________________
ભૂલને સુધારા
–મુનિરાજશ્રી સૌભાગ્યવિજયજી
જાલેર (રાજસ્થાન) જેન” પત્રના તા. ૩–૨-૭૩ના અંકમાં અથત કમળ શરીરવાળા, ઉનાળાની ઋતુમાં મા ! પ્રાયશ્ચિત્ત” નામે એક વાર્તા, સાધ્વીજી શ્રી ઉપર તથા નીચે સૂર્યના તાપથી ખિન્ન થયેલા, પદ્મયશાશ્રીજીએ લખેલી, છપાઈ છે. આ વાર્તા પરસેવાથી વ્યાકુળ થયેલા, તરસથી પીડાયેલા અને અરણિક મુનિના જાણીતા પ્રસંગને લગતી છે. આ છાંયડામાં ઊભા રહેલા એ મુનિને જેને પતિ વાર્તામાં એક ભૂલ છે, તેને સુધારો કરવો જરૂરી પરદેશ ગયેલ છે એવી વણિક મહિલાએ દીઠે. લાગવાથી આ લખાણ પ્રગટ કરશે.
આવશ્યકમ્ ર્ણિ તથા બીજા ટકા ગ્રંથમાં મનિ ખરેબપોરે ગોચરી માટે નીકળે છે, અને પણ આવો જ ઉલ્લેખ મળે છે.
તે સખ્તતાપથી થાકીને એક મહેલની અટારી નીચે આ ઉપરથી જોઈ શકાય છે કે આ મુનિ છાંયડામાં ઉભા રહે છે. પછી આ વાર્તામાં એમ" ઉપર મેહિત થનાર નારી વેશ્યા નહીં પણ બેટી જણાવવામાં આવ્યું છે કે “મુનિનું રૂપ, કાંતિ હવેલી ધરાવતા કાઈ વિદેશ ગયેલ શેઠની પત્ની હતી. અને યૌવન કેઈ અદભુત છે. જે મહેલ નીચે સાધ્વીજી શ્રી પદ્મયશાશ્રીજી તથા બીજા જે મુનિ ઊભા છે, એ મહેલમાં વેશ્યાને નિવાસ છે. કેઈ, અરણિક મુનિને મેહપાશમાં નાખનાર એક વેશ્યા પણ ભરયૌવનના આંગણે રમે છે. ગોખમાં વેશ્યા હતી, એવી માહિતી ધરાવતા હોય તેઓની બેઠી બેઠી ઉપરથી અરણિક મુનિવરને નિહાળે છે. ભૂલનું નિરાકરણ ઉપરના લખાણથી થશે, એવી આશા. મુનિના રૂપ ઉપર મોહિત થાય છે.”
પછી એ વેશ્યા પોતાની દાસીને મોકલીને પૂજાની જેડ બનાવનાર એ મનિને પોતાના મહેલમાં લાવે છે અને મુનિ | વેર સીહક પૂજાની જેડ .રૂા. ૧૦૦/પિતાને માર્ગ ભૂલીને વેશ્યા સાથે ભોગ ભોગવવા | આર્ટ સીલ્ક પૂજાની જોડી ત્યાં રોકાઈ જાય છે.
જરી બર્ડર, ક્રીમ તથા સફેદ -- રૂા. ૫૦/આમાં વેશ્યાએ મુનિને મેહ પમાડવાનું કહે- | આટ સીલ્ક પૂજાની જોડી વામાં આવ્યું છે તે ભૂલ છે. પહેલી સામાન્ય | રેશમ બોર્ડર, ક્રીમ તથા સફેદ . રૂા. ૪૫/સમજની વાત તો એ છે કે વેશ્યા જાતિ હમેશાં | સ્ટેપલ ક્રીમ કલર પૂજાની જોડ રૂા. ૩૦/ધનલાલપ હોય છે. એટલે કે જેની પાસે કશુ પણ છે સ્ટેપલ કીમ કલર બાળકો માટે રૂા. ૨૨/ધન ન હોય એવા એક ભિક્ષુકને પિતાને આંગણે ધોતી કા તથા ખેસ ૩ વાર અને બાળકની
લાવે એ બનવાજોગ નથી. તેથી માનવું પડે કે | પૂજાની જોડમાં ધોતી ૩ અને ખેસ ૨ વાર આવશે. એ નારી વેશ્યા નહીં પણ કઈ બીજી સ્ત્રી હેવી | આ સિવાય હોલસેલ યોર સાડી, યેર પાનેતર, જોઈએ.
રીવર સીબલ સાડી તથા આર્ટ સીલક સાડી અને * શાસ્ત્રનો પુરાવો પણ આ વાતનું જ સમર્થન બ્લાઉઝ માટે મળો યા લખો– કરે છે. ઉત્તરાધ્યયન સૂત્રના બીજા પરીષહ અધ્યયનની
રજનીકાંત એન્ડ કાં. નવમી ગાથાની નિયુકિતની ૮૨મી ગાથામાં સંક્ષેપમાં અહંક–અરણિક મુનિની કથા આપવામાં
ચીકપેટ, બેંગલેર સીટી. ' આવી છે. આ ગાથાની ચૂં ર્ણિમાં આ પ્રસંગને
– મુંબઈમાં નીચેના સરનામેથી મળશે – અનુલક્ષીને જણાવવામાં આવ્યું છે કે –
જયંતીલાલ વિઠલજી મહેતા * “ સુમારી fજ ૩૪ દેટ્ટા ય
કીચન ગાર્ડન લેન, મંગળદાસ મારકેટ, उज्झती पासे य, तण्हाभिभूतो छायाए वीसमता
બિલ્ડીંગ નં. ૫, રૂમ નં. ૩૬૮, બીજે માળે, पउत्थवइयाए वणियमहिलाए विट्ठो."
મુંબઈ-૨.