાજ જોતાં મૈત્રીભાવના વીરને સંદેશ!! પ્રભુ વિરે પ્રત્યેક જીવ સાથે મૈત્રી કેળવવાનો જે | Gt.m: KAMD AR સંદેશ આપ્યો છે તેને ઝીલનારા આજના યુગના મહા- | Phone : 27818 રથીઓએ કેટલો આત્મસાત કર્યો હશે? આજે મૈત્રીભાવ તે જાણે લુપ્તપ્રાયઃ બની ગયો છે. પોતાની Amritlal A. Kambar દલીલોથી જયંતી નહિ ઉજવવી જોઈએ તેવું કહેનારા 'PEN SPECIALIST મહાનુભાવો પ્રભુ પ્રત્યેનું બહુમાન જ જાહેર કરે છે અને પ્રભુની જયંતી ઉજવનારા એ વડીલો પણ પ્રભુ also dealers in : - પ્રત્યેનું બહુમાન જ જાહેર કરે છે; પણ આ બંને PENS & SPARES વચ્ચેને વગ મૈત્રીભાવની માત્ર કદર જ કરી રહ્યો છે. ગુણીજનોના ગુણ જોવા, તેની કદર કરવી, ગુણાનુરાગી બનવું કેટલું કઠણ કામ બની ગયું લાગે 23, Errabalu Chetty treet, છે? કઈ કેઈના ગુણ જોઈ જ શકતું નથી, સહી MADRAS-1. શકતું નથી. આ ભૂમિ પર કેટલાંએ રત્નો પડેલાં . છે. કેઈ ત્યાગી, કેઈ દાની, કોઈ તપસ્વી, કોઈ સંયમી, કોઈ જ્ઞાની. વહુનાં વસુંધરા. પણ | N. B : Pens sold and serviced. Repairs to અફસોસ! આ રત્નોને જોવાની દૃષ્ટિ ઘણાં ઓછાં Pens with original Parts a speciality. મહાનુભાવોને મળી હોય છે. તેમ છતાં પ્રભુ વીરના ભ• મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક) : જૈનઃ [ ૨૨૧ Page #40 -------------------------------------------------------------------------- ________________ કોના હૈયે કેટલી વસી છે તેનું માપ કાઢવું બહુ જંગલે જંગલ, પહાડે પહાડ ઘૂમી; ફક્ત જીવમાત્રના કઠિન છે. ઠેર ઠેર બે આંખની શરમ સિવાય ભાગ્યે ઉદ્ધારની ખાતર જ જે મહાન સંદેશ આપી તે જ બીજુ તત્વ આગળ આવે છે. સ્વાર્થ પોષાઈ કરુણાની નદિયે વહાવી છે તેમાં સ્નાન કરવાનું ગયા પછી વર્તાવ અથવા એક વ્યક્તિ તરફ માત્ર ભાગ્ય આપી તારા મહાન સંદેશને ઝીલી લેવાનું આગળ ના આવે તે અંગેના પોતાનાથી બનતા સામર્થ્ય આપજે. ચાલો ત્યારે, આપણે પ્રભુ વીરના એ મહાન બધા જ પ્રયત્ન, તેથી પણ આગળ વધીને બીજાની તથ્ય યા અતથ્ય વાતનું સમર્થન કર્યા સિવાય “ સંદેશને ઝીલી કમર કસી તૈયાર થઈ જઈએ. આપણું હૈયા મૈત્રીભાવથી સભર બનાવી, ગુણીજનોના પક્ષતેરી ચુપકી ઔર એક મેરી ઉહુ'. આ રીતે સામાને હલકા પાડવાની વૃત્તિ ખરેખર કદકે ને ભૂસકે વધી પાતા બનાવી અને દુઃખીજનોના દર્દીના સદભાગી બની વીરના સંદેશને જગતભરમાં હેતે કરીએ. અને રહી છે. હાય ! એ વીર ! તારા શાસનનું તારા જ કહેવાતા અનુયાયીઓ આવું જ મૂલ્યાંકન કરશે ! ત્યારે જ આપણે એ મહાન પિતાના સપૂત કહેવાશું તારા જ દીધેલા મૈથ્યાદિ ભાવનાની આ રીતે જગતમાં નહિ કે, કેઈના રાઈ જેવડા દોષને મેરુસમાન ઠેકડી ઉડાવશે ! અફસેસ ! અફસોસ !! અફસોસ !!! બનાવીને કે પોતાના રાઈ જેવડા ગુણને મોટા પહાડ જેવા લેખીને. આપણે તે છૂટી પડેલ સળીયોના - ઓ પ્રભુ વીર ! અમારા હૈયાને કરુણાથી સભર ભારારૂપ બની, સંગઠ્ઠન કરી, એકતા કેળવી, ભાઈ બનાવી, દિલમાં દયાને દીવો પ્રગટાવી એ જ્યોતથી ભાઈ બની જૈનશાસનને ઝડે ગગનમાં લહેરાતો જીવમાત્રમાં કરણના અસંખ્ય દીવડા પ્રગટાવવાનું કરી દે છે. બસ ! પછી ગતની કઈ એવી શક્તિ સામર્થ્ય આપજે. હે વીર ! તે ઘોર પરિષહ-ઉપસર્ગો નથી કે જે જૈનશાસનના એ અણનમ ઝંડાને લેશમાત્ર સહન કરી, અનેક કષ્ટો વેડી; ગામે ગામ, નગરે નગર, નમાવવા કામયાબ નીવડે. આ ની પંચતીર્થી બનાણા ઢીયાણા નાંદીયા જીવીતવામી વાંકીયા” શ્રી દીયાણું તીર્થ આબુના ઉત્તર ભાગમાં આબુરોડથી ચેથું સરૂપગંજથી દસ માઈલ પર આવેલુ છે. અત્રે શ્રી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીજીની ભવ્ય અલૌકીક પ્રતિમા બીરાજમાન છે. આ પ્રતિમા તેમના જીવીત કાળમાં તેમના બંધુ નંદિવર્ધને ભરાવેલ છે. આ તીર્થ બાવન દેરીનું ઘણું જ પ્રાચીન, સુંદર અને રમણીય છે. અત્રેનું વાતાવરણ ઘણું જ સૌમ્ય અને શાંત છે. ભગવાનની શાંત મુદ્રા જોતા જ આત્મામાં આનંદોલ્લાસ જાગી ઉઠે છે. અત્રેની ધર્મશાળા અને દહેરાસર ઘણાં જ પ્રાચીન હોવાને લીધે જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. તેમાં મદદની જરૂર છે. માટે શ્રી સંઘને વિનતિ છે કે અત્રે આવીને તીર્થભક્તિનો લાભ લેશો અને જીર્ણોદ્ધારમાં ઉદાર હાથે મદદ કરશે. તા. ક. –આવવા માટે સ્ટે. સર્પગંજથી મેરબસની અને ભોજનશાળાની પણ સગવડ છે. મદદ મોકલવાનું ઠેકાણું – લિ. સંઘ સેવક શા. કસ્તુરભાઈ મહેન્દ્રકુમાર શા. સેસમલ ઘેવરચંદ મસ્કતી મારકેટ, દુકાન નં. ૨૭, અમદાવાદ-૨ સર્પગંજ (રાજસ્થાન) ૨૨૨] : જૈન: [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦૦માં નિર્વાણ કલ્યાણકને વધાવી લઈએ શ્રી અમરચંદ માવજીભાઈ તળાજ ભ૦ મહાવીર સ્વામીના નિર્વાણને સં. ૨૦૩૦ના સાદી ને સરળ ભાષામાં પ્રકાશિત કરી પ્રેમ-બ્રાતઆ વિદિ અમાસના પવિત્ર દિવસે ૨૫૦૦ વર્ષ ભાવભર્યું વાતાવરણ સર્જવું જોઈએ. ' પૂર્ણ થાય છે. તેની ઉજવણી કરવા માટે ઘણું જેન એ કઈ કમ નથી, પણ પવિત્ર દર્શન સમયથી ચર્ચા-વિચારણા અને પેજના થાય છે. છે. સૌ કોઈ જૈનધર્મને અપનાવી જૈનધર્મી થઈ તેમાં કેટલોક વિરોધાભાસ પણ જોવા મળે છે. શકે છે અને તેવા ઉદાહરણો ઈતિહાસને પાને આલે. - નિર્વાણ કલ્યાણક તે દર દીપોત્સવીના દિવસે ખાયેલા છે. જુદી જુદી રીતે ભારત વર્ષમાં ઉજવાય છે, પરંતુ ભઈ. નિર્વાણ પામ્યા ત્યારે ભસ્મગ્ર બેઠો હતા, ૨૫૦૦મું નિર્વાણ વર્ષ શા માટે ઉજવવું એ પ્રશ્ન તે આ જ દિવસે પૂર્ણ થાય છે. એટલે જેનશાસનનો ચર્ચાય છે. સનિમિત્તોથી સકાર્યોનું પ્રગટીકરણ પ્રભાવ વધાનો છે. આજે હિંસાને માગે, યુદ્ધને થાય છે. આ એક નિમિત્તને અગ્રસ્થાન આપી પથે તથા અનીતિ-અસત્ય-અન્યાય-અપ્રામાણિકતાને દુનિયાભરમાં ભ૦ મહાવીર સ્વામીના - મહાન તપ, પથે પડેલી માનવજાત સુખ–શાંતિને શોધવા તલસી ત્યાગ, તિતિક્ષા ને સંયમની જાણકારી આપી અને રહી છે. આ નિમિત્તથી જેનદર્શનને વિશ્વને ખ્યાલ તેમની સર્વ જીવહિતકારી મંગલવાણીનું પ્રસારણું આપવા વિશાળ દષ્ટિ રાખી, આપણે એક થઈ, કરી તેમ જ અનેકાંતવાદ અને અહિંસાના સિદ્ધાંતને સાથ-સહકાર મેળવી, વર્તમાનકાલીન સગવડોને વિશ્વવ્યાપી પ્રચાર કરી; જગત આજે જે આંધિ પુરેપુરો ઉપયોગ કરી ભ૦ મહાવીરના ૨૫૦૦માં અને હિંસામાં સપડાયું છે તેને એ ઊંધે રસ્તેથી નિર્વાણ કલ્યાણક પ્રસંગને વધાવી લઈએ એ જ પાછા વાળવાની આ એક સુંદર તક છે. આ તકને અભ્યર્થના. આપણે અનેદ જીવોને સુખ–શાંતિના માર્ગે દોરવાનો સુંદર ઉપલગ કરીએ. Gtam : Phone માત્ર વિરોધ કરવાથી કાંઈ કાર્ય સરવાનું TRUST Office : 30495 નથી. ભ૦ મહાવીરનું શાસન એવુ શક્તિહીન નથી Resi. 77683 54251; કે કોઈ ગમે તેમ કહી જાય કે બોલી જાય તેથી તેનું તેજ ઓછું થાય. આ શાસન તે સર્વજ્ઞતાના Anubhai Chimanlal & Bros. સમ્યફ તેજથી જળહળીત જોત જેવું છે. CLOTH MERCHANTS વિરોધનું કારણ સરકારી સ્તરે રાષ્ટ્રિય પર્વ તરીકે ઉજવણી થાય છે તે હોય તો તેમાં આપણને Panchkuva, Post Railwaypura, વિરોધનું કોઈ કારણ નથી. જેમ દીપોત્સવી પર્વ AHMEDABAD-2 ખરેખર ભ૦ મહાવીરના નિર્વાણ કલ્યાણકનું પર્વ હોય, તેમ છતાં એ સૌ કોઈ પોતપોતાની રીતે ઉજવે Dealers in : કે છે અને તેમાં આપણે વિરોધ નથી, તેમ આ LATEST HIGH CLASS ૨૫૦૦માં નિર્વાણ કલ્યાણક પર્વની ઉજવણી સૌકોઈ VARIETIES પિતાની રીતે ઉજવે તેમાં વિરોધ કર્યો શું વળશે! તેઓના સામેથી આપણે માગદશક બનવું જોઈએ. | Songorised Poplins, Pattas, Shirtings, આપણે ભ૦ મહાવીરના આદર્શો અને સિદ્ધાંતને , Fashionable Checks & Lawns. ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક) : જૈન [૨૨૩ Page #42 -------------------------------------------------------------------------- ________________ ભાવ ન ગ ૨ જને સારી સંખ્યામાં લાભ લે છે. દાદાસાહેબમાં પૂ. આચાર્ય મહારાજશ્રીજીના શિષ્ય મુનિશ્રી માનછે. આ શ્રી વિજય પ્રભસૂરીશ્વરજી મ. સા. તુંગવિજપજી મ૦ ઓળીના નવ દિવસ વ્યાખ્યાન આદિ ઠાણું પાલિતાણાથી ફા. વદ પના વિહાર કરી આપે છે. પૂજ્યપાદશ્રીજીની હાલ અત્રે સ્થિરતા છે. વદ ૭ કદંબગિરિ પધારેલ. ત્યાં છ દિવસ સ્થિરતા થયેલ વદ ૧૧ના મરચુપણું પધારતાં ધજા-પતાકા, ખંભાતમાં ચાતુર્માસ અને કમાનોથી ગામને સુશોભિત કરી વાજતે ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજયનન્દન સુરીગાજતો અનેક ગહેલીઓ પૂર્વક શ્રીસંઘે ભવ્ય શ્વરજી મ. સા.ને પાલિતાણુ મુકામે ખંભાતથી સામૈયું કરેલ. શ્રી શાંતાબહેન ઉમીયાશંકર મહેતા આગેવાનોએ આવી ચાતુર્માસ માટે વિનંતી કરતા નુતન ન ઉપાશ્રયના ઉદઘાટન પ્રસંગે ભાવનગર, અને ત્યારબાદ ચાંગોદર મુકામે ૫. પં. શ્રી સૂર્યોપાલિતાણા, જેસર, મુંબઈ આદિ સ્થળોએથી ભાવુકે દયવિજયજી ગણિવરને વિનતિ કરવા જતા; અને સારી સંખ્યામાં પધારેલ. ઉપાશ્રયનું ઉદ્ઘાટન તેઓની અતિ આગ્રહ પૂર્વકની વિનતિ સ્વીકારતા મોરબીવાળા શ્રી ઉમીયાશકરભાઈ મહેતા (ઘાટકોપર) પૂ. આચાર્યશ્રી, પૂ. પંન્યાસશ્રી આદિ સપરિવાર ઠા. ના વરદહસ્તેથયેલ. તેઓના માતુશ્રીના નામ જોડવા. ૯નું ચાતુર્માસ ખંભાત નક્કી થયું છે. પૂર્વક મણિબહેન વ્યાખ્યાન હેલમાં પૂજ્યશ્રીએ રોચકશૈલીમાં પ્રસંગ અનુરૂપ છણાવટપુર્વક વ્યાખ્યાન આપેલ. ગામને ઉત્સાહ સારો હતો. FOR SAFETY, SECURITY & PROTECTION choose દુષ્કાળને અનુલક્ષીને અનુમોદનીય જીવદયાની ટીપ થયેલ. સાધર્મિક ભક્તિ થયેલ તથા મરચુપ ZENITH BRAND ણાના દરેક ઘરદીઠ ૩-૩ લાડુ આપવામાં આવેલ. વ્યાખ્યાનના અંતે પતાસાની પ્રભાવના થયેલ. શ્રી Complete range of all Fire Equipments ઉમીયાશંકરભાઈ મહેતાએ સાધારણ ખાતું, છવદ્યા and Accessories available વિ.માં અનુમોદનીય રકમ આપેલ. બપોરના શ્રી including CO2 & Dry Chemical Extgs. નવ્વાણું પ્રકારી પૂજા–પ્રભાવના તેના તરફથી Also Uudertaken ભણાવાયેલ. વદ ૧૨ ભંડારીયા, શત્રુંજય ડેમ, | Servicing, Testing, Refilling & Training વરલ, અગીયાળી, દેવગાણા, ખાંટડી, વાળુકડ થઈ | Ap proved Certificates suitable for ચૈત્ર સુદ ૫ના ભાવનગર-દાદાસાહેબ પધારેલ. ત્યાંથી licencing Authorities Issued સુદ ૭ના નૂતન ઉપાશ્ચયે પધારતાં દરબારી બેન્ડ For Full Particulars Contacts ZENITH FIRE SERVICES સહિત અનેક ગહેલીઓપૂર્વક ભવ્ય સામૈયું થયેલ. 127–139 Mody Street, વરલ ઈત્યાદિ છ સ્થળોએ સાધર્મિક વાત્સલ્ય, Fort Bombay-1 ભવ્ય સામૈયું તથા પૂજ્યશ્રીનું લાક્ષણિકશૈલીમાં Grams : Zenithfire-Telex : 011-4062 વ્યાખ્યાન થયેલ. અગિયાળી વગેરે સ્થળોએ પૂજા Phone : 262416 પ્રભાવનાદિ થયેલ. દેવગાણું, ખાંટડી તથા વાળુડમાં Our Motto: SERVICE AFTER SALES' જીવદયા તથા માનવરાહત ફંડની સારી ટીપ થયેલ. Reqd : Agents and Stockists, ઓળીના નવ દિવસ પૂ. આચાર્ય દેવેશ સુંદર શિલીમાં શ્રી નવપદજીના વ્યાખ્યાન આપે છે. શ્રોતા ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ]. : જૈન [ ૨૨૫ Page #43 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદમાં ગણિપદ તથા ઈનામી મેળાવડે પંન્યાસપદ પ્રદાન શ્રી રાજનગર જેન છે. મૂ. ધાર્મિક ઇનામી ૫. આ૦ શ્રી વિજ્યનન્દનસૂરીશ્વરજી મ.ની પરીક્ષાની સંસ્થા તરફથી જાહેર ઈનામી ભવ્ય આજ્ઞાથી પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરિજી મના મેળાવડો તા. ૧-૪-૭૩ના રોજ આચાર્ય શ્રી વિજયવરદહસ્તે ૫ . આ૦ શ્રી વિજયમિતીપ્રભસૂરિજી કસ્તૂરસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પાંજરાપોળના ઉપાશ્રયમાં યોજવામાં આવેલ હતો. મન્ના શિષ્યરત્ન મુનિવર્યા નયવિજયજી મને ? સૌ પ્રથમ આચાર્યશ્રીનું મંગળાચરણ શાહપુર, પાંચપળ ઉપાશ્રયે ફા. વદ ૩ના રોજ થયેલ. પછી સંસ્થાના ટ્રેઝરરશ્રી વરધીલાલભાઈએ ધામધુમપૂર્વક ગણિપદ આપવામાં આપેલ તેમ જ સંસ્થાના અહેવાલ અને પ્રમુખ ચંદુલાલ પ્રેમચંદફા. વદ ૬ ના છ સૂરીશ્વરોની નિશ્રામાં અનેરા ભાઈએ સંસ્થાની રૂપરેખા આપી હતી. અતિવિશેષ . ઉલ્લાસથી પંન્યાસપદ પ્રદાન કરવામાં આવેલ. આ તરીકે પધારેલ ગુજરાત રાજયના નાણામંત્રી શ્રી પ્રસંગે નામાંકિત આગેવાનો, વિશાળ આમ સમુદાય કાંતીલાલ ઘીયાએ જ્ઞાન ઉપર પ્રવચન આપેલ અને તેમ જ મહુવા, ભાવનગર, મુંબઈ, સુરત, બોટાદ, તેમના વરહતે ઇનામોની વહેંચણી કરવામાં વેરાવળ, રાજકોટ, મોરબી, ધ્રાંગધ્રા, ચુડા વગેરે આવી હતી. . આ શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજીએ ગામોથી મહેમાને સારી એવી સંખ્યામાં આવેલ જ્ઞાનની મહત્તા ઉપર મનનીય પ્રવચન આપેલ. અને કામળીઓ વહોરાવી લાભ લીધેલ. આ પ્રસંગ મેળાવડામાં આશરે રૂા. ૩૧૦૦ના ઈનામોની વહેંચણું નિમિત્તે અહીં શાંતિસ્નાત્ર સહ અષ્ટાદિકા મહોત્સવ થયેલો. ઉજવાતાં શેઠ સારાભાઈ મગનલાલ તરફથી શાંતિ માંડવીથી ઉકાઈને સંઘ સ્નાત્ર ભણાવાએલ. આઠે દિવસ જુદા જુદા સદ- ૫. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ0 ગૃહસ્થો તરફથી પૂજા, પ્રભાવના, આંગી, ભાવના માંડવીથી છરી પાળતા સંઘ સાથે ઉકાઈ પધારતાં, વગેરે થયેલ. બને પદવી પ્રસંગે લાડવાની પ્રભાવના શ્રી સંઘે સૂરતથી બેન્ડ મંગાવી ભવ્ય સામૈયું કર્યું થયેલ. આ પ્રસંગે શેઠ માધવલાલભાઈ, રતિભાઈ, હતું. શ્રીસંઘે બન્ને ટાઈમ સંઘજમણ આપેલ. બાબુભાઈ, નટવરલાલ, પ્રા. ચંપકલાલ, પુનમચંદ પુ. આચાર્યશ્રી આદિ અત્રેથી એની આરાધનાથે વગેરેએ સારી સેવા બજાવેલ. શુભેચ્છાના સંદેશાઓ નંદરબાર પધાર્યા છે. ગામેગામથી સારી સંખ્યામાં આવ્યા હતા. તળાજાથી ઠળીઆ ૫. આશ્રી વિજયમતીપ્રભસૂરિજી મ., ૫. પં. શ્રી નયવિજય ગણિવર્યાદિનું આગામી ચાતુર્માસ ૫. આ૦ શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ. આદિ અમદાવાદ-કીકાભદની પોળના સંઘની આગ્રહભરી તળાજાથી વિહાર કરી ઠળીઆ પધાર્યા છે. વિનતિથી અને પૂ. આશ્રી વિજયનન્દનસૂરીશ્વરજી વિદ્યાર્થીઓને મદદ મની આજ્ઞાથી કીકાભદના પિોળના ઉપાશ્રયે નક્કી શ્રી વિજયકેશસૂરિ સ્મારક સ્કોલરશીપ ફંડથયેલ છે. માંની મદદ મેળવવા ઈચ્છતા ધેરણ પાંચ થી મેટ્રીક વડોદરામાં જાએલ જાહેર વ્યાખ્યાન સુધીનો અભ્યાસ કસ્તા છે. મૂ.પુ. જૈન વિદ્યાર્થી અને વડોદરામાં શ્રી જૈન યુવક મંડળના ઉપક્રમે ભ૦ વિદ્યાર્થિનીઓએ અરજીપત્રક તા. ૩૦-૪-૭૩ મહાવીર જન્મકલ્યાણકદિને સુપ્રસિદ્ધ લેખક શ્રી સુધીમાં શ્રી કાંતિલાલ નગીનદાસ ઝવેરી, ૪૪-૪૬, કુમારપાળ દેસાઈનું “ભગવાન મહાવીરનું જીવન ધનજી ભટ, મુંબઈ–૩”, ભયેથી મંગાવી લઈ, અને કાર્ય” એ વિષય પર વ્યાખ્યાન યોજવામાં તા. ૧૫-૫-૭૩ સુધીમાં ભરીને પાછું મેકલી -- આવયું છે. આપવું જૈ: શિવ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #44 -------------------------------------------------------------------------- ________________ મુંબઈ-પુના વચ્ચે સાધ્વીજીને ઉપાડી ગયાની વાત ખાટી છે મુંબઇથી પુના તરફ વિહાર કરતા એ સાધ્વીજીએમાંથી એક સાધ્વીજીને ગુંડા લેાકેા ઉપાડી ગયાની વાત ગુજરાતના કેટલાક છાપામાં પ્રસિદ્ધ થઇ હતી. આ વાતમાં વજુદ નહાવાનુ અમારા એક ખબરપત્રી ભાઈએ જણાવતા અમેાએ ‘જૈન’ના ગત અધુમાં એ વિગત પ્રગટ કરેલ. વધુમાં તપાસ કરતા, પુના શ્રીસ`ઘના પ્રમુખત્રી કાંતિલાલ ગગલભાઈ તરફથી પણ જાણવા મળ્યુ છે કે આ વાત તદ્ન બેટી છે. શ્રીસ`ઘે પગરસ્તે પૂરી તપાસ કરાવી છે. આ બાજુ પધારી રહેલ પૂ. આ૰શ્રી વિજયશુભ‘કરસૂરિજી મહારાજે પણ પૂરી તપાસ કરાવી છે. અને આ વાત ખોટી હાવાનું જાણવા મળ્યુ છે. ભક્તિ–સંગીતના કાર્યક્રમ શ્રી એલીસબ્રીજ જૈન યુવક મ`ડળના ઉપક્રમે અમદાવાદના ટાઉનહેાલમાં તા. ૨૩-૪–૭૩ના વીર–વંદના' નામે ભક્તિ-સગીતનેા અને ખા કાર્યક્રમ જાણીતા સ’ગીતકાર શ્રી અવિનાશ વ્યાસના સુપુત્ર શ્રી ગૌરાંગભાઈ વ્યાસ રજૂ કરશે. કાળધમ : ોધા ભાવનગર પાસે આવેલ ધેાઘા તીથ માં જમાન વયેાવૃદ્ધુ સાધ્વી શ્રી મહિમાશ્રીજી ફ્ા, વદ ૪ના કાળધમ પામ્યા છે. તેમની સ્મશાનયાત્રામાં જૈન તેમ જ જૈનેતરો સારી એવી સખ્યામાં જોડાયા હતાં. સાધ્વીજી મહારાજની છેલ્લા કેટલાય વર્ષોથી તખીયત અને ઉમરના કારણે ધાધામાં જ સ્થિરતા હતી. લાંબા સમયથી અસ્વસ્થતા રહેવા છતાં તેમનુ ધમ ધ્યાન, ચિંતન અને રટન સતત ચાલુ રહેતુ. તેમની જ્ઞાન આદાન-પ્રદાનની ઉત્કટ ભાવના પણ અનુમાદનીય હતી. ભ॰ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] શેઠ ખા. ક. પેઢીની મળેલ વાર્ષિક મીટીંગ શેઠ આણુંદજી કલ્યાણજી પેઢીના પ્રાદેશીક પ્રતિનિધિઓની વાર્ષિક મીટીંગ તા. ૧૦-૩-૭૩ના અમદાવાદ મુકામે મળતા, તેમાં ૧૦૭ પ્રતિનિધિએ પૈકી ૪૬ પ્રતિનિધિ હાજર રહ્યા હતા. સં. ૨૦૬૮ની સાલના વાર્ષિક હિસાબે આ મીટી*ગમાં મંજુર કરવામાં આવેલ. વિશેષમાં આ મીટી‘ગમાં પ્રતિનિધિઓએ ભ. મહાવીરસ્વામીના ૨૫૦૦મા નિર્વાણુ કલ્યાણક વર્ષની ઉજવણી સંબધી ચર્ચા-વિચારણા કરી હતી. સેાનગઢ–ચારિત્ર રત્નાશ્રમ ગુજરાત રાજ્યના નાણામંત્રી શ્રી કાંતીલાલ ધીયા તાજેતરમાં પાલિતાણા કાન્ફરન્સના અધિવેશન પ્રસ્’ગે આવતાં, વચ્ચે બે કલાક સેાનગઢ શકાયા હતા. અને ત્યાં શ્રી મહાવીર ચારિત્ર રત્નાશ્રમની મુલાકાત લેતા, સ`સ્થાની કાયવાહીથી સતાષ અને આનંદ ભરાયુક્ત કર્યાં હતા, જૈન મુંબઈ–કાંદીવલીમાં સ્નાત્ર મહાત્સવ શ્રી બૃહદ્ મુંબઈ સ્નાત્ર મહામડળના ઉપક્રમે દર વર્ષની જેમ આ વર્ષે પણ ભ. મહાવીર જન્મ કલ્યાણક દિને, તા. ૧૫-૪-૭૩ના, શ્રી કાંદીવલી જૈન સધ તથા શ્રી સ*ભવ જિન સ્નાત્ર મંડળના આમ`ત્રથી શ્રી પાર્શ્વનાથ જૈન ઉપાશ્રયના પટાંગણમાં પૂ. આ. શ્રી વિજયકીતિ ચંદ્રસૂરીશ્વરજી મ.ન નિશ્રામાં ભવ્ય રીતે ઉજવવામાં આવનાર છે. અવસાનઃ અમદાવાદ **** જાણીતા બુકસેલર શ્રી નાગરદાસ પ્રાણજીભાઈ મહેતાનું અમદાવાદ મુકામે તા. ૩-૪-૭૩ના રાજ દુઃખદ અવસાન થયુ છે. તેઓએ જૈનના પુસ્તકા તેમ જ ચિત્રાનું પ્રકાશન કરીતે જૈન સાહિત્યની સારી એવી સેવા બજાવી હતી. અસા તેઓના પરિવાર પર આ આવી પડેલા અસા દુઃખમાં સહભાવી બનવા સાથે સદ્ગતના આત્માની શાસનદેવ પાસે 'ચિરશાંતિ પ્રાથી એ છે એ [૨૨૭ Page #45 -------------------------------------------------------------------------- ________________ માનવતા પ્રગટાવવા ભ॰ મહાવીરને પ્રાર્થના માહ ભાત મન મંદિરમાં આવા રેજિનવરજી ! માનવતા પ્રગટાવા રે મહાવીરજી ! મદિરા પી મસ્ત અનેલા, ભૂલી ભ્રમથી થયા ઘેલા, વિવેક જ્યાત જગાવા ૨. જિન....૧. માહુના સુભટ મદમાં માતા, ભુલાવી રે હરખાતા, શુદ્ધિમાં સત્વર લાવા ૨. જિન...૨. કુસંગથી સન્મા ભુલેલા, કુવાસના સિરતામાં ડૂબેલા; સુસંગે લગ્ની લગાવા ૨. જિન....૩. વિલાસ વૃત્તિ પ્રગટી જગમાં, પાપ પ્રવૃત્તિ છે પગ એથી નાથ વેગે આવા વીરજી વાલા, મચાવા રે. જિન...૪. પળ પણ અમથી ન થાએ નિરાળા; શિવદ સુ બીજો વાવા રે. જિન....પ. પધારે સન્ય પ્રાચીન મત્કારીક પધારા ભાન ભક્તકવિ સ્વ શ્રી શિવજીભાઈ દેવશી શ્રી ભીલડીયાજી તીના દર્શનાર્થે હજારા વરસ પહેલાનું આ ચમત્કારિક તીર્થં છે. ગત વરસમાં જેઠ સુદ ૧૦ના નૂતન બધાએલ દેરાસરમાં પાર્શ્વનાથ ભગવાનની ણી જ ધામધુમથી પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બનાસકાંઠાનું આ એકમાત્ર તી છે. હમેશાં સે”કડેા જાત્રાળુ આવે છે અને દર્શન-પૂજનના લાભ લે છે. ધમ શાળા તથા ભેાજનશાળાની સુ*દર અને અદ્યતન સગવડતા છે. પાલનપુર-ડીસાથી કલાકે લા બસ મળે છે તેમ જ રાણીવાડા જવાની અને ગાંધીધામ જવાની રેલ્વે ટ્રેઈન અહી ઉભી રહે છે. ભીલડી જ’શન સ્ટેશન છે. રેલ્વેના દરેક ટાઈમે કારખાનાથી બળદગાડી સ્ટેશને લેવા આવે છે. દર મહિનાની પુનમે પાલનપુરથી સ્પેશ્યલ ટ્રેન ૮ વાગે ભીલડી આવવા માટે ઉપડે છે તા આ પ્રાચીન, ભવ્ય અને ચમત્કારીક તી ના દર્શનના લાભ લેવા દરેક ભાગ્યશાળીને વિન'તી છે. લિ॰ શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ તીર્થ કમિટી મુ. ભીલડી બનાસકાંઠા) ભ્ર૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જૈનઃ પધાર મહા સુદ ૪ના પુનઃ દાવનધમ શાળા ગિરી પધારતાં, અહી સ્થિરતા દરમ્યાન નિત્ય વ્યાખ્યાન અપાય છે. અહીં શ્રી સુપાર્શ્વનાથજીનું જીતુ` મ`રિ છે. ગામને શ્રી શીતલનાથજી ભ રાશીમેળે આવતા હાય, જુના મદિર અને ઉપાશ્રયની વચ્ચેના ભાગમાં શ્રી શીતલનાથજીનું શિખરબંધી નૂતન જિનાલય નિર્માણ કરવાનુ... શ્રીસ ધે નક્કી કરી, તેનુ” મહા સુદ ૧૩ના ખાતમુદ્દત કરેલ. ભાનશાળા વાહનસુવિધા દાવનગીરી પૂ. સ્વ॰ આચાર્ય શ્રી વિજયભુવનતિલકસૂરિજી મ૦ના શિષ્યા મુનિશ્રી અશાકવિજયજી મ૦, મુનિશ્રી અભયવિજયજી મ૦ આદિ અત્રેથી માગશર વદ ૧ના વિહાર કરીને ચિત્રદુર્ગ શ્રીસંઘની વિનંતીથી વાજના પધાર્યા હતાં. પાષ દશમીની આરાધના નિમિત્તે અહીં ત્રણ દિવસ એકાસણાં, પૂજા અને વદ ૧૦ના સ“ધજમણુ થયુ. હતું. એક માસની સ્થિરતા દરમ્યાન મુનિશ્રી અભયવિજયજી મનાં પ્રવચના થતાં હતાં. પાષ વદમાં વિહાર કરીને ચિકચાળુર શ્રીસ*ધની વિન'તીથી પધારતાં, ત્યાં છ દિવસની સ્થિરતા દરમ્યાન વ્યાખ્યાન, પૂજા, એ જમણા વગેરે થયેલ. બંને સ્થળે પુજાદિ પ્રસંગે બહારગામથી ભાવુકે મેટી સખ્યામાં આવ્યા હતાં. પધાર તેમ, શ્રી શાંતિનાથજીના નૂતન જિનાલયનું ખાતમુદ્દત અને દાદાવાડી (સમાધિમદિર)નુ જુઓ પણ ૨૩૧ [૨૨૯ Page #46 -------------------------------------------------------------------------- ________________ યાદ કરશા જાણીતા જેન સંગાતકાર શ્રાવિ કા શ્રમ બાલાલ એચ. પાટણવાળા પાલીતાણા–શ્રી સિદ્ધક્ષેત્ર પૂજા, ભાવના, સિદ્ધચક્રપૂજન તથા અઠ્ઠાઈ મોત્સવમાં શ્રાવિકાશ્રમમાં તા. ૨૧-૩-૭૩ના અમારી સંગીત મંડળીને જરૂર યાદ કરશે. મુનિરાજશ્રી ચંદ્રશેખરવિજયજી શ્રી નાથજી જૈન દેરાસર, મજીદ બંદર રોડ, મુંબઈ-૯ મનું જાહેર પ્રવચન યોજાતા મોટી માનવમેદની એકત્ર થઈ મળવાનો સમયઃ સવારના ૮ થી ૧૧ [ ફેનઃ ૩૨૧૩૪૪ ] હતી. પ્રવચનમાં સંસારના ભયંઘાટકોપર ફોનઃ પી. પી. ૫૮૪૨૩૮ કર રોગ, સંસાર પરની મીઠી મહા ચમત્કારીક શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ નજર, ભ૦ મહાવીરના ૨૫૦૦માં નિર્વાણુ વર્ષની ઉજવણીથી જૈન યાત્રાએ પધારી જીવન સાર્થક કરો શાસનને થનાર નુકશાન વગેરે (ટ્રસ્ટ રજી. નં. ૧૩૩/૭૨-૭૩) બાબતે વિસ્તારથી સમજાવી હતી. ભ૦શ્રી પાર્શ્વનાથ નવ હાથ (૧૪ ફૂટ)ની કાયા ધરાવતા હતાં, તે કાયા શ્રાવિકાશ્રમમાં વિવિધ તપસમાન સેક વર્ષની પ્રાચીન પ્રતિમા શ્રી નાગેશ્વર તીર્થમાં લીલવણની શ્ચર્યા કરનાર બહેનનું બહુમાન કરવાનો એક સમારંભ તા. ૨૩સાત ફણાવાળી ઉભી શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પ્રભુની બિરાજે છે. દર સાલ હજારો યાત્રિકો આવીને દર્શન કરી જીવન સાર્થક કરે છે. ૩–૭૩ના ગુજરાત રાજયના નાણામંત્રી શ્રી કાંતિલાલ ઘીયાના મુંબઈથી વડોદરા, રતલામ અને દિલ્હી રેલ્વે (બ્રોડગેજ) લાઈનમાં પ્રમુખસ્થાને યોજાયો હતો. શ્રી વિક્રમગઢ આલોટ, શ્રીઆ, ચૌહલા સ્ટેશન આવેલાં છે. ઘીયાએ “તપનો મહિમા સંબંધી આલેટથી પાંચ માઈલ દૂર તીર્થ આવેલ છે. ત્યાં જીપની વ્યવસ્થા પેઢી તરફથી કરવામાં આવી છે. આ અંગે ત્યાંના શ્રી શાંતિલાલ માણેકલાલ સુંદર વક્તવ્ય રજૂ કરેલ. તેમના ઘાડનો સંપર્ક (ટે. નં. ૨૬) સાધવા વિનંતી છે. ધર્મપત્ની કુસુમબેનના વરદ હસ્તે ચૌહલાથી નવ માઈલ છે. ત્યાંથી ચોમાસા સિવાય બસસવસ ચાલે છે. તપસ્વી બહેનોને ઇનામ આપવામાં આવેલ. શ્રી જૈન . કોન્ફરન્સના યુરીઆથી અઢી માઈલ પગરસ્તે આવી શકાય છે. અધિવેશન પ્રસંગે આવેલા આગેરોડ માર્ગ– મુંબઈ તરફથી વડેદરા, દાહોદ, વાંસવાડા, સેલાના, જાવરા વાનોન. અહીં સારી હાજરી થઈ આલેટથી આવી શકાય છે. રહી હતી, દિલ્હી તરફથી કોટા, જાલાવાડ, ભવાનીમડી, ડગ, ગંગધારથી | આવી શકાય છે. શ્રાવિકાશ્રમમાં એસ.એસ.સી. તીર્થ ઉપર ભોજનશાળા, ધર્મશાળાની સારી એવી વ્યવસ્થા છે. ભણતી ૨૪ બહેનો, તેમની પરીક્ષા પૂર્ણ થયે વિદાય લેતાં, – નીચે જણાવેલ સરનામે નાણાં મોકલવા વિનંતી છે: તેમનો એક વિદાય સમારંભ શ્રી જૈન વેતામ્બર નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ પેઢી સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રની (રાજસ્થાન) (જિ. ઝાલાવાડ) સ્ટે. ચોમહલા, પિ. ઉરહેલ. પાલીતાણા શાખાના મેનેજર શ્રી શ્રી વાડીલાલ ચત્રભુજ ગાંધી જિતેન્દ્રભાઈ બી. શાહના પ્રમુખ નવરોજ ક્રોસ લેન, પ્રદીપ નિવાસ, ઘાટકોપર, મુંબઈ-૭૭ પદે તા. ૨૯-૩-૭૩ના યોજાયો શ્રી મનુભાઈ જેસીંગભાઈ હતો. મેકવાળા બધા બહેનો પ૪, મસ્કતી માર્કેટ, અમદાવાદ વતી નીતાબહેને પ્રાસંગિક વકતવ્ય '* \': ' ગુર) ૨૩૦] જૈનઃ [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક | Page #47 -------------------------------------------------------------------------- ________________ આ રંભ સિદ્ધિ તથા શ્રી શીતલનાથજીના જિના- ( જેન જ્યોતિષ શાસ્ત્રનો અલભ્ય ગ્રંથઃ લયનું શીલીસ્થાપન મહા વદ ૫ ના કરવામાં આવેલ. આ શુભ પ્રસંગ નિમિત્તે તેમ જ મહા વદ ૬ના પુ. આ શ્રી વિજયકમલસૂરીશ્વરજી મહની સ્વર્ગતિથિ [શ્રી ઉદયપ્રભસૂરીશ્વર વિરચિત) નિમિરો ચાર દિવસનો પૂજાદિ (ગુજરાતી અનુવાદ સાથે) સાથેનો ઓચ્છવ ઉજવવામાં [સંપાઢક મુનિશ્રી લબ્ધિવિજયજી] આવેલ. જયપુરથી ૫. સ્વ. ગુરુદેવ પુસ્તકાકારે બહાર પડી ચૂક્યો છે. આ શ્રી વિજયભુવનતિલકસૂરિજી | ડેમી ૧૬ હજી ૪૫ ફર્મો : મની ૩૧ ઈચની મૂર્તિ અને ! ૭૦૦ પેજને દળદાર ગ્રંથઃ ચરણપાદુકા લાવતાં ફા. સુદ ૧૧ના કિંમત રૂપિયા દસ ઠાઠથી નગરપ્રવેશ કરાવી ઉપાશ્રયમાં પધરાવવામાં આવેલ છે. ફી, આજે જ આ ગ્રંથ મેળવે સુદ ૧૪ના મુબિહાલના શ્રીસંઘે ૫. આ૦ શ્રી વિજયભંદ્રકરસૂરિજી : પ્રાપ્તિસ્થાન: મઠ આદિ ઠાણુ સહ ચાતુર્માસ | ૧. શાહ ભરતકુમાર એન. સાડીવાલા . પધારવાની વિનંતી કરી હતી. પત ગેધરની પોળ, ધોબી ચકલા, ખંભાત. પુ. આચાર્યશ્રીને વિનંતી કરવા ૨. સરસ્વતી પુસ્તક ભંડાર સંઘ જનાર છે. ચૌમાસી પર્વની આરાધનામાં ઔષધાદિ સારા રતનપોળ, અમદાવાદ. થયેલ. ૩. સોમચંદ ડી. શાહ રાણબેન્જર, કટુર, આદોની સુષા કાર્યાલય, પાલિતાણા વગેરે શ્રીસંઘોની વિનંતી હોવાથી ફા. વદમાં પૂ. મુનિવરો વિહાર કરવાની ભાવના રાખે છે. મૂર્તિનું અનાવરણ આર્યપુત્ર પ.શ્રી ઉદયસાગ ખસ, ખરજવા, ઘLદર મટૅ.] રજી મ.ની નિશ્રામાં સ્વ. આ૦ Tી . " શ્રી આનંદસાગરસૂરીશ્વરજીની મૂતિનું અનાવરણ તા. ૨૫૩-૩ના કરવામાં આવેલ. પ્રભાતફેરી, વરઘડેપૂજા, સાંસ્કૃતિક * કાર્યક્રમ સાથે પ્રસંગની ઉજવણી હિ, ભોગીબ્રલ પ્રેમચ6 એ કં.. સંબઇ-૨) સુદર થઈ હતી. : સરસ કાનમ પ્રાઈપ વોટર ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જૈન [ ૨૩૧ Page #48 -------------------------------------------------------------------------- ________________ સંસ્થાના રજૂ કર્યુ હતું. સ્થાનિક કાર્ય વાહક અને અન્ય આગેવાનો આ પ્રસગે સારી હાજરી થઇ હતી. સંસ્થાની બહેનેાની વાર્ષિક ધાર્મિક પરીક્ષા લેવા અમદાવાદથી પડિતથી રસિકલાલ શાંતિલાલ અને પડિતશ્રી રતિલાલ ચીમનલાલ દાશીએ પધારી, ૨૩૮ બહેનેાની પરીક્ષા લીધી હતી. પરિણામ ૮૯ ટકા આવેલ. શુભ અવસર ! ॥ શ્રી મહાવીરાય નમઃના શ્રી બામણુવાડજી પ્રાચીન | શ્રી બામણવાડજી તીર્થ (રાજસ્થાન) સિરાહી રાડ સ્ટેશનથી ચાર માહિમમાં ચાતુર્માસ માઇલ દૂર આવેલુ છે. આ પ્રાચીન મહાતી શ્રી વીરપ્રભુના ઉપસતુ સાહિત્યપ્રેમી મુનિશ્રી નિર”- અતિ સુંદર સ્થાન છે. ખસ-મેટરની વ્યસ્થા છે. અત્રે ખેડાવાલા શા જનવિજયજી તથા મુનિશ્રા | હજારીમલ ગુલાબચંદજીની સહાયથી શ્રી વીરપ્રભુના ૨૭ ભવાના પટ્ટો ઉત્તમવિજયજી મને આગામી તૈયાર થયેલ છે તેમ જ તેમની સહાય-સડકારથી શ્રી સમેતશિખરજી ચાતુર્માસ માટે મુંબઈ-માહિમ મહાતી ના પહાડ પર નવિનર્માણ પામી રહેલ છે. તે શ્રી ચતુજૈન સ`ધની આગ્રહ ભરી વિનંતી વિધ સંઘને તન-મન-ધનથી સાથ આપી—અપાવી લાભ લેવા વિન ંતી છે. હાવાથી, પુજ્યશ્રી અમદાવાદથી શ્રી જિનમ ંદિરના જીર્ણેાદ્વારમાં દ્રવ્યની જરૂરિયાત હાય તેમ જ ચૈત્ર સુદમાં વિહાર કરી મુંબઈ જિનમંદિરની બંને બાજુ ચરમ તીર્થ પતિ શ્રી મહાવીર પ્રભુના પ્રથમ તરફ પધાર્યા છે. ગણધર શ્રી ગૌતમરવામિજી તથા પાંચમા ગણધર શ્રી સુધર્માંસ્વામીજીની મૂર્તિ સ્થાપિત કરવાની હાય તેના નકરે રૂા. ૭૦૦૧ રાખેલ છે, જેનેા ભાવિકાને લાભ લેવા વિનંતી છે. નૂતન શ્રી સમેતશિખરજીના નિર્માણમાં શ્રી પાર્શ્વનાથજીની ટૂંક, જલમંદિર, તલાટી મ ંદિર, ધર્માંશાળા, ભાતાખાતુ, શ્રી લેામિયાજીનું મદિર, ૨૯ દહેરીએ વગેરેના આદેશ અપાઇ ગયેલ છે. પણ મેાંધાઈ તથા ભાવ વધતા ખર્ચ વધારે થયેલ છે. તેથી રૂા. ૩૫૦ આપનાર ભાવિકાના નામ આરસની તકતી ઉપર લખવા નકકી કરેલ છે, તે તેનેા લાભ લેવા વિનંતી છે. ભ. મહાવીરસ્વામિના કાનમાં ખીલા મારવામાં આવેલ તે જ સ્થળે શ્રી ઉપસગ મંદિર (વીરવાડા દરવાજાની અંદર)નું છાઁદ્વારનું કાર્ય ચાલુ છે. તેને નકરા રૂા. ૩૧૦૦૧ રાખેલ છે. ખેલી ખાકી છે. (મૂર્તિ અલગ છે.) ઊંઝા ચામાસુ થશે પૂ. પ..શ્રી મૉંગલવિજયજી ગણીવર્યની આજ્ઞાથી મુનિશ્રી હેમપ્રભવિજયજી મ. આદિ ઠા. જંતુ· ચાતુર્માસ ઊંઝા નક્કી થયુ છે. પૂ. મુનિશ્રી આદિ શિવગજ (રાજ.)થી વિહાર કરી પ્રાયઃ ચૈત્ર સુદ તેરસે પાલીતાણા પધારશે, અને ત્યાંથી ઊંઝા તરફ પધારશે. “જૈન”ના ગ્રાહકેાને ખાસ વિનંતી જેમના ૧૯૭૩ના લવાજમ ખાકી છે . તેને કાર્ડથી જાણુ કરવામાં આવી છે. તેમ છતાં કેટલાંક તરફથી લવાજમ નહીં આવતા કે કશા ઉત્તર નહી આવતા વી. પી. કરવામાં આવેલ છે કે આવશે. તે તે સ્વીકારી લેવા ખાસ વન ંતી છે. લુણાવાડા પૂ. પં. શ્રી વિમલસાગરજી મ॰ ઠા. રની નિશ્રામાં અત્રે શાંતિસ્નાત્રાદિ મહાત્સવ પૂવ ક એળીની સાનદ આરાધના થઈ રહી છે. ૨૩૨] વિશેષ જાણકારી માટે શાહુ હુજારીમલ ગુલામચંદજી ( ખેડાવાલે ) મું. પિંડવાડા ( રાજસ્થાન ) ( સ્ટે : સિરાહી રાડ ) : જૈન : -: અવશ્ય લાન ૯ ! તી નીચેના સ્થળે લખે : વ્યવસ્થાપક : શ્રી કલ્યાણજી પરમાણુ ૬જની પેઢી મુ,પે।. સિરેાહી ( રાજસ્થાન) શાખા : શ્રી બામણવાડજી જૈન તીર્થ [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #49 -------------------------------------------------------------------------- ________________ એ ક ર ત ની વા ત. કે લ ક તા . અત્રે ભવાનીપુરમાં પૂજ્ય –શાંતિલાલ શાહ (મુંબઈ) [ આ શ્રી વિજયવિક્રમસ રિજી મ. આદિની નિશ્રામાં ઉપધાનતપ મગધપતિ મહારાજા શ્રેણિકના કેટલાક પુત્રોએ તથા રાણીઓએ ભગવાન માળારોપણ મહોત્સવ અનેરા મહાવીર પાસે દીક્ષા અંગીકાર કરી હતી. ઉલ્લાસથી ઉજવાએલ. આ પ્રસંગે એમાનાં ત્રણ દીક્ષિત પુત્રોના ઈતિહાસની કંઈક સવિશેષ જાણકારી ! મુંબઈથી સંગીતકાર શ્રી યંતમળી આવે છે. કુમાર રાહી આવતા પૂજા, ભાવ નામાં પ્રભુભક્તિની સારી જમાવટ અભયકુમાર–શ્રેણિકના મોટા પુત્ર. રાજ્યના મંત્રી. રાજાના સલાહકાર. થઈ હતી. ' સમર્થ બુદ્ધિનિધાન. ગમે તેવા મુશ્કેલ પ્રશ્નોના ઉત્તર મેળવનાર. અભયકુમારની બુદ્ધિના ચમકારા વેરતી ઘણી વાર્તાઓ ઈતિહાસને પાને ખેંધાઈ છે. અને વ લ સા ડ તેથી તે “અભયકુમારની બુદ્ધિ હો” એવું લખાણ. આજેય વેપારીઓ | અત્રેના શ્રી મહાવીર મહિલા ચોપડાપૂજન વખતે લખતાં હોય છે. | મંડળનો વાર્ષિક મેળાવડો શ્રીમતિ ચલ્લણ રાણીને સાંજના વખતે જેલ મુનિનું સ્મરણ મધરાતે તદ્રાવ- કુસુમબેન મગનલાલ શાહના સ્થામાં થવું, શ્રેણિકને એના ચારિત્ર્ય વિષે શંકા ઉપજવી, ગુસ્સામાં બધી| પ્રમુખસ્થાને યોજાતા રાસ-ગરબા, જ રાણીઓ આવી ચારિત્ર્યહીન હશે એમ કલ્પને આખું અંતઃપુર બાળી | સ હરિફાઈ આદિ સહ સાનદ નાંખવાની વિચારહીન આના અભયકુમારને આપવી. આ બધાં કૌભાંડમાંથી | ઉજવાએલ. અભયકુમારને વૈરાગ્ય ઉત્પન્ન થયો અને આ પ્રસંગથી જે માતા-પિતાને | વ્ર તો ચા ૨ જણાવ્યા વિના જ પ્રભુ પાસે જઈને દીક્ષા લઈ લે છે. મુનિશ્રી મતિવિજયજી આદિ અભયકુમારની દીક્ષા પછીની વાત ખાસ જાણવામાં આવતી નથી. | પેન, પેઇનાડ, અલીબાગ, રેવડા શ્રેણિક રાજાના બીજા પુત્ર નદીષેણ. ભગવાન મહાવીરની વાણી સાંભળતાં આદિ થઈ ગુઠાણા પધાર્યા છે. જ વૈરાગ્ય જાગ્યો. તત્કાળ પ્રભુને દીક્ષા આપવાની વિનતિ કરી. ભગવાને વિહારના દરેક સ્થળે ભાવુકોએ ચેતવણી આપીઃ “તારે હજી ઘણાં બેગ ભેગવવાના બાકી છે.” ભગવાને ૧૦૦ જેવી મોટી સંખ્યામાં વ્રત–નિયમ લીધા હતા. પૂજ્યઆમ સ્પષ્ટ કહ્યાં છતાં નંદીષેણ ન માન્યા અને દીક્ષા લીધી. શ્રીની નિશ્રામાં પોઈનાડમાં ચૈત્ર સ્થા લાંબી છે. ટૂંકમાં, કઠીન સાધના છતાંય ચંચળ મન પર સંયમની સુદ ૧૩થી મહોત્સવ ઉજવાનાર લગામ ન મૂકી શક્યા. વાસનાના આવેગને કારણે લાચારીથી વેશ્યાને ઘેર છે. વદ ૫ના શાંતિસ્નાત્ર ભણાવાશે. બાર વરસ સુધી રહ્યા. ભોગસમય પૂરો થતાં વળી પાછા પુરુષાર્થ કરીને સિદ્ધિને શિખરે પહોંચી ગયા. ભાડામાં સહાય શ્રેણિકના ત્રીજા પુત્ર મેઘકુમાર, આઠ આઠ પત્નીઓને સ્વામી. એ પણ છે પાટણ જૈન મંડળ-મુંબઈ નદીની જેમ જ પ્રભુની વાણી સાંભળીને પીગળી ગયા, સંસાર ખારો | અને વા૦ સારુ નાનકચંદજી લાગે. પ્રભુની પાસે દીક્ષા લીધી. પુરણચંદ્રજી ટ્રસ્ટના સંયુક્ત ૫૭ પહેલી રાતે જ કંટાળી ગયા, થાકી ગયા. રાતભર મંથન ચાલું. ઉપક્રમે મુંબઈમાં વસતા પાટણના જેનોને, તેમના રહેઠાણભાડામાં કયારે સવાર થાય ને કયારે પ્રભુને આ ઓ પાછા દઈને છૂટી જાઉં! રાહત આપવા, સહાય કરવાનું એક જ રાતની આ વાત છે. એવું તે શું થયું ? ' કામ શરૂ કરવામાં આવેલ છે. ભ• મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જેનઃ [૨૩૩ . Page #50 -------------------------------------------------------------------------- ________________ મૂ ૮૩ વર્ષ સુરેન્દ્રનગર જૈન શ્વે પૂ. તપાગચ્છ સઘના ૧૧ કાય - વાકાની ચૂંટણી તા. ૨૫-૩૭૩ના ચેાજાઈ હતી. ૮૩ વર્ષ ના ઈતિહાસમાં બંધારણુ અનુસાર અને લેાકશાહી ઢબે આ પ્રથમવાર જ ચૂંટણી ચેાજાઈ હતી. શ્રી કાંતિલાલ રતિલાલ શાહ અને શ્રી કાંતિલાલ ગેારધનદાસ પીનાંગવાળા બિનહરીફ ચૂંટાયા હતા. કારાબારીને ચૂંટવા ૧૯૭ સભ્યાએ મતદાન કર્યુ” હતું. દીક્ષાના આધા વીર F ધન્ય પહેલા પાછે. રાતભર આવતાં—જાતાં જ દેવા શ્રેણિક રાયના પુત્ર એ તે, આઠ પત્નીના સ્વામી એ તા; પ્રભુની વાણી સુણતાં રગાયા માત–પિતાની લીધી, પ્રભુએ દીક્ષા દીધી; અભિન દતાં આજ્ઞા પછી ધન્ય’ કહી કહી તૈલચિત્ર અનાવરણ પાલીતાણા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં ગુ.રાજ્યના નાણામંત્રીશ્રી કાંતીલાલ ઘીયાના પ્રમુખસ્થાને શેઠ અ’બાલાલ નરશીદાસ વારા ( કઠેરવાળા )ના તૈલચિત્રની અનાવરણવિધિ કર- આખા દિવસ તેા નવા વામાં આવી હતી. શ્રી મેાતીલાલ વીરચ'દ શાહ-માલેગાંવવાળ એ આ પ્રસગે તેમના વેવાઈ કંઠારવાળાના પરિચય આપી રૂા. ૧૦૦૧ પાતા તરફથી સસ્થાને અર્પણુ કરેલ. દિવસે ચરણરજ ઊંઘ ન ચાલી રહ્યાં દીક્ષાને આ દિવસ પહેલેા, સચારાના ક્રમ છે છેલ્લા; મુનિએ હાજતે અકળાયા rr પ્રભુને આવે અણુગાર, મેઘકુમાર. રાજકુમાર૦ નરનાર કઈવાર૦ પડતી રહી આવી ત્યાં મુનિ; નિજ ઘર તાં વિચાર૦ ! આપણું આ કામ નહી નહીં આરામ અહીંયા ! લેશ ચારે પ્રભુને સાંપી દઉં ને ચારે થાય સવાર !! ” વાતાવરણને આનંદ માણવામાં સારી રીતે પસાર થઈ ગયા. પણ મુનિ મેઘકુમારની રાત બગડી ગઈ! ડેલ્ટા પ્રભુના ઘણાં શિષ્યા હતાં. જે સ્થાનમાં રાતે સૂવાનું હતું ત્યાં એમના ક્રમ મુજબ છેલ્લે બારણા પાસે જગ્યા મળી, સથારો પાથરીને મુનિ મેધકુમાર સૂતા તેા ખરા, પણ ઘેાડી જ વારમાં મુશ્કેલી શરૂ થઈ. માત્રે જવા માટે અન્ય સાધુએ જવા-આવવા લાગ્યા. એમના પગની ધૂળથી એનુ` આસન ભરાવા લાગ્યું. અધારે કાઈની ઠેસ કે લાત પણ્ વાગતી. ઘેાડી ઘેાડી વારે કાઈ ને કાઈ એમ જતુ આવતું. મેઘકુમારની નીંદ ઊડી એની આરાધના મુનિશ્રી લક્ષ્મીવિજયજી મ૦ની નિશ્રામાં સહુવા (બાડમેર)માં ગઇ. અકળાઇ ઊઠયાઃ · આમ કેમ સુવાશે ? ચૈત્રી માસની એળીનું આરાધન થશે. આ માટે શ. ૭૦૧ શા તખતમલ વનાજી અને ૩૫૧ શા રામલાલ કસ્તુરજી ખેલેલ. તથા એ ઉજમા શા પ્રતાપમલજી . પૈાતાને રાજમહેલ સાંભરી આવ્યેા. આઠ આઠ પત્નીઓને સહવાસ સ્મરણમાં આવ્યા. કેવુ... સુખભર્યુ જીવન હતું અને આ? પહેલા દિવસથી જ ત્રાસ શરૂ થઈ ગયા ? ઊંધ ઉડી ગઈ. • આપણું આ કામ નહિ ! હવે તેા કયારે સવાર થાય અને ત્યારે જલ્દી જલ્દી પ્રભુની પાસે જઈને આ દીક્ષાના ઉપકરણા સાંપી દઈને છૂટા થઈ જાઉ" ! ? ? | મગનાજી તથા શા રામલાલ મનજી તરફથી થનાર છે. આખી રાત જાગતા બેઠા. પ્રભાતને, પહેાર થતાં જ પહેાંચી ગયા. વંદના કરીને કંઈક કહેવા જતા હતા ત્યાં જ ૨૩૪ ] ભગવાન પાસે પ્રભુએ એના : જૈન : [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક Page #51 -------------------------------------------------------------------------- ________________ મનની વાત જાણી લી. ભગવાને મેઘકુમારને બોલવાની તક જ આપી નહીં. તે સખત વિરોધ ઊલટું એમણે જ એક વાર્તા કહેવા માંડી, ગુજરાત રાજ્ય સરકાર તરફથી આઠમા ધોરણમાં તૈયાર થઈ રહેલ, એના મનની વાત પિછાણું, પાઠ્યપુસ્તક ઈતિહાસમાં ધમ અને તેના સ્થાપના નામો પ્રભુએ કીધી એક કહાણી. આપેલ છે. તેમાં જૈનધર્મના એક વખત એક જંગલમાંહી અડગ અચાનક લાગી, શાસનપતિ ભગવાન મહાવીરનું રક્ષણ માટે પશુપંખીઓ રહ્યાં અહીં તહીં ભાગી. નામ પ્રગટ કરવું રહી ગયું છે. વાઘ–વરૂ-વનરાજ ને હાથી એક સ્થળે સહુ આવ્યાં, ગુજરાત રાજ્યમાં જેનોની સારી જનમ જનમના વેર ઝેર સહુ સંકટમાં વિસરાયા. એવી વસ્તી હોવા છતાં આ કેમ ના મળે અને કે પાણી, રહી ગયું ? તેની સામે જેનોમાં પ્રભુએ કી'ની એક કહાણી. . સખત વિરોધ જાગેલ છે. તાજે તરમાં વડોદરાના જૈન યુવક મંડળે એક હાથીએ શરીર ખહવા પગને ઊંચો કીધે, ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી તરફડતા એક સસલાએ ત્યાં આવીને આશ્રય લીધે; ચોખાવાળાને એક પત્ર લખી, સસલાના સંરક્ષણ માટે પગને રાખે ઊંચે, જેનોમાં આ સંબંધી જાગેલો ત્રણ ત્રણ દિન ને રાત સુધી એણે લેશ કર્યો ના નીચો. વિરોધ અને તે ભૂલ સુધારવા * પછી વનની આગ બૂઝાણું, અને તેની જાહેરાત સુરતમાં કરવા પ્રભુએ કીધી એક કહાણું. વિનતિ કરી છે. આગ બૂઝાતાં સહુ પ્રાણીઓ નિર્ભય થઈને ફરતાં, પિતા-પુત્રની દીક્ષા ઢળી પડો પેલે હાથી ત્યાં તો પગને નીચે મૂક્તાં; ઉજ્જૈનમાં પૂ. ઉપાધ્યાયશ્રી દયાભાવને રાખી દિલમાં હાથી મૃત્યુ પામ્યો, સુંદરમુનિ મ.ની નિશ્રામાં મહા મરીને એ જીવ બીજા ભવમાં મનુષ્ય જન્મને પામ્યો. શુદિ ૧૩ના કચ્છના શાહ પન્નાધન્ય બન્યો એ પ્રાણી, લાલજી અને તેમના ૮ વર્ષના પ્રભુએ કીધી એક કહાણી. પુત્ર ગીરીશકુમારની ભાગવતી એ જ હાથીનો જીવ ખરેખર તું જ છે મેઘકુમાર! પ્રવજ્યા ધામધૂમથી થઈ છે. પરભવના એ પુણ્યથી પામ્યો માનવનો અવતાર; દીક્ષાર્થીના નામ અનુક્રમે મુનિશ્રી પશુના ભવમાં ધમ કર્યો , દુઃખ સહીને ભારી, પ્રિયદર્શન મુનિ અને બાલમુનિશ્રી સિદ્ધસેન મુનિ રાખવામાં આવેલ. અમૂલ્ય અવસર આવ્યો ત્યારે, શીદને જાય તું હારી ? દીક્ષા ઓચ્છવ બાદ પૂજ્યશ્રી ફા. નિજને લે તું જાણું, સુદ ૫-૬ના મેળાની ઉજવણું પ્ર એ કે. ધી એક કહાણી. પ્રસંગે મંડદા પધારતાં ત્યાં રૂા. સંતના ચરણોની રજ તે પામે કેઈ સભાગી, ૧૧૦૦૦ની ઉપજ થઈ હતી. ત્યાંથી એક દિવસના જરાક દુઃખે કેમ પડો તું ભાંગી ? મેહનામાં સ્થગિત થયેલા જિનાપ્રેમ ભર્યા-વચનો સાંભળતાં, સ્થિર થયો અણગાર, લયના છ દ્વારને શરૂ કરાવી પ્રભુને ચરણે ઢળી પડયો ત્યાં સાધુ મેઘકુમાર ! નલખેડા બેન્ડવાજા સાથે પધાર્યા હતા. ' , ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ]: : જૈનઃ " [ ૨૩૫ Page #52 -------------------------------------------------------------------------- ________________ જેસલમેર પંચતીર્થીની યાત્રા કરી -જેસલમેરથી નાકોડા જ - સાધીશ્રી નિર્મળાશ્રીજી આદિ. કદીથી જેસલમેર સ્વાગત સાથે દુર્લભ માનવજીવન સફળ કરે પધાર્યા. પ્રાચીન જ્ઞાનભંડારનું જેસલમેર જુહારિયે, દુઃખ વારિયે એ, નિરીક્ષણ અને પંચતીથીની અરિહંત બિંબ અનેક, તીર્થ તે નમુ એ. શ્રી સમયસુંદરજી મ. યાત્રા કરી બાડમેર પધાર્યા. ત્રણ પંચતીથી : જેસલમેર પચતીથીમાં જેસલમેર દુર્ગ, અમરસાગર, વ્યાખ્યાનો યોજી સીદરી પધાર્યા. લૌદ્રવપુર, બ્રહ્મસર તથા કિરણના જિનાલય છે. તેમાં 6000 પ્રતિમાઓ સાવીશ્રી સુનંદાશ્રીજીના સ્વર્ગવાસ બિરાજમાન છે. દિન અંગે અંતરાયકર્મની પૂજા | વિશેષતાઓઃ જેન જગતમાં જેસલમેર અનેક વિશેષતાઓથી પ્રસિદ્ધ છે. ભણાઈ હતી.' બાદ નાડાછ | (1) પ્રાચીન-ભવ્ય-કલાત્મક જિનાલય તથા પન્ના અને સ્ફટિકની પ્રતિમાઓ. ‘પધારતા ફાગણ ચામાસીની (2) શ્રી જિનભદ્રસૂરિ જ્ઞાનભંડાર, તાડપત્રીય ગ્રન્થ આદિ. આરાધના કરેલ. સમદડી, માંડવ-) (3) પ્રથમ દાદાગુરૂ આ શ્રી 1008 શ્રી જિનદત્તસૂરિજી મ.ની પછેડી, લાથી બે સો પધારતા સંઘ| ચલપટ્ટો અને મુહપતિ જે અગ્નિસંસ્કાર પછી પણ અક્ષુણ રહ્યા છે. પૂજનનું નક્કી થયું. આ અંગ] (4) ચૌદમી સદીમાં મંત્રિત કરાએલ અને તાંબાની શલાકા લગાડેલ શ્રી આચાર્યશ્રી હિમાચલસ રિજી મ. 1 જિનવર્ધનસ રિજી દ્વારા પ્રતિષ્ઠિત થયેલ જિનપ્રતિમાજી તથા ભૈરવજીની મૂર્તાિ”. તેમ જ આચાર્યશ્રી મુક્તિચંદ્ર- (5) અનેક દાદાવાડી, ઉપાશ્રય, અધિષ્ઠાયકદેવના દેવસ્થાને તથા + રિજી મ. આદિ પધાર્યા હતા. પટવાની હવેલીઓ આદિ જોવાલાયક સ્થળે. . કુ. પન્નાબહેને પદ અને ભક્તિ- | (6) લોદ્રવપુરનાં અધિદાયક દેવ પણ બહુ જ ચમત્કારિક છે. ભાગ્યગીતો ગાયેલ. શાળીઓને કેાઈ કોઈવાર દર્શન આપે છે. જૈસલમેરમાં સ્વાગત | સુવિધાઓ: યાત્રિકો તથા શ્રીસંઘોને રહેવાની પુરી સગવડ છે. રાજબીકાનેરથી પૂજ્ય શ્રી જિન- | સ્થાનની મરૂભૂમિમાં આ સ્થળ હેવા છતાં અહીં પાણી અને લાઈટની ચંદ્રસૂરિજી 110 યાત્રિકે સાથે પુર્ણ વ્યવસ્થા છે. ઉપરાંત, શ્રદ્ધાળ દાનવીરે દ્વારા કાયમી તિથિના સહયોગથી પ્રતિદિન ભોજનશાળા ચાલે છે. અત્રે પધારતાં બેન્ડ તેમ જ વિશાળ જનસમુહ સાથે સ્વાગત જવા-આવવાના સાધનઃ જેસલમેર પહોંચવા માટે જોધપુર મુખ્ય કેન્દ્ર છે. તે ભારતના વિવિધ ભાગો સાથે અવરજવરના સાધનોથી જોડાએલ થયું હતું. ખરતરગચ્છના મોટા ઉપાશ્રયે પધારતા પ્રવચન આપ છે. જોધપુરથી દિવસના બે વખત બસ જાય છે અને રાત્રે 10 વાગે ટ્રેઈન | ઉપડે છે, જે સવારે 8 વાગે જેસલમેર પહોંચાડે છે. અમરસાગર, લૌદ્રવપુર વામાં આવ્યું. - આ દિવસે માંડવલાથી તથા બ્રહ્મસર જવા માટે નિયમિત બરાની સગવડતા મળે છે. સંઘવી ચાંદમલજી જવાનમલજી નોંધઃ અમરસાગર અને લોદ્રવપુરના જિનાલયોનું જીર્ણોદ્ધાર કાર્ય સં. 175 યાત્રિકોનો સંઘ લાવતા ૨૦૧૮ના શ્રાવણ સુદ 5, તા. ૧૪-૮-૭રથી શરુ થઈ ગયેલ છે. તીર્થમાળારોપણનો કાર્યક્રમ આપને નમ્ર વિનંતી છે કે આ પુન્યક્ષેત્રની પચતીથની યાત્રા કરી પુજયશ્રીના હસ્તે ઠાઠથી થ. | અને ભંડારાનાં દર્શન કરી દુર્લભ માનવજીવન સફળ કરો. - આ તીર્થને માંડવલા શ્રીસંઘે | નિવેદકઃ નેમચંદ જૈન (પ્રચારમંત્રી, જેન ટ્રસ્ટ.). 2. 7000 અર્પણ કર્યા હતા. | C)0. મે. જૈસ કુ. 101 યશવંત પ્લેઈસ, ચાણકયપુરી, નવી દિલ્હી- 11 | બાવનમી એળીનું પારણું ફોનઃ ઘર-૨૬૨૦૩૬, દુકાન-૬૨૫૩૭૬, | મુનિશ્રી પદ્મવિજયજીનું નિવેદકઃ માનમલ ચારડિયા (વ્યવસ્થાપક) પરમી ઓળીનું પારણું શંખેશ્વરમાં | શ્રી જેસલમેર લેદ્રવપર પાશ્વનાથ જૈન દેરાસર દ્રસ્ટ , ચિત્ર શુદિ પના સુખરૂપ થયું છે. હું તાર: જૈન દ્રસ્ટ] જૈસલમેર (રાજસ્થાન) [ફાન : 30