SearchBrowseAboutContactDonate
Page Preview
Page 23
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવ લેખકઃ . કે. ગાંધી અમદાવાદ. ભક્તિ ને આજકાલ ઘણીખરી જગ્યાએ પૂજા–ભાવનામાં જામે છે. જેમાં ગાનાર અને સાંભળનારાએ પ્રભ ગવાતા પ્રભુભક્તિના ગીતો અને સ્તવન સીનેમાની સાથે એકતાન થઈ જાય છે. આમ વીતરાગદેવની તજે ઉપર રચાએલા સાંભળવા મળે છે. આવા સ્તવનામાં ભાવ, ભક્તિ ને ભાવનાનું ખુબ ખુબ ગીત-સ્તવનોમાં મારીમચડીને પ્રાસ મેળવવા ગોઠ- મહત્વ છે. વાતુ શબ્દોનું સંમિશ્રણ અને નહી હિન્દી કે નહીં - જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં મંડળો દ્વારા આવા ગુજરાતી એવી અર્ધદગ્ધ ભાષા જેવા મળે છે. આ સુગમ સંગીતને ફેલાવો કરવો જોઈએ. જેથી આત્મરીતે પ્રભુભક્તિનું જાણે-અજાણે અવમૂલ્યન થઈ શાંતિની ખોજ ને ઝંખના આ ભક્તિસંગીત દ્વારા છે, ગભીર વિચારગ માંગી થઈ શકશે. આત્માને શુભ સંસ્કારોથી પ્રભાવિત લે છે. કરવાનો આ એક નવતર પ્રયોગ છે. જેનસમાજના માંગતાત ગીતોમાં ત , આગેવાનો અને સમજુ યુવાનવ પૂજા અને ભાવઉચ્ચારણ અને ભાવોની અસ્પષ્ટતા ભારોભાર જોવા નામાં ગવાતા સીને સંગીતને તિલાંજલિ આપવી મળે છે. તેની સાથે વાગતું પાશ્વ સંગીત સાંભળી મન ઘટે અને સાથે સાથે લોકસંગીત પર આધારીત સીને સૃષ્ટિમાં વિહરવા લાગે છે. જ્યારે આંખ સન્મુખ ભાવવાહી પ્રાચીન પદ્યરચનાઓને સ્થાન આપવા માટે હેલા દેવાધિદેવ તીર્થંકર પરમાત્માની મૂર્તિનું પ્રયત્નો આદરવા જોઈએ. આજની ઉગતી પેઢીને આ મહત્વ ગૌણ બની જાય છે ને ક્યારેક ભૂલાઈ પણ પ્રકારના ઉચ્ચ સંગીત પ્રસારણ માટે આગેવાનોએ જાય છે. આમ પ્રભુભક્તિ એ એક મનોરંજનનું અબત છે, મારા અને મંડળાએ સુવિધા કરી આપવી જોઈએ. સાધન બની જાય છે. ભ૦ મહાવીર સ્વામીના ૨૫૦૦માં નિર્વાણ—કલ્યાઆપણાં દેરાસરો અને ઉપાશ્રય જેવાં ધાર્મિક ણક વર્ષમાં ભક્તિ સંગીતની આ દિશામાં જે અને પવિત્ર સ્થળામાં ગવાઈ રહેલું આ પ્રકારનું નક્કર અને નવતર પ્રયોગ થાય તે ચરમ તીર્થંકર ભક્તિ-સંગીત એક શોચનીય બીના છે. પ્રભુ સન્મુખ પરમાત્મા ભ૦ મહાવીરને સંદેશ આપણે દૂર દૂર, ગવાતી પદ્યરચનાઓના શબ્દોનું અને તે વડે હૃદયના વિશ્વના ખુણે ખું, પહોંચાડી શકીશું. ઊંડાણમાંથી પ્રગટ થતા ભાવોનું ખુબ ખુબ મહત્ત્વ સાધર્મિક ભક્તિના લાભાર્થે છે. શ્રી જિનેશ્વરદેવના સાંનિધ્યમાં ગાંભીર્ય અર્થાવાળી શ્રી એલીસબ્રીજ જૈન યુવક મંડળ પદ્યરચનાઓ સ્પષ્ટ ઉચ્ચારણથી સંગીતની હલક સાથે ગાવામાં આવે તો તે વડે ઉચ્ચ પ્રકારના આધ્યા (પાલડી, અમદાવાદ-૭). ત્મિક ભાવેની જાગૃતિ થાય છે. અને તેથી ભક્તિ- વાર્ષિકદિન નિમિત્તે સહર્ષ રજૂ કરે છે.... | સંગીતનું શ્રવણ કરી શ્રોતાજને આત્માના ઉચ્ચ ભાવ-ભક્તિ ને ભાવના ભર્યા ભાવોલ્લાસમાં તરબોળ બની જાય છે. ગીત-સ્તવને કાર્યક્રમ ભાવ, ભક્તિ ને ભાવના જેમાં જળવાઈ રહે “વીર – વંદના” છે એવા સુગમ સંગીત ને લોકસંગીત પર આધારીત પૂર્વાચાર્યોની પ્રાચીન પદ્યરચનાઓના સચોટ સમયઃ- તા. ૨૩-૪-૭૩, સોમવાર, રાત્રે ૮-૪૫ ક. અને સ્પષ્ટ ઉચ્ચારણથી પ્રભુભક્તિમાં અનેરો રંગ | સ્થળ :- શેઠ મંગળદાસ ટાઉનહોલ, અમદાવાદ. ભ• મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક : જૈન [૧૯
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy