SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ અને તેવું તેના પ્રત્યે મમત્વ રાખે તેવો કાર્યક્રમ શકય તમામ સહકાર આપવાનું રહેશે. કોઈ ગામ હા ધરવો જોઈએ.” કે શહેરને સંઘ ગૃહઉદ્યોગ જેવી પ્રવૃત્તિ ચલાવવા ઉપરના લખાણમાં કેન્ફરન્સના પ્રમુખશ્રી દીપ- ઈછે તે તેને તે પ્રવૃત્તિ સાકાર અને સફળ ચંદભાઈ ગાએ કોન્ફરન્સ “લોકલાઈઝડ” થઈ કરવા માટે કોન્ફરન્સ માર્ગદર્શન આપશે અને ગયાનું એટલે કે આ સંસ્થા જાણે મુંબઈની કોઈ શક્ય તમામ જરૂરી સહકાર પણ આપશે. સ્થાનિક સંસ્થા હોય એવી સ્થિતિમાં એ મુકાઈ અમે કાર્યકરો ગમે તેટલું વિચારીએ તે ગયાનું જે નિદાન કર્યું છે તે ખરેખર, સાચું અને પણ તેની સફળતાનો આધાર તો અખિલ સમા- સચેટ છે. અને સ્પષ્ટ નિદાન કરવા બદલ એમને જના સહકાર પર જ નિર્ભર છે. મુંબઈ કે ધન્યવાદ ઘટે છે. અમદાવાદ પૂરતી મર્યાદિત બની ગયેલ કોન્કપણ નિદાન કર્યા પછી જરૂરી અને કારગત રન્સને આવા કામ દ્વારા અમે સાચા અર્થમાં ઉપચારો વખતસર હાથ ધરવામાં ન આવે તો એ નિદાન અખિલ ભારતીય બનાવવા માંગીએ છીએ. મને ગમે તેટલું સાચું હોય તે પણ એ વિશેષ ઉપયોગી શ્રદ્ધા છે કે કેન્ફરન્સના કામને અખિલ ભારતીય કે લાભકારક નથી બનતું. એટલે હવે કોન્ફરન્સની તાબર જૈન સમાજનો સહકાર મળી રહેશે.” આ પાસ જાણે એ એક સ્થાનિક સંસ્થા હોય વળી, પોતાના પ્રમુખ તરીકેના ભાષણમાં પણ એનુ સંકુચિત વાતાવરણ કેટલાંય વર્ષથી રચાઈ શ્રી ગાડીંજીએ કોન્ફરન્સને કાર્યશીલ બનાવવાના ગયું છે તે કેવી રીતે દૂર થાય, અને એ એના કેટલાક ઉપાયો સૂચવ્યા જ છે. આ બધા વિચારોને અખિલ ભારતીય દજજને છાજે એવું સ્થાન તેમ જ બીજા કાર્યકરોના વિચારને પણ ધ્યાનમાં સમાજમાં કેવી રીતે પ્રાપ્ત કરી કે, એવા વ્યવહારુ લઈને એક વ્યવહારુ યેજના તૈયાર કરીને એને અને નક્કર ઉપાયો વિનાવિલએ હાથ ધરવા જોઈએ. અમલ કરવા માટે સતત પ્રયત્ન કરવામાં આવે તે આમ થશે તો જ પાલીતાણું અધિવેશન પછી જે જ કંઈક પણ ધાર્યું પરિણામ આવી શકે અને થોડુંક પણ અનુકુળ વાતાવરણ સમાજમાં ઊભું સંસ્થા કાર્યશીલ બનવા સાથે પોતાના અખિલથયું છે તેનો લાભ લઈ લીધે લેખાશે; નહીં તે ભારતીય દરજજાને ફરી પ્રાપ્ત કરી શકે, એ આપણે - વળી પાછા આપણે હતા ત્યાં ને ત્યાં પહોંચી જઈશું! સમજી લેવું ઘટે. આ માટે શું કરવું જોઈએ એનું સામાન્ય અમેરિકા અંગે એક જાણવા જે ત્રા સયન તે પ્રમુખશ્રીએ “જિનસંદેશ”ને આપેલી અમેરિકાએ આપણા દેશની પ્રજા ઉપર એવી મુલાકાતમાં પણ કર્યું જ છે. તેઓએ કહ્યું હતું કે– અજબ મોહજાળ બિછાવી દીધી છે કે એમાં, વાત “વેતામ્બર સમાજનો એકેએક જેને સભ્ય રાગ ધર્મમાં આસ્થા ધરાવતાં અને આવી આસ્થા કોન્ફરન્સમાં રસ લેતા થાય તે માટે અને પ્રથમ નહીં ધરાવતાં કુટુંબો તો ઠીક, જે લોકો અમેરિકાને પસંદગી . એના સામાન્ય સભાસદ વધુ ને વધુ ભોગભૂમિ કે ભૌતિકવાદી દેશ કહીને એની નિંદા સંખ્યામાં બનાવવા વિચારીએ છીએ. પેટન, કરતાં થાકતાં નથી, તેઓ પણું અવસર મળતાં આજીવન અને સંરક્ષક સભ્યનું મહત્ત્વ છે જ. અમેરિકા જવાનું કે પોતાનાં સંતાનોને મોકલવાનું પરંતુ રૂપિયા એકના સભ્યો વધુ બનાવવાથી ચૂક્તા નથી. અમેરિકાની નિંદા કરીને અથવા તો કોન્ફરન્સ સાચા અર્થમાં અખિલ ભારતીય અમેરિકાના આકર્ષણને સરળતાથી સ્વીકાર કરીને- બની શકશે. ગમે તે રીતે અમેરિકાના વસવાટ કરવામાં આવે તે કોન્ફરન્સ એ તો એક કેન્દ્રીય સંસ્થા છે. સંપત્તિ અને ભોગવિલાસની સામગ્રીમાં વિશ્વના નાના–મોટા ગામમાં સમાજ ઉત્કર્ષની પ્રવૃત્તિઓને બધા દેશોમાં સર્વોચ્ચ સ્થાન ધરાવતા એ દેશની ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જૈનઃ [ ૧૮૩
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy