SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ માનવતા પ્રગટાવવા ભ॰ મહાવીરને પ્રાર્થના માહ ભાત મન મંદિરમાં આવા રેજિનવરજી ! માનવતા પ્રગટાવા રે મહાવીરજી ! મદિરા પી મસ્ત અનેલા, ભૂલી ભ્રમથી થયા ઘેલા, વિવેક જ્યાત જગાવા ૨. જિન....૧. માહુના સુભટ મદમાં માતા, ભુલાવી રે હરખાતા, શુદ્ધિમાં સત્વર લાવા ૨. જિન...૨. કુસંગથી સન્મા ભુલેલા, કુવાસના સિરતામાં ડૂબેલા; સુસંગે લગ્ની લગાવા ૨. જિન....૩. વિલાસ વૃત્તિ પ્રગટી જગમાં, પાપ પ્રવૃત્તિ છે પગ એથી નાથ વેગે આવા વીરજી વાલા, મચાવા રે. જિન...૪. પળ પણ અમથી ન થાએ નિરાળા; શિવદ સુ બીજો વાવા રે. જિન....પ. પધારે સન્ય પ્રાચીન મત્કારીક પધારા ભાન ભક્તકવિ સ્વ શ્રી શિવજીભાઈ દેવશી શ્રી ભીલડીયાજી તીના દર્શનાર્થે હજારા વરસ પહેલાનું આ ચમત્કારિક તીર્થં છે. ગત વરસમાં જેઠ સુદ ૧૦ના નૂતન બધાએલ દેરાસરમાં પાર્શ્વનાથ ભગવાનની ણી જ ધામધુમથી પ્રતિષ્ઠા કરવામાં આવી છે. બનાસકાંઠાનું આ એકમાત્ર તી છે. હમેશાં સે”કડેા જાત્રાળુ આવે છે અને દર્શન-પૂજનના લાભ લે છે. ધમ શાળા તથા ભેાજનશાળાની સુ*દર અને અદ્યતન સગવડતા છે. પાલનપુર-ડીસાથી કલાકે લા બસ મળે છે તેમ જ રાણીવાડા જવાની અને ગાંધીધામ જવાની રેલ્વે ટ્રેઈન અહી ઉભી રહે છે. ભીલડી જ’શન સ્ટેશન છે. રેલ્વેના દરેક ટાઈમે કારખાનાથી બળદગાડી સ્ટેશને લેવા આવે છે. દર મહિનાની પુનમે પાલનપુરથી સ્પેશ્યલ ટ્રેન ૮ વાગે ભીલડી આવવા માટે ઉપડે છે તા આ પ્રાચીન, ભવ્ય અને ચમત્કારીક તી ના દર્શનના લાભ લેવા દરેક ભાગ્યશાળીને વિન'તી છે. લિ॰ શ્રી ભીલડીયાજી પાર્શ્વનાથ તીર્થ કમિટી મુ. ભીલડી બનાસકાંઠા) ભ્ર૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જૈનઃ પધાર મહા સુદ ૪ના પુનઃ દાવનધમ શાળા ગિરી પધારતાં, અહી સ્થિરતા દરમ્યાન નિત્ય વ્યાખ્યાન અપાય છે. અહીં શ્રી સુપાર્શ્વનાથજીનું જીતુ` મ`રિ છે. ગામને શ્રી શીતલનાથજી ભ રાશીમેળે આવતા હાય, જુના મદિર અને ઉપાશ્રયની વચ્ચેના ભાગમાં શ્રી શીતલનાથજીનું શિખરબંધી નૂતન જિનાલય નિર્માણ કરવાનુ... શ્રીસ ધે નક્કી કરી, તેનુ” મહા સુદ ૧૩ના ખાતમુદ્દત કરેલ. ભાનશાળા વાહનસુવિધા દાવનગીરી પૂ. સ્વ॰ આચાર્ય શ્રી વિજયભુવનતિલકસૂરિજી મ૦ના શિષ્યા મુનિશ્રી અશાકવિજયજી મ૦, મુનિશ્રી અભયવિજયજી મ૦ આદિ અત્રેથી માગશર વદ ૧ના વિહાર કરીને ચિત્રદુર્ગ શ્રીસંઘની વિનંતીથી વાજના પધાર્યા હતાં. પાષ દશમીની આરાધના નિમિત્તે અહીં ત્રણ દિવસ એકાસણાં, પૂજા અને વદ ૧૦ના સ“ધજમણુ થયુ. હતું. એક માસની સ્થિરતા દરમ્યાન મુનિશ્રી અભયવિજયજી મનાં પ્રવચના થતાં હતાં. પાષ વદમાં વિહાર કરીને ચિકચાળુર શ્રીસ*ધની વિન'તીથી પધારતાં, ત્યાં છ દિવસની સ્થિરતા દરમ્યાન વ્યાખ્યાન, પૂજા, એ જમણા વગેરે થયેલ. બંને સ્થળે પુજાદિ પ્રસંગે બહારગામથી ભાવુકે મેટી સખ્યામાં આવ્યા હતાં. પધાર તેમ, શ્રી શાંતિનાથજીના નૂતન જિનાલયનું ખાતમુદ્દત અને દાદાવાડી (સમાધિમદિર)નુ જુઓ પણ ૨૩૧ [૨૨૯
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy