________________
ભ. મહાવીરને સંદેશ અને જેન એકતા
હતા - * શાહ છોટુભાઈ રાયચંદ-મુંબઈ એક
૨૫૦૦-૨૫૦૦ ચૈત્રી ત્રયોદશી પસાર થઈ છતાં અનુરૂપ પ્રથમ આવશ્યકતા આપણી “એકતા” પર હજુયે જૈન ભ. મહાવીરના જન્મ–કલ્યાણક્લી ઘડીને નિર્ધારીત છે. આપણે હાથે કરીને આપણી ઘોર યાદ કરી, એ તેજપુજના કુવારાના મુક્તકંઠે યશ- ખોદી રહ્યા છીએ. ગાન ગાતા થાતાં નથી – એ શું દર્શાવી જાય ભ. મહાવીરના જેને કદાપિ વેરભાવ, દુશ્મનાવટ, છે? ખરેખર, એ વર્ધમાન, વીર કે મહાવીરને કેણ અપ્રમાણિક્તા, અસત્ય, હિંસા, ભેદભાવ, સંકુચિતતા, ન ઓળખે ? તેમના યશોગાન ગાવાને લ્હાવો કેઈ વર્ગવિગ્રહ વગેરેને સાથ આપે ? સંમતિ આપે ? અનેરો જ હોય છે. પરંતુ એ હા, એ આનંદ જીવનમાં ઝાંખી પણ થવા દે ? એને જવાબ ના, આપણી વાણી, વર્તન અને વહેવારમાં ઉતરે તો ના ને ના જ હોય ! માટે સંપ્રદાયો, ફિરકાઓ જ સાર્થક ગણાય.
અને અન્ય ભેદભાવોને તિલાંજલિ આપી, આપણે સમય ૫ટાઈ ગયો છે. દેશ અને દુનિયામાં વીરના એક ઝંડા નીચે એકત્ર થઈ, સંગઠિત બનવું રાજકારણના કાવાદાવા અને અપચો કેવી પરિસ્થિતિ પડશે. નહીં તો, આજનું આ રાજકારણ વર્ષોના સર્જશે તેની કલ્પના માત્ર ભયાનક છે. કારણ, આજે ઇતિહાસની જેમ હવે પછીને કે ઇતિહાસ લખાચારે તરફ અંધાધૂધી, વેરઝેર અને અધર્મનું સામ્રા- વશે એના જવાબદાર આપણે ગણાઈશું ! તો જ્ય પ્રવતી રહ્યું છે.
આવા પ્રસંગે કટીબધ્ધ બની ધુધળા ભાવિને ઉજજમંદિરોના ખજાના અને ટ્રસ્ટોની મિલકત પર વળ બનાવીએ. આ સરકારની તરાપ આવી જ રહી છે. તે પછી
શ, માની રહી છે તો પછી વીરની વાણીને–ઉપદેશને આજનો જેન કેટલો તેને માટેની તમારી-આપણી શુ તૈયારી ? સંગઠન અને કેવી રીતે પોતાના જીવનમાં વણે અને એકતા વગર આપણું કેટલું બળ ? આવી ચર્ચામાં ને ઉતરીએ તે લગભગ દવાળ કાઢેલું, હાલત કયાં જેનીને શાંત અને સ્થિર બેસાડી શકે ! આપણને જોવા મળશે. તે ભૂલ્યા ત્યાંથી કરી હવે જે ગાફેલ રહ્યા તે સરવાળે હાથકાંડા બધા જ ગણીને, ચતુવિધ સંઘના ચારે સ્થંભ (સાધુ-સાવી કપાઈ જશે.
શ્રાવક-શ્રાવિકા) પિતપોતાની દિનચર્ચા, ફરમાન, ના ! પણ કોઈની તાકાત નથી કે અમારી
આદેશ, ફરજ વગેરેને સંપુર્ણ ખ્યાલ કરી; કેઈપણ સામે આંખ ઊંચી કરી શકે ! અગર આંગળી ચીધી ફિરકા, વર્ગને ભેદભાવ રહિત એક ઝંડા નીચે શકે ! કારણ અમારી આદ્યશકિત અમારા વીતરાગના મંત્રીભાવે એકત્ર થઈ; આવી રહેલ ભાવિ અધી–ફા. વચનામૃત જે અમે અમારા કાનમાં સદા જાગૃત નો સામનો કરવા, નિષ્ઠાપૂર્વક, મજબૂત મનથી રાખીશુ. એમના ઉપદેશને નજર સમક્ષ રાખી બહાર પડી તો જ જન્મ-કલ્યાણકની ઉજવણી અમારી ત્રુટીઓ અને ખામીઓને નિરંતર દુર કરીશ સફળ–સાર્થક થયેલી ગણાશે. -આ અને આવી અનેક પ્રતિજ્ઞાઓ આજના તબકકે , “જૈન”નું રૂબરૂ, લવાજમ ભરવાના સ્થળો આપણે સૌ સાથે મળી નિશ્ચય અને આત્મ- - ચુનીલાલ લવજીની કુાં. બળથી ગ્રહણ કરવા તત્પર બનીશ તો જ આપણે ૬૫ નાગદેવી સ્ટ્રીટ, મુંબઈ-૩. આવી રહેલા ભાવીની ભયાનકતાને નિવારી શકીશ.
શાહ જસવંતરાય ગીરધરલાલ અસલીયત પર આ વ આલીએ તે, પ્રસંગને
દોશીવાડાની પોળ, અમદાવાદ.
ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક] : જૈનઃ
[ ૧૮૯