________________
ભ૦ મહાવીરના ૫૦મા નિવણ મહત્સવ પ્રસંગે પાયાના ત્રણ સિદ્ધાતે અપનાવી ઐક્ય સાધીએ !
આજે ભારતમાં લોકશાહી અને સમાજવાદી પણ બાબત કરતાં સંપ, સંગઠન અને સમન્વય સાધવા યુગ પ્રવર્તી રહ્યો છે. આજના આવા યુગમાં સંગ- અત્યંત આવશ્યક છે; અને તે જ આપણે ટકી ઠન. સમન્વય અને એકતાનું મહત્વ ખુબ વધી જાય શકીશું તેમ જ ક્રમે ક્રમે આપણે પ્રગતિ ને ઉન્નતિ છે, કારણ કે લોકશાહી તંત્રમાં બહુમતીના સિદ્ધાંત પ્રતિ પગરણ માંડી શકીશ. પર નિર્ણય અને કાર્યો થતાં હોય છે.
ઉપરોક્ત સંદર્ભમાં વિચારતાં આપણી પાસે આપણો જઈશ તે આજકાલ બ્રાહ્મણે કે એકતા માટે નજીકના ભવિષ્યમાં એક સુંદર તક લોહાણા જ્ઞાતિથી માંડી કાળી–ભીલ જેવી કોમે ભ૦ મહાવીરસ્વામીના ૨૫૦૦માં નિર્વાણુ–કલ્યાણક પણ સંગઠન સાધી પોતાના વિકાસ માટે મથી રહી મહોત્સવની આવી ઉભી છે. આ અમૂલ્ય તક ઝડપી છે. અને સાથોસાથ વિકાસ સાધી લોકશાહીમાં પોતાનું લઈ, એ નિમિત્તે એકતા ને સંગઠન સાધવાની સ્થાન સ્થિર કરી રહેલ છે.
દિશામાં સક્રિય બનીશું તે મને શ્રદ્ધા છે કે આપણે ત્યારે આપણે જેને એ પણ પ્રવર્તતી પરિસ્થિતિ ઘણું ઘણું કરી શકીશું. લક્ષમાં લઈ આપણા સમાજના ઉત્થાન અને વિકાસ ભ૦ મહાવીરે પ્રરૂપેલા પાયાના ત્રણ સિદ્ધાંતો— માટે ગંભીરપણે વિચારવું જોઈએ. આપણું અત્યારની અહિંસા, અનેકાંતવાદ અને અપરિગ્રહ–જે પ્રત્યેક પરિસ્થિતિ જોતાં ખરેખર દિલમાં દુઃખ થાય છે. સંઘ, સંઘાડા અને ફિરકાને માન્ય છે અને તેના થડે શ્રીમંતવર્ગ બાદ કરીએ તો
: લે ખ ક :
માટે કોઈને પણ બેમત કે વિરોધઆપણો નીચલો અને મધ્યમવર્ગ | ડે. ભાઈલાલ એમ. બાવીશી | વિવાદ હોઈ શકે જ નહીં. એનું આજકાલ કફોડી દશામાં પસાર થઈ | પાલીતાણા
યોગ્ય આચરણ અને પ્રસાર રહ્યો છે. સમગ્ર રીતે જોઈએ તે આપણું આર્થિક કરવામાં આવે તે આજના લોકશાહી જમાનામાં સ્થિતિ નબળી છે, આવકના સાધન ઘટતાં જાય છે અને સમાજવાદ–સામ્યવાદ કે ગણતંત્રવાદ તો શું એથીયે સહકારી મંડળીઓ થતાં તેમ જ વેપાર-ઉદ્યોગ રાજ્ય ઉચ્ચ કક્ષાના સમભાવ, ભ્રાતૃભાવ અને એશ્વભાવ હસ્તક જતાં ધંધા ખેરવાઈ ગયા છે. અનેક કુટુંબ તરફ દોરી જશે, જે આજે સમાજ, દેશ કે દુનિયા નિરાધાર અને સાધનહીન બની ગયા છે. દિવસે માટે અત્યંત આવશ્યક છે–અનિવાર્ય છે. દિવસે પરિસ્થિતિ વણસતી જાય છે.
માટે મતભેદો દૂર કરી, ભ૦ મહાવીરને ૨૫૦૦ અધુરામાં પુરું આપણું સામાજિક ઐક્ય પણ
મે નિર્વાણ મહોત્સવ ઉજવવા આપણે સૌ એક ઓસરતું જાય છે, અવારનવાર આપણા શ્રમણસમુ
બની કાર્ય કરીએ; અને તે, આપણા સમાજ અને દાયમાં અને શ્રાવકસંઘમાં પણ એકતાને અભાવ
શાસનનો ઉત્કર્ષ હાથવેંતમાં હશે. આવી તક... આ જોવા મળે છે. પરિણામે આપણી વેર-વિખેર અને વિખવાદભરી સ્થિતિ સર્જાતા સં૫-સંગઠન ઘટતા
અવસર ફરી ફરી નહીં સાંપડે, “અવસર હેર શેર જાય છે અને ઘર્ષણ ને ઝગડા જ્યાં-ત્યાં વધતા
नहीं आवे.'
ચાલો ત્યારે પ્રભુ મહાવીરદેવે નિરપેલા–ઉપદેશેલા રહ્યા છે. નાના-નાના મતભેદો અને મનભેદોને કારણે અન્ય સમાજો ની સરખામણીમાં આપણો સમાજ પાયાના એ ત્રણે સિદ્ધાંત-અહિંસા, અનેકાંતવાદ દિવસે-દિવસે નિર્બળ બનતો જાય છે.
અને અપરિગ્રહને અપનાવીએ અને ઐક્ય સાધી એટલે જ આજને તબકે આપણે બીજી કે- “જેન જયંતિ શાસનમ' કરીએ.
ભ૦ મહાવીર જન્મકલ્યાણક વિશે
: જેન:
[૨૧૯