________________
- નાકા.
" સમૃદ્ધિએ તે લગ્ન માટેની ક્ષિતિપ્રતિષ્ઠ નગરીમાં ! ધન્ય નામનો એક અતિ : ૩
ભટ્ટાની બધી શરત માન્ય રિદ્ધિસિદ્ધિ સંપન્ન શેઠ
કરી અને તદનુસાર તેઓ રહેતો હતો. સંતાનમાં તેને લે. મનસુખલાલ તારાચંદ મહેતા | બંનેના લગ્ન થઈ ગયા. ભટા નામે એક માત્ર પુત્રી જ ન જ વન : na : - તા. પ ા ા
મ લગ્ન બાદ સુબુદ્ધિ, ભટ્ટા
લગ્ન બાદ સુબુ હતી. ભટ્ટામાં રૂપ, યૌવન અને ધનને ત્રિવેણી સંગમ નારાજ થાય એવું કોઈ કારણ ન આપતા. થયો હતો. એક જ પુત્રી એટલે અત્યંત લાડ અને ભટ્ટાનું સ્વમાન જાળવવામાં તે અત્યંત કાળજી માનમાં તેનો ઉછેર થયો હતો. ભટ્ટામાં આમ તે રાખતા. તે સમજતા હતા કે માનવસ્વભાવનું પરિકશું કહેવાનું ન હતું પણું. તેનામાં અભિમાનને વર્તન માત્ર પ્રેમ દ્વારા શકય બને છે. અધિકાર પાર ન હતો. સોનાની થાળીમાં લોઢાની મેખ જ અને સત્તા તેમાં બહુ ઉપયોગી નથી થઈ શક્તા. જોઈ લો. ઘરમાં દાસીઓ અને નકર ભટ્ટાથી આવી સ્વમાની નારીએ પશુબળના માર્ગ પતિની થરથર ધ્રુજે, કામમાં જરા પણ ચૂક થાય તે આવી સમક્ષ કદાપિ ઝૂકી પડતી નથી, પણ પ્રેમબળથી જ જ બને. '
- તેઓ આત્મસમર્પણ કરે છે. લગ્નજીવન એ પણ માતાપિતાએ ભદ્રાના લગ્ન માટે પ્રયત્ન શરૂ એક પ્રકારની તપશ્ચર્યા છે. દાંપત્ય જીવનમાં એક કર્યા. પણ લગ્ન માટે ભટ્ટાની વિચિત્ર શરત સાંભળી પાત્રની નબળાઈને અન્ય પાત્ર જે નમ્રભાવે લગ્નના ઉમેદવારો ગૂપચૂપ પાછા ચાલી જતા. ગૃહ- નિભાવી લે, તો તે પણ એક પ્રકારનો તપસ્વી છે.
સ્થાશ્રમમાં પતિપત્ની બંને એકબીજામાં એકાત્મ- સુબુદ્ધિથી એક વખત ભૂલ થવા પામી. રાજયની ભાવ કેળવી શકે તે જ દાંપત્ય જીવનને સાચો કાર્યવાહી અંગે એક વખત રાતે ઘરે આવવામાં આનંદ અનુભવી શકે. બંનેમાંથી કોઈ એકને અન્ય મોડું થયું અને ભદાનો મિજાજ ગયો. અભિમાની પર સ્વામીત્વ કે અધિકાર જમાવવાની ઈચ્છા થાય અને તેને ઉશ્કેરી મૂકી. કેઈપણ પ્રસંગ કે સંયોતો ત્યાં પ્રેમ ટકી શકતા નથી અને દાંપત્યજીવન ને પ્રત્યાઘાત માનવીના મન પર તેના સ્વભાવ દુઃખમય બની જાય છે. લગ્ન અને પ્રેમની બાબતમાં તે પ્રમાણે જ પડતો હોય છે. ભટ્ટાએ કહ્યું કે હવે એક વળી શરત કેવી ? પણ ભદાને તો ગુમાન હતું કે પણ પળ તે ઘરમાં ન રહી શકે. સુબુદ્ધિની કોઈપણ પોતાની ઈચ્છા પ્રમાણે જીવન જીવવાની કબૂલાત ' દલીલ ન સાંભળતાં, રાત જામી ગઈ હોવા છતાં, આપે તેની સાથે જ લગ્ન કરવું.
પિતાના તમામ અલંકારો દેહ પર ધારણ કરી ભટ્ટા - રાજ્ય મંત્રી સુબુદ્ધિ ચતુર અને બુદ્ધિશાળી અભિમાનપૂર્વક પોતાના પિતાને ત્યાં જવા ચાલી હતો. તેણે વિચાર્યું કે સ્ત્રી અને પુરુષ બંનેનાં નીકળી. સ્વભાવમાં લગ્ન પછી પરિવર્તન આવે છે. તે સમ- થોડું ચાલી ત્યાં તો ભટ્ટાને ચોર, લેકોની ટોળી જતો હતો. કે માનવીની બુદ્ધિ પર પૂર્વજન્મનાં મળી અને તેને પકડી લીધી. ચોરો તેને પોતાના સંસ્કારને એપ ચડેલું હોય છે, પણ કાળે કરીને સરદાર સમક્ષ લઈ ગયો. ચારેને તે રાતે સારે તેમાં ફેરફાર ન થઈ શકે એવું કશું નથી. સરળ એ તડાકે પડો. ભટ્ટાના અંગ પરથી તમામ માણનું પરિવર્તન થતાં તેઓ જેમ વક્ર બની અલંકારો ચોરોએ લઈ લીધાં. ચોરના સરદારની જાય છે, તેમ વક્ર માનતું માસ પણ સરળતામાં દષ્ટિ ભટ્ટા પર બગડી અને તેને પોતાની પત્ની પરિણમી શકે છે. પ્રાણીઓને પણ જેમ કેળવવા બની જવા કહ્યું. ભટ્ટા કોઈપણ રીતે આ માટે તૈયાર હેય તેમ કેળવી શકાય છે, તો આવી ગુણસંપન્ન ન થઈ એટલે તેને સખત માર મારી અધમૂઈ કરી નારીને અહંભાવ શા માટે દૂર ન કરી શકાય? નાખી; અને પછી નજીકના ગામમાં જઈ એક કૌઢભ, મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક]: જેન:
[ ૧