________________
સંસ્થાના
રજૂ કર્યુ હતું. સ્થાનિક કાર્ય વાહક અને અન્ય આગેવાનો આ પ્રસગે સારી હાજરી થઇ હતી.
સંસ્થાની બહેનેાની વાર્ષિક ધાર્મિક પરીક્ષા લેવા અમદાવાદથી પડિતથી રસિકલાલ શાંતિલાલ અને પડિતશ્રી રતિલાલ ચીમનલાલ દાશીએ પધારી, ૨૩૮ બહેનેાની પરીક્ષા લીધી હતી. પરિણામ ૮૯ ટકા આવેલ.
શુભ અવસર ! ॥ શ્રી મહાવીરાય નમઃના શ્રી બામણુવાડજી પ્રાચીન
|
શ્રી બામણવાડજી તીર્થ (રાજસ્થાન) સિરાહી રાડ સ્ટેશનથી ચાર માહિમમાં ચાતુર્માસ માઇલ દૂર આવેલુ છે. આ પ્રાચીન મહાતી શ્રી વીરપ્રભુના ઉપસતુ સાહિત્યપ્રેમી મુનિશ્રી નિર”- અતિ સુંદર સ્થાન છે. ખસ-મેટરની વ્યસ્થા છે. અત્રે ખેડાવાલા શા જનવિજયજી તથા મુનિશ્રા | હજારીમલ ગુલાબચંદજીની સહાયથી શ્રી વીરપ્રભુના ૨૭ ભવાના પટ્ટો ઉત્તમવિજયજી મને આગામી તૈયાર થયેલ છે તેમ જ તેમની સહાય-સડકારથી શ્રી સમેતશિખરજી ચાતુર્માસ માટે મુંબઈ-માહિમ મહાતી ના પહાડ પર નવિનર્માણ પામી રહેલ છે. તે શ્રી ચતુજૈન સ`ધની આગ્રહ ભરી વિનંતી વિધ સંઘને તન-મન-ધનથી સાથ આપી—અપાવી લાભ લેવા વિન ંતી છે. હાવાથી, પુજ્યશ્રી અમદાવાદથી શ્રી જિનમ ંદિરના જીર્ણેાદ્વારમાં દ્રવ્યની જરૂરિયાત હાય તેમ જ ચૈત્ર સુદમાં વિહાર કરી મુંબઈ જિનમંદિરની બંને બાજુ ચરમ તીર્થ પતિ શ્રી મહાવીર પ્રભુના પ્રથમ તરફ પધાર્યા છે. ગણધર શ્રી ગૌતમરવામિજી તથા પાંચમા ગણધર શ્રી સુધર્માંસ્વામીજીની મૂર્તિ સ્થાપિત કરવાની હાય તેના નકરે રૂા. ૭૦૦૧ રાખેલ છે, જેનેા ભાવિકાને લાભ લેવા વિનંતી છે. નૂતન શ્રી સમેતશિખરજીના નિર્માણમાં શ્રી પાર્શ્વનાથજીની ટૂંક, જલમંદિર, તલાટી મ ંદિર, ધર્માંશાળા, ભાતાખાતુ, શ્રી લેામિયાજીનું મદિર, ૨૯ દહેરીએ વગેરેના આદેશ અપાઇ ગયેલ છે. પણ મેાંધાઈ તથા ભાવ વધતા ખર્ચ વધારે થયેલ છે. તેથી રૂા. ૩૫૦ આપનાર ભાવિકાના નામ આરસની તકતી ઉપર લખવા નકકી કરેલ છે, તે તેનેા લાભ લેવા વિનંતી છે.
ભ. મહાવીરસ્વામિના કાનમાં ખીલા મારવામાં આવેલ તે જ સ્થળે શ્રી ઉપસગ મંદિર (વીરવાડા દરવાજાની અંદર)નું છાઁદ્વારનું કાર્ય ચાલુ છે. તેને નકરા રૂા. ૩૧૦૦૧ રાખેલ છે. ખેલી ખાકી છે. (મૂર્તિ અલગ છે.)
ઊંઝા ચામાસુ થશે પૂ. પ..શ્રી મૉંગલવિજયજી ગણીવર્યની આજ્ઞાથી મુનિશ્રી હેમપ્રભવિજયજી મ. આદિ ઠા. જંતુ· ચાતુર્માસ ઊંઝા નક્કી થયુ
છે.
પૂ. મુનિશ્રી આદિ શિવગજ (રાજ.)થી વિહાર કરી પ્રાયઃ ચૈત્ર સુદ તેરસે પાલીતાણા પધારશે, અને ત્યાંથી ઊંઝા તરફ પધારશે.
“જૈન”ના ગ્રાહકેાને ખાસ વિનંતી
જેમના ૧૯૭૩ના લવાજમ ખાકી છે . તેને કાર્ડથી જાણુ કરવામાં આવી છે. તેમ છતાં કેટલાંક તરફથી લવાજમ નહીં આવતા કે કશા ઉત્તર નહી આવતા વી. પી. કરવામાં આવેલ છે કે આવશે. તે તે સ્વીકારી લેવા ખાસ વન ંતી છે.
લુણાવાડા પૂ. પં. શ્રી વિમલસાગરજી મ॰ ઠા. રની નિશ્રામાં અત્રે શાંતિસ્નાત્રાદિ મહાત્સવ પૂવ ક એળીની સાનદ આરાધના થઈ રહી છે.
૨૩૨]
વિશેષ જાણકારી માટે શાહુ હુજારીમલ ગુલામચંદજી ( ખેડાવાલે ) મું. પિંડવાડા ( રાજસ્થાન ) ( સ્ટે : સિરાહી રાડ )
: જૈન :
-:
અવશ્ય લાન ૯ !
તી
નીચેના સ્થળે લખે
:
વ્યવસ્થાપક :
શ્રી કલ્યાણજી પરમાણુ ૬જની પેઢી મુ,પે।. સિરેાહી ( રાજસ્થાન) શાખા : શ્રી બામણવાડજી જૈન તીર્થ
[ ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશેષાંક