SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ મૂ ૮૩ વર્ષ સુરેન્દ્રનગર જૈન શ્વે પૂ. તપાગચ્છ સઘના ૧૧ કાય - વાકાની ચૂંટણી તા. ૨૫-૩૭૩ના ચેાજાઈ હતી. ૮૩ વર્ષ ના ઈતિહાસમાં બંધારણુ અનુસાર અને લેાકશાહી ઢબે આ પ્રથમવાર જ ચૂંટણી ચેાજાઈ હતી. શ્રી કાંતિલાલ રતિલાલ શાહ અને શ્રી કાંતિલાલ ગેારધનદાસ પીનાંગવાળા બિનહરીફ ચૂંટાયા હતા. કારાબારીને ચૂંટવા ૧૯૭ સભ્યાએ મતદાન કર્યુ” હતું. દીક્ષાના આધા વીર F ધન્ય પહેલા પાછે. રાતભર આવતાં—જાતાં જ દેવા શ્રેણિક રાયના પુત્ર એ તે, આઠ પત્નીના સ્વામી એ તા; પ્રભુની વાણી સુણતાં રગાયા માત–પિતાની લીધી, પ્રભુએ દીક્ષા દીધી; અભિન દતાં આજ્ઞા પછી ધન્ય’ કહી કહી તૈલચિત્ર અનાવરણ પાલીતાણા શ્રી સિદ્ધક્ષેત્ર જૈન બાલાશ્રમમાં ગુ.રાજ્યના નાણામંત્રીશ્રી કાંતીલાલ ઘીયાના પ્રમુખસ્થાને શેઠ અ’બાલાલ નરશીદાસ વારા ( કઠેરવાળા )ના તૈલચિત્રની અનાવરણવિધિ કર- આખા દિવસ તેા નવા વામાં આવી હતી. શ્રી મેાતીલાલ વીરચ'દ શાહ-માલેગાંવવાળ એ આ પ્રસગે તેમના વેવાઈ કંઠારવાળાના પરિચય આપી રૂા. ૧૦૦૧ પાતા તરફથી સસ્થાને અર્પણુ કરેલ. દિવસે ચરણરજ ઊંઘ ન ચાલી રહ્યાં દીક્ષાને આ દિવસ પહેલેા, સચારાના ક્રમ છે છેલ્લા; મુનિએ હાજતે અકળાયા rr પ્રભુને આવે અણુગાર, મેઘકુમાર. રાજકુમાર૦ નરનાર કઈવાર૦ પડતી રહી આવી ત્યાં મુનિ; નિજ ઘર તાં વિચાર૦ ! આપણું આ કામ નહી નહીં આરામ અહીંયા ! લેશ ચારે પ્રભુને સાંપી દઉં ને ચારે થાય સવાર !! ” વાતાવરણને આનંદ માણવામાં સારી રીતે પસાર થઈ ગયા. પણ મુનિ મેઘકુમારની રાત બગડી ગઈ! ડેલ્ટા પ્રભુના ઘણાં શિષ્યા હતાં. જે સ્થાનમાં રાતે સૂવાનું હતું ત્યાં એમના ક્રમ મુજબ છેલ્લે બારણા પાસે જગ્યા મળી, સથારો પાથરીને મુનિ મેધકુમાર સૂતા તેા ખરા, પણ ઘેાડી જ વારમાં મુશ્કેલી શરૂ થઈ. માત્રે જવા માટે અન્ય સાધુએ જવા-આવવા લાગ્યા. એમના પગની ધૂળથી એનુ` આસન ભરાવા લાગ્યું. અધારે કાઈની ઠેસ કે લાત પણ્ વાગતી. ઘેાડી ઘેાડી વારે કાઈ ને કાઈ એમ જતુ આવતું. મેઘકુમારની નીંદ ઊડી એની આરાધના મુનિશ્રી લક્ષ્મીવિજયજી મ૦ની નિશ્રામાં સહુવા (બાડમેર)માં ગઇ. અકળાઇ ઊઠયાઃ · આમ કેમ સુવાશે ? ચૈત્રી માસની એળીનું આરાધન થશે. આ માટે શ. ૭૦૧ શા તખતમલ વનાજી અને ૩૫૧ શા રામલાલ કસ્તુરજી ખેલેલ. તથા એ ઉજમા શા પ્રતાપમલજી . પૈાતાને રાજમહેલ સાંભરી આવ્યેા. આઠ આઠ પત્નીઓને સહવાસ સ્મરણમાં આવ્યા. કેવુ... સુખભર્યુ જીવન હતું અને આ? પહેલા દિવસથી જ ત્રાસ શરૂ થઈ ગયા ? ઊંધ ઉડી ગઈ. • આપણું આ કામ નહિ ! હવે તેા કયારે સવાર થાય અને ત્યારે જલ્દી જલ્દી પ્રભુની પાસે જઈને આ દીક્ષાના ઉપકરણા સાંપી દઈને છૂટા થઈ જાઉ" ! ? ? | મગનાજી તથા શા રામલાલ મનજી તરફથી થનાર છે. આખી રાત જાગતા બેઠા. પ્રભાતને, પહેાર થતાં જ પહેાંચી ગયા. વંદના કરીને કંઈક કહેવા જતા હતા ત્યાં જ ૨૩૪ ] ભગવાન પાસે પ્રભુએ એના : જૈન : [ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy