SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ અમદાવાદમાં ગણિપદ તથા ઈનામી મેળાવડે પંન્યાસપદ પ્રદાન શ્રી રાજનગર જેન છે. મૂ. ધાર્મિક ઇનામી ૫. આ૦ શ્રી વિજ્યનન્દનસૂરીશ્વરજી મ.ની પરીક્ષાની સંસ્થા તરફથી જાહેર ઈનામી ભવ્ય આજ્ઞાથી પૂ. આ. શ્રી વિજયકસૂરસૂરિજી મના મેળાવડો તા. ૧-૪-૭૩ના રોજ આચાર્ય શ્રી વિજયવરદહસ્તે ૫ . આ૦ શ્રી વિજયમિતીપ્રભસૂરિજી કસ્તૂરસૂરીશ્વરજી મ.ની નિશ્રામાં પાંજરાપોળના ઉપાશ્રયમાં યોજવામાં આવેલ હતો. મન્ના શિષ્યરત્ન મુનિવર્યા નયવિજયજી મને ? સૌ પ્રથમ આચાર્યશ્રીનું મંગળાચરણ શાહપુર, પાંચપળ ઉપાશ્રયે ફા. વદ ૩ના રોજ થયેલ. પછી સંસ્થાના ટ્રેઝરરશ્રી વરધીલાલભાઈએ ધામધુમપૂર્વક ગણિપદ આપવામાં આપેલ તેમ જ સંસ્થાના અહેવાલ અને પ્રમુખ ચંદુલાલ પ્રેમચંદફા. વદ ૬ ના છ સૂરીશ્વરોની નિશ્રામાં અનેરા ભાઈએ સંસ્થાની રૂપરેખા આપી હતી. અતિવિશેષ . ઉલ્લાસથી પંન્યાસપદ પ્રદાન કરવામાં આવેલ. આ તરીકે પધારેલ ગુજરાત રાજયના નાણામંત્રી શ્રી પ્રસંગે નામાંકિત આગેવાનો, વિશાળ આમ સમુદાય કાંતીલાલ ઘીયાએ જ્ઞાન ઉપર પ્રવચન આપેલ અને તેમ જ મહુવા, ભાવનગર, મુંબઈ, સુરત, બોટાદ, તેમના વરહતે ઇનામોની વહેંચણી કરવામાં વેરાવળ, રાજકોટ, મોરબી, ધ્રાંગધ્રા, ચુડા વગેરે આવી હતી. . આ શ્રી વિજયચંદ્રોદયસૂરીશ્વરજીએ ગામોથી મહેમાને સારી એવી સંખ્યામાં આવેલ જ્ઞાનની મહત્તા ઉપર મનનીય પ્રવચન આપેલ. અને કામળીઓ વહોરાવી લાભ લીધેલ. આ પ્રસંગ મેળાવડામાં આશરે રૂા. ૩૧૦૦ના ઈનામોની વહેંચણું નિમિત્તે અહીં શાંતિસ્નાત્ર સહ અષ્ટાદિકા મહોત્સવ થયેલો. ઉજવાતાં શેઠ સારાભાઈ મગનલાલ તરફથી શાંતિ માંડવીથી ઉકાઈને સંઘ સ્નાત્ર ભણાવાએલ. આઠે દિવસ જુદા જુદા સદ- ૫. આ. શ્રી દેવેન્દ્રસાગરસૂરીશ્વરજી મ0 ગૃહસ્થો તરફથી પૂજા, પ્રભાવના, આંગી, ભાવના માંડવીથી છરી પાળતા સંઘ સાથે ઉકાઈ પધારતાં, વગેરે થયેલ. બને પદવી પ્રસંગે લાડવાની પ્રભાવના શ્રી સંઘે સૂરતથી બેન્ડ મંગાવી ભવ્ય સામૈયું કર્યું થયેલ. આ પ્રસંગે શેઠ માધવલાલભાઈ, રતિભાઈ, હતું. શ્રીસંઘે બન્ને ટાઈમ સંઘજમણ આપેલ. બાબુભાઈ, નટવરલાલ, પ્રા. ચંપકલાલ, પુનમચંદ પુ. આચાર્યશ્રી આદિ અત્રેથી એની આરાધનાથે વગેરેએ સારી સેવા બજાવેલ. શુભેચ્છાના સંદેશાઓ નંદરબાર પધાર્યા છે. ગામેગામથી સારી સંખ્યામાં આવ્યા હતા. તળાજાથી ઠળીઆ ૫. આશ્રી વિજયમતીપ્રભસૂરિજી મ., ૫. પં. શ્રી નયવિજય ગણિવર્યાદિનું આગામી ચાતુર્માસ ૫. આ૦ શ્રી હંસસાગરસૂરીશ્વરજી મ. આદિ અમદાવાદ-કીકાભદની પોળના સંઘની આગ્રહભરી તળાજાથી વિહાર કરી ઠળીઆ પધાર્યા છે. વિનતિથી અને પૂ. આશ્રી વિજયનન્દનસૂરીશ્વરજી વિદ્યાર્થીઓને મદદ મની આજ્ઞાથી કીકાભદના પિોળના ઉપાશ્રયે નક્કી શ્રી વિજયકેશસૂરિ સ્મારક સ્કોલરશીપ ફંડથયેલ છે. માંની મદદ મેળવવા ઈચ્છતા ધેરણ પાંચ થી મેટ્રીક વડોદરામાં જાએલ જાહેર વ્યાખ્યાન સુધીનો અભ્યાસ કસ્તા છે. મૂ.પુ. જૈન વિદ્યાર્થી અને વડોદરામાં શ્રી જૈન યુવક મંડળના ઉપક્રમે ભ૦ વિદ્યાર્થિનીઓએ અરજીપત્રક તા. ૩૦-૪-૭૩ મહાવીર જન્મકલ્યાણકદિને સુપ્રસિદ્ધ લેખક શ્રી સુધીમાં શ્રી કાંતિલાલ નગીનદાસ ઝવેરી, ૪૪-૪૬, કુમારપાળ દેસાઈનું “ભગવાન મહાવીરનું જીવન ધનજી ભટ, મુંબઈ–૩”, ભયેથી મંગાવી લઈ, અને કાર્ય” એ વિષય પર વ્યાખ્યાન યોજવામાં તા. ૧૫-૫-૭૩ સુધીમાં ભરીને પાછું મેકલી -- આવયું છે. આપવું જૈ: શિવ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક
SR No.537869
Book TitleJain 1973 Book 70 Bhagwan Mahavir Janm Kalyanak Visheshank Visheshank
Original Sutra AuthorN/A
AuthorGulabchand Devchand Sheth
PublisherJain Office Bhavnagar
Publication Year1973
Total Pages52
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Weekly, & India
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy