________________
મનની વાત જાણી લી. ભગવાને મેઘકુમારને બોલવાની તક જ આપી નહીં. તે સખત વિરોધ ઊલટું એમણે જ એક વાર્તા કહેવા માંડી,
ગુજરાત રાજ્ય સરકાર તરફથી
આઠમા ધોરણમાં તૈયાર થઈ રહેલ, એના મનની વાત પિછાણું,
પાઠ્યપુસ્તક ઈતિહાસમાં ધમ
અને તેના સ્થાપના નામો પ્રભુએ કીધી એક કહાણી.
આપેલ છે. તેમાં જૈનધર્મના એક વખત એક જંગલમાંહી અડગ અચાનક લાગી,
શાસનપતિ ભગવાન મહાવીરનું રક્ષણ માટે પશુપંખીઓ રહ્યાં અહીં તહીં ભાગી.
નામ પ્રગટ કરવું રહી ગયું છે. વાઘ–વરૂ-વનરાજ ને હાથી એક સ્થળે સહુ આવ્યાં,
ગુજરાત રાજ્યમાં જેનોની સારી જનમ જનમના વેર ઝેર સહુ સંકટમાં વિસરાયા.
એવી વસ્તી હોવા છતાં આ કેમ ના મળે અને કે પાણી,
રહી ગયું ? તેની સામે જેનોમાં પ્રભુએ કી'ની એક કહાણી. .
સખત વિરોધ જાગેલ છે. તાજે
તરમાં વડોદરાના જૈન યુવક મંડળે એક હાથીએ શરીર ખહવા પગને ઊંચો કીધે,
ગુજરાત રાજ્યના શિક્ષણમંત્રી શ્રી તરફડતા એક સસલાએ ત્યાં આવીને આશ્રય લીધે;
ચોખાવાળાને એક પત્ર લખી, સસલાના સંરક્ષણ માટે પગને રાખે ઊંચે,
જેનોમાં આ સંબંધી જાગેલો ત્રણ ત્રણ દિન ને રાત સુધી એણે લેશ કર્યો ના નીચો.
વિરોધ અને તે ભૂલ સુધારવા * પછી વનની આગ બૂઝાણું,
અને તેની જાહેરાત સુરતમાં કરવા પ્રભુએ કીધી એક કહાણું.
વિનતિ કરી છે. આગ બૂઝાતાં સહુ પ્રાણીઓ નિર્ભય થઈને ફરતાં,
પિતા-પુત્રની દીક્ષા ઢળી પડો પેલે હાથી ત્યાં તો પગને નીચે મૂક્તાં;
ઉજ્જૈનમાં પૂ. ઉપાધ્યાયશ્રી દયાભાવને રાખી દિલમાં હાથી મૃત્યુ પામ્યો,
સુંદરમુનિ મ.ની નિશ્રામાં મહા મરીને એ જીવ બીજા ભવમાં મનુષ્ય જન્મને પામ્યો.
શુદિ ૧૩ના કચ્છના શાહ પન્નાધન્ય બન્યો એ પ્રાણી,
લાલજી અને તેમના ૮ વર્ષના પ્રભુએ કીધી એક કહાણી.
પુત્ર ગીરીશકુમારની ભાગવતી એ જ હાથીનો જીવ ખરેખર તું જ છે મેઘકુમાર!
પ્રવજ્યા ધામધૂમથી થઈ છે. પરભવના એ પુણ્યથી પામ્યો માનવનો અવતાર;
દીક્ષાર્થીના નામ અનુક્રમે મુનિશ્રી પશુના ભવમાં ધમ કર્યો , દુઃખ સહીને ભારી,
પ્રિયદર્શન મુનિ અને બાલમુનિશ્રી
સિદ્ધસેન મુનિ રાખવામાં આવેલ. અમૂલ્ય અવસર આવ્યો ત્યારે, શીદને જાય તું હારી ?
દીક્ષા ઓચ્છવ બાદ પૂજ્યશ્રી ફા. નિજને લે તું જાણું,
સુદ ૫-૬ના મેળાની ઉજવણું પ્ર એ કે. ધી એક કહાણી.
પ્રસંગે મંડદા પધારતાં ત્યાં રૂા. સંતના ચરણોની રજ તે પામે કેઈ સભાગી,
૧૧૦૦૦ની ઉપજ થઈ હતી. ત્યાંથી એક દિવસના જરાક દુઃખે કેમ પડો તું ભાંગી ?
મેહનામાં સ્થગિત થયેલા જિનાપ્રેમ ભર્યા-વચનો સાંભળતાં, સ્થિર થયો અણગાર,
લયના છ દ્વારને શરૂ કરાવી પ્રભુને ચરણે ઢળી પડયો ત્યાં સાધુ મેઘકુમાર !
નલખેડા બેન્ડવાજા સાથે પધાર્યા
હતા.
'
, ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક ]:
: જૈનઃ
"
[ ૨૩૫