SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ જેસલમેર પંચતીર્થીની યાત્રા કરી -જેસલમેરથી નાકોડા જ - સાધીશ્રી નિર્મળાશ્રીજી આદિ. કદીથી જેસલમેર સ્વાગત સાથે દુર્લભ માનવજીવન સફળ કરે પધાર્યા. પ્રાચીન જ્ઞાનભંડારનું જેસલમેર જુહારિયે, દુઃખ વારિયે એ, નિરીક્ષણ અને પંચતીથીની અરિહંત બિંબ અનેક, તીર્થ તે નમુ એ. શ્રી સમયસુંદરજી મ. યાત્રા કરી બાડમેર પધાર્યા. ત્રણ પંચતીથી : જેસલમેર પચતીથીમાં જેસલમેર દુર્ગ, અમરસાગર, વ્યાખ્યાનો યોજી સીદરી પધાર્યા. લૌદ્રવપુર, બ્રહ્મસર તથા કિરણના જિનાલય છે. તેમાં 6000 પ્રતિમાઓ સાવીશ્રી સુનંદાશ્રીજીના સ્વર્ગવાસ બિરાજમાન છે. દિન અંગે અંતરાયકર્મની પૂજા | વિશેષતાઓઃ જેન જગતમાં જેસલમેર અનેક વિશેષતાઓથી પ્રસિદ્ધ છે. ભણાઈ હતી.' બાદ નાડાછ | (1) પ્રાચીન-ભવ્ય-કલાત્મક જિનાલય તથા પન્ના અને સ્ફટિકની પ્રતિમાઓ. ‘પધારતા ફાગણ ચામાસીની (2) શ્રી જિનભદ્રસૂરિ જ્ઞાનભંડાર, તાડપત્રીય ગ્રન્થ આદિ. આરાધના કરેલ. સમદડી, માંડવ-) (3) પ્રથમ દાદાગુરૂ આ શ્રી 1008 શ્રી જિનદત્તસૂરિજી મ.ની પછેડી, લાથી બે સો પધારતા સંઘ| ચલપટ્ટો અને મુહપતિ જે અગ્નિસંસ્કાર પછી પણ અક્ષુણ રહ્યા છે. પૂજનનું નક્કી થયું. આ અંગ] (4) ચૌદમી સદીમાં મંત્રિત કરાએલ અને તાંબાની શલાકા લગાડેલ શ્રી આચાર્યશ્રી હિમાચલસ રિજી મ. 1 જિનવર્ધનસ રિજી દ્વારા પ્રતિષ્ઠિત થયેલ જિનપ્રતિમાજી તથા ભૈરવજીની મૂર્તાિ”. તેમ જ આચાર્યશ્રી મુક્તિચંદ્ર- (5) અનેક દાદાવાડી, ઉપાશ્રય, અધિષ્ઠાયકદેવના દેવસ્થાને તથા + રિજી મ. આદિ પધાર્યા હતા. પટવાની હવેલીઓ આદિ જોવાલાયક સ્થળે. . કુ. પન્નાબહેને પદ અને ભક્તિ- | (6) લોદ્રવપુરનાં અધિદાયક દેવ પણ બહુ જ ચમત્કારિક છે. ભાગ્યગીતો ગાયેલ. શાળીઓને કેાઈ કોઈવાર દર્શન આપે છે. જૈસલમેરમાં સ્વાગત | સુવિધાઓ: યાત્રિકો તથા શ્રીસંઘોને રહેવાની પુરી સગવડ છે. રાજબીકાનેરથી પૂજ્ય શ્રી જિન- | સ્થાનની મરૂભૂમિમાં આ સ્થળ હેવા છતાં અહીં પાણી અને લાઈટની ચંદ્રસૂરિજી 110 યાત્રિકે સાથે પુર્ણ વ્યવસ્થા છે. ઉપરાંત, શ્રદ્ધાળ દાનવીરે દ્વારા કાયમી તિથિના સહયોગથી પ્રતિદિન ભોજનશાળા ચાલે છે. અત્રે પધારતાં બેન્ડ તેમ જ વિશાળ જનસમુહ સાથે સ્વાગત જવા-આવવાના સાધનઃ જેસલમેર પહોંચવા માટે જોધપુર મુખ્ય કેન્દ્ર છે. તે ભારતના વિવિધ ભાગો સાથે અવરજવરના સાધનોથી જોડાએલ થયું હતું. ખરતરગચ્છના મોટા ઉપાશ્રયે પધારતા પ્રવચન આપ છે. જોધપુરથી દિવસના બે વખત બસ જાય છે અને રાત્રે 10 વાગે ટ્રેઈન | ઉપડે છે, જે સવારે 8 વાગે જેસલમેર પહોંચાડે છે. અમરસાગર, લૌદ્રવપુર વામાં આવ્યું. - આ દિવસે માંડવલાથી તથા બ્રહ્મસર જવા માટે નિયમિત બરાની સગવડતા મળે છે. સંઘવી ચાંદમલજી જવાનમલજી નોંધઃ અમરસાગર અને લોદ્રવપુરના જિનાલયોનું જીર્ણોદ્ધાર કાર્ય સં. 175 યાત્રિકોનો સંઘ લાવતા ૨૦૧૮ના શ્રાવણ સુદ 5, તા. ૧૪-૮-૭રથી શરુ થઈ ગયેલ છે. તીર્થમાળારોપણનો કાર્યક્રમ આપને નમ્ર વિનંતી છે કે આ પુન્યક્ષેત્રની પચતીથની યાત્રા કરી પુજયશ્રીના હસ્તે ઠાઠથી થ. | અને ભંડારાનાં દર્શન કરી દુર્લભ માનવજીવન સફળ કરો. - આ તીર્થને માંડવલા શ્રીસંઘે | નિવેદકઃ નેમચંદ જૈન (પ્રચારમંત્રી, જેન ટ્રસ્ટ.). 2. 7000 અર્પણ કર્યા હતા. | C)0. મે. જૈસ કુ. 101 યશવંત પ્લેઈસ, ચાણકયપુરી, નવી દિલ્હી- 11 | બાવનમી એળીનું પારણું ફોનઃ ઘર-૨૬૨૦૩૬, દુકાન-૬૨૫૩૭૬, | મુનિશ્રી પદ્મવિજયજીનું નિવેદકઃ માનમલ ચારડિયા (વ્યવસ્થાપક) પરમી ઓળીનું પારણું શંખેશ્વરમાં | શ્રી જેસલમેર લેદ્રવપર પાશ્વનાથ જૈન દેરાસર દ્રસ્ટ , ચિત્ર શુદિ પના સુખરૂપ થયું છે. હું તાર: જૈન દ્રસ્ટ] જૈસલમેર (રાજસ્થાન) [ફાન : 30
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy