SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ કોના હૈયે કેટલી વસી છે તેનું માપ કાઢવું બહુ જંગલે જંગલ, પહાડે પહાડ ઘૂમી; ફક્ત જીવમાત્રના કઠિન છે. ઠેર ઠેર બે આંખની શરમ સિવાય ભાગ્યે ઉદ્ધારની ખાતર જ જે મહાન સંદેશ આપી તે જ બીજુ તત્વ આગળ આવે છે. સ્વાર્થ પોષાઈ કરુણાની નદિયે વહાવી છે તેમાં સ્નાન કરવાનું ગયા પછી વર્તાવ અથવા એક વ્યક્તિ તરફ માત્ર ભાગ્ય આપી તારા મહાન સંદેશને ઝીલી લેવાનું આગળ ના આવે તે અંગેના પોતાનાથી બનતા સામર્થ્ય આપજે. ચાલો ત્યારે, આપણે પ્રભુ વીરના એ મહાન બધા જ પ્રયત્ન, તેથી પણ આગળ વધીને બીજાની તથ્ય યા અતથ્ય વાતનું સમર્થન કર્યા સિવાય “ સંદેશને ઝીલી કમર કસી તૈયાર થઈ જઈએ. આપણું હૈયા મૈત્રીભાવથી સભર બનાવી, ગુણીજનોના પક્ષતેરી ચુપકી ઔર એક મેરી ઉહુ'. આ રીતે સામાને હલકા પાડવાની વૃત્તિ ખરેખર કદકે ને ભૂસકે વધી પાતા બનાવી અને દુઃખીજનોના દર્દીના સદભાગી બની વીરના સંદેશને જગતભરમાં હેતે કરીએ. અને રહી છે. હાય ! એ વીર ! તારા શાસનનું તારા જ કહેવાતા અનુયાયીઓ આવું જ મૂલ્યાંકન કરશે ! ત્યારે જ આપણે એ મહાન પિતાના સપૂત કહેવાશું તારા જ દીધેલા મૈથ્યાદિ ભાવનાની આ રીતે જગતમાં નહિ કે, કેઈના રાઈ જેવડા દોષને મેરુસમાન ઠેકડી ઉડાવશે ! અફસેસ ! અફસોસ !! અફસોસ !!! બનાવીને કે પોતાના રાઈ જેવડા ગુણને મોટા પહાડ જેવા લેખીને. આપણે તે છૂટી પડેલ સળીયોના - ઓ પ્રભુ વીર ! અમારા હૈયાને કરુણાથી સભર ભારારૂપ બની, સંગઠ્ઠન કરી, એકતા કેળવી, ભાઈ બનાવી, દિલમાં દયાને દીવો પ્રગટાવી એ જ્યોતથી ભાઈ બની જૈનશાસનને ઝડે ગગનમાં લહેરાતો જીવમાત્રમાં કરણના અસંખ્ય દીવડા પ્રગટાવવાનું કરી દે છે. બસ ! પછી ગતની કઈ એવી શક્તિ સામર્થ્ય આપજે. હે વીર ! તે ઘોર પરિષહ-ઉપસર્ગો નથી કે જે જૈનશાસનના એ અણનમ ઝંડાને લેશમાત્ર સહન કરી, અનેક કષ્ટો વેડી; ગામે ગામ, નગરે નગર, નમાવવા કામયાબ નીવડે. આ ની પંચતીર્થી બનાણા ઢીયાણા નાંદીયા જીવીતવામી વાંકીયા” શ્રી દીયાણું તીર્થ આબુના ઉત્તર ભાગમાં આબુરોડથી ચેથું સરૂપગંજથી દસ માઈલ પર આવેલુ છે. અત્રે શ્રી શ્રમણ ભગવાન મહાવીરસ્વામીજીની ભવ્ય અલૌકીક પ્રતિમા બીરાજમાન છે. આ પ્રતિમા તેમના જીવીત કાળમાં તેમના બંધુ નંદિવર્ધને ભરાવેલ છે. આ તીર્થ બાવન દેરીનું ઘણું જ પ્રાચીન, સુંદર અને રમણીય છે. અત્રેનું વાતાવરણ ઘણું જ સૌમ્ય અને શાંત છે. ભગવાનની શાંત મુદ્રા જોતા જ આત્મામાં આનંદોલ્લાસ જાગી ઉઠે છે. અત્રેની ધર્મશાળા અને દહેરાસર ઘણાં જ પ્રાચીન હોવાને લીધે જીર્ણોદ્ધારનું કાર્ય ચાલુ છે. તેમાં મદદની જરૂર છે. માટે શ્રી સંઘને વિનતિ છે કે અત્રે આવીને તીર્થભક્તિનો લાભ લેશો અને જીર્ણોદ્ધારમાં ઉદાર હાથે મદદ કરશે. તા. ક. –આવવા માટે સ્ટે. સર્પગંજથી મેરબસની અને ભોજનશાળાની પણ સગવડ છે. મદદ મોકલવાનું ઠેકાણું – લિ. સંઘ સેવક શા. કસ્તુરભાઈ મહેન્દ્રકુમાર શા. સેસમલ ઘેવરચંદ મસ્કતી મારકેટ, દુકાન નં. ૨૭, અમદાવાદ-૨ સર્પગંજ (રાજસ્થાન) ૨૨૨] : જૈન: [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy