SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ હોવાનો સંભવ છે. કેટલાક અવશેષે પણ એ બહેનની સારી એવી સંખ્યા તૈયાર થાય, અને પ્રકારે ત્યાં મળી આવે છે. એ પણ જૈન વિદ્યાર્થિની બહેનો નહીં, પણ જેનેતર - આ પરિસ્થિતિમાં કાંઈક અંશે અલગ એવી વિદ્યાર્થિનીઓ-આદિવાસી કેમની-પછાત વર્ગની હકીકત ધૂળિયા શહેરમાં જોઈ. ત્યાંની તપાસમાં બહેને. મારે મન એ નવાઈની વાત હતી. બહેનોની આ નવી કોલેજમાં બીજી ભાષા તરીકે ગુજરાતના એક પ્રાચીન ગામમાં–જે ગુજરાત કંઈ ભાષાને સ્થાન મળશે, એવા પ્રશ્નના ઉત્તરમાં જૈન સંસ્કૃતિ અને સંસ્કારનું ધામ ગણાય એ જવાબ સાંભળ્યોઃ “અર્ધમાગધી.” ત્યારે એટલું જ પ્રાંતના એક ગામમાં જેનેનું એક પણ ઘર નહિ આશ્ચર્ય થયું. અને મંદિર નહિ: જયારે મહારાષ્ટ્ર રાજયમાં અમદાવાદ, વડોદરા, સુરત જેવા સ્થળોએ આવેલ એક શહેરમાં આદિવાસી બહેનોની “અર્ધએસ. એન. ડી. ટી. સાથે સંકળાયેલી બહેનની માગધીના અભ્યાસ માટે તૈયારી જણય–કેવી કેલે છે. ત્યાં સંસ્કૃત જેવા વિષયને પણ પ્રાધાન્ય વિસંગતતા ? નથી અપાયું; ભાવનગરમાં “અર્ધમાગધી’ વિષયની શ્રમણ ભગવાન મહાવીરના નિર્વાણના ૨૫૦૦ સગવડ રખાઈ હતી, એ પણ એકાદ બહેનનુંય એ વર્ષની શ ણીની તૈયારીમાં આપણે સૌ રાચીએ વિષય તરફ વલણ નહિ હોઈ એ સગવડ બંધ છીએજ્યારે તપગચ્છના કેટલાક મુનિપુગ આ કરાઈ ત્યારે ધૂળિયા શહેર-ગુજરાતની સરહદ ઉપર ઉજવણીના વિરોધમાં પોતપોતાના પ્રત્યાઘાતી આવેલું શહેર; ભૂસાવળની નજીકનું આદિવાસી વિચારેની ધ્વજાઓ ફરકાવી રહ્યા છે ત્યારે ઘડીવિસ્તારનું મહારાષ્ટ્ર પ્રાંતનું સરહદી શહેર–ત્યાં ભર પૂછવાનું મન થાય છે કે, ભલા ! ત્યાગ અને કોલેજમાં “અર્ધમાગધી’ વિષયના અભ્યાસ માટે તપનો સ્વીકાર કરીને આપે બાહ્ય સંસારનો ત્યાગ કર્યો છે; જૈન સંસ્કૃતિ અને સંસ્કારના પ્રસાર છે. આપે સંન્યસ્ત ગ્રહણ કર્યું છે; એ માટે એક થી અન્ય સ્થળે ટાઢતડકે વેઠીને વિહાર કરો દે: ત્યારે કદીય ઉમરેઠ અને ધૂળિયા જેવા સ્થઆ થીમ0 સોજપના લાએ વિહાર કર્યો છે ખરો ? સ્થિર થયા છે ખરા ? (ગ્રામ સોનાચાર કે પછી મોહમયી મુંબઈ, આકર્ષક અમદાવાદ અને = નાલયતા સાથે પાર. પરિચિત પાલીતાણાને જ મોહ રાખ્યો છે? જે ક, સુષિદિાહિર ઉમરેઠ અને ધૂળિયા જેવા સ્થળોએ વિચર્યા હો રામ ર્વલો ભવેત* - II ભટ્રેeી યાત્રા તો કદી જેનસમાજનું ત્યાંની પરિસ્થિતિ વિષે ધ્યાન કચ્છકકત જ૮૦ - ૨ દયું છે ખરું ? કદી જેનસમાજને એ પરિસ્થિતિથી al parties de lett sisall bier - 101) રાવલીધજી. વાકેફ કરેલ છે કે, ઉમરેઠની આસપાસના પ્રદેશનું it i www; એતિહાસિક સંશોધન થવું અનિવાર્ય છે; તો ધૂળિયા INયા . તે IITH જેવા પછાત વિસ્તારની પ્રજામાં “અર્ધમાગધી” નીdati માટે જે મમત્વ છે, એ મમત્વને બિરદાવવા માટે કંઈક આયોજન આવશ્યક છે? શ્રમણ ભગવાન મહાવીરના જન્મકલ્યાણકને દિવસે, મુનિપ્રવરો અને આપણે સૌ ધૂળિયા–ઉમ૦:૩છ - લડવા રેડને યાદ કરીએઃ જૈન સંસ્કૃતિ અને સંસ્કારને પષવા સક્રિય બનીએ. ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ] : જૈન [ ૧૯૧ માડવો - ક
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy