Page #1
--------------------------------------------------------------------------
________________
Gyandhara October - 2013
તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મહારાજ સાહેબ
જન્મશતાબ્દી સ્મૃતિ પ્રકાશન
Edited by: Gunvant Barvalia
જ્ઞાનધારા
તપ તત્વ વિચાર, ગુર-ગ્રંથ મહિમા
જ્ઞાનધારા પ્રેરક : પૂ. ડૉ. તરુલતાબાઈ મ.સ. સંપાદન : ગુણવંત બરવાલિયા પ્રકાશન સૌજન્ય : કલ્પતરુ સાધના કેન્દ્ર, મુંબઈ - દેવલાલી
• શ્રી ચંદુલાલ બાબુલાલ ઘેલાણી - ઘાટકોપર • માલતીબેન કુમારભાઈ શેઠ - નાસીક
• હઃ પ્રતીક, અમયા. પ્રકાશક: અહંમ સ્પિરિચ્યલ સેંટર સંચાલિત. SKPG જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી સેંટર ૨, મેવાડ, પાટણવાલા એસ્ટેટ, એલ.બી.એસ. રોડ, ઘાટકોપર (વે), મુંબઇ-૪૦૦ ૦૮૬. E-mail : gunvant.barvalia@gmail.com
-: સંપાદન :ગુણવંત બરવાળિયા
-: પ્રકાશક :અહંમ સ્પિરિટ્યુઅલ સેંટર સંચાલિત સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ
લિટરરી સેંટર: ઘાટકોપર - મુંબઈ
મુદ્રણ વ્યવસ્થા : અરિહંત પ્રિન્ટિંગ પ્રેસ, પંતનગર, ઘાટકોપર (ઈ). મો. ૯૨૨૩૪૩૦૪૧૫
Page #2
--------------------------------------------------------------------------
________________
| || ||
૩૧
||ીરિિ
GeeeeeeeSeeSeeSeSeeeeeeee તપસમાજ ગુરૂદેવ પૂ. રતિલાલજી મ.સા. જન્મશતાબ્દી સ્મૃતિ પ્રકાશન
જ્ઞાનધારા : તપ તત્ત્વ વિચાર ૬. વિષય ' લેખક
| પૃષ્ઠ ક્ર. (૧) સૌરાષ્ટ્ર કેસરીના લાડકવાયા શિષ્ય - પૂ. ડૉ. જશુબાઈ મહાસતીજી (૨) પૂ તપસમ્રાટના વચનામૃત
- ગુરુદેવ પૂ. રતિલાલજી મ.સા. ૧૯ (૩) એક લોકોત્તર તપસ્વી
- પરમદાર્શનિક પૂ. જયંતમુનિજી ૨૨ (૪) સિદ્ધત્વની યાત્રાના સાધક તપસમ્રાટ - રાષ્ટ્રસંત પૂ. ગુરદેવ શ્રી નમ્રમુનિ મ.સા.૨૬ (૫) તપસમ્રાટના તપોમય જીવનને હૃદયાંજલિ - પૂ. ડૉ. તરુલતાજી મહાસતીજી ૨૯ (૬) જૈન ધર્મના બાહ્મતપ, અનાન, વૃત્તિ સંક્ષેપ અને રસપરિત્યાગ
- ડૉ. છાયા શાહ (૭) સાવ સહેલું તપઃ ઊણોદરી
- ડૉ. ગુલાબ દેઢિયા ૩૬ (૮) વૃત્તિ સંક્ષેપ તપ
• પૂ. ડૉ. તરુલતાજી મહાસતીજી ૩૯ (૯) કાય - કલેશ તપ
- પૂ. ડૉ. જશુબાઈ મહાસતીજી ૫૦ (૧૦) પ્રતિસલીનતા તપ
• રમેશ કે. ગાંધી
૫૬ (૧૧) આત્યંતર તપનો એક ભેદ : પ્રાયશ્ચિત - ધનલક્ષ્મીબેન બદાણી ૬૦ (૧૨) આત્યંતર તપમાં વિનયનું સ્વરૂપ - ડૉ. પૂર્ણિમા એસ. મહેતા (૧૩) વૈયાવચ્ચ હૃદયની સંવેદના છે
- ગુણવંત બરવાળિયા (૧૪) જૈન દર્શનમાં આવ્યંતર તપ અંતર્ગત સ્વાધ્યાય - ડૉ. શોભના આર. શાહ ૮૨ (૧૫) આત્યંતર તપમાં ધ્યાન
- ડૉ. રશ્મિભાઈ ઝવેરી (૧૬) ન ધર્મમાં આત્યંતર તપ : કાયોત્સર્ગ - બીના ગાંધી (૧૭) જૈન ધર્મમાં તપધર્મની વૈજ્ઞાનિકતા - ડૉ. પ્રવીણભાઈ સી. શાહ ૧૦૩ (૧૮) તપની આલોચના પ્રત્યાખ્યાન અને વૈયાવચ્ચ - ડૉ. મધુબહેન બરવાળિયા ૧૧૬ (૧૯) સદીઓથી ઝળહળતા તપના તેજપુંજોની તવારીખ- ડૉ. રેણુકા પોરવાલ ૧૨૪ (૨૦) જૈન આગમના તેજસ્વી તપસ્વીરત્નો - ડૉ. કેતકી શાહ
૧૨૯ (૨૧) જૈન તપ : પ્રાચીન અને અર્વાચીન દષ્ટિએ - ડૉ. વર્ષા એમ. ગાંધી ૧૪૦ (૨૨) ભગવાન મહાવીરની તપથયાં, આંતરિક વિશુદ્ધિનો રાજમાર્ગ
- ગુણવંત બરવાળિયા
geet geetoget toget teetekeepeteteteeeeeeeeeeeeeeta ૬. વિષય
' લેખક
પૃષ્ઠ ૬. (૨૩) શ્રીપાળ મયણાની તપસાધના
- ડૉ. રતનબેન ખીમજી છાડવા ૧૪૬ (૨૪) જૈન આગમમાં તપ
- ડૉ. પાર્વતી નેણશી ખીરાણી ૧૫૩ (૨૫) ઋષપલ પ્રભુની સજ્જ તપશ્ચર્યા અને આહાર દાનનો મહિમા
- ડૉ. રેખા વોરા
૧૬૨ (૨૬) જૈન ધર્મ જે મૌન સાધના
- . વિનોદ કુમાર તિવા ૧૭૦ (२७) आचार्य विजयानंद सूरि की रचनाओं में - डॉ. महेन्द्र कुमार मस्त ૧૭૬
તા- 1 વિવેવન (૨૮) નિરાધતા
• . કોfiz નેન ૧૮૧ (૨૯) ની તજવી સમર વ स्वीकारोअम काव्यांजलि
- पू. मीराबाई स्वामी જ્ઞાનધારા : ગુરુ-ગ્રંથ મહિમા (૩૦) ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન -
સક્રિય કરનારાં પરિબળોમાં પુરુષોની ભૂમિકા - પ્રા. દીક્ષા એચ. સાવલા ૧૮૬ (૩૧) જૈન આગમમાં રહેલી વિચારધારાની વૈશ્વિક પ્રચારની આવશ્યકતા, ઉપાયો, પદ્ધતિ અને આયોજન - બીના ગાંધી
૧૯૫ (૩૨) ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં સક્રિય કરનારાં પરબળ : ગુર
- વસંત એ, વીરા (૩૩) ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં સક્રિય કરાવનારા ગુર
- કાનજી મહેશ્વરી
૨૦૮ (૩૪) ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન : સક્રિય રાખનાર પરિબળ : ગ્રંથ
- ગુણવંત ઉપાધ્યાય (૩૫) ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન સક્રિય કરનારાં પરિબળ : ધ્યાન
- ઈલા શાહ (૩૬) ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન -
સક્રિય કરનારાં પરિબળ : ધર્મગ્રંથ - ડૉ. પ્રવીણભાઈ શાહ ૨૩૫ (૩૭) ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં
પરિવર્તન - સક્રિય કરનાર પરિબળ : ગ્રંથ - ડૉ. રમિ ભેદા
Page #3
--------------------------------------------------------------------------
________________
******
5.
વિષય
(૩૮) Universal Dissemination of Jain
Conosits Need and its Ways and Means - Dr. Rashmibhai Zavei
ecccccccccccee
(૩૯) ધર્મ અને અધ્યાત્મને સક્રિય કરનારા પરિબળ : મંત્ર
(૪૦) જીવનમાં ધર્મ અને અધ્યાત્મને સક્રિય કરનાર પરિબળ : ગુરુકૃપા
લેખક
Q
ચીમનલાલ કલાધર
પ્રદીપ શાહ
પૃષ્ઠ ક્ર.
૨૪૮
૨૫૪
૨૫૯
પ્રકાશન સૌજન્ય - સહયોગી
શ્રી ચંદુલાલ બાબુલાલ ઘેલાણી
બરવાળાનિધાર (હાલ પાોપર) શ્રી ચંદુલાલ ઘેલાણી નિષ્ઠાવાન કાર્યર અને સાધુ-સંતોની વૈયાવચ્ચ કરવાવાળા ઉમદા શ્રાવક છે. સોપારીના વ્યવસાયમાં એક પ્રામાણિક સોદાગર તરીકે તેમની નામના છે.
તેમણે કેટલીય ધાર્મિક અને સામાજિક સંસ્થાઓમાં સેવાઓ આપી છે અને આપી રહેલ છે, જેમાં શ્રી વર્ધમાન સ્થા. જૈન શ્રાવક સંઘ, હિંગવાલા લેન, શ્રી કાઠિયાવાડ સ્થા. જૈન સમાજ, અમરાપુર બરવાળા મિત્રમંડળ, શ્રી ઘેલાણી બંધુમંડળ, શ્રી ઘાટકોપર સ્વયંસેવક મંડળ અને શ્રી ખેતલિયા ચેરિટીઝ વિગેરેનો સમાવેશ થાય છે.
3333333333333333333333333888888
સંપાદકય
1
સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રિચર્સ સેંટર આયોજિત અને પારસધામ ટ્રસ્ટ ઘાટકોપર પ્રેરિત જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - ૮ ડૉ. જિતેન્દ્ર શાહના પ્રમુખસ્થાને રાષ્ટ્રસંત પૂજ્ય ગુરુદેવશ્રી નમ્રમુનિ મહારાજ સાહેબની પાવન નિશ્રામાં તા. ૩૦/૯ અને ૧-૧૦-૨૦૧૧ના ચીંચણી સંતબાલ આશ્રમ મુકામે મળેલ હતું જેમાં પરમ શ્રદ્ધેય પૂ. રાકેશભાઈ ઝવેરી (ધરમપુર) ઉપસ્થિત હતા.
ડૉ. રતબહેન ખીમજીભાઈ છાડવા પ્રેરિત, અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં શિષ્યા પૂ. સુમિત્રાબાઈ સ્વામી, પૂ. અરુણાબાઈ સ્વામી તથા પૂજ્ય વિમળાબાઈ સ્વામી તથા પૂ. જયેશાબાઈ સ્વામી આદિ સતીજીઓ પાવન. નિશ્રામાં ડૉ. કુમારપાળ દેસાઈના અધ્યક્ષસ્થાને દેવલાલી ‘કલાપૂર્ણમ’ સંકુલમાં ૨૩-૨૪ માર્ચ, ૨૦૧૩માં યોજાયેલ આ જ્ઞાનસત્ર-૯ના ઇંગ્લિશ ભાષામાં રજૂ થયેલ ૨૭ પેપર Development & Impect of Jainism in India & abrod' શીર્ષક હેઠળ ગ્રંથસ્થ થઈ પ્રગટ કરવામાં આવેલ છે.
કલ્પતરુ સાધના કેન્દ્ર મુંબઈ અને દેવલાલી પ્રેરિત જ્ઞાનસત્ર-૧૦ પરમદાર્શનિક પૂ. જયંતમુનિ, ઉપપ્રવર્તક પૂ. શ્રી અરુણમુનિ, પૂ. સુરેશમુનિ, પૂ. લલિતાબાઈ મ.સ., (પૂ. બાપજી)નાં શિષ્ય પૂ. ડૉ. તરુલતાબાઈ મ.સ., પૂ. ડૉ. જશુબાઈ મ.સ. તથા પૂ. શ્રી દર્શનાબાઈ મ.સ., પૂ. સ્વાતિબાઈ મ.સ. આદિ સંત-સતીજીઓની પાવન નિશ્રામાં તપસમ્રાટ પૂ. ગુરુદેવ રતિલાલજી મ.સા.ની જન્મશતાબ્દી ઉપલક્ષે જ્ઞાનસત્ર-૧૦ તા. ૧૩ અને ૧૪ ઑક્ટો.-૨૦૧૩ પેટરબાર (ઝારખંડ) મધ્યે યોજાઈ રહેલ છે. જ્ઞાનસત્ર-૮, ૯ અને ૧૦ના નિબંધોનો સંગ્રહ જ્ઞાનધારા (તપ તત્ત્વ વિચાર અને ગુરુ ગ્રંથ મહિમા) રૂપે પ્રગટ કરતાં આનંદ અનુભવીએ છીએ.
તમામ સહયોગીઓનો આભાર.
મુંબઈ
- ગુણવંત બરવાળિયા
ઑકટોબર, ૨૦૧૩.
Page #4
--------------------------------------------------------------------------
________________
તપસમ્રાટ : સૌરાષ્ટ્ર કેસરીના લાડકવાયા શિષ્ય
- પૂ. ડૉ. જશુબાઈ મ.સ. ભારતવર્ષની પાવન ધરા કે જેનું રક્ષણ કરનાર ઉત્તરમાં હિમાલય છે તો પૂર્વમાં બંગાળની ખાડી છે, પશ્ચિમમાં અરબી સમુદ્ર છે તો દક્ષિણમાં હિન્દી મહાસાગર છે. કાશ્મીર ભારતમાતાનું મસ્તક છે તો કન્યાકુમારી એ માતાનાં ચરણો છે, જેના ચરણોને હિંદી મહાસાગર ભક્તિપૂર્ણ ભાવે પ્રક્ષાલી રહ્યો છે. જેનું પેટ છે મધ્યપ્રદેશ વૃક્ષDલ છે ઉત્તર પ્રદેશ તથા બંને કર છે પૂર્વ બંગાલ તથા સૌરાષ્ટ્ર, આવી આ ભારતમાતાએ અનેક સંત, મહંત, તીર્થકરોને, ચક્રવર્તી, વાસુદેવ, બલદેવને જન્મ અપ્યો છે, જેની ગોદમાં રમી આવી હસ્તીઓ માતાના નામને યશકલગી ચડાવી ગયા છે. આવી મહાન ભૂમિના પશ્ચિમ ભાગમાં કાઠિયાવાડ આવેલ છે, જેને કાઠી, ગરાસિયાનો દેશ કહેવાય. કાઠિયાવાડી જ્યાં જાય ત્યાં પોતાની બુદ્ધિપ્રતિભાનો પરિચય કરાવે. જેમ કે, મહાત્મા ગાંધીજી કે જેમણે બળથી નહીં પણ કળથી - બુદ્ધિથી અંગ્રેજો પાસેથી રાજ્ય લઈ ભારતને સ્વતંત્ર બનાવ્યો. આવા કાઠિયાવાડમાં અનેક સંતો-મહંતો થયા છે, જેમ કે કહ્યું છે કે :
જનની જણ તો ભક્તજન કાં દાતા કા શૂર, નહિતર રહેજે વાંઝણી, મત ગુમાવીશ નૂર'.
કાઠિયાવાડની આ ભૂમિ પર જલારામબાપા, આપા ગીગા તો કૃષ્ણભક્ત નરસિંહ મહેતા જેવા ભક્તો થયા છે. તો પેકશાહ ને જગડુશાહ જેવા દાનવીરો થયા છે, તો વળી તખ્તસિંહજી જેવા પરાક્રમી વીર સૈનિક જેવા રાજાઓ પણ થયા છે. જે કાઠિયાવાડ, ગીરનાં જંગલ અને ગીરના સિંહોથી ઈતિહાસ પ્રસિદ્ધ છે.
એ કાઠિયાવાડનો જૂનાગઢ જિલ્લો વડિયા તાલુકામાં પરબવાવડી ગામ આવે છે. પરબ વાવડી વડિયા ભેંસાણ પાસે આવ્યું પણ આ ગામ નાનું હતું. આ નાનકડા ગામમાં માધવજીભાઈનો ધંધો ધમધોકાર ચાલતો હતો. પરબવાવડીમાં ગાર-માટીનાં ઘર, જેમાં ઉનાળામાં ઠંડક રહે. એરકન્ડીશનની, કુલરની કે પંખાની જરૂર ન પડે તેવાં ત્રણેય ઋતુને અનુકુળ ઘર હતાં. માધવજીભાઈ પટેલીયા શેઠ કહીને બોલાવતા હતા.
રૈયાણી ફળે એક નભમાંથી ચમકતો તેજકિરણ ફેલાવતો સિતારો ઉદિત થયો. અમાસની રાત્રી હોવા છતાં માધવજીભાઈને આંગણે જાણે પૂનમના ચાંદનો ઉદય થયો ને
- ૧
%E% E 6 %Eવું તપ તત્ત્વ વિચાર E
E જમકુબેનની ગોદે આ શશીને ઝીલવા મહાન ભાગ્યશાળી બની વિ.સ. ૧૯૬૯ના આસો વદ અમાસ ને શનિવારની રાતે ચોથા દીકરાનો જન્મ થયો. કહેવાય છે કે અમાસનો જન્મેલ બાળક પુન્યશાળી હોય. આ બાળકના જન્મ પછી માધવજીભાઈના ઘરમાં ધન-ધાન્યની વૃદ્ધિ થવા લાગી ને ઘરમાં હંમેશાં આનંદ-પ્રમાદનું વાતાવરણ રહેવા લાગ્યું તેથી આવેલ બાળકનું નામ રતિલાલ રાખ્યું.
પુન્યશાળી આત્મા જ પુન્યશાળી પુત્રને જન્મ આપી પોતાના જીવનને અમર બનાવી જાય છે. જમકુબેન માતાને આ પાંચમું સંતાન હતું. પ્રથમ છગનભાઈ, અમૃતલાલભાઈ, જેઠાભાઈ, એક બહેન ને પછી આ પાંચમા બાળકનો જન્મ તો જાણે દુનિયાને અલૌકિકતા બક્ષવા જ આવ્યો ન હોય ! બાળકના જન્મની વધાઈથી કુટુંબ, સ્વજન, પરિવારજનો તથા આખું પરબ વાવડી ગામ આનંદમાં ડૂબી ગયું. આ રૈયાણી કુળના લાલ રૈયાણી કુળને આનંદવિભોર કરી નાખ્યું માટે “યથા નામ તથા ગુણા” એ નામ સાર્થક રાખ્યું. એ તારા જેવા ટમટમતા તારલો ન હતો પણ બધાને તેજથી ભરી દે તેવો રવિ-શશી હતો.
નાનકડો રતિલાલ ઘોડિયામાં સૂતો હોય તો જાણે માખણનો પિંડ પડ્યો ન હોય ! તેવો ગોરો-ગોરો કોમળ તથા તેના હાથ-પગ ને ગાલ તો જાણે લાલ-ગુલાબ જેવા. આવા પ્રતાપી પુત્રને જોઈ જમકુબા હરખાતાં હતાં. નાનો રતિલાલ બેસતા, ભાખોડિયાભર ચાલતા શીખી ગયો ને પછી તો પા-પા પગલી ભરતો દોડવા લાગ્યો. ભાઈઓ તેને પકડી-પકડી થાકી જતા હતા. આ તોફાની રતલિાલ કોઈના હાથમાં રહેતો ન હતો. બહેનોને ભાઈ વહાલો હોય. બહેન પણ તેને તેડી-તેડી ફરે તો તેની પાસેથી પણ છટકી જતો હતો. આમ કરતાં કરતાં ગલ્લીના છોકરા સાથે રમવા લાગ્યો, પણ રતિલાલ બચપણથી જ નીડર હતો. ગલ્લીમાં સાપ કે વિંછી નીકળે તો રતિલાલના સાથીદારો ડરીને ભાગી જતા ત્યારે આ નાનકડો રતિલાલ તો બે હાથે પકડી ગામબહાર મૂકી આવે.
બચપણથી તે પ્રબળ પુરૂષાર્થી હતો. આળસ ને પ્રમાદ તો તેના શત્રુઓ હતાં, તેનો તો પડછાયો પણ પડવા દેતા ન હતો. ૬-૭ વરસનો રતિલાલ ઘરની ગાયોને લઈ ચરાવવા જાણે કે માધવજીભાઈને ઘરે માધવ આવ્યો પણ વાણિયાનો દીકરો ભણે નહીં તો કેમ ચાલે ? તેથી માધવજીભાઈ તેના પર કડક થયા અને સાત વર્ષની ઉમરે સ્કૂલે ભણવા બેસાડ્યો પણ ભાઈને ભણવું તો ગમતું જ નહીં. એટલે કાંઈ પણ બહાનું કાઢી રતિલાલ સ્કૂલેથી રજા લઈ જંગલમાં ગાયો પાસે પહોંચી જતો. જેમ તેમ કરી સાત
૨
Page #5
--------------------------------------------------------------------------
________________
%િ99%E9%96%જ્ઞાનધારા 99%E9%%B9%
ચોપડી સુધી ભણ્યો, પછી તો દુકાને બેસતો થયો. જમકુબાને ઘરમાં મદદ કરાવે. નાના ભાઈઓને રમાડે વિગેરે પ્રવૃત્તિ કરતા. એક વખત મુંબઈથી મહેમાન આવ્યા ને મુંબઈનો હલવો લાવ્યા.
જમકુબાએ બધા બાળકોને બેસાડી બધાનો ભાગ કરી દરેકને આપી દીધો. રતિલાલનો ભાગ રતિલાલને આપ્યો. બધા ખુશ હતા. પોતાનો ભાગ ખાઈ ગયા પણ રતિલાલે પોતાનો ભાગ હાથમાં છુપાવી રાખ્યો ને પછી બહાર જઈ એક ગરીબ છોકરાના મોઢામાં એક ટુકડો મૂક્યો. ગરીબ બાળક ખુશ થઈ ગયો. તેની ખુશી જોઈ બીજો ટુકડો પણ આપી દીધો. આ હતી નાના બાળકની ઉદારતા. “દૈવીવૃત્તિ" તારું તો તારું જ છે, પણ મારું પણ તારું જ છે. આવી ઉદારવૃત્તિનાં દર્શન બાળમાનસમાં થતાં હતાં. આ બાળક સર્વ ભાઈથી જુદો જ તરી આવતો હતો.
નવ વર્ષની ઉમરે એકવાર બાળગોઠિયા સાથે રમતાં રમતાં આંબલીના ઝાડ પાસે પડી ગયા અને તરત જ બેશુદ્ધ બની ગયા. આ અવસરે તેઓશ્રીનો મિત્રદેવ પહોંચી ગયો અને તે રતિલાલને દેવોકમાં લઈ ગયો. દેવલોક દેખાડી પાછો મૃત્યુલોકમાં લાવીને ઘરે પહોંચાડી દીધા. મિત્રદેવ, સદૈવ તેઓશ્રીની સેવામાં હાજર રહેતો હતો. રતિલાલ ૧૦ વરસનો થયો ત્યારે વિ.સં. ૧૮૭૯ જેતપુરમાં તપસ્વીજી માણેકચંદ મહારાજે સંથારો કર્યો હતો. પૂરું કાઠિયાવાડ આ મહાન તપસ્વીજીના દર્શન કરવા ઉમટી પડ્યું હતું. ટ્રેન, બસ, ગાડીઓ, વિમાનો, કેરીઅર, ટ્રેક્ટર તથા ગાડાંઓ જેને જે વાહન મળે તેમાં આવતાં હતાં. તેમ પરબ વાવડીથી માધવજીભાઈ સાથે રતિલાલ પણ આવ્યો. તેમણે ભક્તિવિભોર બની સંથારાસ્થિત તપસ્વી ગુનાં દર્શન કર્યા ને બાળમાનસમાં બીજ રોપાઈ ગયું. નાનકડો રતિલાલ વિચારે છે કે આવા મહાન પુરુષના દર્શન પુન્ય વિના ન મળી શકે.
તપસ્વીજી માણેકચંદજી મ. એક એવા પરમ પુરુષ હતા - સિદ્ધ પુરુષ હતા કે જેમણે દીક્ષા લઈ પાણીનો ત્યાગ કર્યો હતો. મેવા-મીઠાઈ ને મુખવાસનો તો જિંદગીભર ત્યાગ કર્યો હતો. ઉપવાસના પારણામાં નવી આયંબિલ કરતા ને છાશમાં બાજરાનો લોટ ડોઈને પી જતા ને આયંબિલ કરતા. ગૌચરી પાણીમાં જરા પણ દોષનું સેવન તપસ્વીજીએ કર્યું નહીં. ઉત્તમ ચારિત્રના આરાધક બની તપસ્યા કરી, આત્મવિશુદ્ધિ વડે અનેક લબ્ધિઓ અને તપસ્યા દ્વારા અનેક સિદ્ધિઓ મેળવી હતી. અંતિમ અવસ્થામાં સંથારો કરી તપોજીવનને કલગી ચડાવી દીધી હતી. આવા સિદ્ધપુરુષનાં દર્શન અર્થે મોટી લાઈન હતી. રતિલાલ મા સાથે ઊભો
- ૩
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર E%E%E%E6 8 હતો, પણ દૂરથી રતિલાલ તથા તપસ્વીની આંખો મળી અને રતિલાલજીના હૃદયમાં પંદન થવા લાગ્યા. બાળમાનસ સમજ શકતું નથી. લોહચુંબકની જેમ આકર્ષણ થાય છે. તે કહે છે "મા, મને પૂ. મહાજશ્રીનાં નજીકથી દર્શન કરવાં છે', ત્યાં ત્યો બૂમ સાંભળી જલાદી દર્શ કરી આગળ વધો. બીજાને દર્શન કરવાનો લાભ આપો. જ્યારે નજીક જવાનું ન મળ્યું ત્યારે આંખમાં આંસુ આવી ગયાં. ત્યારે મા સમજાવે છે કે, દૂરથી પણ દર્શન થયાં તે આપણા સદ્ભાગ્ય છે, પણ મા મને કંઈક થાય છે. | પહેલી વાર દર્શનથી આવી અનન્ય અનુભૂતિ તેને જ થાય જેને ભવોભવથી કાંઈક સંબંધ હોય. સાધુને પાણીમાં દોષ લાગે છે. ચાહે ગરમ પાણી હોય રાખનું ધોણ પાણી હોય. આ પ્રકારના અચેત પાણીમાં સાધુને દોષ લાગે છે. સાધુની નિશ્રા રહે છે, માટે પાણીનો ત્યાગ જિંદગીભર કરેલ.
રતિલાલ માને પૂછે છે, ‘મા એ તપસ્વી સિદ્ધ છે ને ?' “હા બેટા ! તેના મોંઢા ઉપર તપનું તેજ છે. તે મહાપ્રતાપી પુરુષ છે.' નાના રતિલાલજીનું મન વિચારે ચડ્યું. આંખ બંધ થાય ને તપસ્વીજીની દિવ્ય મુખાકૃતિ દેખાય ને દિવ્ય દષ્ટિ અનુભવાય. આંખ ખોલે ત્યાં તેજકિરણનાં દર્શન થાય. વારંવાર જેતપુરની અનુભૂતિનો અનુભવ થાય છે ને મીઠી સ્મૃતિમાં ગરકાવ થઈ જાય છે. તપસ્વીજી મહારાજની અંતિમ ઘડીએ તેઓશ્રીના મુખકમલમાંથી દિવ્ય ધ્વનિ નીકળ્યો કે, “મારા પછી ૨૦ વર્ષે મારા જેવો મહાન તપસ્વી થશે, જે તપસ્વીના નામથી જગતવિખ્યાત થશે.” ગુરુની આ છેલ્લી વાણી હતી. પછી તો આકાશમાં દેવ દુર્દુભી થઈ. લોકો જોવા ને સાંભળવા ખુલ્લી જગ્યામાં દોડ્યા ને આ બાજુ તપસ્વીરાજે દેહ છોડી દીધો.
સિદ્ધપુરુષની દિવ્યવાણી ક્યારેય પણ નિષ્ફળ જતી નથી. પૂ. તસ્વપીજી મ.સા.ના સંથારામાં પણ નિયતિનો કોઈ ભાગ હતો. જેમ બાપ પોતાની મૂડી કોઈ દીકરાને દઈને વિદાય થવા ઇચ્છે છે તેમ સાધક પોતાની સિદ્ધિઓ પણ યોગ્ય વ્યક્તિને આપી જવા ઇચ્છે છે.
ગોવાળ ગાયોના ધણમાં પણ પોતાની ગાયોને ઓળખી જાય છે. સ્ત્રી હજારો માણસોના ટોળામાં પણ પોતાના પતિને ઓળખી જાય છે તેમ સંથારાનાં દર્શન કરવા હજારો લોકો આવ્યા તેમાં તપસ્વીરાજ ઓળખી ગયા કે મારા જેવો કો'ક થશે. માટે જ દિવ્યવાણી પ્રગટ થઈ.
તપસ્વીરાજનાં દર્શન કરી રતિલાલના આત્મામાં એક ચિનગારી પ્રગટી ગઈ. દીપકથી દીપક પ્રગટે તેમ તપસ્વીરાજનો જીવનદીપ બુઝાતો હતો ત્યાં નવો દીપક
Page #6
--------------------------------------------------------------------------
________________
3333333333333333
પ્રગટાવી દીધો. મન-મગજના તાર ઝણઝણવા લાગ્યા. પરબવાવડીમાં પૂતળાની જેમ કાર્ય કરે. તેનું મન તો અનંત સિદ્ધોના ને અરિહંતોમાં લયલીન હતું. પરંતુ બાલ રતિલાલ પહેલેથી પુરુષાર્થ હતો. તે પશુ ચરાવે, ઘરમાં સુથારીકામ, તે ખેતીકામ ને લુહારકામ વિગેરે કરતો હતો. આમ કરતાં બાલ્યાવસ્થા પૂરી થવા આવી. નાનું ગામ હોવાથી ખાસ કોઈ સાધુ-સાધ્વીઓનું આવાગમન થતું ન હતું. જેતપુરમાં જે એક અનન્ય અનુભવ થયો હતો તે બીજ તો અંતર-મનમાં ધરબાયેલું જ હતું.
આમ કરતાં સ્કૂલમાં પાંચમી સુધી પહોંચી ગયા. ત્યાં પરબવાવડીથી બે માઈલ દૂર ભેંસાણમાં સૌરાષ્ટ્ર કેસરી પૂ. શ્રી પ્રાણગુરુનું ગુરુદેવ ઓજસ્વી પૂ. જયચંદ્રજી સાથે પદાર્પણ થયું. આજુબાજુના નાના ગામોમાં લોકો આ પવિત્ર સંતોનાં દર્શન કરી પાવન થવા ઉમટી પડચા. ભેંસાણથી પણ રૈયાણી પરિવાર આવ્યો, તેની સાથે આ નાનકડો રતિલાલ પણ ચાલત ચાલતા ભેંસાણ પહોંચી ગયો. ભેંસાણ ઉપાશ્રયનો હૉલ ચિક્કાર ભરાઈ ગયો હતો. ક્યાંય જગ્યા ન હતી. નાનકડા રતિલાલને બહાર બધાએ જોડાચપ્પલ ઉતાર્યા હતાં ત્યાં ઉંબરા પાસે જગ્યા મળી એટલે ત્યાં બેસી ગયો. ગુરૂપ્રાણની કોયલના ટહુકા જેવી મધુરી ને સિંહ ગર્જના કરે તેવી ગંભીર વાણી સાંભળીને રિતલાલનું મન ભીંજાવા લાગ્યું. સૌરાષ્ટ્ર કેસરીનું પ્રવચન ક્રોધાદિ કષાય કરવાથી જીવનને કેવા
કેવા નાગ-વિંછીના ભવ કરવા પડે છે. ક્રોધાદિ કષાય પર સંયમ અને તપથી વિજય
મેળવી શકાય છે. આ સાંભળી રતિલાલનું મન વિચારે ચડવું. સ્વ નિરીક્ષણ થવા લાગ્યું. પોતાના સ્વભાવને પાતે જ ઓળખી લીધો.
પૂર્વભવના સંસ્કાર આ દિવ્ય વાણીએ જાગૃત થયા. મુમુક્ષુના નેત્ર મુમુક્ષુને ઓળી લે છે. ગુરુપ્રાણે છેલ્લા બેઠેલા બાળકના આત્માને ઓળખી લીધો. સમય ને સમાજને નજરમાં રાખી કાર્ય કરવામાં કુશળ ઘણા ગંભીર હોવાને કારણે પોતાના વિચારોને મનમાં રાખી મૂક્યા.
રતિલાલ જેતપુરના સંથારા સિવાય કોઈ સંતો જોયા ન હતા. તેથી વંદન કે દર્શનવિધિ જાણતો ન હતો, પણ બધા પગે લાગે તેમ તે પણ ગુરુને પગે લાગ્યો. ગુરૂનાં ચરણસ્પર્શ થતાં જ રતિલાલના શરીરમાં ઝણઝણાટી થવા લાગી. વાયબ્રેશન મળતાં ગુરુચરણે સમર્પિત થવાનો નિશ્ચય કરી લીધો.
પૂ. ગુરુદેવે પણ યુવા રિતલાલના વિશાળ ભાવને નિહાળ્યું અને એનામાં ભાવિ સૂત્રધારની યોગ્યતા જણાઈ. ધીરે ધીરે પ્રાણગુરુનો પરિચય વધવા લાગ્યો અને રતિલાલના હૃદયમાં પરિવર્તનનો વંટોળ ફૂંકાવા લાગ્યો. સંસારલક્ષ હતું જ નહીં. હવે તો
૫
33333333333 14 de fer 3333333333SISIS વૈરાગ્યના રંગે મન રંગાવા લાગ્યું ને ગુરુવાણીમાં તરબોળ બની ગુરુ સ્નેહ-સરિતામાં પ્રતિદિન વહેવા લાગ્યા. ગુરુદેવે રતિલાલની તાકાતને માપી લીધી ને તેઓમાં ઉજ્જવળ ભાવિના દર્શન થવા લાગ્યા. હવે તો રતિલાલને ગુરુચરણ છોડવાનું અંશમાત્ર મન થતું નથી. તેઓશ્રીએ ગુરુદેવને પોતાના મનની વાત કરીને કહ્યું, ‘મને આપ દીક્ષા આપો. મને સંસાર અસાર ભાસે છે. મારું મન ને આત્મા સંયમ રંગે રગાઈ ગયું છે.
ગુરુદેવે રિતલાલની શાંત ભાવે વાત સાંભળીને પીઠ પર હાથ પ્રસારી ભાવિ શિષ્યને આશિષ ને સ્નેહબંધનથી બાંધી લીધો.
રતિલાલ અંતરમનમાં વૈરાગ્યને ધારણ કરી ઘરે ગયો. હવે તો ઘર, ભાઈબહેનનો પ્રેમ ઝાંખો લાગે છે. માતા-પિતા બંધનરૂપ લાગે છે. હવે તેમને ઘરમાં ચેન પડતું નથી. તેનું મન ગુરુચરણની સેવામાં લાગી ગયું છે. મા...મા... મને હવે આ ઘરમાં ગમતું નથી. મારે પ્રાણગુરુ પાસે જવું છે. બેટા, ગુરુપ્રાણ તો વિહાર કરી ગયા. તે ક્યાં હોય તે આપણને ખબર ન પડે. આઠ મહિના તેમનું કોઈ ઠેકાણું ન હોય. બેટા ત્યાં ન
જવાય.
રતિલાલ કહે, “મા, મારે ગુરુચરણે રહી ગુરુભક્તિ કરવી છે. હવ મારા ગુરુ વિના એક દિવસ પણ રહી શકું એમ નથી. મને સંસારનાં સુખો ભડભડતી આગ જેવા અને હળાહળ સાપ ને વિંછીના ઝેર જેવા લાગે છે. જમકુબાએ રિતલાલના ભાવની વાત માધવજીભાઈને કરી. માધવજીભાઈ બાળકને સમજાવે છે. ‘બેટા ! પ્રાણગુરુ પાસે એમ ને એમ ન રહેવાય. જે દીક્ષા લે અને તેનો ચેલો થાય એ જ એની સાથે રહી
શકે.
રતિલાલે કહ્યું, ‘પિતાજી, મારે દીક્ષા લેવી છે ને સાધુ બનવું. છે. મારે મારું જીવન ગુરુચરણે સમર્પિત કરવું છે.’ ‘બેટા ! દીક્ષા એ કોઈ ખાવાના ખેલ નથી. દીક્ષા લે તેને ઉઘાડે પગે ચાલવું પડે, લોચ કરવો પડે, ઘરે-ઘરે ગૌચરી જવું. ગૌચરીમાં જે મળે તે ખાવું પડે. ત્યાં રોજ રોજ મેવા-મીઠાઈ ન મળે. ક્યારેક લાલ જુવારના જાડા રોટલા મળે. બાજુમાં ખાવા શાક કે છાશ પણ ન મળે. ચોમાસામાં વરસાદમાં બહાર નીકળાય નહીં. ક્યારેક તો આઠ-આઠ દિવસના ઉપવાસ પણ થઈ જાય. ઠંડીમાં તાપણે બેસાય નહીં. રજાઈ કે ગોદડા ઓઢાય નહીં. ઉનાળામાં ભડભડતા તાપમાં ઉઘાડે પગે ચાલવું પડે, બેટા ! આવું કષ્ટ તારાથી કેમ સહન થશે ?'
રતિલાલે કહ્યું, ‘પિતા, જેને સંયમ લેવો છે તેને કાંઈ કઠિન નથી. મારા ગુરુની છાયામાં મને કોઇ કષ્ટ ન પડે. મને મારા ગુરુનું કવચ છે તે જ મારી બધી રીતે રક્ષા
9
Page #7
--------------------------------------------------------------------------
________________
18181818181818181818181818M ŞI GERI 91818181818181818181818181818
કરશે. બસ મને રજા આપો ગુરુ પાસે જવાની !'
માધવજીભાઈ ! સ્ટ્રીક થઈ ગયા. ‘રતિલાલ તું શું સમજે છે ? દીક્ષા એ શું ખાવાના ખેલ છે ? બિલકુલ દીક્ષાનું નામ નહીં લેવાય. ઘરમાં રહો, દુકાને બેસીને ધંધો કરો. મારા બેટાને ધંધો કરવો નથી. બસ બેઠા-બેઠા ખાવા મળે માટે દીક્ષા લેવી છે. જા સામે ઊભો ન રહે. દુકાને જા, હાલતો થા !' ૧૪ વરસના રતિલાલની આંખમાંથી દડ-દડ આંસુ પડવા લાગ્યાં. નિરાશ થઈ ગયો. મૌન થઈ ગયો પણ મન વિચારે ચડ્યું. ‘રજા નહીં આપે તો ભાગી જઈશ, પણ મારે આ ઘરની ચાર દિવાલો વચ્ચે તો નથી જ
રહેવું.'
કોઈ એક દિવસ મોકો જોઈ રતિલાલ ઘરેથી ભાગી જાય છે ને પ્રાણનાં ચરણોમાં પહોંચી જાય છે. બસ, હવે તેને શાંતિ થઈ. આ બાજુ માએ બે-ચાર કલાક રાહ જોઈ. રતિલાલ ન આવ્યો એટલે માધવજીભાઈને વાત કરી. રતિલાલ ક્યાં છે? ચાર કલાક થયા ઘરમાં નથી. માધવજીભાઈ ને જમકુબા તથા ભાઈ-બહેનોના જીવ ઉચક થઈ ગયા. ચારે બાજુ બધાં ગોતવા નીકળી પડયા. તપાસ કરતાં ખબર પડી કે કોઈએ કહ્યું કે તને બસ-સ્ટેન્ડ પર જોયો હતો, તો કોઈ કહે બસમાં ચડતાં જોયો હતો. માધવજીભાઈ સમજી ગયા, તે ભાગી ગયો છે ને પ્રાણગુરુ પાસે પહોંચી ગયો હશે. જમકુબા કહે, હવે તો પોલીસને ત્યાં મોકલો. તેનાથી જ આવશે. આપણું માનશે નહીં.
માધવજીભાઈએ પોલીસ મોકલી. જ્યાં ગુરુપ્રાણ હતા ત્યાં ગયા. ગુરુપ્રણ પોલીસને જુએ છે ને આખી વાત સમજી જાય છે. ગુપ્રાણ ક્યારેય કોઈનાથી ડરતા ન હતા કે કોઈનાથી ડગતા ન હતા. તેમણે પોલીસને કહ્યું, આ રહ્યો બાળક જેને તમો શોધી રહ્યા છો. તેને અમે બોલાવ્યો નથી. તેને અહીંથી જવું નથી. છતાં તેની ઈચ્છા હોય તો લઈ જાઓ. તમારો અધિકાર છે પણ તેની ઇચ્છા ન હોય ને લઈ જાઓ તે તમારો અધિકાર નથી. રતિલાલને ઘરે જવું નથી.
મા આવે છે ને પરાણે ઘરે લઈ જાય છે. બાળક પર બધાં કડક થઈ ગયા છે. ગુસ્સો કરે છે, કષ્ટ આપે છે, પણ રતિલાલ હવે પાછો પડે તેવો નથી. તેણે તો દઢ નિર્ણય કર્યો છે કે દીક્ષા જ લેવી છે. છેવટે મા-બાપ થાકે છે ને ભણવાની રજા આપે છે.
કોઈ એક દિવસ ગુરુસાનિધ્યે રહેતા અને અભ્યાસ કરતાં તાવ આવવા લાગ્યો. ઉપચારો વ્યર્થ થાય છે. સંઘ થાકી ગયો. સંઘે નક્કી કર્યું. વૈરાગીને ઘરે મોકલી દેવો જોઈએ. ગુરુપ્રાણ સહમત થઈ ગયા. રતિલાલને ઘરે જવું નથી પણ ગુરઆજ્ઞા થતાં તે
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ ઘરે ગયો. માધવજીભાઈ તો ગુસ્સામાં જ હતા. તેમણે રતિલાલને જોયો ને કહી દીધું. કેમ તને ત્યાં ન સાચવ્યો ? કેમ ઘરે આવ્યો ?' પણ મા તો મમતાની મૂર્તિ. તે રતિલાલને ભેટી પડી અને બીમાર રતિલાલની પ્રેમથી સારવાર કરવા લાગી. દવા, આહાર અને માનો પ્રેમ બધું અનુકૂળ મળવાથી રતિલાલની તબિયત સુધરવા લાગી. શરીરમાં તાકાત આવવા લાગી. ધીરે ધીરે રતિલાલ નોર્મલ થવા લાગ્યો. થોડુંક સારું થયું અને ફરી મન ગુસાનિધ્યમાં જવા ઉતાવળું થઈ ગયું. આંખો બંધ કરે ને ગુરની આકૃતિ દેખાય. રતિલાલ ગુરુના પ્રેમબંધમાં બંધાય ગયો છે તેથી -
"જ્યાં જ્યાં નજર મારી પડે, યાદી ભરી છે આપની'.
રતિલાલને દરેક પદાર્થમાં ગરું દેખાય છે. હવે ગુરુ પાસે જવા મન તલપાપડ થઈ રહ્યું છે. તેના કાનમાં ગુરુના શબ્દો જ ગુંજતા હતા. તેનું હૃદય ગુરુમિલન માટે ધડકતું હતું. તેના મનમાં તો ગુરનું જ સ્મરણ હતું, તેથી માનો પ્રેમ તેને અસર કરતો નથી. જમકુબા ઘણું સમજાવે છે પણ જેને એકવાર સંસારનું સ્વરૂપ સમજાય ગયું છે તેને હવે માના શબ્દો અસર કરતા નથી.
રતિલાલને દીક્ષા માટે મા ના પાડે છે તેથી જ અટકાવે છે, તિરસ્કારે છે, હડધૂત કરે છે, પણ જેનો આત્મા જાગી ગયો છે તેને કોઈ રોકી શકતું નથી. મહિનાઓ વ્યતીત થઈ ગયા, છતાં મા-બાપ ઢીલા પડતા નથી. ત્યારે રતિલાલ સમજાવે છે કે તમે તમારા મોહ ખાતર મારી જિંદગી શા માટે બગાડો છો? તમને હું એક જ દીકરો ક્યાં છું? હું એકનો એક દીકરો હોઉં તો તમારે વિચાર કરવો ઘટે, પણ મારા સિવાય તમારે તો દીકરાઓ છે. માટે મને રાજીખુશીથી દીક્ષાની આજ્ઞા આપો. જંબુકુમાર એક જ હતા છતાં તેનાં મા-બાપે રોક્યા નહીં, તો આપ મને રજા આપો.'
ભલે, તારે તારે દીક્ષા લેવી હોય તો લેજે પણ થોડાં વરસ ધર્મનો અભ્યાસ કર. ગુરુ પાસે રહી અભ્યાસ કરવો જરૂરી છે. ત્યાં થેડા જ સમયમાં સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ સાધુસમુદાય સાથે વિહાર કરી વાવડી ગામમાં પધાર્યા.
પૂ. ગુરુદેવનો પ્રભાવ એવો હતો કે લોકો કામ-ધંધો છોડી ઘરકામ છોડી ગુરુને સાંભળવા આવતા હતા. નાનું ગામ હોવા છતાં હૉલ ચિક્કાર ભરાઈ જતો હતો.
નાનો રતિલાલ પણ ગુરુ પાસે પહોંચી ગયો ને ચરણમાં મસ્તક ઝુકાવી દીધું. ચરણસ્પર્શ થતાં જ દિવ્ય શાંતિનો અનુભવ થવા લાગ્યો. હવે ચરણ પરથી મસ્તક ઉઠાવવાનું મન થતું નથી. આંખોમાંથી હર્ષનાં આંસુઓ વહેવા લાગે છે અને એ આંસુની ધારથી ગુરુચરણનું પ્રક્ષાલન થઈ રહ્યું છે. ગપ્રાણની આંખોમાંથી પ્રેમ વરસી
૮
Page #8
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા
રહ્યો છે. ગુરુના મુખ પર સ્મિત-હાસ્ય છે. સાધુસમુદાય તથા સંઘ આ અલૌકિક દશ્ય મૌન તથા વિસ્મીત ભાવે નિહાળી રહ્યા છે. આમ ને આમ થોડીક ક્ષણો વીતી ગઈ જે મહામૂલી ક્ષણો હતી.
ત્યાં વિરાટ વ્યક્તિત્વના માલિક એ ગુરુ વામનને નાદાન બાળક તરફ ઝૂકે છે અને બે હાથેથી પ્રેમથી ઊભો કરે છે. ગુરુ શિષ્યની આંખો મળે છે. વાત્સલ્યભર્યાં નયનોએ ગુરુ-શિષ્ય વચ્ચે મૈત્રીનો સેતુ રચી દીધો છે. રતિલાલ ગુરુને ભેટી પડે છે. ખભા પર માથું નાખી ગુરુપ્રેમના ઘૂંટ પીવે છે. કેવું છે આ ગુરુ-શિષ્યનું મધુર મિલન.
પ્રાણગુરુએ રતલાલની પ્રતિભાને પારખી લીધી. ઝવેરીએ હીરાને પારખી લીધો. હવે તો અંતરથી અંતર મળી ગયાં છે એટલે બહારના અંતરનું અંતર જણાતું
નથી.
એક વખત ગુરુપ્રાણ રતિલાલને કહે છે, “હે વત્સ ! હું આ ગામમાં લોકો માટે નથી આવ્યો પણ મારા ઋણાનુબંધ છે. તેને પરમ પંથે પ્રયાણ કરાવવા આવ્યો છું.
એક તરફ ઘરમાં રિતલાલના મુખમાં ગુરુપ્રાણ તમે મારા પ્રાણનું રટણ છે તો બીજી તરફ ઉપાશ્રયમાં ગુરુપ્રાણના મનમાં રતિલાલના આત્માનું અવલોકન ચાલુ છે અને જેવી સવાર પડી રિતલાલ કહે છે મા...મા... હું જાઉં છું. બેટા! આટલી વહેલી સવારે ક્યાં જાય છે ? રતિલાલ ! હું મારા ગુરુપ્રાણ પાસે જાછું છું. બેટા ! જા ખુશીથી
..
રતિલાલ : હું કાયમ માટે જાઉં છું. મારે ટેમ્પરરી નથી જવું. ગુરુપ્રાણ વહેલી
સવારે વિહાર કરી ભેંસાણ પહોંચી ગયા.
રતિલાલ ઉપાશ્રયે જાય છે તો ઉપાશ્રય ખાલી જોયો. તેનું મન બેબાકળું થઈ ગયું. પૃછા કરતાં ખબર પડી કે ગુરુદેવ ભેંસાણ ગયા છે. રતિલાલ ભેંસાણ તરફ જવા ઉપડચા. એ તો દોડવા લાગ્યો ને ૧૪ કિ.મી. કાપી નાખ્યા. તે જ્યારે ભેંસાણ પહોંચ્યો ત્યારે ઉપાશ્રય આખો ભરેલો હતો ને પ્રવચન ચાલુ થઈ ગયું હતું.
ગુરુપ્રાણનો સિંહનાદ ગુંજી રહ્યો હતો. ગુરુદર્શનમાં મગ્ન રતિલાલ જોયા કરે છે ને ગુરુપ્રાણે પણ શિષ્યને જોઈ લીધો ને પ્રવચનની ધારા બદલાઈ ગઈ, જે સાંભળી રતિલાલનો વૈરાગ્ય દઢ બની ગયો. હવે તો મજીઠીયો રંગી લાગી ગયો છે. ગુરુપ્રેમ અનુભવ્યા પછી મા-બાપના પ્રેમમાં સ્વાર્થની ગંધ આવે છે. હવે આ સ્વાર્થભર્યા
સંસારમાં એક દિવસ એક યુગ જેવડો લાગે છે. મારે સંસાર જોઇતો જ નથી એવો દૃઢ સંકલ્પ કરી લીધો. રતિલાલનું સંકલ્પબળ બચપણથી જ ઘણું હતું, જે બળ તેઓશ્રીના
e
33333333333
14 de fer 3333333333SISIS છેલ્લા શ્વાસ સુધી રહ્યું. પ્રવચન પછી રતિલાલ ગુરુપ્રાણ પાસે પહોંચે છે. ગુરુપ્રાણે તેની પાત્રતા પિછાણી લીધી છતાં ચકાસણી કરી જોઈ. ગુરુપ્રાણ : અરે તું વાવડીથી અહિંયા....?
રતિલાલ : હા ગુરુદેવ ! આ જ તો મારું સ્થાન છે. ગુરુપ્રાણ : મારી પાસે કેમ ?
રતિલાલ : આપના સિવાય આ જગતમાં મારું કોઈ નથી.
ગુરુપ્રાણની આંખો રતિલાલના ભાવોને સ્વીકાર કરે છે અને એક અમીભરેલી કૃપાદિષ્ટ રિતલાલ પર પડે છે.
ગુરુપ્રાણ વિચારે છે, ચાલો આની પ્રેમદીક્ષા થઈ ગઈ. હવે સંયમ દીક્ષાનાભાવ જાણવા જરૂરી છે.
ગુરુદેવે તે પણ ચકાસી જોયું. સંસાર અને સંયમનાપૂર્વક કહ્યું ગુરુદેવ, આપની આજ્ઞા એ જ મારો સંયમ છે. આપનું સ્મરણ એ જ મારો શ્વાસ ને પ્રાણ છે. આપના ચરણની સેવના એ જ મારું આચરણ છે, એ જ ચારિત્ર છે અને આપનો એક એક શબ્દ મારા માટે બ્રહ્મવચન છે.
રતિલાલના મનોભાવ જાણી ગુરુપ્રાણ તેમને પરમ માર્ગની પ્રેરણા આપે છે અને રતિલાલની મોક્ષયાત્રા શરૂ થઈ જાય છે.
ગુરુદેવ ! હવે શીઘ્રાતીશિઘ્ર મારો સ્વીકાર કરો. મને હવે જલદી સંયમ મંત્ર પ્રદાન કરો. મારું મન પ્રભુવીરના માર્ગે ચાલવા તડપી રહ્યું છે. હવે એક ક્ષણ પણ મારું તન આવેશમાં રહી શકતું નથી. મને આજે જ સંયમ ધર્મમાં સ્થિત કરો. હવે રતિલાલ તલસી રહ્યો છે. તેનો તલસાટ જોઈ ગુરુદેવ દીક્ષાની તૈયારી કરે છે. સૌરાષ્ટ્રના સંઘોમાં વાત ફેલાતાં દરેક સંઘો વિનંતી માટે આવવા લાગ્યા. અંતે પ્રભુ તેમનાથની પાવનભૂમિ ઉચાગઢ ગિરનારની તળેટી ને જૂનાગઢમાં દીક્ષા નક્કી થઈ.
ગુરુપ્રાણ
પાસે પ્રથમ જ દીક્ષા. પટ્ટધર શિષ્ય જેથી સાધુસમુદાય અને જૂનાગઢ શ્રીસંઘમાં અનેરો ઉત્સાહ હતો. એક રાજકુમારની દીક્ષા થાય તેવો દિવ્ય ને ભવ્ય મહોત્સવ શરૂ થયો.
વિ.સં. ૧૯૮૯માં ફાગણ વદ પાંચમ ને ગુરુવારે શુભ મુહૂર્તો રૈયાણી કુળનો દીપક વૈરાગી રતિલાલે પ્રભુવીરના માર્ગે ક્રૂરતાપૂર્વક પ્રયાણ કરી રહ્યો છે. મહાભિનિષ્ક્રમણ માટે જૂનાગઢ ગામના ઉપાશ્રયને આંગણે હાથી ઝુલવા લાગ્યો. દિવ્ય ને ભવ્ય હાથીની અંબાડી પર રાજકુમારના વેશને પાઘડીથી સુસજ્ય વૈરાગી રતિલાલનો વરઘોડો
૧૦
Page #9
--------------------------------------------------------------------------
________________
% E
6
E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@
@
6% E6%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e
જૂનાગઢની બજારોમાં ફરતો ફરતો સભામંડપમાં આવ્યો. વૈરાગી અંબાડી પરથી ઊતર્યા. વડીલ બંધુએ તેડી સ્ટેજ પર બેસાડ્યો ને મા-બાપની આંખમાં અનરાધાર આંસુ છે ત્યારે ભાઈ રતિલાલની આંખમાં સંયમ ભાવનો ઘૂઘવાતો સાગર છે. અલંકારો ઉતારી વેશ પરિવર્તન કરી રતિલાલ બધા વચ્ચે આવ્યો ને ‘કરેમિ ભંતે'ના પાઠનું ઉચ્ચારણ થયું ત્યારે પૂરો રૈયાણી પરિવાર રડી રહ્યો હતો. થયું કે બસ દીકરો હવે હાથથી ગયો. હવે રતિલાલ ભાઈમાંથી પૂ. રતિલાલજી મહારાજ બની ગયા.
રતિલાલજી મહારાજ સાહેબ હવે ગુરુકુળવાસમાં રહેતા. જ્ઞાનાર્જન કરવા લાગ્યા. ગુરઆજ્ઞા એ જ તપ અને ગુરૂઆશા એ જ ધર્મ માની સંયમ જીવન વ્યતીત થવા લાગ્યું. નવદિક્ષિત મુનિરાજ ગુની આજ્ઞાને જ સર્વસ્વ માનીને સંમય તપ સાધનાનો પ્રારંભ કરવો છે તેવું ઇચ્છતા હતા. તેથી એક દિવસ ગુરુ સમક્ષ પોતાના ભાવો પ્રગટ કર્યા કે હે ગુરુદેવ ! આપની આજ્ઞા હોય તો માત્ર શાસ્ત્ર સ્વાધ્યાયના લક્ષે મૌન તથા તપ સાધના કરવાની ઇચ્છા છે. નવદિક્ષિત પઢને મેં લગ જાય તેવું દરેક ગુર ઇચ્છતા હોય છે. ગુરુમાણે આજ્ઞા આપી ને દીક્ષાના બીજા વર્ષથી મુનિરાજ મૌન સાથે શાસ્ત્રાભ્યાસમાં તલ્લીન બની ગયા.
એકાંતમાં બેસી શાસ્ત્ર કંઠસ્થ કરવા લાગ્યા. પાઠ દેવા ને લેવા પૂરતું જ ગુરુ સાથે બોલવું તે સિવાય મૌન લોક-સંસર્ગથી દૂર રહેવાની દષ્ટિએ વિહારમાં ક્યાંક એકાંત ન મળે તો દિવાલ તરફ મોઢું રાખી અભ્યાસરત બની જતા હતા. કોઈને દર્શન કરવાં હોય તો દૂરથી કરે. નજદીક કોઈએ આવવાનું નહીં. આ રીતે એકાંતર ઉપવાસની સાથે અભ્યાસ જેથી અન્ય વિચારોને અવકાશ જ ન હતો. આ રીતે નવ વર્ષ સતત મૌન સાધના સાથે અભ્યાસ ચાલ્યો, જેમાં ૧૯ આગમો કંઠસ્થ ક્યા. કર્મગ્રંથનો અભ્યાસ કર્યા પછી વિશેષ અભ્યાસ માટે મૌનથી મુક્ત બની દિગંબર, શ્વેતાંબરનાં શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. કેટલાય ન્યાયના ગ્રંથોનો અભ્યાસ કર્યો જેમાં તર્કશાસ્ત્ર નય, નિક્ષેપ પ્રમાણ મીમાંસા જેવા કઠીન ગ્રંથોનો સાંગોપાંગ અભ્યાસ કર્યો. સંસ્કૃત, પ્રાકૃત ગ્રામર પણ જાણ્યા. આ રીતે દીક્ષાના પ્રારંભથી અંત સુધી જ્ઞાનોપાસનાની ભાવના બની રહી.
વરસી તપની સાથે સાથે પાણીનો પણ ત્યાગ હતો. ૧૯ વરસનો વરસીતપ અને તેની સાથે પાણીનો ત્યાગ, ઉપવાસ ચૌવિહાર કરે ને પારણાને દિવસે છાશની પરાશ પીવે. તેમાં અઠ્ઠમના ત્રણ અને છઠ્ઠના ત્રણ વરસીતપ કર્યા, એમ ૨૨ (બાવીસ) વરસી તપ ક્ય.
૧૧)
Page #10
--------------------------------------------------------------------------
________________
33333333333333 વૈરાગ્યકાળથી જ પ્રભુ મહાવીરની ઘોર સાધાનાના સૂરો જેના કાને વારંવાર પડચા હતા તેવા આ મુનિરાજનું મન હંમેશાં તપ પ્રતિ આકર્ષિત રહેતું હતું. હવે તો સ્વાધ્યાય અને તપ એ જ એનો ખોરાક હતો. આ ખોરાકથી સાધક આત્માનું જીવન પુષ્ટ થતું હોય છે. પૂ. રતિલાલજી મ.સા. પછી ૧૯૯૨માં ઘાટવડ મુકામે તપસ્વીજી જગજીવનજી મ.સા. તથા પૂ. પ્રભાબાઈસ્વામીની દીક્ષા થઈ. ત્યાર બાદ ૧૯૯૫માં વિસાવદરમાં પૂ. નાના રિતમુનની દીક્ષા થઈ અને ૧૯૯૯માં વેરાવળમાં પૂ. જયંતમુનિની તથા બંને ચંપાબાઈ સ્વામીની દીક્ષા થઈ. પૂ. રતિલાલજી મ.સા.ના પવિત્ર પદાર્પણથી ૧૦ વરસમાં પૂ. પ્રાણગુરુને ચાર શિષ્યો મળી ગયા. ચારેય શિષ્યો બુદ્ધિશાળી, શક્તિશાળી, પ્રભાવશાળી, જ્ઞાની તથા તપોનિષ્ઠ હતા. સિંહના બાળ સિંહ જ હોય તેમ સૌરાષ્ટ્ર કેસરીના શિષ્યો કેસરી જ હતા ને છે.
જ
એક વખત ગુરુપ્રાણ ગોંડલ ચાતુર્માસ હતા ને તપસમ્રાટ ગોંડલથી ઘણે દૂર ચાતુર્માસાર્થે હતા. ચાતુર્માસમાં ગુરુપ્રાણ વાથી જલાઈ ગયા. પથારીવશ થઈ ગયા. સેવામાં એક નાના રિતમુનિ જ હતા. પૂ. જગજીવનજી મ.સા. અને પૂ. જયંતીલાલજી મ.સા. બનારસ અભ્યાસ અર્થે હતા. ચાતુર્માસ પૂર્ણ થયું ને બીજે જ દિવસે સવારે તપસમ્રાટે વિહાર શરૂ કર્યા. બપોરે વડિયા ને સાંજે તો ગોંડલ પહોંચી ગયા. ગોંડલ જઈ પાણી પીધું. એક દિવસમાં ૪૦-૫૦ માઈલોને વિહાર કર્યો. યુવાન છોકરાઓ સાથે હતા. બધા દોડતા હતા. છેવટે થાકી ગયા પણ ગુરુદેવ તો ચાલતા જ રહ્યા. આવા હતા ઉગ્ર વિહારી ગુરુદેવ. તપને કારણે ઘણી સિદ્ધિઓ મળી ગઈ હતી. વિહારમાં ઘણા યુવકોને આવી સિદ્ધિઓનો લાભ મળ્યો છે. ગુરુપ્રાણ તો એમના હૈયાનું હાડકું હતું. બંને ગુરુ-શિષ્યના હૃદય એક હતાં.
આપની સંયમ સાધના જાગૃતિપૂર્વક આગળ વધી રહી હતી. અચાનક જીવનપરિવર્તનનું નિમિત્ત કાઈ ઘટના બની ગઈ તે છે જેનાં ચરણોમાં સર્વસ્વ સમર્પણ કર્યું, જેની આજ્ઞાને પોતાનો શ્વાસ બનાવ્યો એવા પ્રાણથી પણ પ્યારા સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ વિ.સં. ૨૦૧૩ માગસર વદ તેરસ, શનિવારે બગસરા મુકામ સવારે ૭.૧૦ કલાકે કાળધર્મ પામ્યા. વીરના નિર્વાણથી ગૌતમ પણ અનરાધાર રડચા, તો ગુરુપ્રાણ વિયોગે તો આપશ્રીની શું હાલત હોય ? એ તો નજરે જોયું હોય તેને જ ખ્યાલ આવે. આપશ્રી ગુરુવિયોગ સ્વીકારવા તૈયાર જ ન હતા. ગુરુ વિના એક કદમ કેમ ચલાય? કેમ રહેવાય? આપે તો અઠ્ઠમના પચ્ચક્ખાણ કરી લીધા. હવે મારે જીવીને શું કરવું? મારે મારી જવું છે, એક જ ધૂન હતી. રાત-દિવસ આ જ વિચારામાં ખોવાયેલા હતા.
૧૨
33333333333 14 de fer 3333333333SISIS નાના રિતમુનિ સાથે હતા. જનકભાઈ પાંચ વરસથી સાથે ભણતા હતા. વૈરાગી તરીકે બધા જ ગુરુવિયોગે નિરાધારતા અનુભવતા હતા.
ગુરુવિયોગે આપનું અંતરમન ગભરાયેલું જ રહેતું હતું. આપની આંતરિક સાધના ચાલી રહી હતી. આપ હંમેશાં વહેલી સૂઈ જવું ને રાતના બે વાગ્યાથી સાધનામાં લાગી જવું. આમ એક પાછીલ રાતે પૂ. પ્રાણગુરુનો સંકેત થયો કે ‘શું તારે મરી જવું છે? પહેલાં સ્વભાવને માર પછી મરી જજે.' આ સંકેત આવતાં જ આપ સ્વભાવ પ્રતિ વિશેષ જાગૃત થઈ ગયા. શિષ્યના સ્વભાવ અને યોગ્યતાનુસાર સંકેત કરે તે ગુરુ જ નહીં પરંતુ પરમગુરુ છે.
આ સંકેત પછી તો સ્વભાવ પરિવર્તનની સાધનાએ જોર પકડયું ને સ્વભાવ પરિવર્તન કરી આપે પ્રાણ પરિવારનું સુકાન સંભાળ્યું અને સંત-સતીજીના સફળ સુકાની બન્યા. ગુરુકુપાથી આપ કર્તનિષ્ઠ બન્યા.
આપે પાઠશાળાના માધ્યમથી અનેકને સંસારની અસારતા સમજાવી. સંયમ માર્ગે વળી વૈરાગી બનાવ્યા. આપની પાસે આવેલ વ્યક્તિને દીક્ષા માટે તૈયાર કરવા એ તો જાણે આપના ડાબા હાથનો ખેલ હતો.
વૈરાગી જનકભાઈની યોગ્યતા જાણી આપે તેને ૧૯૫૮માં ફાગણ સુદ બીજના દિવસે પાંચ બહેનો અને છઠ્ઠા જનકભાઈ એમ એક સાથે છ દીક્ષા વેરાવળ મુકામે કરી.
ગુરુપ્રાણનો વિયોગ સાલતો હતો. ગુરુપ્રાણ વિના આ પ્રથમ દીક્ષા હોવાથી સૌરાષ્ટ્ર કેસરી સૌરાષ્ટ્રમાં અને ખાસ વેરાવળમાં અનેરો ઉત્સાહ હતો. દીક્ષા પ્રદાતા તરીકે આપે ખાસ બોટાદ સંપ્ર.ના પૂ. શીવલાલજી મ.સા.ને વિનંતી કરી, વેરાવળ સંઘે વિનંતી કરી અને ૭ સાધુ વેરાવળ પધાર્યા અને પૂ. શીવલાલજી મ.સા.એ દીક્ષાનો પાઠ ભણાવ્યો.
ચૈત્ર સુદ પાંચમ ૧૯૫૬માં સાવરકુંડલામાં ૩ બહેનોની દીક્ષા કરી. ૧૯૫૯માં ધોરાજી - એક દીક્ષા આપે આપી. પૂ. કાન્તાબાઈ સ્વામીની ત્યાર બાદ ૧૯૬૦માં આપે વિદર્ભ જવા પ્રયાણ કર્યું. હજુ પાણીનો ત્યાગ હતો. મહારાષ્ટ્રમાં તથા મારવાડી સમાજમાં દહી-છાશનો ઉપયોગ ઓછો હોવાના કારણે છાશની પરાશ ખાટી મળતી હતી જેના કારણે આપના દાંતમાં પાયોરિયા થઈ ગયો અને દાંતમાં વેદના થઈ.
આપની નિર્ણાયકત્મક શક્તિ બેજોડ હતી તેથી નક્કી કર્યા પ્રમાણે આપ કરી શક્યા હતા. ૧૯૬૦માં આપે અને પૂ. જનકમુનિ વિદર્ભ તરફ પ્રયાણ કર્યું, ત્યારે હરીશભાઈ તથા જયસુખભાઈ બે વૈરાગી ભાઈઓ સાથે હતા.
13
Page #11
--------------------------------------------------------------------------
________________
%e0%e0%
e0ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0%a જેમાં ૩૦ શિષ્યાઓ તથા ૩૦ વૈરાગી બહેનોને એકસાથે પાંચ વર્ષ અભ્યાસ કરાવ્યો જેમાં પંડિત રોશનલાલજી, નરેન્દ્રજી, પંડિત ભારીમલ શુકલા વિગેરે ૪ પંડિતો તથા પ્રોફેસરો આભ્યાસ કરાવતા હતા.
- આ રીતે દીક્ષા બાદ સાધુ-સાધ્વીઓને અભ્યાસ કરાવવાના આપ હિમાયતી હતા.
તપસાધના આપની એવી બેજોડ હતી કે આપની પ્રેરણાથી આપના સાનિધ્યમાં હજારો વરસીતપ થયા હતા. નાની-મોટી તપસ્યાની તો કોઈ ગણતરી જ ના હતી. આપનો પ્રભાવ એવો હતો કે કોઈ આપનો વિરોધી કાંઈ કહેવા આવે તો પણ આપના દર્શન થતાં તો તે સાવ ઢીલો પડી જતો ને દર્શન કરી ચરણ સ્પર્શ કરી વિશુદ્ધ થઈ જતો
હતો.
6% E6%જ્ઞાનધારા©©©©©©©©©©e
ઈ.સ.૧૯૬૦નું આકોલાનું ઐતિહાસિક ચાતુર્માસ પૂર્ણ કરી ૧૯૬૧માં હરેશભાઈ તથા જયસુખભાઈની દીક્ષા કરી, આપે શિષ્ય ન કરવા એવા નિર્ણયના કારણે બંને ભાઈઓને ગિરીશમુનિના શિષ્ય તરીકે જાહેર કર્યા. ઈ.સ. ૧૯૬૧નુ ચાતુર્માસ અમરાવતી કરી, ત્યાંથી પણ બે દીકરીઓને વૈરાગ્ય પમાડી આપે સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો. ઈ.સ. ૧૯૬૨ ધારી મુકામે આપે ત્રણ દીક્ષા કરી અને ૧૯ વરસના વરસીતપ તથા પાણી ત્યાગનું પારણું કર્યું. આ દીક્ષા ને પારણું એટલું ભવ્ય હતું કે ધારીની દીક્ષા આખા કાઠિયાવાડમાં ગાજી ઊઠી. પૂ. લલિતાબાઈ સ્વામીની પ્રેરણાથી મુંબઈથી સ્પેશિયલ ટ્રેન ધારી પારણા પ્રસંગે ગઈ હતી.
ઈ.સ. ૧૯૬૩નું ગોંડલ ચાતુર્માસ કરી અને ૧૯૬૪નું ચાતુર્માસ ઘાટકોપર કર્યું. ૧૯૬૪માં હસમુખભાઈ તથા બે બહેનોને દીક્ષાના દાન ઘાટકોપરમાં આપ્યા. ૧૯૬૫માં આપે માટુંગા ચાતુર્માસ કર્યું અને પછી આપે માટુંગામાં એક બહેનનને દીક્ષા આપી. ઈ.સ. ૧૯૬૬ની ૨૬ જાન્યુઆરીના ભવ્ય વિદાય સમારોહ થયો. મુંબઈથી વિદાય લઈ આકોલા પધાર્યા ત્યારે પૂ. ગિરીશમુનિ બંગાલથી વિહાર કરી આપની પાસે આકોલા પધાર્યા અને આપે આકોલા ઉપાશ્રયનું ઉદ્ઘાટન કર્યું. પછી અમરાવતી ચાતુર્માસ કરી. પૂ. જનકમુનિ તથા પૂ. જગદીશમુનિને અભ્યાસ અર્થે રાજસ્થાન તરફ વિહાર કરાવ્યો. પૂ. સમર્થમલજી મ.સા. પાસે પાંચ વરસ શાસ્ત્રાભ્યાસ કર્યો.
આપ પૂ. ગિરીશમુની, પૂ. હસમુખમુનિ હરીશમુનિ આમ ચારેય ઠાણાએ સૌરાષ્ટ્ર તરફ વિહાર કર્યો. ફરી સૌરાષ્ટ્ર જૂનાગઢમાં ૩, ખાંભામાં ૮ દીક્ષા કરી.
આપે ૧૯ વર્ષના વરસીતપના પારણા બાદ ૯૯૯ આયંબિલ કરી જેનું પારણું ઘાટકોપર, હિંગવાલા સંઘમાં થયું. ત્યારે ૧૦૮ વરસીતપનાં પારણા ઘણા જ ધામધૂમથી ક્યાં. સાથે ઘણાં મહાસતીજીઓને પણ પોલા અમ, એકાતર ઉપવાસ વિગેરેના પારણા કરાવ્યા. પાછા આપ સૌરાષ્ટ્ર પધાર્યા. થોડા વર્ષ પછી પાછા મુંબઈ પધાર્યા. મલાડમાં નવ દીક્ષા કરી અને સાન્તાક્રુઝમાં ૩ દીક્ષા કરી. આજે ગામોગામ વિચરી આપના જીવનકાળ દરમ્યાન ૧૪૫ વ્યક્તિને સંયમ માર્ગે વાળી દીક્ષાના દાન આપ્યાં. આ એક સ્થાનકવાસી સમાજનો એક રેકોર્ડ છે. સાધુ ઘણા બનાવ્યા પણ શિષ્ય તરીકે ન સ્વીકારવા એવો આપનો વિચાર હતો. છતાં પૂ. હસમુખમુનિ, પૂ ગજેન્દ્રમુનિ અને છેલ્લે પૂ. નમ્રમુનિ આપના જ શિષ્ય બન્યા જે આજે પણ સૂર્ય-ચંદ્ર માફક ચમકી રહ્યા છે. આપે આપના પ્રાથમિક જીવનમાં પ્રબળજ્ઞાન આરાધના કરી, જેના પ્રભાવે આપે ૧૯૭૯ માં મુંબઈ-ઘાટકોપરમાં શ્રમણી વિદ્યાપીઠની સ્થાપના કરી,
જ ૧૪)
સંયમ અને ચારિત્ર પ્રત્યે આપની બલવત્ત ભાવના હતી, જેથી ચારિત્રથી પતિત થતી વ્યક્તિને આપ ચારિત્રમાં સ્થિર કરતા હતા તથા કોઈ કારણથી કોઈ પણ સંપ્રદાયની સાધ્વીને તેના ગોરાણીએ એકલી કરી મૂકી હોય તો આપ તેના વહારે ચડતા. આપ કરૂણાલ હતા. એકલી સાધવી આપઘાત કરીને મરી જશે અથવા સંસારમાં જશે, આથી દયા કરી આપ તેને સ્થિર કરી આધસ્થ કરતા હતા. અજરામર સંપ્રદાયના એક સાધ્વીની આવી જ દશા હતી. તેને વિદ્યાપીઠમાં ભણાવી પૂ. લીલમબાઈસ્વામીને તેનું ધ્યાન રાખવા કહ્યું. એક-બે શિષ્યાઓ કરી તે સાધ્વી વિચરણ કરવા લાગી. આપ ચારિત્ર જીવનનાં પૂરેપૂરા હિમાયતી હતા તે ઉદાહરણો આ વાતના પૂરક છે.
આપ જ્ઞાન, ચારિત્ર તથા સેવાવ્રતી પણ હતા. બાહ્યતાની સાથે સાથે આત્યંતર તપ માટે પણ તત્પર હતા. સાથે વીરજમુનિની રાત-દિવસ જોયા વિના સેવા કરી. વીરજમુનિ ઘાટકોપરમાં એક વખત કાદવના ખાડામાં પડી ગયા તો દોડીને ગયા, કાઢચા. કપડાં બદલાવ્યાં ને બધા કપડાં સ્વયં પોતે જ ધોયાં. નવ ગરબંધુઓની સેવા કરી. ભણનાર સાધુઓ ભણે. પોતે સેવા કરે. તેના પાતરા સાફ કરે પણ નમભાવે બધું કરે. નાના સાધુ ભણતા હોય તો તેની સેવા કરવામાં પાછી પાની નહીં. અમૃતલાલજી મ.સા.ની પણ એવી જ સેવા કરી હતી. પ્રાણ સાથે આપે ૨૫ વરસ રહ્યા ને અગ્લાન ભાવે સેવા કરી.
અધ્યત્મ સાધના : આપ બાહ્યજીવનમાં જાગૃત હતા, તેમ અધ્યાત્મ સાધનામાં પણ રત હતા. આપ પ્રતિકૂળતાના પરિવર્તન કરતા. પરિણતીના પરિવર્તનમાં અધિક જાગૃત હતા. સમિતિની સાધના કરતા કરતા આપ ગુપ્તિની સાધના માટે એકાંતવાસમાં
Page #12
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB અધિક રહેતા હતા. દર શનિવારની મૌન સાધના વર્ષોથી ચાલતી હતી. તેમાં દર વરસે ચાતુર્માસમાં ૧ મહિનો મૌન કરતા હતા અને જપ સાધના કરતા હતા જેના પ્રભાવે અનેક લબ્ધિઓ અને વચનસિદ્ધિ સહજ રીતે મળી ગઈ હતી. આપ સદા અલ્પનિદ્રા લેતા હતા તથા અપ્રમત્તભાવે કાર્યરત રહેતા હતા.
આપ સ્નેહ, સંબંધ અને સ્વાદ્ આ ત્રણથી પર થવા સદા પ્રયત્નશીલ હતા. અનેક ભક્તોની વચ્ચે હોવા છતાં આપ અનંદ દુનિયામાં વિહરતા રહેતા હતા.
આપ કહેતા હતા કે જતું કરવું, ગમ ખાવો અને વાદ-વિવાદ ન કરવા. નિંદાટીકાથી પર રહેવું. આ બધા આપના વિશિષ્ટ સદ્ગુણો હતા.
સાધુ-સાધ્વીજીની એકતા અને સંગઠ્ઠન માટે ઈ.સ. ૧૯૯૨માં રાજકોટ સરદારનગર ઉપાશ્રયમાં ૮૪ સાધ્વીઓ અને ૭ સાધુઓનું સામુહિક ચાતુર્માસ હતું જેમાં આપ ખુદ ઉત્તરાધ્યયન સૂત્રની વાંચણી આપતા હતા. આ ચાતુમસે જ પૂ. ભાગ્યવંતીબાઈને અંતિમ આરાધના રૂપે ૫૯ દિવસના સંથારાની આરાધના કરાવી અને આપે જ્ઞાનપંચમના દિવસથી આજીવન મૌનની ધારણા કરી. સાથે સાતે બધા અનાજમાં એક મકાઈની છૂટ રાખી. બાકી બધા અનાજનો ત્યાગ કર્યો. “વ્યક્તિનું જીવજ્ઞ સુધારે તે ગુર છે પરંતુ જીવનનો અંત સુધારે તે સર જ હોય છે.'
ઈ. સ. ૧૯૯૪ વડિયામાં ફરી બીજું સામુહિક ચાતુર્માસ કર્યું. ત્યાર પછી પદ્માબાઈની દીક્ષા કરી અને ત્યાર ઈ. સ. ૧૯૯૮માં રાજકોટ રોયલ પાર્ક ઉપાશ્રયમાં સામુહિક ત્રીજું સામાયિક થયું જેમાં પાંચ સંતો અને ૭૩ સતીજીઓ હતાં. સાધ્વીજીઓ ઓરબીટ એપાર્ટ.માં અને સાધુઓ રોયલ પાર્ક ઉપાશ્રયમાં હતા. બે ટાઈમ વાંચણી - વ્યાખ્યાન વિગેરે કાર્યક્રમો ચાલતા હતા.
રાજકોટ ચાતુર્માસ પૂર્ણ કરી લીધો. સાધુ-સાધ્વીજીઓને જ્યાં જવું હોય ત્યાં છૂટ કરી. પોતે રાજકોટથી વડિયા ને વડિયાથી વિસાવદર પધાર્યા. પાછા ફરતા બ્લડપ્રેશર વધી ગયું. રસ્તામાં પડી ગયા ને પાછા વડિયા પધાર્યા, ત્યાં તા. ૨૨-૧૧૯૯૮ની સાંજે પક્ષાઘાતનો ઍટેક આવ્યો. મોટું વાંકું થઈ ગયું. વડિયા કેશરકુંજમાં હતા. વૈરાગી કુંદન તથા અમિતાબાઈ વિગેરે સાધ્વીઓ સેવામાં હતાં, પણ સંજનો સમય હોવાથી ખ્યાલ ન ગયો. દૂધ પીવા બાજુમાંથી દૂધ નીકળતાં ધ્યાન ગયું કે મોટું વાંકું થઈ ગયું. તાત્કાલિક રાજકોટ એચ. પી. દોશી હોસ્પિટલમાં દાખલ કર્યા. પેરેલિસિનો એટેક આવ્યો હોવાથી પરવશ થઈ ગયા હતા છતાં આપ પૂર્ણપણે સજાગ હતા. તેઓ વારંવાર કહેતા હતા, મારે હ.....માં રહેવું નથી, મારે સંથારો કરવો છે.
૧૬)
@@%69%તપ તત્ત્વ વિચાર #e86%e0%aee0%e તબિયતના સમાચાર સાંભળી પૂ. નમ્રમુનિ તુરત જ પહોંચી ગયા. પૂ. ગિરીશમુનિજી જામનગરથી ઉગ્ર વિહાર કરી ત્રીજે-ચોથે દિવસે પહોંચી ગયા.
પૂ. પૂજ્યવરા સુરેન્દ્રનગર તરફથી, પૂ. ડૉ. જશુબાઈસ્વામી ભાવનગર તરફથી, પૂ. ભારતીબાઈસ્વામી અમદાવાદથી એમ ચારેય દિશામાંથી દરેક સાધુ-સાધ્વી ગરદેવની સેવા માટે રાજકોટ દોડી આવ્યાં. ડૉક્ટર ઈલાજ કરી રહ્યા હતા પણ તીવ્ર અશાતા વેદનીય કર્મનો ઉદય હોવાને કારણે કોઈ પણ દવા અસ કરી શકતી ન હતી.
આપ સંથારાના ભાવમાં ઝુલતા હતા પણ ભક્તોએ ભક્તિ ભાવાવેશમાં આપની વાતનો સ્વીકાર કર્યો નહીં. આપની સેવામાં પૂ. ગિરીશમુનિ મ.સા., પૂ. સુશાંતમુનિ મ.સા. તથા પૂ. નમ્રમુનિ મ.સા. તથા ૭૦ જેટલાં સાધ્વીઓ દોશી હોસ્પિટલમાં ગ્રાઉન્ડ ફ્લોરમાં, સંઘાણી ઉપાશ્રયમાં તથા નજીકના ખાલી બ્લોકોમાં સાધ્વીજીઓ હતાં. વારંવાર બધાં સાધ્વીજીઓ ગુરુ પાસે જતાં ને આરાધના સંભળાવતા હતાં. તબિયતમાં બ્લડપ્રેશર ડાઉન થતું હતું અને બધા દોડાદોડી કરતાં હતાં.
ગુરૂદેવ તીવ્ર વેદના ભોગવતા હોવા છતાં સતત જાગૃત હતા. સહનશીલતાની એ મુર્તિએ મોઢેથી એક ઉહંકારો પણ બોલાવ્યો નથી. આપ આત્માભાવોમાં જ રમી રહ્યા હતા. ડૉક્ટર કાંઈ પણ કારણ આપે તો દેહથી પરે થઈ ગયા હતા. દેહદષ્ટિ છોડી આત્મભાવમાં રમી રહ્યા હતા. અસહ્ય વેદના વચ્ચે પણ અખંડ મૌન સાધના ખંડિત કરી નથી તેમ જ વેદનાની એક પણ રેખા મુખ પર વર્તાતી ન હતી.
વિશાળ પરિવાર વચ્ચે પણ આપ એકલા હતા. કોઈ પણ વ્યક્તિમાં આપને રાગભાવ કે મોહભાવ ન હતો. સૌથી આપ વિરક્ત બની ગયા હતા.
ગોઝારો રવિવારનો દિવસ આવ્યો ને ધબકારા ધીમા પડવા લાગ્યા. બ્લડપ્રેશર ઘટવા લાગ્યું. આપ બિછાનામાં સમાધિમાં હતા. આપના માથા તરફ ત્રણ સાધુ ને ચારે બાજુ ફરતાં સાધ્વીજીઓ હતાં. અરિહતે શરણમ્ પવજામિ”ના સતત જાપ ચાલુ હતા ત્યારે આપ સમાધિભાવમાં સ્થિર હતા.
વિ.સં. ૨૦૫૪, મહા સુદ અગિયારસ, તા. ૮-૨-૧૯૯૮, રવિવારે બપોરે ૧.૩૫ કલાકે આ નશ્વરદેહનો ત્યાગ કરી મહાપ્રયાણ કર્યું.
અસ્ત થયો ગોડ ગચ્છનો સૂર્ય શોક વ્યાપ્યો પ્રાણપરિવારે ગુરુ આપે આ શું કર્યું ?”
આ પ્રાણપરિવારને પડતો મૂકી મહાપ્રયાણ કરી ગયા. ગુરુદેવનો દેહવિલય થતાં સૌ ઊંડા શોકમાં ડૂબી ગયા. આપના નશ્વર દેહને રોયલ પાર્કમાં લાગ્યા જ્યાં હજારો
Page #13
--------------------------------------------------------------------------
________________
33333333333321essesssssssss ભક્તોએ આપના અંતિમ દર્શન કર્યાં. સમસ્ત કાઠિયાવાડ તથા રાજકોટમાં શોકનું વાતાવરણ છવાઈ ગયું.
તા. ૧૦-૨-૯૮ના મંગળવારે અંતે હજારો ભક્તોએ આપના ભૌતિક શરીરને દેવવિમાન સહિત રડતી આંખે અગ્નિને સોંપી દીધો તે સમયે સમસ્ત રાજકોટમાં બિરાજતાં સાધુ-સાધ્વીજીઓ હાજર હતાં.
વ્યક્તિ રૂપે વિલય થયા પણ આપનું વિરાટ વ્યક્તિત્વ અમર બની ગયું. તા. ૧૨-૨-૯૮, ગુરુવારના પ.પૂ. ગિરીશમુનિ મ.સા.ની નિશ્રામાં રાજકોટમાં બિરાજતા ગોંડલ સંપ્ર.ના તથા અન્ય સંપ્ર.ના સાધુ-સાધ્વીજીઓની હાજરીમાં તથા વિશાળ શ્રાવક-શ્રાવિકાઓની મેદની વચ્ચે ગુણાનુવાદ સભાનું આયોજન થયેલ.
આપની વિદાયને વરસો વીતી ગયાં પણ આપ અમારા મનમંદિરમાં સદાય બિરાજી રહ્યા છો.
આજે જન્મશતાબ્દી વર્ષના પ્રસંગે આપના શ્રીચરણોમાં શ્રદ્ધાસુમન અર્પણ કરતાં હર્ષ અનુભવું છું. આપના સદ્ગુણ સુમનમાંથી એકાદ સુમન મારામાં ઉઘડે ને મારું જીવન સુરભી બને એવી કૃપા વરસાવજો એવી નમ્ર વિનંતી સાથ કલમને વિરામ આપું છું.
ગોંડલ સંપ્ર. પ્રાણ પરિવારના અધ્યાત્મયોગિની
બા.બ્ર. પ.બૂ. લલિતાબાઈસ્વામી (બાપજી)ના સુશિષ્યા બા.બ્ર. પૂ. ડૉ. જસુબાઈસ્વામીના ગુરુચરણે ભાવવંદન.
૧૮
પૂજ્ય તપસમ્રાટના વચનામૃત
જગતના મહાપુરુષોમાંથી કોઈને આપણે જ્ઞાની, કોઈને ચારિત્રશીલ તો કોઈને શ્રદ્ધાશીલ એવું બિરુદ આપીએ છીએ ત્યારે તેનો અર્થ એ તો નથી જ કે જેનામાં જ્ઞાન તેનામાં ચારિત્ર કે શ્રદ્ધાનો છેક જ અભાવ છે. આવું બિરૂદ આપવાની પ્રેરણા ચોક્કસ પ્રકારના ગુણ કે શક્તિની વિશેષતા જોઈને જ થાય છે. તદ્દન સામાન્ય માનવીમાં પણ થોડુંઘણું જ્ઞાન હોય છે. એનામાં કંઈક ચારિત્ર પણ હોય છે. એનું દિલ ઓછા-વત્તા પ્રમાણમાં કોઈના પ્રત્યે શ્રદ્ધાશીલ પણ અનુભવતું હોય છે. મહાપુરુષોમાં એ ગુણો વધુ પ્રમાણમાં વિકસ્યા હોય અને વિશુદ્ધ પણ બન્યા હોય એ સ્વાભાવિક છે. એમના જ્ઞાનનો અર્થ કેવળ માહિતી ન હોય, સામાન્ય સમજણ પણ ન હોઈ, તેવો કોઈ પણ વસ્તુ કે વિચારના મર્મને પારખવાની શક્તિ ધરાવતા હોય અને તેના ઊંડાણ તથા વ્યાપકતાને સ્પષ્ટ રીતે જોઈ શકતા હોય. એ જ રીતે એમના ચારિત્રમાં કુશલતા હોય, વ્યવસ્થા હોય, તો પરિણામ વિશે ચોક્કસ કલ્પના હોય. આવા મહાપુરુષની શ્રદ્ધામાં પણ સામાન્ય માનવી કરતાં વિશેષતા હોય. એમનો ભક્તિભાવ ક્ષણિક નહીં પણ સ્થાયી હોય. એમાંથી પ્રગટતી નમ્રતા સ્વભાવરૂપી બની ગઈ હોય. મૃદુતા એમને કેળવવી ન પડે. જ્ઞાન, ચારિત્ર ને શ્રદ્ધામાંથી કોઈ એક જ ગુણ, આવી વિશિષ્ટ રીત કોઈ વ્યક્તિમાં આપણે વિકસેલો જોઈએ ત્યારે તેના પ્રત્યે આદરની લાગણી પ્રગટા વિના રહે નહીં. કોઈનામાં આપણે જ્ઞાનની વિશેષતા જોઈએ અને કર્મમાં કંઈક ઊણપ જોઈએ તો એમ માનવા પ્રેરાઈએ કે એમનો વિકાસ જ્ઞાન દ્વારા થયો છે, ને તે યોગ્ય છે.
ચારિત્ર ને શ્રદ્ધાની બાબતમાં પણ આપણું એ જ વલણ હોય. સામાન્ય માન્યતા એવી રહી છે ને તેને ઘણા મહાપુરુષોએ અને ધર્મગ્રંથોએ પુષ્ટિ આપી છે કે માનવીના ઉચ્ચત્તમ વિકાસ માટે આ ત્રણેય ગુણોના વિશિષ્ટ વિકાસની જરૂર નથી. કોઈ પણ એક ગુણના વિકાસથી એવી સ્થિતિ પ્રાપ્ત કરી શકાય. કોઈ પર્વતના સર્વોચ્ચ શિખર ઉપર પહોંચવા માટે જેમ વિવિધ માર્ગો હોઈ શકે
તેમ આ બાબતમાં આપણે માન્યું છે, પરંતુ વિશિષ્ટ પ્રકારની શક્તિ ધરાવતા ઘણી વાર એમ લાગે છે કે ઉચ્ચતમ વિકાસ માટે તો આ ત્રણેય ગુણોની પરાકાષ્ટા આવશ્યક છે. એટલું જ નહીં પરંતુ એક ગુણનો પૂર્ણ કે વિશેષ
૧૯
Page #14
--------------------------------------------------------------------------
________________
333333333333138888888888ses વિકાસ થાય ને બીજો ગુણ અલ્પ પ્રમાણમાં જ ખીલ્યો હોય તો ઉચ્ચત્તમ સ્થિતિમાં પહોંચી શકાય નહીં, તેમ જરૂર કહી શકાય કે સાચું જ્ઞાન તો એ જ કે જેમાંથી ચારિત્ર આપોઆપ પ્રગટે અને તે શ્રદ્ધાથી ભીનું પણ બને તે જ રીતે ચારિત્ર વિશે પણ કહી શકાય કે જ્ઞાન વિના એમાં કુશળતા આવે નહીં, વ્યવસ્થા આવે નહીં. તેના પરિણામો કલ્પી શકાય નહીં અને આવા ચારિત્ર સાથે જો શ્રદ્ધાનો ભાવ ન હોય તોમ તેમાં અભિમાન અને ઉગ્રતા આવી જાય. શ્રદ્ધા બાબતમાં એથી વિશેષ દાવો થઈ શકે, ભક્તે (શ્રદ્ધાશીલે) પોતાનું સર્વ સમર્પણ કરી દીધું હેય એટલે કુદરતના નિયમ અનુસાર તેનાં કર્મો ચાલ્યા જ કરે. અને કુદરતના અનુગ્રહથી તેને જ્ઞાન પણ મળતું રહે. સર્વ સમર્પણનો ભાવ એ જ તો જ્ઞાનની મોટી નિશાની બની જાય. આવા પ્રકારે વિશાળ અર્થ કરીએ તો કંઈ કહેવાનું રહેતું નથી. પરંતુ સામાન્ય રીતે જ્ઞાન, ચારિત્ર અને શ્રદ્ધાનો જે અર્થ કરવામાં આવે છે અને સામાન્ય માનવી કોઈ પણ ગુણની વિશેષતા જોઈ જે રીતે ખેંચાય છે તેનો જો વિચાર કરીએ તો એમ લાગે કે કોઈ પણ એક ગુણના વિકાસમાં સર્વસ્વ આવી જતું નથી. તેમ તેથી ઉચ્ચત્તમ સ્થિતિએ પહોંચી શકાતું નથી.
માનવીના દેહમાં જુદાં જુદાં અંગો છે અને જ્યાં સુધી જીવનશક્તિ હોય છે ત્યાં સુધી દરેક અંગમાં ઓછા-વત્તા પ્રમાણમાં શક્તિ પણ રહેલી હોય છે. પરંતુ આદર્શ અને નીરોગી શરીર તો તે જ કહેવાય કે જેનાં સર્વ અંગો શક્તિશાળી અને ચપળ હોય. જ્ઞાનેન્દ્રિયોમાં એક તીવ્ર અને બીજી નબળી હોય તો એ ખામી ગણાય. એ જ રીતે કર્મેન્દ્રિયોમાં પણ સારી રીતે શક્તિવિકાસ થયેલો હોવો જોઈએ. આત્માની - હૃદયની શક્તિઓની પરીક્ષા જ્ઞાન, ભક્તિ અને કર્મ દ્વારા કરીએ તો એ ત્રણેના વિકાસની એકસરખી જરૂર છે એમ સમજવામાં મુશ્કેલી ન આવે.
જ્ઞાન, કર્મ અને ભક્તિને વિશાળ નહીં અને મર્યાદિત અર્થમાં લઈએ અને એમાંના કોઈ એક જ ગુણનો વિશિષ્ટ વિકાસ જેણે સાધ્યો હોય, એવી વ્યક્તિનું અવલોકન કરીએ તો તેના વ્યક્તિત્વમાં રહેલી ખામીઓ દેખાઈ આવ્યા લિના રહેશે જ નહીં. જે જ્ઞાનમાંથી કર્મ ન નિપજે એટલે કે સમજ્યા પછી જે કાંઈ રહે નહીં તે દંભી કે મિથ્યાભિમાન બની જવાનો ડર છે. એ જ રીતે કર્મમાં જ
૨૦
333333333333 14 79 FR 3333333333ssis રચ્યોપચ્યો રહેનારો મહત્ત્વાકાંક્ષી અને રાજસી વૃત્તિને પોષનારો બની જાય. ભક્તિની સાથે જ્ઞાન અને કર્મ ન હોય તો જડતા અથવા વેવલાઈ આવ્યા વિના રહે નહીં. જ્ઞાનને વિશુદ્ધ કરવા અને ઉપયોગમાં લેવા કર્મની જરૂર છે. નમ્રતા વિના જ્ઞાન મળે નહીં, તેની તૃષા જાગૃત રહે નહીં અને એ નમ્રતા માટે ભક્તિનો ગુણ આવશ્યક છે. કર્મની પાછળ જ્ઞાનનું બળ ન હોય તો માનવીને ગમે ત્યાં ફેંકી દેનરો ઝંઝાવાત એમાંથી પેદા થાય. જ્ઞાન-ભક્તિ વિનાનું કર્મ અભિમાન અને અનેક પ્રકારની અપેક્ષાથી ભરેલું હોય. ભક્તિની સાથે જો જ્ઞાન અને કર્મ ન હોય તો અંધશ્રદ્ધાનો જ વિકાસ થાય અને મૂર્ખાઓ અને ધૂતારાઓથી આ દુનિયા ઊભરાઈ જાય. વ્યક્તિ અને સમાજના સર્વતોમુખી વિકાસ માટે જ્ઞાન, ભક્તિ અને કર્મ એ ત્રણેય ગુણોના પ્રમાણસર વિકાસની આવશ્યકતા છે. (પરમ પૂજ્ય ગુરુદેવ તપસમ્રાટ રતિલાલજી મ.સા.ના હસ્તાક્ષરમાં લખાયેલ ચિંતનસભર વચનો)
૧
Page #15
--------------------------------------------------------------------------
________________
#SPG #SWEESE%E%6E%66%46%
96%88 એક લોકોત્તર તપસ્વી
- પરમ દાર્શનિક પૂ. જયંતમુનિ - પેટરબાર સૌરાષ્ટ્ર કેસરી પ્રખર પ્રવક્તા ગુરુદેવ પ્રાણલાલજી સ્વામીના પ્રધાન શિષ્ય ઉગ્રતપસ્વી જે ઓ આજે “તપસમ્રાટ”ની પદવી પામ્યા છે તેઓશ્રીની મૌન સાધના તપ આરાધના એક વિશિષ્ટ ચમત્કારી પ્રકરણ બની ગયું છે. જ્યારે તેમના તપસ્વી જીવન ઉપર દષ્ટિ પાત કરીએ ત્યારે તેમની બહમની તપ આરાધના, મૌન સાધના એક અનોખી પ્રતિભા ઉત્પન્ન કરે છે. આ સ્થિતિમાં થોડા શબ્દોમાં તેમની ઉત્તમ સાધનાને આલેખી લેવી તે સાધારણ કક્ષાનો વિષય નથી, છતાં પણ અમારા અનુભવમાં તેમનું જે સ્પષ્ટ ચિત્ર દષ્ટિગોચર થાય છે અને એક ગુના શિષ્યના નાતે લઘુસાધુભ્રાતા તરીકે અમારા મનદર્પણમાં તેમનું જે પ્રતિબિંબ છે તેને સાથે રાખીને જૈન ધર્મના તપ વિજ્ઞાન માટે યથાસંભવ આ લેખમાં પ્રયાસ કરવામાં આવ્યો છે. - જે બહુમુખી ગ્રંથ “તપસમ્રાટ'ને અર્પણ કરવા માટે વિશેષ આયોજન થયું છે, આ ગ્રંથમાં “જૈન તત્ત્વજ્ઞાનમાં તપશ્ચર્યાનું શું સ્થાન છે તે વિશે પણ પ્રકાશ પાડવા માટે સંપાદકની પ્રાર્થના છે. તો “તપસમ્રાટ"ને નજર સામે રાખીને ભગવાન મહાવીરના શાસનમાં તપના કેટલાં પાસાં છે તે “નય'ના આધારે અહીં આપણે તપ ઉપાસનાને ન્યાય આપવા માટે પ્રયાસ કરીશું. પરંતુ એ ન ભૂલવું જોઈએ કે ભગવાન મહાવીરે તપ સંબંધમાં કોઈ આગ્રહ ઉપસ્થિત કર્યો નથી તેમજ ગમે તે રીતે કોઈ તપને અનુસરે તો તે “તપ” વસ્તુત: તપ ન હોવાથી કલ્યાણકર નથી સ્પષ્ટ જણાવ્યું છે. જૈન શાસ્ત્રમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે "नो इह लोगठयाह तवमहिठिज्झा, ना पर लोगडियाण तव महिट्रिज्जा, ना कित्ती वन्न सह सिलोगठियाण तण मिहिट्रिज्जा नन्नाथ निज्जर ठियाए तब महिद्विज्जा" અર્થાત્ આ લોકની કામના માટે તપ ન કરે, પરલોકના સુખ ભોગવવા માટે તપ ન કરે. કીર્તિ, સન્માન કે ગ્લાધા-પ્રશંસા માટે તપ ન કરે. ફક્ત તપ કરે તો કેવળ નિર્જરા અર્થે તપ કરે. આટલો સ્પષ્ટ ઉલ્લેખ હોવાથી સમજી શકાય છે કે તપ માટે કોઈ આંધળો આગ્રહ નથી. આ જ રીતે તપના પ્રકારમાં પણ કેળવ અનશન કે ઉપવાસને જ તપ માન્યું નથી, પરંતુ બાર પ્રકારનું તપ બતાવીને
%E%
E6E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ સમસ્ત “વિનય માર્ગ''નો અને “જ્ઞાન આરાધના'નો તપમાં સમાવેશ કર્યો છે. તપનું આ વિસ્તૃત અને વિરાટ સ્વરૂપ એ બતાવે છે કે - સાધના કેવળ અનશનથી કે ઉપવાસથી નહીં, પરંતુ બધા પ્રકારના વિકારોને રોકવા તે તપસ્યાનું મુખ્ય લક્ષ છે. “છા વિરોઇeતુ તા: ' મોક્ષશાસ્ત્ર અને બીજા આધ્યાત્મિક ગ્રંથોમાં “ઇચ્છાનો નિરોધ કરવો" તૃષ્ણાને સંકુચિત કરવી. કામનાઓને નિર્બળ કરીને તેનો વિચ્છેદ કરવો તે બધો “તપમાર્ગ' છે.
નિરોધની વિશેષ વ્યાખ્યા : “નિરોધ"નો અર્થ સમજવા જેવો છે. ‘‘ઇચ્છાને રોકવાની નથી પરંતુ તેનું સમીકરણ કરવાનું છે. “રોધ” એટલે અટકાવી દેવું. જ્યારે “નિરોધ'' એટલે વ્યવસ્થિત કરવું. નદીના પ્રવાહને રોકવાથી તો તે વિનાશનું કારણ બની શકે છે, પરંતુ જે નદી બને તટ ઉપર બંને કિનારાની આજુબાજુ નુકસાન કરતી હોય તે નદીના કિનારાને બાંધીને પ્રવાહનનો વ્યવસ્થિત ગમન થાય અથત યોગ્ય રીતે પ્રવાહીત થાય તે “નિરોધ' છે. એ જ રીતે ઇચ્છાઓ ભટકતી હોય અને મન ફાવે તે રીતે અયોગ્ય ઇચ્છા ઉત્પન્ન થતી હોય તો તે ઇચ્છાઓને રોકીને નિયમત: યોગ્ય ઇચ્છા હિતકારી રીતે પ્રર્વતમાન થાય તને ઇચ્છાનો નિરોધ છે. ઇચ્છાને નિયંત્રિત કરવી. નિયમાનુસાર ઇચ્છાનો ઉદ્દભવ થાય. ઇચ્છાને આધીન આત્મા ન થાય, પરંતુ આત્માને આધીન ઇચ્છા રહે. તે ઇચ્છાનો નિરોધ છે. અને આવા - આ પ્રમાણેની ઇચ્છા નિરોધને “તપ” કહેવામાં આવે છે. યોગ શાસ્ત્રમાં પણ ‘‘નિવૃત્તિ નિરોધાવંતુ થો:” એમ કહેવામાં આવ્યું છે. અહીં પણ ચિત્તવૃત્તિનું સમીકરણ કરી યોગ્ય રીતે ચિત્તવૃત્તિ આત્માનુગામી બને તેને "યોગ" કહે છે. આ યોગ પણ એક પ્રકારનું “તપ” છે. અસ્તુ - આટલી વ્યાખ્યા પછી જૈન શાસ્ત્રોમાં તપશ્ચર્યા સંબંધી જે વિશેષ ઉલ્લેખ જોવા મળે છે તેનું જ ચિંતન કરવામાં આવે તો સમજાય છે કે, આખો “તપ માર્ગ" એક પ્રકારની પરિદ્ધિ છે. અશુદ્ધ સંસ્કારો, અશુભ કર્મના ઉદયમાન પરિણામો અને જીવાત્માની કપાય સાથે જે વળગણા છે તે બધામાંથી ક્રમશ: જીવને મુક્ત કરતાં કરતાં પરમ પરિશુદ્ધિ તરફ લઈ જાય તે યોગ્ય “તૃષ્ણા' પરિધાન તથા શૃંગાર પ્રત્યેની આસક્તિ. જે પ્રાપ્ત છે તેમાં મમતા અને અપ્રાપ્ત છે તેની તૃષ્ણા. આમ આસક્તિ અને તૃષ્ણાની વચ્ચે અનેક ઇચ્છાઓને આધીન થયેલો જીવ જેમ
જ ૨૩)
Page #16
--------------------------------------------------------------------------
________________
#SEC%E0%જ્ઞાનધારા BIGGGGWSSSSSB કાદવ-કીચડમાં ફસાયેલા પ્રાણીની જેમ તરફડિયા મારે છે. તેને ખબર નથી કે દુઃખનું કારણ પદાર્થનો અભાવ નથી, પરંતુ ઇચ્છા જ દુઃખનું કરણ છે જ્યારે જે જીવ તપનું અવલંબન કરે છે જ્યારે ઇચ્છા ઉપર નિયંત્રણ આવે છે અને અયોગ્ય ઇચ્છાથી મુક્ત થતાં તેની આત્મ શક્તિનો વિકાસ થાય છે.
તપ અનેતપના સાધન આ બંને વચ્ચેનો વિવેક અથવા સૂક્ષ્મ વિચાર ઘણો આવશ્યક છે. “તપ” તે લક્ષ છે, પરંતુ યોગ્ય સાધનનની ઉપલબ્ધિ નહોય અથવા તપને અનુકુળ સાધનની યોગ્યતા તૈયાર ન થઈ હોય તો તપશ્ચર્યા વિફળ થઈ જાય છે. તપના સાધનમાં મુખ્ય રૂપે સાધકનો કાયયોગ અર્થાત્ શરીર ઘડાયેલું હોવું જોઈએ. ક્રમશઃ યમ-નિયમ-આસન કે પ્રાણાયામ જેવા વિશષ અનુષ્ઠાનો દ્વારા જે દેહની કેળવણી ન થઈ હોય તો દેહ તપનો પ્રતિકાર કરે છે એ જ રીતે વાણી અને મન. તે તપના પ્રબળ સાધન છે. કાયયોગમાં કોઈ ત્રટી હોય તો પણ મનોયોગ સંકલ્પશીલ અને પ્રબળ સંસ્કારોથી નિર્માણ થયું હોય તો તે તપસ્વી માટે ઘણું જ ઉપકારી બને છે. મનની શિથિલતાથી તપનો ભંગ થઈ જાય છે. આ ઉપરાંત શાસ્ત્રકારોએ મૌનને પણ અર્થાત્ વચનશક્તિના “નિરોધ"ને પણ તપસ્વી માટે મોટા ઉપરકારી સાધન માન્યા છે. “મૌન પુતં સમાવત્ તપ: પરમ
ના'' અથાંત મૌનની સાથે તપનું આચરણ ઘણું જ પ્રબળ ફળ આપનારું બને છે.
હવે આપણે અહીં “તપસમ્રાટ'ના જીવન ઉપર દષ્ટિપાત કરીશું ત્યારે જાણી શકાય છે કે, તેઓએ વાસ્તવિક રીતે ઇચ્છા નિરોધને સંપૂર્ણ રીતે અવકાશ આપી તપમાં ઝંપલાવ્યું હતું. તેમની સંકલ્પ શક્તિથી ક્યારેય પણ તેણે તપભંગ થાય તેવી કોઈ પણ પળને આવવા દીધી ન હતી. નિરંતર તપમાં વિચરણ કરી અખંડ ભાવે તપનું આરાધન ચાલુ રાખ્યું અને ક્રમશ: એક પછી એક તપમાં વૃદ્ધિ કરતાં ઘણા ડગલાં આગળ વધ્યા. એક પ્રકારે કહો કે તેમણે “તપગિરી” ઉપર આરોહણ કરી વિજયવાવટો ફરકાવ્યો હતો. તેમના તપમાં તેમણે મૌનશક્તિનો આશ્રય લઈ જે મ અગ્નિમાં ઘીની આહુતિ દેતાં અગ્નિ ભભૂકી ઉઠે છે તે જ રીતે મૌન સાધનાની સાથે તપસમ્રાટનું ઘણું જ પ્રજવલિત થઈ તેમની અધ્યાત્મ શક્તિને વિકસીત કરી ગયું. તેઓ અણનમ રીતે નીડર ભાવે તપમર્ગ ઉપર ડગલાં ભરતાં જ ગયા, આગળ વધતા જ ગયા. તેમનું મૌન હોવાથી જનસમાજ માં તેમની
- ૨૪ "
% E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ જ્ઞાનશક્તિનો પ્રકાશ થયો નહીં, પરંતુ જ્યારે મૌન સમાપ્ત જાણી શક્યા કે તપસમ્રાટે જ્ઞાનગંગામાં ગોતા લગાવી આગમના રહસ્યોને મેળવી અને આગમ જ્ઞાનના કિરણોથી તેઓએક સિતારા રૂપે ચમકી ગયા. આગમના રહસ્યો તેમને પર્યા હતાં. તેનું પરિણામ એ આવ્યું કે ગોંડલ ગચ્છના મહાન ગાદધર પ્રાણલાલજી સ્વામીનો સૂર્ય અસ્ત થયો ત્યારે તપસમ્રાટે અદ્દભૂત ખજાનો મેળવી એકથી એક વિદ્યાવ્યાસંગી સાધ્વીજી મહારાજોને તૈયાર કરી ગોંડલ ગચ્છને આવાં સાધ્વીરત્નોથી સમૃદ્ધ કરી દીધો. જો કે એવી કોઈ યુવકસંખ્યા હાથ ન લાગી અને કાળદોષે કરીને આવા કોઈ યુવકોનો સંયોગ ન થયો છતાં પણ તેઓએ યુવા શ્રાવક સમાજ ઉપર ઘણો જ પ્રભાવ પાથર્યો હતો. અસ્તુ - અહીં કહેવાનો સાર એ છે કે તપસમ્રાટનું તપ સમયનો પરિપાક થતાં સોળ કળાએ ખીલી ઉઠયું હતું. અને છેવટે આપણે ગૌરવ લઈ શકીએ કે એક એવા યુવક સંતને જીવનની અંતિમ પળોમાં શિખ્યરૂપે સ્વીકારી પોતાનો તપનિધિ અને ગુપ્તધન આ ઉદયમાન શિષ્યને અર્પણ કરી સાધુ પક્ષને પણ સમૃદ્ધ કરી દીધો. આ યુવક સંત તે બીજા કોઈ નહીં પણ શાસન અ ણોદય યુગ દિવાકર આપણા માન્ય અભિનવ કાંતિના સર્જક સ્થાનકવાસી સંઘની કીતિ પર કળશ ચડાવી શકે તેવા રાષ્ટ્રસંત શ્રી શ્રી નમ્રમુનિ મ. “ગુરુદેવ'નું બિરૂદ ધારણ કરી આજે હજારો-હજારો યુવક-યુવતીઓના પ્રેરણાદાતા બન્યા છે. ગચ્છનું ગૌરવ વધાર્યું છે. જાણે સ્થાનકવાસી સમાજ આથમતા સૂર્યની જેમ હીન બની રહ્યો હતો ત્યારે ગુજરાતના આપણા જૈન સમાજને એક નવી દિશા આપીને યુવકોને આધુનિક બદીઓથી બચાવી, માનો તેજ તારણહાર બની ગયા છે. શ્રી નમુમુનિ પણ તપસમ્રાટે આપેલું ગોંડલ ગરછ માટે એક અપૂર્વ વરદાન બની ગયું છે. તપસમ્રાટે જીવનની અંતિમ પળોમાં પોતાની જીવનલીલા સંકેલી લીધા પહેલાં જ માનો પોતાની શક્તિનું આ યુવા સંતમાં પ્રત્યર્પણ કરી દીધું હતું. સદાને માટે એક ગૌરવગાથા બની રહેશે.
આજે પેટરબારના આંગણે અનેક વિદ્વત્તજનો વચ્ચે શ્રી પ્રાણગુર જૈન સેંટર મુંબઈ દ્વારા પ્રકાશિત અને ગુણવંતભાઈ દ્વારા સંપાદિત વિશિષ્ટ ગ્રંથ “જ્ઞાનધારા' તપતત્વ વિચાર તપસમ્રાટની જન્મશતાબ્દી સમયે પૂજ્યશ્રીની પાવન સ્મૃતિને અર્પણ થઈ રહ્યો છે તે પરમ પ્રસન્નતાની ઘટના છે.
- આનંદ મંગલ
Page #17
--------------------------------------------------------------------------
________________
| લપસમ્રાટ પૂજય ગુરૂદેવ શ્રી રતિલાલજી મ.સા. જમશતાબ્દી સ્મૃતિ | સિદ્ધત્વની યાત્રાના સાધક :
તપના સમ્રાટ
- રાષ્ટ્ર સંત પૂજ્ય ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ.સા. દૂધને જો ઘી બનવું હોય, એની શુદ્ધ અવસ્થા સુધી પહોંચવું હોય તો એને પહેલાં સ્થિર થવું પડે અને પછી તાપમાં તપવું પડે.
તેમ એક સાધકને જ્યારે સિદ્ધ બનવું હોય, એની શુદ્ધ અવસ્થા, સિદ્ધત્વના શિખર સુધી પહોંચવું હોય તો પહેલાં ‘સ્વ’ની સાધનામાં સ્થિર થવું પડે અને પછી તપના તાપથી તપવું પડે...!
આજથી સો વર્ષ પહેલાં....વાવડી જેવા નાનકડા ગામમાં, શ્રી માધવજીભાઈ રૈયા પરિવાર, જમકુમાની કુક્ષીએ જન્મેલા બાળ રતિલાલ, એમની અલ્પવિરામ પામેલી સાધનાને પૂર્ણવિરામ તરફ લઈ જવા જ જાણે આ અવની પર અવતર્યા હતા!
ભાભવની સાધનાના કારણે ઝળહળતા પૂર્ણ પ્રકાશિત દીપક બનવાની પાત્રતા તો હતી જ... જરૂર હતી માત્ર એક ચીનગારીની !! અને બહુ જ નાનપણમાં ... નાની વયમાં જેતપુરમાં સંથારાના સાધક તપસ્વી પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મ.સા. જેવા મહાતપસ્વી અને સિદ્ધપુરુષની વિલય પામતી જ્યોતમાંથી એક નાનકડી ચિનગારી મળી ગઈ.
એક દિવસ બાળ રતિલાલ માતા સાથે સંથારાની શય્યા પર સૂતેલા પ્રખર તપસ્વી પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મ.સા.ના દર્શન કરવા જેતપુરમાં ગયા, જ્યાં બાળ રતિલાલની નજર તપસ્વી મહારાજ પર પડે છે અને તપસ્વી મહારાજની અમીભરેલી દષ્ટિ બાળ રતિલાલ પર પડે છે, ચાર આંખો એક થાય છે અને બાળ રતિલાલ બેચેન બની જાય છે. એના હૃદયમાં કંઈક થવા લાગે છે. એક દિવ્ય તેજ પ્રકાશથી એમની આંખો અંજાય જાય છે. આવું તેજ... આવો પ્રકાશ એમણે ક્યારેય જોયો ન હતો. બાળમાનસમાં થાય છે કે આ કોઈ વ્યક્તિ નહીં પણ ઝળહળતી રોશની છે. એમનું મન એમની નજીક જવા તડપે છે, પણ જ્યાં પ્રખર તપસ્વી સંથારાની શય્યા પર હોય અને હજારો લોકો દર્શનની લાઈનમાં હોય
૨૬*
%E%
E6%E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ ત્યાં આ બાળક ક્યાંથી પહોંચી શકે ?
સિદ્ધપુરષની એક દષ્ટિ...એક આત્મીયતા... અલગ પ્રકારની અનુભૂતિ કરાવતી અંદના અને વિશેષ પ્રકારનો અનુભવ બધાંને ન થાય, બધાં માટે ન થાય. કોઈકને જ થાય અને કોઈ એક માટે જ થાય. ભવોભવના ઋણાનુબંધ અને જન્મોજન્મનું કનેક્શન હોય તેને જ થાય.
બાળ રતિલાલને ક્યાંય ચેન નથી, ભૂખ નથી, તરસ નથી, બસ! એ રોશની પાસે જવાની તડપ છે.
અને... સાંજે જ્યારે ફરી દર્શન કરવા ગયા ત્યારે બાળ રતિલાલ પોતાના મનને રોકી ન શક્યા અને બધાની નજર ચૂકવી ચૂપચાપ તપસ્વી મહારાજનાં ચરણસ્પર્શ કરી પાછા માતાની સાથે દર્શનની લાઈનમાં જોડાઈ ગયા.
તપસ્વી મહારાજના ચરણમાં મસ્તક મૂકતાં જ એક પરમ શાંતિનો અપૂર્વ અહેસાસ થયો. એ જ દિવસે સંધ્યા સમયે તપસ્વી પૂજ્ય શ્રી માણેકચંદ્રજી મ.સા.ના મુખકમલમાંથી ભવિષ્યવાણી પ્રગટ થઈ.
“મારા કાળધર્મ પછી... વીસ વર્ષ પછી.. મારા જેવા એક તપસ્વી થશે, જે તપસ્વીના નામથી જગતમાં વિખ્યાત થશે."
સિદ્ધપુરુષોના મુખમાંથી નીકળલાં વચનો ક્યારેય નિષ્ફળ ન જાય.
જેતપુરમાં તપસ્વીજી મ.સા.ના સંથારા પાછળ નિયતિને જે નિર્માણ કરવાનું હતું તે થઈ ગયું. તપસ્વીજીનાં દર્શન બાળ રતિલાલ માટે દિવ્ય દષ્ટિ હતી. સાતઆઠ વર્ષના બાળકે એક જ પળમાં ન માત્ર ચરણ પણ શરણને પણ પામી લીધું. સિધ્ધત્વની યાત્રાની મંઝિલ માટે ચેતાની ચિનગારી મળી ગઈ.
જતાં જતાં એક દીપકે.. બીજા દીપકને પ્રજવલિત કરી દીધો. તપસ્વીજીના દેહની જ્યોત વિલીન થઈ ગઈ અને રતિલાલની આત્મજ્યોતિ જાગૃત થઈ ગઈ.
એ મહાતપસ્વીની એક ચિનગારી મુનિ રતિલાલની ન માત્ર આત્મચેતનાને જાગૃત કરી પણ એમને પૂર્ણ પ્રકાશિત દીપક બનવાની પ્રેરણા પણ બની. સૌરાષ્ટ્ર કેસરી ગુરપ્રાણ પાસે સંયમ સ્વીકાર કરી, સંયમ સાધનામાં સ્થિર થયા. પરમાત્મા નેમનાથની પાવન સાધના ભૂમિ પર ૧૬મી માર્ચ, ઈ.સ. ૧૯૩૩ના જૂનાગઢમાં ગુરુપ્રાણના શિષ્ય બનતાં શ્રેષ્ઠતાની પ્રાપ્તિનો અનુભવ કર્યો.
રતિલાલના આત્માનો આત્મસંબંધની દુનિયામાં પ્રવેશ થઈ ગયો. સના
Page #18
--------------------------------------------------------------------------
________________
eteteleletelele181818181818k Sllo 121 letettelettetettelettels સાંનિધ્ય... સિદ્ધત્વના શિખરે પહોંચવા... વિવિધ પ્રકારની સાધનામાં જોડાઈ ગયા.
જ્ઞાનના મહાસાગરમાં ખોવાઈ જવા માટે જ દીક્ષાના બીજા જ વર્ષથી બાર વર્ષનું મૌન લઈ લીધું.
દીક્ષાના બીજા જ વર્ષતી ૧૯ વર્ષ સુધી પાણીનો ત્યાગ કર્યો, કેમકે, એમના આત્મચેતાને જાગૃત કરવાવાળા હતા તપસ્વી પુ. શ્રી માણેકચંદ્ર મ.સા. જેમણે સાધુને આ પાણી કપે અને આ ન કલ્પના વિવાદથી દૂર રહેવા પાણીનો જ ત્યાગ કર્યો હતો અને તપસ્વી ગુરૂના ચરણસ્પર્શ કરવાવાળા મુનિ રતિલાલજી મ.સા.એ પણ દીક્ષાના બીજા વર્ષથી જ પાણીનો ત્યાગ કરી દીધો. ગ્રેવીસ વર્ષ સુધી માત્ર છાશની પરાશ જ વાપરી.
એક નહીં...બે નહીં... પાંચ નહીં... પૂરાં ઓગણીસ વર્ષ વર્ષીતપના આરાધના કરી. ૯૯૯ સળંગ આયંબિલ તપની આરાધના કરી અને છઠ્ઠ, અટ્ટમ, અઠ્ઠાઈ તો અગણિત કર્યા હતા.
મુનિ રતિલાલજી તપસાધના - તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા.ના ભવિષ્ય કથનને... એ સિદ્ધપુરૂષની વાણીને સાબિત કરતી હતી.
જ્ઞાન સાધના, મૌન સાધના, ‘વ’ સાધના સાથે આવી કઠિન અને ઉત્કૃષ્ટ સાધના દ્વારા એ તપના સમ્રાટ... તપસમ્રાટ પૂજ્ય ગુરુદેવ શ્રી રતિલાલજી મહારાજ સાહેબ તરીકે વિશ્વમાં ખ્યાતિ પામ્યા.
તપસમ્રાટ... એક વિરલ વ્યક્તિત્વ... તપ દ્વારા અનંતા કર્મોની નિર્જરા કરી... સિદ્ધત્વની મંઝિલ તરફ પ્રયાણ કરતાં કરતાં તા. ૮-૨-૯૮ના રોજ અવની પરથી વિદાય લઈ ગયા.
એક સિદ્ધપુરુષની વિદાયથી કેટલાંય જીવનમાં શૂન્યાવકાશ છવાઈ ગયો, પણ એમનું પ્રેરણાત્મક જીવન આજે સદી પછી પણ પ્રેરણા આપે છે એન એમના ગુણો સ્મૃતિરૂપે લોકોનાં હૃદયમાં જીવંત છે, એમની સમાધિ સાત હનુમાન કુવાડવા, રાજકોટ પાસે કરવામાં આવી. એ સ્થાન...તપસમ્રાટ તીર્થધામ... આજે ખરા અર્થમાં તીર્થધામ બની ગયું છે. આજે પણ લોકો ત્યાં ભાવથી, શ્રદ્ધાથી દર્શન કરવા જાય છે અને સંકલ્પનો સ્વીકાર કરે છે.
તપસમાટ પૂજ્ય ગુરુદેવ...દેવ હતા...દેવાધિદેવ હતા. એમના પાવન ચરણોમાં...ભાવવંદના કરી ધન્ય બનીએ.
- ૨૮
GSSSSSWeet તપ તત્ત્વ વિચાર Beggettestatestee તપસમ્રાટના તપોમય જીવનને હૃદયાંજલિ
• પૂ. ડૉ. તરુલતાજી મહાસતીજી તપસમ્રાટ પૂજ્ય ગુરૂદેવનું જન્મ શતાબ્દી વર્ષ..."
આજથી સો વર્ષ પહેલાંના એ સત્તથી છલકતા સમયમાં શ્રી ગુરુએ આ ધરાને પાવન કરી એ વંદનીય વિભૂતિના શા શા વર્ણન કરું...?
તેઓશ્રીનું જીવન એટલે સમાજ માટે ગુણરત્નોથી ભરેલો બહુ મૂલ્ય ખજાનો... પ્રશ્ન ઉદ્ભવે કે તેઓશ્રીની જ્ઞાનશક્તિ અદ્ભુત હતી, છતાં તેઓએ તપોમય જીવનશૈલી કેમ પસંદ કરી ? તેનો ઉત્તર સંક્ષેપમાં કહું તો તેઓ આત્મવિશુદ્ધિના માર્ગના રાહી હતા અને એ વિશુદ્ધિ તપસાધના દ્વારા સંભવી શકે.
જો કે, આગમજ્ઞાન અને તપસાધના એક સાથે શરૂ થઈ. દીક્ષા પછી અનવરત ૧૯ વર્ષ સુધી વર્ષીતપ. પાણીનો ત્યાગ સાથે મૌન. જ્ઞાનોપસના પણ કેવી! સમાજનો સંપર્ક તદ્દન નહીંવત, અને બધાની મુખમોડી દીવાલ સન્મુખ બેસી શાસ્ત્રપઠન કરવું, કોણ આવે-જાય છે? એ તરફ બિલકુલ દુર્લક્ષ.
જીવનપદ્ધતિનો આવો માહોલ ઊભો કરી ૧૯ આગમો કંઠસ્થ કર્યા. શ્વેતાંબર-દિગંબર માન્યતાનાં શાસ્ત્રો ઉપરાંત અન્ય દર્શનગ્રંથોનો અભ્યાસ તથા સાહિત્ય વિગેરેમાં ચંચુપાત પણ ખરો...
એમનો પોતાને જ્ઞાની કહેવડાવી મોટાં-મોટાં વ્યાખ્યાનો આપી આણઓહો, વાહ-વાહ નો'થી ખપતી. યશકીર્તિ મેળવવા આજે જેમ જીવજાનથી અનેકો લાગી પડે છે તેનાથી વિપરીત તેઓ આ આસક્તિથી કે આવી સ્પૃહાથી અળગા જ રહ્યા. તેઓશ્રીને માન-અપમાન સમાન હતાં. સુખ શું અને દુઃખ શું ? તેનો વિચાર ન હતો. સમાજને સ્થિર કરવા તથા ભવ્ય આત્માઓને સન્માર્ગે ચડાવવાનો અતિ પરિશ્રમ કર્યો અને તેમાં સફળ રહ્યા.
આત્મવિશુદ્ધિના લક્ષપૂર્વક તપોમય જીવન જીવી ગયા, તપોધની કહેવામાં તપસમ્રાબ થઈ રાજ કર્યું.
પૂજ્ય તપસમ્રાટ ગુરુદેવનું શતાબ્દી વર્ષ જાહેર થયું અને તુરંત અમોને ભાવ જાગ્યા કે પૂજ્ય ગુરુદેવનો આપણા સહુ ઉપર અનંત ઉપકાર જે આપણે વેદી રહ્યા છીએ. તો એ નિમિત્તે આપણે શું કરી શકીએ ?
૨૯)
Page #19
--------------------------------------------------------------------------
________________
6% E6%eણ જ્ઞાનધારા©©©©©©©©©©e
પણ, સંજોગો એવા બન્યા કે અનેક વર્ષોનું સ્વપ્ન સાકાર થવાનો સમય આવ્યો અને ચાતુર્માસ પૂર્ણ થતાં તરત જ પેટરબાર બિરાજીત પરમ દાર્શનિક ગોંડલગ૭ શિરોમણિ પરમ વિભૂતિ પૂજ્ય ગુરુદેવશ્રી જયંતમુનિન મહારાજસાહેબનાં શ્રીચરણોની સેવા માટે પૂજ્ય બાપજીના સમસ્ત પરિવારનો વિહાર નિશ્ચિત થયો અને તુરંત પ્રસ્થાન થયું. ૨૦૦૦ કિ.મી.નો ઉગ્ર વિહાર કરી અમો સુહ પેટરબાર પહોંચ્યાં.
| વિહાર દરમિયાન મારે ડૉ. જશુબાઈ મ.સ. તથા શ્રી વસુબાઈ મ.સ. સાથે કેટલીય વાર ચર્ચા થઈ કે શતાબ્દી વર્ષના ઉપલક્ષમાં આપણે કંઈક કરવું. ઘણા વિચારને અંતે એમ લાગ્યું કે કંઈક નક્કર કાર્ય કરવું કે જે કાયમ યાદ રહે, હંમેશ જળવાઈ રહે, પણ વિહારમાં એ શક્ય ન હતું.
પેટરબાર આવ્યા પછી એ વિચારને કાર્યાન્વિત કરવા માટે પૂજ્ય નેત્રજ્યોતિપ્રદાતા સેવાસમ્રાટ ગુરુદેવને વિનંતી કરી અને પૂ. ગુરુદેવની આજ્ઞા પ્રમાણે એક જ્ઞાનસત્ર યોજવાનું નક્કી કર્યું એ પણ અહીં પટરબારમાં જ. પૂજ્ય તપસમ્રાટ ગુરુદેવ એટલે તપ અને મૌનની સાકાર પ્રતિમા. આ પ્રતિમાની આસપાસ સુંદર સોહામણી આંગી રચીને એક નવો ઓપ આપવાની ભાવના થઈ. “તપ અને મૌન' એ જે નસાધના પદ્ધતિનાં આગવાં અંગો છે. માટે એ જ વિષય પર વિદ્વાનોના લેખ મંગાવી તેના પર વિચાર-વિમર્શ કરીને એક અનોખો ગ્રંથ પ્રકાસ્થિ કરવો કે જેથી તપોધની ગુરુદેવની સાધનાનો અંતર્મુખી સ્વર શું હતો? કેવો હતો? તે ઉજાગર થાય.
અમારા શ્રી ગુણવંતભાઈ બરવાળિયા એટલે સાહિત્યજગતમાં કુશળ કલાકાર. તેમને બોલાવી તેમની સમક્ષક અમારી ભાવના મૂકી અને તેઓએ પડતો બોલ ઝીલી લીધો. જ્ઞાનસભર સત્ર થયું તેમાંથી નવનીત નીકળ્યું...
આજે અવસર આવી પહોંચ્યો. જૈનદર્શનના દિગ્ગજ વિદ્વાનો પિટરબાર મુકામે આવી તપસમ્રાટના તપોમય જીવનને અનેક પાસાંઓથી વિચારી, સજાવી સમાજની સમક્ષ મૂક્યું. અમારા મનની મહેચ્છા પૂરીથી. તપસમ્રાટ ગુરુદેવના ચરણે... “તેરા તુજકો અર્પણ' એ ન્યાયે આ ગ્રંથ અર્પણ કરી ધન્યતા અનુભવું છું.
તપના ભેદ-પ્રભેદઃ જૈન ધર્મની બાહ્યત૫, અનશન, વૃત્તિ સંપ અને રસપરિત્યાગ
- ડૉ. કાચા શાહ (અમદાવાદસ્થિત ડૉ. છાયાબહેન શાહ જૈન ધર્મના અભ્યાસુ છે. જેના શિક્ષણમાં પાઠશાળાની પ્રવૃત્તિમાં રસ લે છે અને જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં ભાગ લે છે).
મનુષ્યજીવનને સફળ અને સાર્થક બનાવવા માટે તપનું અનેક રીતે મહત્ત્વ દર્શાવ્યું છે. વ્યક્તિના સમગ્ર વ્યક્તિત્વને તેના ભૌતિક શરીરની સાથે મન, વૃત્તિઓ, ઇચ્છાઓ, આકાંક્ષાઓ વગેરેના સંયમ માટે તપનું એક વિશિષ્ટ રૂપ જૈનદર્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. તપની ખૂબ સૂક્ષ્મ રીતે વિચારણા કરીને તપના અનેક પ્રકારો બતાવ્યા છે.
અતિચાર (વિચારણા) ગાથા સૂત્રમાં લખ્યું છે ? ‘‘xદ્રા-વધે ગઇ નાસ, સરસ્વંતર - વાઘ સાર છે !
अन्सान्या अनाजिविताज्ञातव्य सः तप-आचार ॥ અર્થાત્, જિનેશ્વરોએ કરેલું તપ બાહ્ય-આત્યંતર છે તે બાર પ્રકારનું છે. તે જ્યારે ગ્લાનિરહિત અને આજીવિકાના હેતુ વિના થતું હોય ત્યારે તે તપને 'તપઆચાર” જાણવો.
આમ તપના મુખ્ય બે (૧) બાહ્ય અને (૨) અભ્યાંતર પ્રકાર પડે છે. ઉત્તરાધ્યયનમાં કહ્યું છે -
सो तबो दुविहो वृत्तो ब्याहिरब्भन्तरो तहा ।
ब्याहिरो छब्बि हो वृत्तो एवभाज्मन्तरो तबो ॥ અર્થાત તપ બે પ્રકારનું છે - બાહ્ય અને અત્યંતર. બાહ્યતપ છ પ્રકારના છે અને અત્યંતર તપ છ પ્રકારના છે.
બાહ્યતા :
બાહ્યતાની વ્યાખ્યા કરતાં શાસ્ત્રકાર ભગવંતો કહે છે કે જે ‘તપ’ નામે નામે બજનોમાં પ્રખ્યાત છે અથવા બીજાને જે પ્રત્યક્ષ દેખાય છે અથવા જેનો સીધો પ્રભાવ શરીર પર પડે છે અને જે મોક્ષનું બહીંરંગ કારણ છે તેને બાહ્યતપ કહેવાય છે.
૩૧)
Page #20
--------------------------------------------------------------------------
________________
6% E6જ્ઞાનધારા©©©©©©©©©©e
ભગવતી આરાધનામાં બાહ્યતાનું વર્ણન કરતા લખે છે કે જેનાથી મન પાપથી વિપરીત થાય છે, જેનાતી અત્યંતર તપ તરફ શ્રદ્ધા ઉત્પન્ન થાય છે તેને બાહ્ય તપ કહેવાય છે.
બાહ્યતષથી નીચેના ફળ પ્રાપ્ત થાય છે.
(૧) ઇન્દ્રિયદમન (૨) સમાધિયોગ સ્પર્શ (૩) વીર્યશક્તિનો ઉપયોગ (૪) જીવન સંબંધી તૃષ્ણાનો ત્યાગ (૫) સંકલેશ રહિત કષ્ટસહિષ્ણુતાનો અભાવ (૬) દેહ, રસ ને સુખ પ્રત્યે અપ્રતિબદ્ધતા (૭) કષાયનિગ્રહ (૮) ભોગો પ્રત
દાસીન્ય (૯) સમાધિમરણનો સ્થિર અભ્યાસ (૧૦) અનાયાસ આત્મદમન (૧૧) આહાર પ્રત્યે અનાકાંક્ષાનો અભ્યાસ (૧૨) અનાસક્તિ વૃદ્ધિ (૧૩) લાભઅલાભ, સુખ-દુ:ખ વિગેરે ઠંધોના સમયે સમતા (૧૪) બ્રહ્મચર્ય સિદ્ધ (૧૫) ત્યાગ દઢતા (૧૬) આત્મા, કુલ, ગણશાસનની પ્રભાવના (૧૭) પ્રમાદનો ત્યાગ (૧૮) કર્મવિશુદ્ધિ (૧૯) જીનાશા આરાધના (૨૦) રાણદિનો ઉપશમ (૨૧) આહારનું પરિણામ થવાથી નીરોગીપણું.
અત્યંતર તપ
અભિ+અંતર-અંતરની સન્મુખ તે અત્યંતર. જેમાં બાહ્યદ્રવ્યોની અપેક્ષા રહેતી નથી, જેમાં અંત:કરણનો વ્યાપાર હોય છે, જેમાં અંતરંગ પરિણામોની મુખ્યતા હોય છે, જે સ્વસંવેદ્ય છે, જેનાથી મનનું નિયમન થાય છે, જે મુક્તિનું અંતરંગ કારણ છે તેને અત્યંતરતપ કહેવાય છે.
બાહ્ય અને અત્યંતરતપનો સમન્વય
તલનાત્મક દષ્ટિએ અત્યંતર તપ જ મહત્ત્વનો છે. બાહ્યતપમાં શારીરિક ક્રિયાની પ્રથાનતા છે, બાહ્યત: લૌકિક છે. આમ છતાં અત્યંતર તપની પૂર્તિ માટે બાહ્યતપ અત્યંતર તપની ભૂમિકા તૈયાર છે. બાહ્યતપની ક્યારેય અવગણના ન કરવી જોઈએ. ને તેથી જ તો ચારિત્ર લઈને તીર્થંકરો પણ ઘોર તપ કરે છે. ભગવાન મહાવીર ૧૨ાા (સાડાબાર) વર્ષ ઘોર તપ કર્યું. ભગવાન ઋષભદેવે ૧૩ાા (સાડાતેર) મહિનાનું અતિ ઉગ્ર તપ કર્યું. શ્રી ગૌતમગણધરે છઠકના પારણે છઠ કરી કેવી કેવી લબ્ધિઓ મેળવી. બાહ્ય અને અત્યંતર તપ બન્ને એકબીજાના પૂરક છે. બાહ્યત: દ્રવ્ય તપ છે, અત્યંતર ભાવ તપ છે.
અનશણ વગેરે બાધતપની ઇન્દ્રિયો કૂશ થઈ જાય છે, તેનાથી અશુભ કર્મ
% E 6 %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ બળીને ભસ્મીભૂત થઈ જાય છે. બાહ્યત: પ્રાયશ્ચિત આદિ અત્યંતર તપની વૃદ્ધિનું કારણ બને છે. અત્યંતર પરિણામ શુદ્ધિનું ચિન્હ અનશણ આદિ બાહ્યતા છે. બાહ્યતપથી જ અંતરંગ તપની વૃદ્ધિ થાય છે. ટૂંકમાં બાહ્યતમ અત્યંતર તપ માટે છે. જોકે અત્યંતર તપપ્રધાન છે. અત્યંતર તપ શુભ અને શુદ્ધ પરિણામોથી યુક્ત હોય છે. અત્યંતર તપ લિના એકલું બાહ્યતમ સંપૂર્ણ કર્મનિર્જરા કરવા અસમર્થ છે.
બાહ્યતપના ૬ પ્રભેદ અણસણમૂણો અરિઆ, વિત્તી સંખેવણું રસ-રચાઓ ! કાય-કિલેસો, સંલી-ચણા, એ બન્નો તવો હોઈ
અર્થાત્ અનસણ, ઉણોદરિ, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેસ અને સંસીનતા એ ૬ બાહ્યતા છે.
અનસન તપ : આહારત્યાગને અણસન તપ કહેવાય છે, તે બે પ્રકારનાં છે :
ફતિરિયા મરણકાલે, દુવિહા અણસણા ભવે !
ફતિરિયા સાવકેખા, નિવરjખા બિઇજિયા , અર્થાત્, અનશન તપ બે પ્રકારનું છે. ઇરિક અને આમરણકાલભાવી અથવા યાવકધિક. ઇરિકમાં નિયમ સમયનો આહારત્યાગ પૂરો થયા બાદ ભોજન કરવાની આકાંક્ષા હોય છે જ્યારે મૃત્યુ પયંતનો આહારત્યાગ ‘યાવતકવિક' કહેવાય છે. તેમાં આહારનો ત્યાગ કર્યા પછી ભોજનની આકાંક્ષા હોતી નથી.
ઇન્ડરિક અનસન છ પ્રકારનું હોય છે. (૧) શ્રેણીતપ (૨) પ્રતરતા (૩) ધનતપ (૪) વર્ગ તપ (૫) વર્ગ-વર્ગ તપ (૬) પ્રકીર્ણ.
શ્રેણી તપ છ શ્રેણી હોય છે. પ્રકીર્ણ તપ ખાસ શ્રેણીબદ્ધ રીતે નહીં પરંતુ ખાસ કોઈ ક્રમ વિના કરવાનું હોય છે. આ તપથી તેજલેશ્યા આદિ લબ્ધિઓ પ્રાપ્ત થાય છે.
યાવકયિક અનસન ૩ પ્રકારનું હોય છે.
(૧) પાદપોગમન - આમરણાંત આહારત્યાગની સાથે પડખું બદલવું વિગેરે કાયાની ચેષ્ટાનો પણ ત્યાગ કરવો.
(૨) ઈંગિની મરણ- જેમાં ઉધ્વર્તન-પરિવર્તન (પડખું બદલવું) વિગેરે કાયાચેષ્ટા હોય છે.
(૩) ભક્ત પરીક્ષા - અનસનકર્તા બીજા સાધુઓની સાથે રહીને કરી શકે છે.
Page #21
--------------------------------------------------------------------------
________________
6% E6%%eળ જ્ઞાનધારા©©©©©©©©©e પોતે પડખું બદલવું વિગેરે શરીરની ચેષ્ટા કરી શકે છે ને બીજા પાસે કરાવી પણ શકે છે.
ભિક્ષાચર્યા તપ (વૃત્તિ સંક્ષેપ) વૃત્તિ સંક્ષેપ - વિત્તી સંખેવણ अट्ट विहगोयरग्गं तु तहा सत्वेवएसणा । अभिग्गा य ज अत्रे भिकखायरियमाहिय ।।
અર્થાત્ આઠ પ્રકારના ગોચરાગ્ર, સાત પ્રકારની એષણા તથા અન્ય પ્રકારના પરિગ્રહ ભિક્ષાચર્યા તપ છે.
વૃત્તિસંક્ષેપ તપ સાધુઓ માટે ગોચરીના અભિગ્રહરૂપ હોય છે. તત્વાર્થ સૂત્રમાં આ તપ શું નામ ‘વૃત્તિપfસંસ્થાન' મળે છે જેનો અર્થ છે વૃત્તિની નિવૃત્તિ માટે ભોજ્ય વસ્તુઓની ગણના કરવી કે આજે આટલા દ્રવ્યથી વધારો નહીં લઉં અથવા આજે હું એક જ વસ્તુનું ભોજન અમુક માત્રામાં જ કરીશ. આવા સંકલ્પોને વૃત્તિસંક્ષેપ કહેવાય છે. ભગવતી આરાધનામાં વૃત્તિસંક્ષેપનો અર્થ કર્યો છે ‘આહાર પર વિજય પ્રાપ્ત કરવો.' વિવિધ પ્રકારના અભિગ્રહને પણ વૃત્તિ સંક્ષેપ કહેવાય છે. અભિગ્રહ વૃત્તિસંક્ષેપ દ્રવ્ય, ક્ષેત્ર, કાલ અને ભાવથી ચાર પ્રકારનું હોય છે. જેમ અમુક સ્થિતિમાં રહેલો સાથવો મળે તો લેવો એ ‘દ્રવ્ય અભિગ્રહ અમુક ચોક્કસ સ્થાનમાં રહેલી વ્યક્તિઓના હોઈ મળે તો લેવો તે ક્ષેત્ર અભિગ્ર બધા સાધુ ગોચરી ગયા પછી ગોચરી લેવા જવું તે ‘કાલ-પરિગ્રહ અને દાના હસ્તે-રડતો કે અમુક અવસ્થાવાળો હોય અને આપે તો જ લેવું તે ભાવ-અભિગ્રહ પ્રભુ મહાવીર ધારણ કરેલો, અતિ કઠિન અભિગત ચંદનબાળા દ્વારા પૂર્ણ થયો હતો તે વાત સુપ્રસિદ્ધ છે.
મૂલારાધનામાં અસુર, ફલિદા, પરિખા આદિ આઠ પ્રકારના વૃત્તિસંક્ષેપ જુદા રૂપમાં મળે છે. ઔપપાતિક સૂત્રમાં વૃત્તિક્ષેપના દ્રવ્યાભિગ્રહશ્ચરકથી લઈને સંખ્યાદનિક સુધી ૩૦ પ્રકાર બતાવ્યા છે.
શ્રાવકો પણ ખાન-પાનના દ્રવ્યાદિની સંખ્યા ઘટાડીને જુદી જુદી અનેક રીતે આ તપ કરી શકે છે. રસત્યાગ - રસ - રચાઓ :
रवीर-दहि-सय्यिमाई पणीयं पाणभोयणं
परिवज्जजं रसाणं तु भाणय रसावित्रणं અર્થાત્ દૂધ, દહીં આદિ પ્રણીત (રન્નધ) પાન, ભોજન તથા રસોનો ત્યાગ
ભ૩૪)
% E6@GWS%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@@ કરવો તે રસપરિત્યાગ કહેવાય છે.
રસનું સેવન મન, વચન અને કાયામાં વિકૃતિ લાવે છે, માટે તેને ‘વિકૃતિ'ના સૂચક નામથી ઓળખવામાં આવે છે. જે વસ્તુઓથી જીભ અને મન બંને વિકૃત થાય છે, જે સ્વાદલોલુપ અને વિષય લોલુપ બનાવે છે તેને વિકૃતિ કહે છે.
વિકા જિના-મગ વિકારું-1 ના 1 મુંગા સાત્ | fr-વિરું સદાવા વિજ-વિરારું પા નેદ્ર ”
- પચ્ચખાણ ભાષ્ય ગાથા-૪૦ વિગઈની એટલે દુર્ગતિ-દુર્ગતિથી ભય પામેલો સાધુ વિકૃતિ કરનાર એટલે કે દુગતિમાં ગમન કરાવનાર વિગઈનું જે ભોજન કરે તો વિકાર કરવાના સ્વભાવવાળી વિગઇ તેને બાલન્કારે દુર્ગતિમાં લઈ જાય છે.
આ વિકૃતિ સ્વરૂપની દષ્ટિએ ત્રણ પ્રકારની છે. (૧) દ્રવ્યરૂપ (૨) પિંડરૂપ અને (૩) દ્રવ્યપિંડ રૂપ
જે પ્રવાહી હોય તે દ્રવ્યરૂપ કહેવાય, જેમ કે દૂધ, મધ, તેલ વિગેરે જે પિંડ જેવી હોય તે પિંડરૂપ જેમ કે માખણ અને પકવાન અને જે દ્રવ્ય અને પિંડ બંનેના મિશ્રણરૂપે હોય તે દ્રવ્ય-પિંડ કહેવાય જેમ કે ઘી, ગોળ, દહીં વિગેરે.
| વિકૃતિના મુખ્ય ભેદો દશ છે. (૧) મધ (૨) મદિરા (૩) માખણ (૪) માંસ (૫) દૂધ (૬) દહીં (૭) ઘી (૮) તેલ (૯) ગોળ (૧૦) પકવાન. તેમાંથી પહેલી ચાર મહાવિકૃતિ હોઈ સર્વથા ત્યાજ્ય ગણાયેલી છે જ્યારે બીજી છે તેનું બને તેટલું ઓછું સેવન કરવાનું છે.
રસત્યાગ તપનું પ્રયોજન સ્વાદવિજય છે. તેનાથી સાધકને ૪ ફાયદા થાય છે. (૧) સંતોષની ભાવના (૨) બ્રહ્મચર્ય સાધના (૩) સંસારિક પદાર્થોથી વિરક્તિ (૪) શ્રુતજ્ઞાનની આરાધના. “આયંબિલ” એ રસત્યાગનું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે.
| જેણે રસ જીત્યો એણે જગત જીત્યું જ્ઞાનીઓ કહે છે
Page #22
--------------------------------------------------------------------------
________________
સાવ સહેલુ તપઃ ઊણોદરા
ડૉ. ગુલાબ દેઢિયા
(ડૉ. ગુલાબભાઈએ સ્વામી આનંદના જીવન અને સાહિત્ય પર Ph.D. કર્યું છે. તેમના ચિંતનાત્મક લેખો અનેક સામયિકોમાં પ્રગટ થાય છે. તેઓ સારા વક્તા અને પ્રવક્તા છે)
જરૂર છે.
eeeeee
-
જેના આચરણથી આત્મા ઉજ્જવળ થાય છે તે તપ છે.
બાહ્યતપમાં અનશન પ્રથમ સ્થાને છે, પણ રોજ આદરી શકાય અને મોટા ભાગના શ્રાવકો સરળતાથી કરી શકે એવું બીજું બાહ્યતપ ઊણોદરી છે.
ઉદર એટલે પેટ અને ઊણું એટલે ઓછું. જરૂરિયાત કરતાં થોડું ઓછું ખાવું તે ઊણોદરી છે. રોજના ભોજનમાં ટંકે એક કોળિયો પણ ઓછું ખાઈએ તે ઊણોદરી છે. તપનો એકડો ઊણોદરી છે. આ તપ આદરવા જેવું છે.
બધા જ તપથી આત્મશુદ્ધિ તો થાય છે પણ ઊણોદરીથી તો શરીર પણ સ્વસ્થ રહે છે. તંદુરસ્તી જળવાય છે. દરેક કાર્ય માટે, સાંસારિક કે આધ્યાત્મિક શરીરના નીરોગીપણા વગર મુશ્કેલ છે. ‘પહેલું સુખ તે જાતે નર્યા' એ વાત ધ્યાન રાખવા જેવી છે.
આજના સમયમાં યુવાન શ્રાવકોએ આ તપનું મહત્ત્વ વિશેષ સમજવાની
39
આરોગશાસ્ત્રના નિષ્ણાતો કહે છે કે, ઓછું ખાવાથી પાચન યોગ્ય રીતે થાય છે. વાત કે પિત્તની તકલીફ થતી નથી. ઓછું ખાનારને આળસ ન આવે અને શરીર સ્થૂળ થતાં અટકે.
ગમે ત્યાં, ગમે તે વસ્તુ, ગમે તે વખતે, ગમે તે રીતે અને ગમે તેટલા પ્રમાણમાં ખાતાં બચી જવામાં ઊણોદરાનું વ્રત સહાયક થાય છે.
ઊણોદરી કરનાર હળવેથી સ્વાદને જીતે છે, જીભને જીતે છે. મનગમતી વસ્તુઓ સામે હોય છતાં ખપથી ઓછું લે, જીભનું ન સાંભળે તે જીત્યો. જીભ જીતી તેણે ઘણું જીત્યું.
મહાન તત્ત્વચિંતક સોક્રેટીસ યાદ આવે છે. એમણે કહેલું : ‘બીજા બધા ખાવા માટે જીવે છે, હું જીવવા માટે ખાઉં છું.' આ વાત વ્રતની કલગી છે,
33333333333 14 de fer 3333333333SISIS શોભા છે.
લુબ્ધતા નહિ આવે. ઓછું ખાનાર સમજીને ખાશે. અભક્ષ્યથી બચશે. વૃત્તિ સંક્ષેપનો વિચાર પણ આવશે. એક વ્રત બીજા વ્રતની આંગળી પકડીને ચાલે છે. ઊણોદરીથી ચિત્ત પ્રસન્નતા આવશે, જે સૌથી મોટો લાભ છે. ધ્યેય બદલાશે, ખાવા તરફથી રાગ ઘટશે. વધુ વિચારશે, અસારતા સમજાશે. વધુ ઊંડો ઊતરશે ધર્મ માટે સક્રિય થશે. જેણે એક ડગલું ભર્યું તે જરૂર આગળ વધશે.
णाइमत्त पाण भोयण भोई से निग्गंथे ।
જે અતિશય ભોજન-પાણી કરતો નથી તે નિગ્રંથ (સાધુ) છે.
સ્વાદ લોલૂપતાથી બચવાનું અઘરું છે, ઊણોદરી એમાં જરૂર સહાયક થઈ શકે છે.
અશુભ ભાવરૂપ ચાર વિકથાઓ સ્ત્રીકથા, રાજકથા, દેશકથા અને ભોજનકથા (ભત્તકથા) છે. તેમાં ‘ભોજનની કથા’ ભોજનના વખાણ, નિંદા, આગ્રહ, ઉપદેશ, સ્મરણ એ બધાથી બચવાની નાનકડી શરૂઆત પણ ઊણોદરી વ્રત કરતાં આવશે. ઓછું બોલનાર અને ઓછું ખાનાર (મિતાહારી) કદી નુકસાનમાં હોતો
નથી.
જે આજે ઊણોદરી કરશે તે આગળ જતાં પરિગ્રહ પરિમાણ કરશે. એક શુભ વિચાર, એક શુભ શરૂઆત એના ચિત્તને આગળ તરફ દોરી જશે.
ઊણોદરીમાં વિવેક છે, પ્રમાણભાન છે. શરીર સારું હશે તો ધર્મની આરાધના પણ સારી રીતે કરી શકાશે.
ઘર, લખાણ કે પેટ ખીચોખીચ ભરેલાં હોય તો ન શોભે. યોગ્ય જગા છોડવામાં કળા છે, ડહાપણ છે.
કોઈ પણ વૃત્તિ, વાણી કે પ્રવૃત્તિમાં સંયમ જરૂરી છે. સંયમ બધા ઉજળા પરિણામ લાવે છે.
ઊણોદરી કરનાર એઠું નહિ મૂકે, વેડફાટ નહિ કરે એ રીતે અહિંસાનું પાલન
પણ થશે.
આપણા શાસ્ત્રકારો કેવા દષ્ટિવંત, દીર્ઘદટા હતા કે ત્યારે જે તપ આપ્યું તે આજના યુગમાં સૌથી વિશેષ જરૂરી છે.
આજે ખાઉધરાપણા કે મોટાપાનો યુગ છે. બાળકો અને યુવાનો સ્થૂળ
39
Page #23
--------------------------------------------------------------------------
________________
33333333333333 દેહથી પીડાય છે. આહારવિવેક એ એક સાચી દિશા છે. સમયના પ્રવાહને ઓળખવાની અસાધારણ કુશળતા શાસ્ત્રકારોમાં હતી.
મનુષ્ય આઠ કારણોને લીધે ‘શિક્ષાશીલ’ કહેવાય છે. તેમાં એક કારણ ખાવા-પીવામાં કે વિષયોમાં અતિ લોલુપ ન હોય તે ઉત્તરાધ્યન સૂત્રમાં દર્શાવ્યું છે. આસક્ત મનુષ્ય બાલ છે. અનાસક્ત પંડિત છે. ઊણોદરી અનાસક્તિ તરફનું એક પગલું છે. તૃષ્ણાને જીતવા ક્યાંકથી તો શરૂઆત કરવી જ જોઈએ ને ! મર્યાદા બાંધી, પાળ બાંધી, અટક્યા એ જ નવી શરૂઆત.
આપણે પાંચે ઇન્દ્રિયોની પણ ઉણોદરી કરી શકીએ. શ્રોતેન્દ્રિય - મને કાન મળ્યા. પરનિંદા સાંભળતા નહીં. પ્રભુના સૂત્ર સિદ્ધાંતને સ્તવન સાંભળવા - ચક્ષુન્દ્રિય - મને આંખો મળી છે તો હું ફિલ્મ કે બીભત્સ દશ્યો ન જોતાં પ્રભુદર્શન કર્યું કર્મેન્દ્રિય - નાક દ્વારા વિવિધ સુગંધોમાં લુબ્ધ ન બનતા આચાર્ય ભગવંતા શુદ્ધ ચારિત્ર્યની નિર્મળ સુવાસ લઉ. રસેન્દ્રિય - આહાર સ્વાદને બદલે ઉપાધ્યાય પાસેથી સમ્યક જ્ઞાનનો રસ પાયું. સ્પર્શેન્દ્રિય - મુલાયમ સ્પર્શથી દૂર જાઉં. સાધુ-સંતોની ચરણજનો સ્પર્શ પામે એવી ભાવના ભાવીએ.
રાગના મજબૂત કિલ્લાની એક કાંકરી ખેરવવાની તાકાત ઊણોદરીમાં છે. આ તપમાં પ્રભાતે પૂર્વ દિશાની બારી ઉઘાડવાની વાત છે. સરળ ઊણોદરી અનશન તરફ થઈને કાર્યોત્સર્ગ તરફ દોરી જશે.
ઊણોદરી તૃપ્તિ કે સંતોષની નિશાની છે. સંતોષનો ગુણ કેળવ્યો એટલે લોભને લપાટ માર્યા બરાબર છે.
ભોગપરાયણ મનુષ્ય બીજા તરફ બેદરકાર બને છે. બીજાનાં દુ:ખની પરવા કરતો નથી. અહીં સ્વનું ધ્યાન છે. વ્યસનોથી બચવાની શરૂઆત છે. ‘રસના જ્યે સર્વ જીતમ્’ જીભ છતી પાકી તેણે શું રાખ્યું બાકી ! એ વાત સાચી ઠરશે.
ઉત્તરાધ્યયન સૂત્રમાં લખ્યું છે : ‘બ્રહ્મચર્ય વ્રતના ઉપાસક સાધુએ સાધુધર્મ અનુસાર ભિક્ષા દ્વારા મેળવેલો આહાર પરિમિત માત્રામાં, યોગ્ય કાળે, સ્વસ્થ ચિત્તે ગ્રહણ કરવો. સાધુએ ક્યારેય પણ અધિક આહાર કરવો નહીં.’
આ તપ આપણને સૌને ફળો, આપણે સૌ ઊણોદરીને સહજ બનાવીએ અને ‘આ વ્રતમાં ઊણા ન ઊતરીએ એવી હૃદયપૂર્વકની પ્રાર્થના છે.
૩૮
see
વૃત્તિ સંપ પ
******
- પૂ. ડૉ. તરુલતાજી મહાસતીજી
(પૂ. ડૉ. તરુલતાબાઈ મહાસતીજી અધ્યાત્યયોગિની પૂ. બાપજીનાં સુશિષ્યા અને સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ જૈન સેંટરની સ્થાપનાના પ્રેરક છે. પૂજ્યશ્રીએ શ્રીમદ્ રાજચંદ્રજી, કવિ બનારસીદાસ આનંઘ્ધનજી અને કબીરના અધ્યાત્મ સાહિત્ય પર સંશોધન કરી મુંબઈ યુનિવર્સિટીમાં Ph.D. કર્યું છે. અનેક ગ્રંથોના સર્જક પૂ. સતીજીનો આત્મસિદ્ધિ શાસ્ત્ર પરના પ્રવચનોનો ગ્રંથ “હું આત્મા છું” ખૂબ જ લોકભોગ્ય અને લોકપ્રિય બન્યો છે)
3333333ISISISISIEK
“નાળ પ તાળું ચેવ, ચરિત ચ તેવો તદ્દા । एस मग्गो ति पण्णत्तो, जिणेहिं वरदंसी हिं ।।
.
સર્વજ્ઞ સર્વદર્શી જિનેશ્વર પરમાત્માએ જ્ઞાન-દર્શન મોક્ષમાર્ગની પ્રરૂપણા કરી છે.
એ જરીતે ‘સમ્યગ્ વર્શન જ્ઞાન પારિત્રાણિ મોક્ષમાર્ગ’
ઉ. અ. ૨૮ ગાથા. - ૨ ચારિત્ર તપ રૂપ
-
તત્ત્વાર્થ સૂત્ર અ. ૧, સૂ-૧
y
જૈન સાધના - આરાધનાનું ચરમ અને પરમ લક્ષ્ય માત્ર ને માત્ર મોક્ષ જ છે. મોક્ષ પ્રાપ્તિના અંતિમ સાધન જ્ઞાનાદિ ચાર છે.
ઉમાસ્વાતિજી પણ એ જ મોક્ષમાર્ગ બતાવે છે. તેઓએ ચારિત્રમાં તપનો સમાવેશ કરી, ત્રિરત્ન કહ્યાં છે.
ચારેય સાધનોની એકસરખી મહત્તા છ. એક અવલંબન લઈ સાધના કરતો સાધક બાકીનાં ત્રણેયને પોતાની સાધનામાં અંતર્નહિત કરી દેતો હોય છે. અહીં તપનું વિવેચન હોવાથી, તેને પ્રાથમિકતા આપી તપને જ સમજવાનો આયાસ કરાયો છે. તપ એટલે શું? તેની વ્યાખ્યા જ્ઞાની-અનુભવીઓ ભિન્ન-ભિન્ન શબ્દોથી બતાવતા, એક જ સૂરમાં પ્રવેશે છે.
તમો ગુણના કારણે થતા પતનથી આત્માને બચાવવો તે તપ છે... કર્મોને તપાવી ભસ્મીભૂત કરી નાખે તે ‘તપ’.
જે અનુષ્ઠાનોનું આચરણ આત્માને તરત તેજસ્વી બનાવે તે ‘તપ’.
તપ એ દિવ્ય ઔષધિ છે. તે શરીર અને આત્માના યૌગિક ભાવોને દૂર કરી,
૩૯
Page #24
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB આત્માને પોતાના આયોગી સ્વરૂપમાં સ્થાપિત કરે છે.
બહિતિને અંતર્મુખી બનાવવા માટે પુરુષાર્થ તે ‘તપ'. શરીર પરની મૂર્છા તોડવા ‘તપ' એ અમોઘ ઉપાય છે. भवकोडी संचयं कम्मं तवसा निज्जरज्जहा' કરોડો ભવના કર્મોને ક્ષય કરવાનો ઉપાય તે ‘તપ'.
જે તપ કરવાથઈ કલેશ, અરુચિ, અવિનય, અવિવેક અને અહંકાર વધે તે તપ નહીં પણ તાપ છે.
કોઈ પણ પ્રકારના ફળની આશા રહિત માત્ર નિર્જરાના હેતુથી તપ કરવું તે જ સમ્યફ તપ છે.
चउब्बिहा खलु तबसमाही भवइ । तंजहाः - नो रहलोगद्याए तब-महिद्ज्जिा । नो परलोगद्याए तब महिद्विज्जजा। नो नो कित्ति-बन्न-सद् सिलोगद्याए
तब महिद्विज्जा, नन्नत्य निज्जरद्याएं तब महिद्विज्जा ।। ચાર પ્રકારની તપ સમાધિ કહી છે. સાધક આ લોકની કોઈ પણ પ્રકારની ઈચ્છાથી તપ ન કરે અર્થાત્ આ ભવમાં મને આ તપથી તેજલેશ્યા તથા આમષધિ આદિ લબ્ધિઓ અથવા ભૌતિક સિદ્ધ, વચનસિદ્ધિ પ્રાપ્ત થાય. પરભવમાં સ્વર્ગ, સ્વર્ગની દેવાંગનાઓ, સ્વર્ગની રિદ્ધિ કે માનવ ભાવે યોગ્ય સંપત્તિ મળી જાય. આ તપથી મને પદ, પ્રતિષ્ઠા, પદોન્નતિ, કીર્તિ, પ્રસિદ્ધિ તથા પ્રશંસા, સ્તુતિ, પ્રશસ્તિ વગેરે મળશે. માટે હું તપસ્યા કરું... આ ત્રણેય ભાવતી વિરક્ત થઈ તપ-સાધક જીવ માત્ર ને માત્ર આત્મ-વિશુદ્ધિપૂર્વક એકાંત નિર્જરાના ભાવથી જ આત્મભાવમાં રહેતો, થકો તપ કરે. તપ નિદાન (ફળની આશા) રહિત હોવું જોઈએ..
કોઈ સાંસારિક આશા-આકાંક્ષાથી પ્રેરિત થઈ તપસ્યા કરે અને તેથી કદાચ ભૌતિક કામના પૂરી થાય પણ ખરી, પરંતુ તેને કર્મોથી સર્વથા મુક્તિ રૂપ નિર્વાણ પદની પ્રાપ્તિ નથી થતી. તેની સ્થિતિ તો બ્રહ્મદત્ત ચક્રવર્તી જેવી થાય છે.
ચિત્તમુનિ તથા સંભૂતિમુનિ બન્ને જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપની ઉત્કૃષ્ટ આરાધના કરી રહ્યા હતા. એકદા સનસ્કુમાર ચક્રવર્તી અંતેઉકર તથા સ-પરવિાર દર્શનાર્થે આવ્યા. બન્ને મુનિઓને આદર અને અહોભાવપૂર્વક વંદન કર્યા. તેમનાં પટ્ટરાણી પણ વંદન કરે છે. તેમના લાંબા કેશની એક લટ સંભૂતિ મુનિના ચરણને સ્પર્શ કરી ગઈ, જે
૪૦) –
S1818181818181818181810S HY drl fue 548181818181818181818181818 સુગંધી તથા બહુમૂલ્ય શિતલ દ્રવ્યોથી સિંચિત હતી. દીર્ઘ તેમજ કઠોર તપથી તપ્ત થયેલા મુનિનાં શરીરમાં અતિ-અતિ ઠંડક વ્યાપી ગઈ. મુનિને અપૂર્વ શાતા ઉપજી.
પણ... મુનિને દેહધ્યાસ જાગૃત થયે અને તેઓનું મન ચલિત થઈ ગયું. ફ્રીફરી આવી સુખ-શાતા માણવાની લાલસા જાગી. એ જ સમયે મુનિ ભાન ભૂલ્યા અને દીઘ' તપશ્ચર્યાના બદલામાં ચક્રવર્તીપણું માગી, નિદાન કરી લીધું.
પરિણામે પછીના ભવમાં ચક્રવર્તીપણું મળ્યું અને મળેલા ભોગો-પ્રભોગમાં ચુદ્ધ થઈ તેમાં જ ડૂબી ગયા.
ચિત્તમુનિ સમ્યફ આરાધના કરતાં ફરી આ ભવમાં પણ ઉચ્ચ કોટિની મુનિ દશાને પામ્યા. આવી રાજાને ભોગોની અસારતા તથા આસક્તિનાં ભયંકર પરિણામ સમજાવ્યાં પણ નિદાનના કારણે ભારેકર્મી બનેલા ચક્રવર્તી સમજ્યા નહીં અને મરણ પામી સાતમી નરકની દારુણ વેદના ભોગવવા ચાલ્યા ગયા.
નિદાન રહિત તપ જ આત્માની વિશુદ્ધિ કરાવી મુક્તિ અપાવે છે. તેથી જ કહ્યું છે કે તપ નિદાન રહિત હોવું જોઈએ.
વમી સમ્યકજ્ઞાન તથા સમ્યફદશ'ન પૂર્વક બાર પ્રકારની તપારાધના કરીને, માખણમાંથી ઘી બનાવવાની જેમ કષ્ય-આત્માને તપાવીને આત્મા સાથે લાગેલ કર્મ મેલને જુદો પાડવો તે ‘તપ છે.
સોનાને તપાવી તેમાંથી મેલ (માટીને) જુદો પાડીને શુદ્ધ સોનું પ્રાપ્ત કરાય, તેમ આત્માને કર્મોથી જુદો પાડી શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ તે તપ છે. આગમકારી બે ભેદે તપ બતાવે છે.
सो तवो दुविहो वृत्तो, बाहिरब्यंतरो तहा। बाहिरो छब्बिहो वृत्तो एवमभतरो तबो ।
ઉ. અ. ૩૦,
ગાથા-૭.
છ બાહ્યતપ તથા છ આત્યંતર તપ આમ તપના ૧૨ પ્રકાર છે.
છ બાહ્યતપ : (૧) અણસણ (૨) ઉણોદરી (3) ભિક્ષાચારી (વૃત્તિ સંક્ષેપ) (૪) રસ પરિત્યાગ (૫) કાય કલેશ (૬) પ્રતિસલીનતા.
છ આત્યંતર તપ : (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચે (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન (૬) વ્યત્સર્ગ. આ બારે પ્રકારનાં તપ આત્મ વિશુદ્ધિ અર્થે કરવામાં આવે છે. રાગાદિ
૪૧)
Page #25
--------------------------------------------------------------------------
________________
6% E6eળ જ્ઞાનધારા©©©©©©©©©e વિભાવોથી અશુદ્ધ થયેલ આત્માને સ્વભાવમાં સ્થિર થવા પૂર્વક વિશુદ્ધિ પ્રાપ્ત કરવી તે તપ છે. બાહ્ય તપમાં ત્રીજા નંબરનું તપ - વૃત્તિ સંક્ષેપ.
વૃત્તિ સંક્ષેપનો અર્થ : શરીર નિર્વાહની વસ્તુઓનો સંક્ષેપ કરવો. આ તપનું બીજાં નામ છે ભિક્ષાચર્યા : જે મુનિજીવનનું એક અંગ છે. નિગ્રંથ મુનિજીવન યાપન અર્થે શુદ્ધ આહાર-પાણી ગ્રહણ કરે અને તે પણ ગૃહસ્થ દ્વારા ભાવથી અપાયેલ આહાર સ્વીકારે છે.
મુનિની ભિક્ષાચર્યાને ગૌચરી કે મધુકરી કહેવાય છે. પ્રતિક્રમણમાં બીજા શ્રમણ સૂત્રના પ્રારંભે જ આ શબ્દો મૂકાયા છે -
‘વાળુવા, મારિયા' અર્થાત મુનિ, ગાય જે રીતે ચરે છે તે રીતે મુનિ પણ ઔષણિક આહાર ગ્રહણ કરે. જેમ ગાય ચરવા જાય તો તેને બહુ ભાવતું, મીઠું લીલું ઘાસ થોડું થોડું ઉપર-ઉપરથી ખાય પણ મૂળમાંથી ઉખેડીને ન ખાય. વિશાળ મેદાનમાં ફરતી-ફરતી ચરતી જાય અને થોડું થોડું ઘાસ ખાઈ પોતાના પેટની પૂર્તિ કરી લે. તેના ચરવાથી મેદાનમાં થોડું પણ ઘાસ ઓછા થયાનો ખ્યાલ ન આવે.
એ જ રીતે જિનેશ્વરના સાધુ અનેક ઘરોમાં જઈ, થોડું-થોડું લઈને આહારની પૂર્તિ કરે. ગૃહસ્થ શ્રાવકને તકલીફ ન થાય, અસંતોષ કે અભાવ ન જન્મે એ રીતે સાધુ પોતાની જરૂરિયાત પૂરી કરે.
વળી મુનિની ભિક્ષાચર્યા અભિગ્રહ સાથેની હોય, જેથી સહજમાં વૃત્તિસંક્ષેપ થઈ જ જાય. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, એ ચાર પ્રકારે અભિગ્રહ ધારણ કરી મુનિ ગૃહસ્થને ત્યાં ભિક્ષા માટે જાય. ધારેલો અભિગ્રહ પૂર્ણ થાય તો જ આહાર ગ્રહણ થાય. અન્યથા ઉપવાસ.
આ કાળમાં પણ આવા અભિગ્રહધારી મુનિઓ છે. થોડા વખત પહેલાં એક મુનિ ગૌચરી ગયા. તેમનો અભિગ્રહ હતો - કૂતરો બેઠો હોય, તેના ઉપર બિલાડી અને બિલાડી પર ઉંદર બેઠેલો હોય, તે હું પ્રત્યક્ષ જોઉં તો મારે ઉપવાસનું પારણું કરવું, ને થાય તો છઠ્ઠ પચ્ચકખાણ કરી લઈશ.'
ફરતાં ફરતાં એક શ્રાવકના મકાનમાં પ્રવેશ કર્યો. સંયુક્ત પરિવાર હતો. બંગલાના મોટા હૉલના સોફા પર ઘરનો પાળેલો કૂતરો બેઠો તો. ૭-૮ બાળકો ડાઇનિંગ ટેબલ પર એક સફેદ ઉંદરને રમાડી રહ્યાં હતાં. મુનિ પધાર્યા તે જોઈ બાળકો પધારો-પધારો કહેતાં ઉદરને છોડી આમતેમ વિખરાઈ ગયાં, એટલામાં ક્યાંકથી એક બિલાડી આવી ચડી. અનાયાસે જ તે કૂદીને કૂતરા પર ચડી ગઈ અને ભયભીત થયેલો
- ૪૨ -
%E%
E6E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ ઉંદર ટેબર પરથી ભાગવા જતાં પેલી બિલાડી પર પડ્યો. આ બધું માત્ર થોડી ક્ષણોમાં બની ગયું જે મુનિ તથા ઘરમાં રહેલા દરેક સભ્યોએ જોયું. આમ અભિગ્રહ પૂરો થયો.
અરે ! ઈતિહાસપ્રસિદ્ધ ઘટના : ભગવાન મહાવીરે કૌશમ્બરી નગરીમાં અભિગ્રહ ધારણ કર્યો હતો તેને પૂરો થતાં પાંચ માસ અને પચ્ચીસ દિવસના ઉપવાસ થયા. અંતે ચંદનબાળાના હાથે એ પૂર્ણ થયો.
મુનિ ગૌચરી જાય અને આહારનો લાભ ન થાય તો ભગવાન મુનિને કહે છે - ‘ગમો ન સૌ Mી' હે મુનિ ! આહાર લાભ ન થયો તો મનને ઉદ્વેગ ન કરશો. શોચ ન કરશો. સહજ થતી તપશ્ચર્યાથી આનંદ માનજો.
આ મુનિની ભિક્ષાચર્યાને ગૌચરી કહી તે ઠીક જ છે છતાં તેના પર થોડું સમીક્ષણ કરીશું.
ગાય અદત્ત લે છે. જ્યારે મહાવ્રતધારી મુનિ દત્ત અર્થાત ગૃહસ્થ દ્વારા દીધેલું જ ગ્રહણ કરે છે. કદાચ ભૂખ કે તરસથી મૃત્યુ આવે તો તે મંજૂર પણ સામે પડયું હોવા છતાં, દેનાર કોઈ ન હોય તો, મુનિ અદત્ત ગ્રહણ નહીં જ કરે.
ગાયનો આહાર દોષિત પણ હોઈ શકે, પણ મુનિ ૪૨, ૪૭, ૯૬ દોષ રહિતનો નિર્દોષ આહાર ગ્રહણ કરે.
વળી ગાયનો આહાર સચેત-અચેત બન્ને પ્રકારનો હોય પણ મુનિ કોઈ પણ સચેત વસ્તુ ગ્રહણ નહીં કરે, માત્ર અચેત તથા શુદ્ધ એષણીય આહાર ગ્રહણ કરે.
આમ અપેક્ષાથી જ મુનિના આહારની પ્રકિયાને ગૌચરી કહી છે.
મુનિની આહરચર્યા કહો કે ભિક્ષાચર્યા કહો, દશવૈકાલિક સૂત્રમાં પ્રથમ અધ્યયનમાં ભ્રમરવૃત્તિ અથવા મધુકરી કહી છે.
जहा दुमस्स पुष्केसु भमरो आवियह रसं।
न य पुष्कं किलायेइ, सो य पीणेइ अप्पयं॥ જેમ ભ્રમર વૃક્ષનાં ફૂલ પર બેસે છે, તેમાંથી રસ પીએ છે, છતાં પુષ્પની કોમળ પાંખડીઓને જરા પર દુભવતો નથી. એક જ પુષ્પથી રસને ન લેતો, અનેક પુષ્પો પર જઈ જઈને અલ્પ માત્રામાં રસ ગ્રહણ કરી તૃપ્ત થાય છે.
ભ્રમરના દાંતની તીક્ષ્ણતા એવી હોય કે તે મજબૂત લાકડાને કોતરી શકે, પણ એ જ ભમર કોમળ ફૂલને અંશમાત્ર ઈજા પામડતો નથી. તેવી જ રીતે મુનિ પણ ભ્રમરવૃત્તિથી જીવન યાપન કરે.
૪૩)
Page #26
--------------------------------------------------------------------------
________________
33333333333333333333333
एमे ए समणा मुत्ता, जे लोए संति साहुणो । વિનમા વૅ પુમુ, વાળ-મત્તમ રવા
તે રીતે લોકમાં, જે નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના આપ્યંતર પરિગ્રહ રૂપ રાગ-દ્વેષની ગ્રંથિથી મુક્ત શ્રમણ સાધુ છે. જ્ઞાનાદિ રત્નત્રયથી યુક્ત છે, તે દાતા દ્વારા દેવાયેલ નિર્દોષ આહારની એષણામાં રત રહે છે. આહાર તથા મુનિના જીવનની જરૂરિયાતો પણ આ જ પ્રકારની ગવેષણા કરીને જ ગ્રહણ કરે. વળી -
वयं च वित्तिं लब्भायो, न य कोई उबहम्मद । अहागडेसु रीयंते, पुष्केसु भमरा जहा ॥
આ રીતે ભિક્ષા પ્રાપ્ત કરશું, કોઈ જીવનું ઉપમર્દન ન થાય. જેમ ભ્રમર અનાયાસ પ્રાપ્ત ફૂલ પર ચાલ્યો જાય છે તેમ શ્રમણ યથાકૃત - ગૃહસ્થો દ્વારા પોતાના માટે સહજભાવથી બનાવેલ આહાર માટે તે ઘરોમાં ચાલ્યા જાય છે.
ન
ભિક્ષાચારીની પ્રક્રિયા દ્વારા અહિંસા, સંયમ અને તપથી યુક્ત શ્રમણ ધર્મનું સહજ પાલન થાય છે. કારણ પોતાના નિમિત્તે કોઈ પણ જીવને પીડા ન પહોંચાડવી તે ‘અહિંસા’. ભિક્ષાચર્યામાં સાધુ પોતાના માટે સ્વયં આહાર બનાવી કે બનાવરાવી કોઈ પણ પ્રકારે આરંભ નથી કરતો તેમજ ગૃહસ્થે પોતાના માટે બનાવેલ આહારમાંથી જબરદસ્તીપૂર્વક નથી લેતો, પરંતુ સ્વેચ્છાથી, ભાવના સાથે આપે, તેમાંથી પણ થોડું લે છે જેથી દાતા ગૃહસ્થને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. આમ કોઈને પીડા ન પહોંચે, તેમ થોડો આહાર લઈ પોતાનો જીવનનિર્વાહ કરવો તે છે ‘સંયમ'. સાધુ ભિક્ષાચારી કરતાં અનેક ઘરોથી થોડું-થોડું લે, મર્યાદિત આહારથી ચલાવે, જોઈએ તેટલું ન મળે અથવા બિલકુલ ન મળે તો પણ સંતોષ માની ઉપવાસ કરી લે. પોતાની ઇચ્છાનો નિરોધ કરે તો અનાયાસ ‘તપ’ થઈ જાય છે.
આમ સહજ, સ્વાભાવિક રીતે શ્રમણ ધર્મનો નિશ્ચય અને વ્યવહાર બન્ને દષ્ટિથી પાલન થઈ જાય છે.
*
અહીં અપાયેલ ભ્રમરની ઉપમા સ્વાંશે નહીં પણ એકદેશ જ આપેલી છે. ભ્રમર જેમ મર્યાદિત રસ ગ્રહણ કરે છે, તેમ સાધુ પણ મર્યાદામાં રહે છે. અન્યથા ભ્રમર અને મુનિમાં ઘણું અંતર છે. ભ્રમર પુષ્પની ઇચ્છાને જાણવા રોકાતો નથી જ્યારે મુનિ તો ગૃહસ્થ પોતાની ઇચ્છા અને ભાવનાથી આપે તો જ ગ્રહણ કરે છે.
મધુકર વૃત્તિ યુક્ત મુનિને મહત્તા બતાવતા કહે છે -
rr
ઈ તપ તત્ત્વ વિચાર मदुकारसमा बुद्धा जे भवंति अणिस्सिया । नाणापिंडरया दंता, तण बुचंति साहुणो ।
દશ-અ. ૧
ગાયા ૫
આવા ભ્રમર ભિક્ષાવૃત્તિવાળા મુનિ તત્ત્વના જાણકાર હોય, ફુલાદિના પ્રતિબંધ રહિત, જુદા જુદા ઘરોમાંથી થોડા થોડા આહારને લેનાર, અભિગ્રહ ધારણ કરનાર, નીરસ આહારના ભોગી, ઇન્દ્રિય, મનના દમન સાથે શમન કરનારા, જે કાંઈ મળે તેમાં આનંદ માનનારા, આદિ ગુણોથી યુક્ત છે.
ભિક્ષાચર્યા તપનું બીજું નામ છે, ‘વૃત્તિ સંક્ષેપ’. વૃત્તિ એ આંતર જગતનું સ્વરૂપ છે. અનંત જન્મોમાં જે-જે ભાવોને સેવ્યા હોય તેના સંસ્કાર અંતઃકરણ પર જામે છે, જે વૃત્તિ કે વલણનું રૂપ ધારણ કરે છે. પ્રાયઃ સર્વ જીવની વૃત્તિઓ સંસારાભિમુખ હોય છે, જે હંમેશાં વધુ ને વધુ ભોગ ચાહે છે. જ્યાં ભોગવૃત્તિની બહુલતા હોય ત્યાં આરંભ-સમારંભ પ્રચુર માત્રામાં થાય છે.
અહીં તપની વિવક્ષા હોવાથી વૃત્તિના સંક્ષેપ દ્વારા આરંભ-સમારંભ તથા હિંસા આદિ પર વિજય મેળવી સંયમ કેળવવાનો છે.
-
વૃત્તિઓને પરિમાર્જન કરવાનો અવસર એકમાત્ર મનુષ્ય જીવનમાં જ શક્ય છે. બાકી અન્ય ગતિઓમાં એકેન્દ્રિયથી લઈ અસંજ્ઞી પંચેન્દ્રિય કે તીર્થંચના ભવમાં નારકીના ભવમાં સંભવિત નથી. માટે જ સંયમી મુનિ હોય કે સંસારી ગૃહસ્થ હોય, સર્વને આગમકાર વૃત્તિથી વશ ન થવા ઉપરાંત વૃત્તિનો સંક્ષેપ કરવા સમજાવે છે.
નિગોદથી નીકળેલો જીવ અકામ-નિર્જરાના બળે આગળ વધે. પુણ્યનો યોગ વધતો જાય પણ વૃત્તિનું પરિવર્તન થતું નથી. એ તો પંચેન્દ્રિય માનવ બન્યા પછી પણ સ્વ પુરુષાર્થના બળે વૃત્તિ ઓળખાય તથા બદલાય છે.
માનવનો વૃત્તિ સંક્ષેપ થતાં તેની જરૂરિયાતો ઘટી જાય છે. તેથી ઇચ્છાઓ પણ સંયમિત બને છે. તેથી જ
स्वार्थ त्याग की कठिन तपस्या बिना खेद जो करते हैं, ऐसे ज्ञानी साधु जगत के दुःख समुह को हरते हैं।
જ્યાં સુધી માનવ ઇન્દ્રિયોની ભોગસક્તિમાં રત છે ત્યાં સુધી અનેક જીવોને પીડા આપતો રહેશે. પોતાના સ્વાર્થને સાધવા ગમે તેવા-ગમે તેટલા પાપો આચરે છે, જેથી પોતે કર્મબંધથી ભારે બને છે અને અન્ય પ્રાણીઓને મરવા સુધીનું દુ:ખ ભોગવવું પડે છે.
૪૫
Page #27
--------------------------------------------------------------------------
________________
6% E6eળ જ્ઞાનધારા©©©©©©©©©©e
તેથી જ કહ્યું : “છા નિરોધરતઃ' અર્થાત્
સાંસારિક સુખની સમસ્ત ભાન્ત વાસનાઓ, કામનાઓ, ઇચ્છાઓનો નિરોધ કરવો તપ છે, ઇચ્છા નિરોધ તે મહાતપ છે. જેનાથી જૈન દર્શનનાં ત્રણ મહા સિદ્ધાંત ફલિત થાય છે. અહિંસા, અપરિગ્રહ તથા અનેકાન્ત.
જીવનનિર્વાહના પ્રત્યેક પદાર્થ હિંસા એવં આરંભ-સમારંભ દ્વારા જ બને છે. ત્રસ તથા સ્થાવર અનેક જીવોની હિંસા થાય. તેમાંય આજના યુગમાં વપરાતા પદાર્થો મહાહિંસાની ઉત્પત્તિ છે. વસ્ત્રો-કોમૅટિક દ્રવ્યો જેવાં કે શેમ્પ, સાબુ, પરફ્યુમ, અનેક પ્રકારનાં ક્રીમ, લોશન વગેરે અનેક પદાર્થોમાં પંચેન્દ્રિય પશુની ચરબી-હાડકાંનો વપરાય થાય છે. આ વસ્તુઓના પરીક્ષણ માટે પણ કેટલાક પ્રાણીઓને ઘાતક રીતે મારવામાં આવે છે. એટલું જ નહીં, ખાવા-પીવાનાં દ્રવ્યો, ફાસ્ટફડ કે ઠંડા પીણાં વગેરેમાં પણ ખૂબ હિંસા થાય છે.
- જ્યારે ભોગ વૃત્તિનો ત્યાગ થાય, તેમાં સંયમ કેળવાય, દ્રવ્યોની મર્યાદા કરાય ત્યારે હિંસાથી થતા પાપ રોકાઈ જાય છે. માનવ અલ્પ હિંસાથી જીવવાનું પસંદ કરે છે, જેથી સહજ અહિંસા ભાવના પ્રાદુર્ભાવ થાય છે. - જીવનની જરૂરિયાતો ઘટતાં, ધનની આવશ્યકતા ઓછી થશે. પરિગ્રહ સંજ્ઞા તથા આસક્તિ તૂટશે. આસક્તિ એ જ પરિગ્રહ છે. કહ્યું છે -
મુછી પરદો પુત્ત. દશ. અ. ૬, ગાથા-૨૦
વસ્તુ પ્રત્યે રહેલા મમત્વ ભાવને પરિગ્રહ કહે છે. પરિગ્રહનો અર્થ છે - “ચારે બાજુથી ગ્રહણ કરવાની વૃત્તિ." શરીર, પરિવાર, ધન-વૈભવ, માલ-મિલકત આદિને પોતાનાં માની તેના પર મમત્વ-આસક્તિ-મૂર્ધાભાવ રાખવો તે પરિગ્રહ છે. આ પરિગ્રહ સંજ્ઞાના કારણે પરસ્પર વૈમનસ્ય, ઝેર-વેર, કલહ-કંકાસ થાય છે, જેના મૂળમાં ધનની તુણા, સત્તાનો લોભ; સર્વ ભોગવી લેવાની વૃત્તિ, ભ્રષ્ટાચાર, અનીતિ, અન્યાય વગેરે અનેક અવરોધો ઊભા થાય.
જ્યારે ભેદ-વિજ્ઞાનની કલા અને આત્મજ્ઞાનનો પ્રકાશ લાધે છે, ત્યારે આસક્તિઓ સર્વનાશ પામે છે અને અપરિગ્રહની ભાવના ઉગી નીકળે છે.
અહિંસા, અપરિગ્રહ સધાતાં મન શાંત, સ્થિર, શિતલ થતાં, ધીરજ, સમતા, સબુરી કેળવાય છે. સંતોષ, ઉદારતા, વિશાળતા જેવા ગુણો ખીલે છે અને તેમાંથી અનેકાન્ત ફલિત થાય છે. વૃત્તિ સંક્ષેપથી થતો બીજો લાભ તે આત્મિક લાભ છે. આનાથી સંવર થાય
૪૬)
% E 6 %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ છે. આજ સુધી આવતા આશ્રવને રોકી નિર્જરા થાય છે.
"पुब्बकदकम्मसहुणं तु णिज्जरा"
પૂર્વબદ્ધ કર્મોનું ઝરવું તે નિર્જરા. જે પ્રક્રિયાથી કર્મ જીર્ણ થઈ જાય અને આત્મ સ્વરૂપે પ્રગટ થાય તે અનુષ્ઠાન તપ છે.
નિર્જરા થવાથી બંને બાજુ લાભ. દ્રવ્યથી પગલોનું ઝરવું, ભાવથી કષાયાદિ ક્ષીણ થવાથી જીવનાં પરિણામો શુદ્ધ થાય છે. વળી આ સાધકની દષ્ટિ બદલાઈ જાય છે. “કર્મ વિપાથી થવાવાળા ભાવ તે મારો સ્વભાવ નથી, હું તો એક શાયક ભાવ સ્વરૂપ છું." આ પ્રકારના ચિંતનથી વિપુલ માત્રામાં કર્મ-નિર્જરા થાય છે.
- ઘરે ઘરે જઈ ભિક્ષા લેવી, કોઈ ગૃહસ્થીને ત્યાં પાત્ર માંડવું તે સહજ કે સરળ વાત નથી. પોતાનું માન મૂકવું પડે છે. વળી વિહાર કરતાં, અજાણ્યા પ્રદેશમાં મુનિને ગૌચરી માટે કેટલા અપમાન સહન કરવા પડે ! કોઈ ગાળો આપે, તિરસ્કાર કરે, એટલું જ નહીં અનેક વાર ઉપવાસ કરવા પડે. માટે જ ગૌચરી કે ભિક્ષાચર્યાને તપની શ્રેણીમાં મૂકવામાં આવી છે. ખાવું છથાં તપ તે આનું નામ...!!
તપની એક વ્યાખ્યા છે તપવું તે તપ. ઠંડી હોય કે ગરમી. બધી જ ઋતુમાં મુનિ દૂર-સુદૂર ગૌચરી જાય. ઠંડી-ગરમી સહન કરે.
વળી અનાદિ કાળથી વળગેલી વૃત્તિનો સંક્ષેપ કરવા માટે કેટલી અંતર-સાધના જરૂરી છે ? વૃત્તિ એ એવી જબરી ચીજ છે કે સાધકને વૃત્તિની મર્યાદા કરતાં વૃત્તિને સાધતાં નાકે દમ આવી જાય.
વૃત્તિને સમાવી, ફોસવાલી, દંડ-શિક્ષા આપી-આપીને શમાવી હોય, છતાં ક્યારેક નિમિત્ત મળતાં ફરી પાછી ઉછળે. સાધકને એવી થપાટ મારે કે સાધક ક્યાંય ફેંકાઈ જાય. શાસ્ત્રોમાં આવા અનેક દષ્ટાંતો છે કે મહાન સાધકોની સાધના ધૂળમાં રગદોળાઈ ગઈ હોય. ફરી એકડે એકથી સાધના શરૂ કરવી પડે. તેથી જ એક ભવની સાધનાથી બહુધા મુક્તિ સંભવતી નથી.
પ્રાય: દરેક સાધકને અનેક ભવો સુધી આકરી તપશ્ચર્યા તથા સમ્યક પ્રકારે અંતર-સાધના કરવી પડે છે, ત્યારે જ અનાદિની વૈભાવિક વૃત્તિઓ ભેસાઈને આત્મદર્પણ સ્વચ્છ થાય છે. દર્શન-વિશુદ્ધિ સાથે ચારિત્રના પજવા નિર્મળ થતા જાય છે. કર્મોની ભેખડોને તોડી નાખે છે. અનંત કર્મની નિર્જરા થઈ, એક નિર્મળપાવન આત્મજ્ઞાન, દર્શન, ચારિત્રની પવિત્ર નિર્જરણી વહેતી થાય છે. આમ જીવાત્મા
Page #28
--------------------------------------------------------------------------
________________
3988883383828sssssssssssss
પરમ પદને પામે છે.
સાધકની જીવનચર્યા કઈ રીતની હોવી જોઈએ ? સાધક કઈ રીતે પોતાનો જીવન-વ્યવહાર કરે તો તે દોષમાંથી બચે અને સંયમ સાધનામાં આગળ વધી શકે આ માટે સાધકે અષ્ટપ્રવચન માતાના ખોળે બેસવું પડે.
પ્રવચન એટલે સંપૂર્ણ દોષ રહિત અત્યંત શ્રેષ્ઠ વચન. કેવળજ્ઞાની, તીર્થંકરનું વચન પ્રવચન કહેવાય. આ પ્રવચન એટલે આગમવાણી. સંયમી સાધકો માટે એના જીવનની રક્ષા કરનાર આઠ પ્રકારની માતાઓ આગમ-શાસ્ત્રોમાં બતાવવામાં આવી છે. આ અષ્ટપ્રલચન માતા સાધકના સંયમનું માતાની જેમ રક્ષણ કરનારી છે. આ માતાઓ સંયમી જીવોનું રક્ષણ કરી તેના આત્માને વિશુદ્ધ બનાવે છે અને પરમ સુખની પ્રાપ્તિ કરાવે છે.
સંયમી સાધક આત્મા જ્યારે સંસારની મોહ-માયા, સ્વજનો, સંબંધો, પરિગ્રહ વગેરે છોડી દે છે. સંન્યસ્ત જીવન જીવવા સંયમ સાધનામાં આગળ વધવા તે ત્યાગને માર્ગે જાય ચે જ એક માતાનો ખોળો છોડે તેને આઠ માતા મળે છે.
આ આઠ માતાનાં નામ આ પ્રમાણે છે : પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ : (૧) ઈર્યા સમિતિ (૨) ભષા સમિતિ (૩) એષણા સમિતિ (૪) આદાન નિક્ષેપણા (૫) પરિઠાવણિયા સમિતિ (૬) મનગુપ્તિ (૭) વચનગુપ્તિ (૮) કાયગુપ્તિ.
સમિતિ એટલે સમ્યક્ પ્રવૃત્તિ ઉપયોગપૂર્વક જીવદયા લક્ષે જે પ્રવૃત્તિ થાય તેને ‘સમિતિ’ કહેવાય.
‘ગુપ્તિ’ એટલે ગોપવું. મન, વચન અને કાયાની અશુભ પ્રવૃત્તિને ગોપવવી, રોકવી. ગુપ્તિ એટલે નિવૃત્તિ. બિનજરૂરી પ્રવૃત્તિ ન કરવી તે ગુપ્તિ.
કોઈ પણ સાધક પોતાના જીવનમાં ગુપ્તિ અને સમિતિનું પાલન કરે તો અધ્યાત્મ વિકાસ થયા વિના રહેતો નથી.
એષણા સમિતિ
એષણાના ત્રણ પ્રકાર છે -
(અ) ગવેષણા : આહાર ગ્રહણ કર્યા પહેલાં તેની શુદ્ધિ-અશુદ્ધિનો ખ્યાલ કરે.
જો સાધુ હોય તો અલગ અલગ ઘરેથી આહારના પદાર્થો ભિક્ષામાં થોડા થોડા લે છે, જેથી એક વ્યક્તિને વધુ ભાર ન પડે, ગૌચરમાં ગાય ચરે ત્યારે ઉપર ઉપરથી થોડું ઘાસ ખાય છે. એક સાથે મૂળ સહિત ઘાસ ઉખેડીને નથી ખાતી, જેથી ત્યાં જ
re
33333333333
14 de fer 3333333333SISIS ફરીથી ઘાસ ઊગી શકે. માટે જ જૈનસાધુઓ આહાર માટે ભિક્ષા લે છે તેને ‘ગોચરી’ કહે છે.
(બ) ગ્રહણ એષણા : જેમ આહાર ગ્રહણ કર્યા પહેલાં આહારની શુદ્ધિઅશુદ્ધિનો ખ્યાલ કરે છે, તેમ આહાર ગ્રહણ કરતાં સમયે પણ આહારની શુદ્ધિઅશુદ્ધિનો ખ્યાલ કરે છે.
(૩) પરિભોગેષણા સમિતિ : ભોજન વાપરતી વખતે ‘આ ભોજન સારું છે - નરસું છે’ એવું કહેવું નહિ. એટલે ભોજનના વખાણ પણ ન કરવા અને નિંદા-વખોડવું પણ નહિ. આહારના રસ અને સ્વાદના વારંવાર વખાણ કરવાથી રસ આસક્તિ અને રાગદ્વેષ બંનેમાં વધારો થાય છે. આહારનો ત્યાગ કરનાર તો તપસ્વી કહેવાય જ, પરંતુ જેણે આહારના સ્વાદનો ત્યાગ કર્યો છે, તે પણ મોટો તપસ્વી છે. ‘જેણે સ્વાદ જીત્યો તેણે જગત જીત્યું’ એમ જ્ઞાનીઓ કહે છે.
એષણા માતા કહે છે : “તારા આત્માનો ગુણ તો અણઆહારક છે, તો તારે આહારની શી જરૂર છે? માટે હું બેટા! તારે આહાર સંજ્ઞા જીતીને આત્માને અણહારક ગુણ પ્રગટાવવાનો છે, માટે તું રસાસ્વાદમાં ખોવાઈ ન જતાં તારા ભાવમાં સ્થિર રહેજે.'.
બધી ઇન્દ્રિઓ પોતપોતાના અનુભવ બુદ્ધિને આપી દે, પરંતુ કોઈ ઈન્દ્રિય પોતાનું કામ બુદ્ધિ પાસે ન કરાવે તને વૃતિ સંક્ષેપ
ન
૪૯
Page #29
--------------------------------------------------------------------------
________________
#g#66666666666@GGeetWS%98888 કાય - કલૈશ તપુ.
- પૂ. ડૉ. જશુબાઈ મહાસીજી પૂ. ડૉ. જશુબાઈ મહાસતીજી અધ્યાત્મયોગિની પૂ. બાપજીનાં સુશિષ્યા છે. પૂજ્યશ્રીએ “આનંદધનઃ એક અધ્યયન' વિષય પર મુંબઈ યુનિ.માં Ph. D. કર્યું છે. તેમના આનંદધનજીનાં પદો અને સ્તવનો પર ‘અનુભવરસ અને ‘અનુભવધારા” ગ્રંથો પ્રગટ થયા છે)
ભારતીય સંસ્કૃતિ એટલે તપ-ત્યાગની સંસ્કૃતિ. આ સંસ્કૃતિના પાયામાં જ તપ-ત્યાગનું બીજારોપણ થયું છે. ભારતમાં જેટલાં દર્શનો છે એટલા ધર્મો છે અને દરેક ધર્મમાં તપ-ત્યાગને મહત્ત્વ અપાયું જ છે, જેમ કે હિન્દુ ધર્મમાં વડસાવિત્રી, સાકરીયા સોમવાર, અગિયારસ, અધિક માસમાં ઉપવાસ, નવરાત્રિના ઉપવાસ વિગેરે પ્રકારના તપ અનુષ્ઠાન કરવામાં આવે છે. મુસ્લિમ ધર્મમાં રોજા કરે છે, જેમાં આહાર અને પાણીનો ત્યાગ હોય. દિવસ દરમ્યાન સૂર્યાસ્ત પછી મોઢું છૂટું પણ ૧૨ કલાકનો ઉપવાસ હોય છે.
ત્યારે જૈન ધર્મમાં ત્યાગ ને તપનું મહત્ત્વ સર્વોપરિ બતાવેલ છે. ૩૬ કલાકનો ઉપવાસ કહ્યો છે, પરંતુ આ ઉપવાસમાં તપસ્વીનું લક્ષ મોક્ષનું હોય અને કર્મ નિર્જરાની દષ્ટિ હોય છે. દશવૈકાલિક સૂત્રના નવમાં અધ્યયનમાં ચોથા ઉદ્દેશમાં કહ્યું છે કે,
"नो इहलोद्व याए तब महिद्विजा, नो परलोग द्वआए तव महिद्वजा नो कित्ति-वन्न-सद्द - सिलोग द्वआए तव महिद्विजा, नन्नत्थ निज्जर द्वयाए तव
ffજા' આ લોક માટે નહીં, મરીને પરલોકમાં મોટો દેવ બને તે માટે નહીં, હું તપ કરું તો મારી પ્રસિદ્ધિ થાય, મારી કીર્તિ ફેલાય ! આવા કોઈ કારણ માટે તપસ્યા નહીં કરતા, એકાંત નિર્જરા લક્ષે તપ કરવાનું વિધાન જૈન શાસ્ત્રમાં છે. “તHT નિકિનાર' તપ કરીને કાયાને તથા વૃત્તિને તપાવવાની હોય છે. જૈન ધર્મનો સર્વશ્રેષ્ઠ તપ છે.
જીવ ને શરીરનો સંબંધ અનાદિકાળનો છે. કોઈ ગતિ કે જાતિમાં શરીર વિના રહ્યો નથી. તેજસ અને કાર્મણ શરીર તો સર્વ સંસારી જીવોનું ક્યારેય પણ છૂટતું
%E%
E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર E%E6 નથી. સ્થૂલ શરીર જેવા કે ઔદારિક વૈક્રિય અને આહારક આ શરીર વિના જીવ વધારેમાં વધારે અંતર્મહંત રહે છે. જ્યારે માનવ મરે છે ત્યારે શરીર પડ્યું રહે છે ને બીજે સ્થાને ઉપન્ન થાય ત્યારે પ્રથમ આહાર પર્યાપ્તિ પછી શરીરનું બંધારણ થાય છે. તો આ પ્રકારે દેહ સાથે અધિક સંબંધ હોવાને કારણે તેનો મોક્ષ પણ અધિક રહે છે. તે મોક્ષ અથવા મમત્વને છોડવા માટે તપ કરવામાં આવે છે.
દેહને પોષવા, સંભાળવા અને સુરક્ષિત રાખવા જીવ અનેક પ્રકારનાં પાપાચારનું સેવન કરે છે અને કર્મબંધ કરે છે. કીડા, મકોડા, સર્પ, દેડકા, માછલી, જલચર, સ્થલચર તથા ખેચર (પક્ષીઓ) વિગેરે પાણીમાં પોતાનું પેટ ભરવા દોડાદોડ કરતા હોય છે. પોતાનાં સ્થાન છોડી ખાવા નીકળી પડે છે. માનવપ્રાણી પણ શરીરના પોષણ માટે તથા સુખાકારી માટે, નોકરી, નાના-મોટા ધંધા કરે છે. ક્યારેક આહાર માટે તથા શરીરની અન્ય સગવડ માટે ઝઘડા-ટંટા કરી તીવ્ર કર્મબંધ પણ કરે છે. છતાં પણ સ્થૂળ શરીરને સર્વજ્ઞ પરમાત્માએ મોક્ષનું સાધન કહ્યું છે. સાધન વિના સાધના શક્ય નથી અને સાધન વિના સિદ્ધિ પણ અશક્ય છે. મોક્ષરૂપ સિદ્ધિને મેળવવા શરીર ઉત્તમ સાધન છે. જો આ સાધન દ્વારા સાધના કરવામાં આવે તો શરૂઆતમાં અનેક પ્રકારની બાહ્ય સિદ્ધિઓ મળે છે, પણ જો ખાવા-પીવામાં અને પાપકર્મ કરવામાં શરીરનો ઉપયોગ કરવામાં આવે તો સાધન શસ્ત્ર બની જાય. જેમ કે: શ્રીમદ્ રાજચંદ્રએ કહ્યું છે કે
સૌ સાધન બંધન થયા, રહ્યો ન કોઈ ઉપાય, સત્ સાધન સમજ્યો નહીં, ત્યાં બંધન શુ જાય ?
ચાકુ વડે શાક સુધારાય અને કોઈનું ખૂન પણ કરાય, પણ બંનેના પરિણામ જુદાં જુદાં છે. અગ્નિ વડે રસોઈ બનાવી સુધાપૂર્તિ કરાય છે અને એ જ અગ્નિ વડે કોઈને બાળી રાખ પણ કરી શકાય છે. એટલે સાધનનો દુરુપયોગ કરીએ તો શસ્ત્ર પણ બની શકે છે, પણ એ કાર્ય સાધક પર નિર્ભર છે. માટે જ મોક્ષ માટે વિયોગની સાધના અતિ જરૂરી છે.
જૈન શાસ્ત્ર મન, વચન, કાયામાં યોગને પૌલિક કહે છે. (૧) પન્નવણા સૂત્રના ૨૧મા પદમાં પાંચ શરીરનો અધિકાર છે. (૨) પન્નવણા સૂત્રના ૧૧મા પદમાં ભાષા પદનો અધિકાર છે. તેવી જ રીતે આખા લોકમાં આઠ પ્રકારની વર્ગણા શાસ્ત્ર કહે છે.
Page #30
--------------------------------------------------------------------------
________________
GSSSSSSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB
(૧) દારિક વર્ગણા (૨) વૈક્રિય વર્ગણા (૩) આહારક વર્ગણા (૪) તેજસ વર્ગણા (૫) ભાષા વર્ગણા (૬) મનોવર્ગણા (૭) શ્વાસોશ્વાસ વર્ગણા (૮) કાર્મણ વર્ગણા.
બધા શરીરની વર્ગણા જુદી જુદી છે અને જીવ સંબંધ આ જડ શરીર સાથે ચીરકાળનો હોવાને કારણે છોડવો મુશ્કેલ છે. જે બાળક માનું દૂધ બે વરસનો થાય છતાં છોડે નહીં તો મા દૂધ છોડાવવા માટે સ્તન પર કડવાણી લગાવે છે જેથી બાળકનું મોઢું કડવું થાય ને દૂધ છોડી દે છે તેમ શરીરનો મોહ છોડવા તપસ્યા આવશ્યક અંગ છે. દેહ અને આત્માનો સંબંધ સંયોગ સંબંધ છે, છતાં બંનેના સ્વભાવ જુદા જુદા છે તો પણ મિત્રવત્ રહે છે. આ દેહ પર હોવા છતાં તેને પોતાનો માનવો એ જ અજ્ઞાનતા છે અને એ જ મિથ્યાત્વ છે. પારકાને પોતાના ગણી, તેની પાસેથી સાધનાનો માર્ગ લેવો એ જ સાધકોની સાધના છે.
યોગસાધકો યોગસાધના કરી ઘણી-ઘણી સિદ્ધિઓ મેળવે છે. યોગસાધકો વિવિધ પ્રકારની યોગસાધના કરે છે, પરંતુ યોગશાસ્ત્રમાં બે પ્રકારના યોગ બતાવ્યા છે. (૧) રાજ યોગ (૨) હઠયોગ. હઠયેગીઓ વિવિધ પ્રકારનાં આસનો દ્વારા સિદ્ધિ મેળવે છે, જેમ કે પદ્માસન, મયૂરાસન, શિરશાસન, ગૌદુહાસન, ભુજંગાસન, શબાસન ઉકડું આસન વિગેરે.
૮૪ પ્રકારનાં આસનો કહ્યા છે. આ પ્રકારના આસનારૂઢ સાધક લાંબો સમય સ્થિરાસને રહે તથા પોતાના મનને તેમાં સ્થિર કરી ઉપયોગને અંતર્મુખ કરી સ્વ તરફ વળે તો અનંત-અનંત કર્મ નિર્જરા થાય છે. ભગવાન મહાવીરને ગૌદુહ આસને કેળજ્ઞનાન થયું હતું. આદ્ય તીર્થકરોને પવાસને તથા ખગ્રાસને કેવળજ્ઞાન થયેલ છે, પણ પોતાના ઉપયોગને આત્મામાં જોડી દેવું અતિ જરૂરી છે.
મનને આસનોમાં જોડવું એટલે કાયકલેશ તપ છે, પરંતુ ઘણા સાધકો સિદ્ધિ માટે પણ યોગસાધના કરે છે, જેમ કે પંચગ્નિ તપ કરવું, જેમાં ચૈત્ર-વૈશાખના સખત તાપમાં મધ્યાન્હ ૧૨ વાગે તાપમાં ખુલ્લા શરીરે બેસી, ચારે બાજુ પ્રચંડ આગ લગાવી ઉપર સૂર્ય તપતો હોય, ચારે બાજુ અગ્નિનો તાપ હોય અને એ સખત ગરમી સહન કરવી એને પણ કાયકલેશ તપ કહેવાય છે. આવો તપ કમઠે કર્યો હતો અને તે મૃત્યુ પામી મેઘમાળી દેવ થયો. આ રીતે કોઈ યોગ સાધક ઝાડની જાડી ડાળી ઉપર ઊંધો લટકે છે અને બે પગે
જ પર)
% E 6 %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ ડાળ પકડી રાખે છે ને હાથ-માથું નીચે લટકતું રાખે છે અને દિવસો સુધી આમ લટકતો રહે છે જેને ગુજરાતી ભાષામાં વડવાંગડા જેવું તપ કહેવાય છે. આને પણ કાયાકલેશ તપ કહેવાય છે. કોઈ લાકડાનો વેર ખાઈ દિવસો કાઢે છે. આ બધાં કાયાકલેશ તપ કહેવાય છે. હઠયોગીઓ સિદ્ધિ મેળવી જગપ્રસિદ્ધ બનવા આ તપ કરે છે. આવી સિદ્ધિઓથી અનેક ચમત્કારો સર્જે છે. એના ચમત્કારોથી ચમત થઈ તેની પાસે માનવ-મહેરામણ ઊભરાય છે અને લોકો તેને માને, પૂજે, વંદે અને ભગવાન માની પૂજા કરે છે. આ ભૌતિક ઉપલબ્ધિ છે, ત્યારે જૈન શાસ્ત્રમાં કહેલ કાયકલેશ તપમાં તપસ્વીનું લક્ષબિંદુ એકાંત મોક્ષ હોય છે અને તે માટે કર્મ નિર્જરા તેનું મુખ્ય અંગ છે.
કાયકલેશ ત૫ : એ બાહ્યતપ છે, પણ એમાં ભૌતિક સુખની કોઈ આકાંક્ષા સાધકને નથી. આત્માને કર્મ ઝંઝીરથી મુક્ત કરવા આ પ્રકારનો તપ કરવામાં આવે છે, જેમાં કેશલુંચન કરવું એ પણ તપ છે. માથાના વાળ હાથેથી ખેંચી કાઢવા એ તપ છે. આ સમયે જેટલી સમતા રહે તેટલી નિર્જરા થાય છે. સાધક આ સમયે અંતરભાવોને ચકાશે છે તથા શરીરનો મોહ કેટલો છે? તેનું પણ નિરીક્ષણ કરે છે.
આતાપના તપ : ગરમીમાં ખુલ્લા મેદાનમાં પતરું તપાવી, એક અધોવસ્ત્ર પહેરી બપોરના ૧૨ વાગે ખુલ્લા શરીરે તે પતરા પર ચત્તો સુઈ જાય ને ધ્યાનસ્થ બની જાય. ઠંડીના દિવસોમાં નદીની રેતીમાં વહેલી સવારે ખુલ્લા શરીરે બેસી ધ્યાનારૂઢ થઈ જવું. આ એક આતાપના તપ છે, પરંતુ આ બધાં તપમાં દેહાશક્તિ છોડવાનું ધ્યેય હોય છે. શરીર તપાવી જ્ઞાતા દટાભાવ કેળવવાનો છે.
જૈન ધર્મ રાજયોગનો ધર્મ છે. જૈન ધર્મ ભાવશુદ્ધિ તથા વિચારશુદ્ધિને વિશેષ મહત્ત્વ આપે છે. માટે જ કહ્યું છે કે -
‘‘ભાવે ભાવના ભાવીએ, ભાવ દીજે દાન,
ભાવે ધર્મ આરાધીએ, ભાવે કેવળ જ્ઞાન.” શરીરને તપસ્યા દ્વારા તપાવવાનું છે ને મનને પણ શરીર લક્ષમાંથી કાઢી આત્મલક્ષી બનાવવા તરફ ખાસ ધ્યાન દોર્યું છે. જૈન ધર્મ મોક્ષસાધક ધર્મ છે. તેની કોઈ પણ સાધના મોક્ષલક્ષી હોય છે, જેમાં કર્મ નિર્જરાનો હેતુ સરતો હોય તે પ્રકારના તપનું વિધાન શાસ્ત્રમાં છે. જ્ઞાન દ્વારા દેહને પર જાણી તેનાથી મુક્ત થવા
- પ૩)
Page #31
--------------------------------------------------------------------------
________________
3333333333333333 પરુષાર્થ કરવો અને તે માટે સાધક પરિસહો - ઉપસર્ગો સહન કરે છે તથા સમતાની સાધના કરે છે. જૈન સાધુ દેહ માટે રાગ-દ્વેષ ન કરે. શરીર ઢાંકવા વસ્ત્ર પરિધાન કરે પણ શરીર સૌંદર્ય વધારવા કોઈ વેશભૂષા ન કરે. શરીરને સાધન ગણી સાધક ધ્યાનસ્થ બની દેહથી ભિન્ન એવા આત્મામાં તાદાત્મ્ય સાધી એકાકાર બની જાય છે. તે અવસ્થા દેહાતિત અવસ્થા છે. આ દશા માટે કૃપાળુ દેવ કહે છે કે :‘“દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત”
આત્મજ્ઞાની શરીરમાં હોવા છતાં દેહમાં નથી. તે સંસારમાં હોવા છતાં સંસારમાં નથી. આ અવસ્થામાં દીર્ઘકાળ રહે તો જીવ કર્મમુક્ત બની જાય છે. સાધક મોક્ષ માટે શરીર મમત્વ ઘટાડી દેહને કૃશ કરી નાખે છે. “અનુત્તરોવવાઈ સૂત્ર’’માં ધન્ના અણગારની કઠીન તપસ્યાની વાત આવે છે. ધન્ના અણગારના પગ રૂક્ષ અને માંસ વગરના હતા. તેમાં હાડકાં, ચામડાં અને શિરાઓ દેખાતાં હતાં. ઝાડની સૂકી ડાળી જેવા પગ થઈ ગયા હતા. તેની જંઘા કાક પક્ષીની - કંક પક્ષીની જંઘા જેવી થઈ ગઈ હતી. ઘૂંટણો મયૂર પક્ષીના ઘૂંટણ જેવા થઈ ગયા હતા. તેના સાથળ બોરડીની સૂકાયેલ કોમળ કૂંપળ જેવા થઈ ગયા હતા. તેઓશ્રીના શરીરનાં બધાંજ અંગોપાંગોમાં ફક્ત હાડકાં-ચામડાં અને નશોની જાળ જ જોવામાં આવતી હતી. તપસ્યા કરવાથી તેમનાં પેટ, પીઠ, કમર વિગેરે સુકાઈ ગયાં હતાં. તેઓ ચાલતા હોય ત્યારે જેમ સૂકાયેલાં મરચાં ખખડે તેમ તેઓનાં હાડકાં ખખડતાં હતાં. આવી ઘોર તપસ્યાની સાથે મનને પણ દેહમાંથી વાળી, આત્મસ્થ કરી નાખ્યું હતું. ભાવમન જ્યારે આત્મા સાથે જોડાઈ જાય છે ત્યારે શુદ્ધ સંવર થાય છે અને અનંતઅનંત કર્મ નિર્જરા થાય છે. તપની અનેક ફલશ્રુતિ છે. જ્ઞાનીઓએ કહ્યું છે કે, तपसा जायते लब्धि तपसा जायते वीर्य, तपसा जायते ज्ञान “तपसा जागते વ્રુદ્ધિ” |
તપથી લબ્ધિ, શક્તિ, જ્ઞાન-બુદ્ધિ વિગેરે અનેક ગુણો પ્રગટ થાય છે. માટે જ તપનું મહત્ત્વ ગવાયું છે. જ્ઞાનીઓએ, તપસ્વીઓએ તપની શક્તિ જાણી-માણીઅનુભવી છે.
દશવૈકાલિક સૂત્રના નવમા અધ્યયનના ચોથા ઉદ્દેશામાં ચાર પ્રકારની સમાધિ સ્થાન બતાવ્યા છે. વિનય સમાધિ, શ્રુત સમાધિ તથા તપ સમાધિ અને આચાર સમાધિ. તેમાં પણ તપને સમાધિનું સ્થાન કહ્યું છે. તો સાધક કાયકલેશ તપ દ્વારા
ur
333333333333 14 79 FR 3333333339SSIS સમાધિને પામી શકે છે. તપનો હેતુ કાયાની સાથે મનને પણ અંતર્મુખ બનાવવાનું છે. ઉપયોગ જ્યારે અંતર્મુખ બને છે ત્યારે દેહાતિત અવસ્થા પ્રગટ થાય છે. જુઓ ગજસુકુમાર મુનિ, મેતારજ મુનિ જેવા મહાસાધકો અંતર્મુખી બની, ઘાતીકર્મ ખપાવી, કેવલજ્ઞાન લઈને અઘાતિકર્મને ક્ષય કરી મોક્ષ સિધાવી ગયા. કાયકલેશ તપનો હેતુ લાભની, કીર્તિની, ધનની સંતતિની અપેક્ષા નહીં, મોક્ષ લક્ષ સિવાય બીજું કોઈ ધ્યેય નહીં.
વૈદિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે, શરીરના રોગને કંટ્રોલ કરવા વાત-પિત્ત-કફ ત્રણેયને સમાન કરવા પડે છે. તેને સમાન કરવા વૈદ્યો લાંઘણ કરાવે છે. આ પણ એક કાયકલેશ તપ છે. ભિખારીને ત્રણ દિવસ ખાવા ન મળે તો તે પણ કાયકલેશ છે. કાયકલેશ તપ કરનાર તપસ્વી કાયને કૃશ કરે છે. તેની સાથે સાથે આત્માભિમુખ થતાં થતાં તપસ્વી સમાધિ પ્રાપ્ત કરી આત્મસ્થ બની જાય છે. આવો સાધક દેહભિન્ન ચૈતન્યનો અનુભવ કરે છે. આત્માર્થ થયેલો સાધક ધ્યાનારૂઢ થયો હોવાથી, શુકલધ્યાની કહેવાય છે, પછી તેની આંતરિક દશા દેહમાં હોવા છતાં દેહની ભિન્નતાનો અનુભવ કરે છે જેમ કે માનવ વસ્ત્ર પહેરે છતાં કપડાંથી તેનો દેહ જુદો છે. નાળિયેરની અંદર ટોપરૂં પાકી જાય ત્યારે ટોપરાનો ગોટો નાળિયેરથી છૂટો પડી જાય છે. તેમ દેહ-આત્માનો સંબંધ છે, બંને જુદા છે. અને સાધક જુદાપણાનો અનુભવ કરે છે. સાધક આવી ચરમાવસ્થાએ પહોંચવા વિવિધ પ્રકારનાં તપ કરે છે.
ગોં. ચં. તપસમ્રાટ ગુરુદેવે આવી અનેક તપસ્યાઓ કરી છે. વર્ષો થયાં. રાતના બે-અઢી વાગે જાગી ધ્યાન કરતા હતા. ગુરુદેવે ઘણા વૃદ્ધ સંતોની સેવા પણ કરી છે. આવી રીતે વૈયાવચ્ચ-ધ્યાન વગેરે આત્યંતર તપ છે. તેની સાથે સાથે બાહ્યતપમાં વર્ષો સુધી એકાંતર ઉપવાસ, ત્રણ વરસ રસપરિત્યાગ તપ, વૃત્તિ સંક્ષેપ તપ વિગેરે અનુષ્ઠાનો કરેલ છે. કાયાની માયા છોડવા માટે જ સાધકો તપાનુષ્ઠાન કરે છે તથા પોતે પોતાનો નિરીક્ષક બને છે. કાયાની માયા કેટલા અંશે છૂટી છે તે પ્રમાણિકપણે રહી તપાસે છે. જો કાયાની માયા છૂટે તો સ્વરૂપસ્થ થવાય અને જે સ્વરૂપસ્થ થાય છે તેની કાયાની માયા છૂટી જાય છે, આ જ્ઞાની પુરુષોની વાણી છે. જ્ઞાની પુરુષોને સંસાર સ્પર્શી શકતો નથી. નાવ પાણીમાં રહે છે તો તરે છે. સાધક ને સાધના આ પ્રકારની હોય છે. આ છે કાયકલેશ તપની ફળશ્રુતિ. *
૫૫
Page #32
--------------------------------------------------------------------------
________________
sweeee
પ્રતિસંલીનતા
રમેશ કે. ગાંધી (બેંકના નિવૃત્ત મેનેજર રમેશભાઈ જૈન ધર્મના અભ્યાસુ, સાધુ-સંતોની વૈયાવચ્ચમાં રસ ધરાવનાર જૈન જ્ઞાનસત્રમાં ભાગ લે છે.)
"एगे जिए जिया पंच, पंच जिये जिया दस । दसहा तु गिणिताएं, सव्व सत्तु जिणामहं ॥
ભાવાર્થ : એક બહિરાત્માને જીતવાથી ચાર કષાયો અને એક મનને જીતી લેવાય છે, એ પાંચને જીતવાથી પાંચ ઇન્દ્રિયો મળશી દસને જીતી લેવાય છે અને દસને જીતી લેવાથી હું સર્વ શત્રુઓને જીતી લઉં છું.
પૂ. શ્રી કેશીસ્વામીના પ્રશ્નના ઉત્તર રૂપે પૂ. શ્રી ગૌતમસ્વામીના આ પ્રત્યુત્તર છે. આ ગાથાના બીજા ચરણમાં પ્રતિસંલીનતા તપનું હાર્દ સમાયેલ છે.
તપના બાર પ્રકાર પૈકી આ બાહ્યતપનું હું અને અંતિમ તપ છે. પ્રત્યેક બાહ્યતપ ઉત્તરોત્તર વિશુદ્ધિ, આત્માની દર્શાવે છે. પ્રથમ ઉપાંગ સૂત્ર ઉવવાઈ સૂત્રમાં પ્રતિસંલીનતા તપનો અર્થવિસ્તાર આ પ્રમાણે છે
‘‘પ્રતિસંલીનતા એટલે વિષય કષાયમાં સંલીન (લીન) બનેલા ઇન્દ્રિય અને મનને પાછા વાળવા, અનુકૂળ શબ્દ શ્રવણાદિ રણ અને પ્રતિકૂળ શબ્દ શ્રવણાદિમાં દ્વેષ ન કરવો, ક્રોધના ઉદયને રોકવા. જો ક્રોધનો ઉદય થઈ જાય તો ક્રોધના ઉદયમાં ભળવું નહીં. ક્રોધાદિના ઉદયને નિષ્ફળ બનાવવો.
મનમાં આવતા અશુભ વિચરોને છોડી શુભ વિચારમાં જોડાવ. ખરાબ પરપીડાદાયી વચનો બોલવાં નહીં, સારા અને સચન બોલવનો અભ્યાસ કરવો, કાયાને સ્થિર કરવી તે પ્રતિસંલીનતા તપ છે.’
ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયન ‘“તપોમાર્ગ ગતિ''માં પ્રતિસંલીનતાને સ્ત્રી, પશુ, નપુંસક રહિત એકાંત સ્થાનમાં નિવાસ કરવાનીં સાધક-આરાધકને સૂચન બોધ છે.
“દુ પ્રતિસંલીનતા તપ તેના ચાર ભેદ છે :
(૧) રાગદ્વેષ ઉત્પન્ન થાય તેવા શબ્દથી કાનને, રૂપથી આંખને, ગંધથી નાકને,
-
49
33333333333
1
FR 3389838888ses
રસથી જીભને અને સ્પર્શને રોકી રાખે, ઇન્દ્રિયોના વિષયનો સંબંધ પ્રાપ્ત થતા મનને વિકારી ન કરે તે ઇન્દ્રિય પ્રતિસંલીનતા તપ. (૨) ક્રોધનો ક્ષમાથી, માનનો વિનયથી, માયાનો સરળતાથી અને લોભનો સંતોષથી નિગ્રહ કરે તે કષાય પ્રતિસંલીનતા તપ.
(૩-૪) અસત્ય અને મિશ્રમનના યોગોનો નિગ્રહ કરી સત્ય અને વ્યવહાર મન પ્રર્વતાવે. અસત્ય અને મિશ્ર વચનનો ત્યાગ કરી સત્ય અને વ્યવહાર વચન પ્રવર્તે. ઔદારિક, ઔદારિક મિશ્ર, વૈક્રિય, વૈક્રિય મિશ્ર, આહારક, આહારક મિશ્ર અને કાર્યણ કાયયોગ અને સાત કાયયોગમાંથી અશુભને છોડી અને શુભને પ્રવર્તાવે તે યોગ પ્રતિસંલીનતા તપ.
(૪) વાડી, બગીચા, ઉદ્યાન, દેવસ્થાન, પરબ, ધર્મશાળા, કોઢ, દુકાન, હવેલી, ઉપાશ્રય, પૌષધશાળા, ખાલી કોઠાર, સભાસ્થાન, ગુફા, રાજસભા સ્થાન, છત્રી, શાસન, વૃક્ષની નીચે એ અઢાર પ્રકારના સ્થાનમાં સ્રી, પશુ, નપુંસક ન રહેતા હોય ત્યાં એક રાત્રિ, આદિ યથોચિત કાળ રહે તે વિરકત-શયનાસન પ્રતિસંલીનતા તપ.
આમ પ્રતિસંલીનતાના ૪ ભેદ વર્ણવેલા છે.
તદુપરાંત મૂળ લેખ બા.બ્ર. પૂ. શ્રી ચૌથમલજી મહારાજસાહેબના ગ્રંથ ‘‘શ્રી નિગ્રંથ પ્રવચન’’નો અનુવાદ પૂ. શ્રી કાન્તિઋષિજી તથા બા.બ્ર. પૂ. નવિનઋષિજી મહારાજસાહેબે કરેલ છે જેમાં હું પ્રતિસંલીનતા તપ આ પ્રકારે
આલેખેલ છે.
‘સંલીનતા તપને ‘‘પ્રતિસંલીનતા'' પણ કહેવાય છે. તેના ચાર ભેદ છે. (૧) ઇન્દ્રિય પડિસંલીનતા (૨) કષાય પડિસંલીનતા (૩) યોગ પડિસંલીનતા અને (૪) શયનાસન પડિસેલીનતા.
આશ્રવના ૪ કારણો પહેલા બતાવ્યા તે પડિસેલીનતા તપ કહેવાય છે. ત્યાર બાદ પ્રત્યેકનો વિસ્તાર ઉપર જણાવ્યા મુજબ “જૈન તત્ત્વ પ્રકાશ’’ની સમાન છે એટલે પુર્નલેખન નથી કરતો.
આ રીતે પ્રતિસંલીનતા તપનું સ્વરૂપ જાણ્યા-જોયા વિના આ તપના અનુસંધાનમાં ચિંતન કરતા ઉદ્ભવેલ ભાવોની અભિવ્યક્તિ કરી જે રીતે
૫૭
Page #33
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB સમજાયેલ છે તે રજૂ કરું છું.
પ્રતિસલીનતા તપ બાહ્યતપમાં ઉત્કૃષ્ટ રૂપે છે તે રીતે આવ્યંતર તપમાં કાર્યોત્સર્ગ અથવા વ્યત્સર્ગ તપ ઉત્કૃષ્ટ રૂપે છે. આમ તપ શ્રેણીમાં આ બધા તપો સાંકળરૂપે એકબીજા સાથે સંકળાયેલ છે. જેમ કે અણસણથી લઈ રસ પરિત્યાગ તપ આહાર સાથે તે પણ “કવળ" આહાર રૂપી રસેન્દ્રિયને કાબૂમાં લાવવાના પુરુષાર્થના પ્રેરક છે. કાયાકેશ તપ કાયાને કસવા માટે, મજબુત કરવા કાયયોગમાં ‘કાયા ગુપ્ત' દ્વારા સ્થિરતા બક્ષવા છે જેનું અનુસંધાન છઠ્ઠા આત્યંતર નવના “ઠાણેણં' સાથે છે.
હવે બીજી રીતે જોતાં ૬ પર્યાપ્તિ પૈકી આહાર એ પ્રથમ પર્યાપ્તિ છે. ભવપરિવર્તન સમયે વાટે વહેતો જીવ તેજસ અને કાર્મણ શરીર સાથ લઈ જાય છે અને મનુષ્યના ભવમાં ‘ઓજ' આહારના ગ્રહણ દ્વારા શરીર પ્રગટાવે છે ત્યાર બાદ ઇન્દ્રિય, હ્યોસોચ્છશ્વાસ ભાષા અને મન એમ ક્રમ રહે છે. સંક્ષી પંચેન્દ્રિય ને આ ૬ પર્યાપ્ત ઉત્કૃષ્ટ રૂપે હોય છે. અહીં ઇન્દ્રિય પર્યાપ્તિનો વિશેષ સંબંધ પ્રતિસલીનતા સાથે છે. અલબત્ત, યોગ પ્રતિસલીનતામાં મન વચનનો પણ સમાવેશ થાય છે.
હવે બાહ્યતા આત્યંતર તપ સાધનામાં સહાયક છે. અહીં આત્માનો મૂળ સ્વભાવ જે અણાહારક છે તેની પ્રાપ્તિ માટે રસના પર વિજય આવશ્યક છે. અશરીરી ઇન્દ્રિયાતીત દશા તરફ જવા આ એક પગલારૂપે છે. તપ વિશે પણ આગમોમાં - ગ્રંથોમાં ઘણું પ્રરૂપેલ છે. જેમ કે દશવૈકાલિક મૂળ સૂત્રના પ્રથમ અધ્યયન પ્રથમ ગાથા “ધમાં મગલ મુઠુિં અહિંસા સંયમો તવો'માં તપને ધર્મના એક લક્ષણ રૂપે કહેલ છે.
તે જ રીતે સૂયગડાંગ સૂત્ર-બીજા અંગસૂત્રમાં ૬ઠ્ઠા અધ્યયન “પુછીચુર્ણ - વીરસ્વતિમાં ૨૩મી ગાથામાં દાણાણું સેઠું અભયાખયાણું ... તવે સુ વા ઉતમ ગંભચેટું ચરણ દ્વારા તપમાં ઉત્તમ બ્રહ્મચર્ય કહેલ છે. અહીં બ્રહ્મચર્યને ‘‘આન્સરમણતાના સ્વરૂપમાં સમજવાનું છે. આત્મરમણતા કે આત્મામાં લીનતા તે પ્રતિસલીનતા. તવ સાથે એ રીતે સાંકળેલ છે કે પ્રતિ તરફ સંલિનત=લીનતા, એકાગ્રતા, અનુપ્તતા. અહીં ઇન્દ્રિયોને વિષય-કષાય ના ભાવો સાથે - પતિ
%e0%%
e0%ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0%a ખેંચાતી રોકી આત્મભાવમાં સ્થિર કરવા રૂપ આ તપ છે. પ્રતિ એટલે એક અર્થમાં વિરૂદ્ધ, જેમ કે પ્રતિવાદ, પ્રતિક્રમણ વિ. અને પ્રતિ એટલે તરફ પણ થાય અર્થાત્ અશુભ પ્રતિ (તરફ) જતી રોકી શુભ યાવત્ શુદ્ધ પ્રતિ (તરફઅશુભની વિરૂદ્ધ દિશામાં લઈ જવી).
આત્માની વિકાસયાત્રામાં તપનું અનેરું સ્થાન છે. જેમ કે શરૂઆત શ્રાવકના ગુણોથી કરીએ તો દાન, શીલ, તપ ભાવમાં તપ એક અંગરૂપ છે. તેમ સાધુના ગુણોમાં જ્ઞાન-દર્શન-ચારિત્ર-તપ ગુણરૂપ છે. કેવળી પર્યાયમાં તપ એક અનંતા તપ રૂપે પ્રગટે છે. અંતરાય કર્મના ક્ષયથી વીતરાય દૂર થતાં સમ્યફ અનંત તપ રૂપે ગુણ પરિણમે છે. આ તપ ગુણ ચારિત્ર ગુણમાં લીન થતા “સમ્યક જ્ઞાનદર્શન ચારિત્રાણિ મોક્ષ માર્ગ" રૂપ તત્વાર્થ સૂત્રની ગાથામાં ઉદભવે છે. આમ ઉત્તરોત્તર વિકાસ પામતા છેવટે ચારિત્ર ગુણમાં સિદ્ધ દશા પ્રાપ્ત થતાં અનંત શુદ્ધ આત્મીયયોગમાં લીન થાય છે. આમાં “સંલીનતા" સિદ્ધ દશામાં (શુદ્ધ) ઉપયોગ રૂપે સમાવિષ્ટ છે. હવે ‘સિદ્ધ' દશા એટલે આત્માની પરમ વિશુદ્ધ દશા સર્વથા કર્મરહિત દશા આઠ ગુણો પ્રગટાવે છે. આઠ કર્મના પ્રતિરોધ રૂપે.
જિનદર્શન વીતરાગ પ્રણિત આત્મદર્શન સંપૂર્ણ અને શુદ્ધ પરિપૂર્ણ દર્શન છે. આત્મશુદ્ધિ દ્વારા આત્મસિદ્ધિ સૂત્રને સાર્થક કરે છે તેને મારા-તમારા અને પ્રત્યેક આત્માને લાગુ પાડતા “મોક્ષમાર્ગ' અર્થાત્ કર્મમુક્તિ માર્ગ ...... અનાદિના અનંતનંત દુ:ખથી શરૂ થઈ “સિદ્ધ” સ્વરૂપના અનંતાનંત શાશ્વત સુખ સુધીનો છે. જે માર્ગે પ્રત્યેકે ચાલવાનું છે. અવ્યવહાર રાશિમાં અનાદિથી અનંતાનંત દુ:ખો ભોગવ્યાં - એક “સિદ્ધ આત્મા'ના ઉપકાર નીચે પ્રત્યેક આત્મા આવ્યો અને અવ્યવહાર રાશિમાં પ્રવેશી ઉત્ક્રાંતિનું મંડાણ થયું - ક્રમશ: આગળ વધી સ્થાવર-વસ-વિકલંક દ્વીપ પસાર કરી નારક-તીય દેવગતિ વટાવી સંજ્ઞી પંચેન્દ્રિય રૂપ પામ્યો. હવે જો સમ્મદર્શનના સ્પર્શે આત્મસ્પર્શના થાય તો મોક્ષમાર્ગના Highway ઉપર આવી સાધના-આરાધના ૧થી ૪, ૫, ૬, ૭ અને ત્યાર બાદ ક્ષેપક શ્રેણી રૂપે Take off કરી કૈવલ્ય પ્રાપ્તિ દ્વારા સર્વથા મુક્ત થવા દ્વારા કરજથી મુક્ત થઈ એક વધુ ત્રસ્ત આત્માને, ઉનકટતાથી ઝંખતા આત્માને ઉપકૃત કરી વ્યવહાર રાશિમાં લાવી સંતોષ લઈ શકાય. *
- ૫૯ )
Page #34
--------------------------------------------------------------------------
________________
ફટાકાણી જાણwateણ જ્ઞાનધારા weetest bleefeeeee આત્યંતર તપનો એક ભેદ :
પ્રાયશ્ચિત્ત''
- ધનલક્ષ્મીબેન શાંતિલાલ બદાણી નાગપુર સ્થિત ધનલક્ષ્મીબહેન જૈન ધર્મના અભ્યાસુ છે. સાધુ-સંતોની વૈયાવચ્ચ કરવાવાળા, અનેક સામયિકોમાં લેખો લખે છે અને જૈન સાહિત્ય સત્રોમાં ભાગ લે છે).
ધમ્મો મંગલ મુક્કિ કઈં, અહિંસા સંમો તવો
દેવાહિં તં નમંસતિ જસ્ય ધમૅ સયામણો મોક્ષગતિના બાધક રાગ-દ્વેષથી ઉત્પન્ન પાપકર્મોને ક્ષય કરવા માટે તથા અમોઘ નિરૂપિત કરવામાં આવ્યું છે. તપ એટલે માત્ર અન્ન-જળ છોડી ભૂખ્યા રહેવામાં નથી પરંતુ ભગવાન મહાવીરે સાધુ અથવા સાધક માટે ઉત્તરાધાયનના ત્રીસમા અધ્યાયનમાં બાર પ્રકારના તપ બતાવ્યા છે. આ બાધતપ અને છે આત્યંતર તપ. તેમાં પ્રાયશ્ચિત એક આત્યંતર તપ છે.
પશ્ચાતાપ તે એક મહાન આત્યંતર તપ છે, જેમાં સાધક પોતાની ભૂલનો સાચા હૃદયથી સ્વીકાર કરી, એકરાર કરી આત્માની સાક્ષીએ અથવા ગર પાસે પ્રાયશ્ચિત કરી નરકગતિથી અટકી સીધા મોક્ષ માર્ગમાં અવિચલ સ્થાને પહોંચી જાય છે. “આવશ્યક સૂત્ર" બત્રીસ સૂત્રોમાંનુ એક મહાન પ્રાયશ્ચિત સૂત્ર છે, જેમાં વ્યક્તિ પ્રતિદિનના પોતાના પાપનું પ્રતિક્રમણ દ્વારા કરીને પાપથી અટકી જાય છે.
“હા પસ્તાવો વિપુલ ઝરણું. સ્વર્ગથી ઉતર્યું છે, પાપી તેમાં ડુબકી દઈને પુણ્યશાળી બને છે" - કલાપી
સંવર દ્વારા કર્મોનો આશ્રવ અટકી જાય છે, અર્થાત્ નવીન કર્મોનો બંધ નથી થતો. પરંતુ પૂર્વસંચિત કર્યાનો ક્ષય મુખ્યતયા તપથી થાય છે. જીવ એક તળાવ સદુશ છે તથા કર્મ પાણી રૂપ છે. જેમ તળાવમાં નવું પાણી આવતું રહે છે, તથા તેમાંથી જળ ઉલેચવા છતાંય ખાલી ન થઈ શકે. અગર નવીન જળનું આગમન રોકી દેવામાં આવે તો પણ, તો પણ જૂનું પાણી ન સુકાય તો સરોવર નિર્જળ ન થાય. આવી જ રીતે જ્યાં સુધી આશ્રયનો પ્રવાહ ચાલુ છે
sae%etweetestવું તપ તત્ત્વ વિચાર Betieeeeeeeee ત્યાં સુધી જીવ કમરહિત નથી થઈ શકતો અને પૂર્વસંચિત કર્મોનો ક્ષય કરવા માટ તપોધર્મની અપેક્ષા રહે છે. તપ દ્વારા કોટિ ભવોના કર્મjજ પણ એવી રીતે ભસ્મ થઈ જાય છે. જેવી રીતે અગ્નિ દ્વારા નો ઢગલો. આત્માની શુદ્ધિ માટે ત૫રૂપી અગ્નિમાં શરીરને નાખવું જોઈએ. તેના માટે વીર ભગવાને છે બાહ્ય, છ આત્યંતર તપ બતાવ્યા છે. આમાંનું પ્રાયશ્ચિત એક આત્યંતર તપ છે.
પ્રાયશ્ચિત” તપનો ઉદ્દેશ્ય શરીર-દમન સાથે ઈન્દ્રિય તથા મન ઉપર વિજય પ્રાપ્ત કરવાનો છે. શરીર પુષ્ટ થવાથી ઇન્દ્રિયો પુષ્ટ થાય છે તથા વિષયો તરફ તીવ્રતાએ દોડે છે. ઇન્દ્રિયોનું વિષય તરફ દોડવું જ દુ:ખનું કારણ છે. અને આ જ સંસાર છે. સંસારથી પાર થવાની ઈચ્છાવાળા મુમુક્ષુ માટે ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કરવો આવશ્યક છે. દેહ-દમન ઇન્દ્રિય વિજયનું સાધન છે. અતએ તપશ્ચર્યા દ્વારા શરીરનું દમન કરવું જોઈએ, શરીર પર દમન કરવું તે એક સાધન-ઇન્દ્રિયો પર દમન કરવું તે સાધ્ય. સાધ્યને લક્ષ્યમાં રાખીને સાધનોનો ઉપયોગ કરવામાં આવે તો ઠીક છે, પરંતુ સાઘને જ વિસ્મૃત કરી દેવામાં આવે તો સાધન નિરોપયોગી સિદ્ધ થઈ જાય છે.
સંસારમાં અનેકો પ્રાણી આત્મશુદ્ધિના ભટ્સને ભૂલી શારીરિક કષ્ટ સહન કરવાનો માર્ગ અપનાવે છે. કોઈ પંચાગ્નિન તપ, કોઈ કાંટા પર સુવું, માસમાસના તપ પછી કૃશ પાત્ર થવું આ બધા અજ્ઞાન તપ છે. આવા તપથી કોઈ આત્મિક લાભ થતો નથી. કારણ કે આવા તપનો ઉદ્દેશ્ય જ ગલત છે. જેનો ઉદ્દેશ ગલત, તેનું કાર્ય કેમ શુદ્ધ હોઈ શકે ?
આત્મશુદ્ધિના ઉદ્દેશ્યથી કરેલા તપ જ નિર્જ ૨ાનું કારણ બને છે. જે સમ્યકજ્ઞાની મહાભાગ તથા સમ્યગ્દષ્ટિ છે, તેમનું જ તપ આદિ અનુષ્ઠાન શુદ્ધ છે. તેમને જ મોક્ષની પ્રાપ્તિ થાય છે. તે મહાપુરૂષોના તપનું સાંસારિક પ્રયોજન નથી હોતું. તપ માત્ર નિર્જરાની દષ્ટિ એ જ કરવું જોઈએ તેમ આગમમાં કહેલ છે.
“પ્રાયશ્ચિત” જે તપમાં શારીરિક ક્રિયાઓને બદલે માનસિક તથા અંત:કરણની
Page #35
--------------------------------------------------------------------------
________________
S1818181818181818181818 4dr CARUR 49181818181818181818181818
ઉચરાદિ પરઢવું, ગમતાગમતના સાધારણ દોષોની શુદ્ધિ કાર્યોત્સર્ગથી થઈ જાય છે. તપ - જે દોષોની શુદ્ધિ તપ દ્વારા થાય છે “તપાઈ' પ્રાયશ્ચિત છે. સત્તના સ્પર્શથી લાગેલા દોષોની નિવૃત્તિ આયંબિલ, ઉપવાસ આદિ તપથી થાય છે. છેદાઈ - જે દોષોનું સેવન કરવાથી દીક્ષા પર્યાયનો છેદ કરાય છે, તે છેદાઈ છે. અપવાદ માર્ગનું સેવન કરવું તતથા જાણી જોઈને દોષ લગાડવો હોય તો તે દોષનું છેદ પ્રાયશ્ચિત દ્વારા શુદ્ધિ થાય છે. તેમાં પાળેલા સંયમની અવધિમાંથી અમુક દિવસો અથવા મહિનાનો છેદ કરી દેવામાં આવે છે. આમ કરવાથી છેદ પ્રાપ્ત સાધુ તે બધા સાધુઓને વંદણા કરે છે જેની પહેલા તેમને દીક્ષા લીધેલ તેથી તે નાના થઈ જાય
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB વૃત્તિઓની પ્રધનતા હોય, તે આત્યંતર તપ છે. આના છ ભેદ છે. (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવચ્ચ (૪) સ્વાધ્યાય (૫) દયાન (૬) વ્યુતમાર્ગ.
પ્રાયશ્ચિત - અંગીકૃત વ્રતોમાં પ્રમાદજનિત દોષોનું શોધન કરવું પ્રાયશ્ચિત કહેવાય છે. પ્રાયશ્ચિત તે મલમ વ્રત, જે અતિચારો તથા દોષોનો ઘાવ (જખમ)ને ભરે છે. લાગેલા અતિચારોના મેલને ધોવા માટે પ્રાયશ્ચિત પાણી છે. પ્રાયશ્ચિતના દશ પ્રકાર છે - (૧) આલોચના: અમુક અતિચાર તથા દોષ આ શ્રેણીમાં આવે છે જેની શુદ્ધિ
આલોચના માત્રથી થઈ જાય છે. જેવી રીતે ભિક્ષા કે ધંડિત માટે ગમનગમન કરવામાં તથા શસ્યા સંસ્મારક, વસ્ત્ર પણાદિના ગ્રહણ નિક્ષેપાદિમાં ઉપયોગ રાયતા થડા પણ જે સૂક્ષ્મ દોષ લાગ્યા હોય તેની શુદ્ધિ અલોચનાથી થઈ જાય છે. આલોચનાનો અર્થ - ગુરૂ અથવા રત્નાધિકની સમક્ષ જે વ્યક્તિક્રમ થયો હોય તેને પ્રકટ કરી દેવું. આ ન્યૂનતમ પ્રાયશ્ચિત છે. પ્રતિક્રમણ : મિચ્છા મિ દુક્કડ અથવા મારા પાપો નિષ્ફળ થાય. આ પ્રકારે પ્રતિક્રમણ કરવાથી જે દોષોની શુદ્ધિ થાય તે પ્રતક્રમણ છે. આહારમાં, વિહારમાં, પ્રતિલેખનામાં, બોલતા - ચાલવામાં અજાણપણે
જ દોષ લાગ્યા હોય તેની શુદ્ધિ પ્રતિક્રમણથી થઈ જાય છે. (૩) દુભયાઈ - આલોચના અને પ્રતિક્રમણ દ્વારા જેની શુદ્ધિ થાય છે તે
તદુભયાઈ છે. નિંદ્રાવસ્થામાં દુઃસ્વપ્નના કારણે જે દોષ લાગે છે, તેની શુદ્ધિ આલોચના તથા પ્રતિક્રમણ દ્વારા થાય છે અર્થાત્ તે દોષોને ગુર સમક્ષ પ્રગટ કરી દેવું તથા તેના માટે મિચ્છા મિ દુક્કડું દેવું જોઈએ.
આમ કરવાથી દોષ શુદ્ધિ થઈ જાય છે. (૪) વિવેક - અજાણપણે અકલ્પનીય દોષયુક્ત આહાર આદિ આવી જાય
અને પછી તેની સદોષતા ધ્યાનમાં આવે અથવા ખબર પડી જાય તો તે આહાર આદિ સામગ્રીને પઢી દેવી જોઈએ. ગ્રહણ કરેલી સદોષ વસ્તુનો
ત્યાગ કરી દેવો જ તેની શુદ્ધિ છે. આ વિવેક પ્રાયશ્ચિત છે. (૫) વ્યસ્તર્ગ - કાર્યોત્સર્ગથી જે ની શુદ્ધિ થાય તે વ્યત્સર્ગ પ્રાયશ્ચિત છે.
ભુલાઈ - જે અપરાધો એટલા ગંભીર હોય, જેની શુદ્ધિ બીજી વખત ફરી નવી દીક્ષા દેવાથી જ થાય છે તે ભુલાઈ છે. આ પ્રાયશ્ચિતમાં સંયમ પર્યાયનો પૂરો છેદ થઈ જાય છે અને ફરી વાર દીક્ષા લેવાની હોય છે. જાણી જોઈને મહા વ્રતોનો ભંગ કરવાની, રાત્રિ ભોજન કરવાથી આ પ્રાયશ્ચિત દેવામાં આવે છે. અનવસ્થામાવ્યાઈ - વિશિષ્ટ ગંભીર અપરાધ કરવાની સ્થિતિમાં સાધુને ગૃહસ્થાભુત બનાવી વિશિષ્ટ પ્રકારની તપશ્ચર્યા કયાં પશ્ચાત જ, જેમાં નવી દીક્ષા દઈ શકાતી હોય તે અપરાધ અનવસ્થાપ્યાદું છે. અર્થાત તેની
શુદ્ધિ આ પ્રકારના પ્રાયશ્ચિતથી થાય છે. (૧૦) પારંમિકાઈ - ઉત્સુત્ર - પ્રરૂપણા - સાધ્વીના શીલનો ભંગ કરવો, સંઘમાં
ભેદ કરવો આદિ ગંભીરતમ અપરાધ કરવાથી સંઘથી અલગ કરી, કઠોર તપ કરાવી છ મહિનાથી લઈને બાર વર્ષ સુધી ગૃહસ્થાશ્રુત કરાવ્યા પછી જેને જ્યાં દીક્ષા આપી શકાય છે એવા પ્રાયશ્ચિતને પ્રારંભિક કહેવામાં આવે છે.
નવમું તથા દશમું પ્રાયશ્ચિત સહનશીલતાની હીનતાના કારણે વર્તમાનમાં નવી દેવાતા ચૌદ પૂવાંધાર તથા વધુ ઋષભનારાંચ સંહનન જ્યાં સુધી રહે છે
Page #36
--------------------------------------------------------------------------
________________
********
ત્યા સુધી દર્શન પ્રાયશ્ચિત દેખાય છે.
“પ્રાયશ્ચિત લેવાની પાત્રતા''
જ્ઞાનધારા
નિમ્નગુણોના ધારક જ પ્રાયશ્ચિત લેવાની પાત્રતા ધરાવે છે. જો સાદુ આલોચના કરવાને પાત્ર છે તેનામાં નિમ્નલિખિત આ દશ ગુણ હોવા જોઈએ.
(૧) ઉત્તમ જાતિ સંપન્ન (૨) ઉત્તમ કુળ સંપન્ન
(૩) વિનયવાન (૪) જ્ઞાનવાન (૫) દર્શનવાન
(૬) ચારિત્રવાન (૭) ક્ષમાવાન (૮) જિનેન્દ્રિય
(૯) અમાયી (૧૦) પ્રાયશ્ચિત લઈને પશ્ચાતાપ કરવાવાળો,
ચા ગુણોના ધારક વ્યક્તિ શુદ્ધ આલોચના કરી શકે છે. ‘પ્રાયશ્ચિત દેનારની પાત્રતા'
નિમ્ન ગુણોના ધારક મુનિ જ પ્રાયશ્ચિત દેવાના અધિકારી હોય છે.
(૧) શુદ્ધાચારી (૨) શુદ્ધ વ્યવહારી (૩) અવધારણવાળા (૪) લજ્જા કવાવાળા (જેથી સામેવાળી વ્યક્તિ સુખથી આલોચના કરી શકે). (૫) શુદ્ધિ કરવામાં સમર્થ. (૬) અપાર શ્રાવિ (આલોચનાને પ્રકટ ન કરનાર) ૭. નિયમિક - આલોયણા કરનાર જેને નિભાવી શકે. ૮. અપાયદધી - આલોયણા કરનારના અપરાધોના દુષ્પરિણામોને સમજાવનાર હોય (૯) પ્રિયધમી (૧૦) દૃઢધર્મી.
:
પ્રતિ સેવનાના દશ કારણો
દશ કારણોથી અતિચાર અથવા દોષોનું સેવન થાય છ તે દશ કારણો છે
૧. -
દર્પ (અહંકાર, (૨) પ્રમાદ (૩) અનાયોગ (૪) આતુરતા (સુધા અથવા રોગથી પીડિત થવાથી) (૫) આપત્તિ (૬) શંકા (૭) સહસાકાર (અકસ્માત) (૮) ભય (૯) પ્રદોષ (૧૦) વિમર્શ (પરીક્ષા).
આ કારણોથી દોષોનું પ્રતિસેવન થાય છે તથા તેની શુદ્ધિ હેતુ પ્રાયશ્ચિત
લેવાય છે.
પ્રાયશ્ચિતના દશ દોષ - પ્રાયશ્ચિત , આત્મશુદ્ધિ માટે (નિષ્કપટ ભાવથી લેવું જોઈએ, પરંતુ આમ ન કરવાથી અમુક અતિચાર સેવી નિમ્ન દોષોનું સેવન કરે છે. આવા દસ દોષ બતાવેલ છે.
sr
૧.
૨.
3.
૪.
૫.
૬.
૩.
આકમાચિત્તા - આચાર્ય મહારાજ મને ઓછામાં ઓછું પ્રાયશ્ચિત આપે, આવી ભાવનાથી વૈયાવચ્ચ આદિ દ્વારા પ્રભાવિત કરવા. અણુમાણઈત્તા - નાનો અપરાધ બતાવવો, આચાર્ય ઓછો દંડ દેશે, જેથી પોતાના અપરોધને નાનો કહી બતાવવો.
જંદિષ્ટ - આચાર્ય આદિના દ્વારા જે અતિચાર યા દોષ જોવામાં આવ્યા છે તેની જ આલોચના કરવી. શેષને સંતાડવા.
..
‘બાદર’ - મોટા મોટા અતિચારોની આલોચના કરવી અને સૂક્ષ્મને છોડી દેવા.
સૂક્ષ્મ - સૂક્ષ્મ અતિચારોની આલોચના કરવી તથા મોટા અતિચારોને ગુપ્ત રાખવા.
છમ - ગુપચુપ અસ્પષ્ટ શબ્દોમાં માતા-પિતાને કહે, જેને આચાર્ય સાંભળી ન શકે.
શબ્દાકુલ - એટલા જોરજોરથી આલોચના કરે કે અગીતાર્થો પણ તેને સાંભળી લ્યે.
બહુજન - એક આચાર્ય પાસેથી એક અપરાધની આલોચના કરી લીધા બાદ તે જ અપરાધ માટે બીજા આચાર્યાદિ પાસે આલોચના કરવી. અવ્યક્ત - અગીતાર્થ પાસે આલોચના કરવી.
૯.
૧૦. સેવી - જે અતિચારની આલોચના કરવી છે તેનું સેવન કરનાર પાસેથી આલોચના કરવી, જેથી તે અલ્પદંડ આપે.
પ્રાયશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી આત્મ-શોધન હોવું. જોઈએ. આ ભાવનાની સાથે નિષ્કપટ આલોચના કરવી તથા અતિચારોની શુદ્ધિ માટે સરળતાથી પ્રાયશ્ચિત સ્વીકાર કરવું જોઈએ. આત્મશુદ્ધિ માટે પ્રાયશ્ચિત એક કારગર ઉપાય છે. અપરાધ કરીને તેનો સ્વીકાર કરવો, અને તેના માટે દંડ સ્વીકારવો તે એક કઠિન ક્રિયા છે. એટલે તેને આત્યંતર તપ માનવામાં આવેલ છે.
પ્રાયશ્ચિત સરળતાથી ગ્રહણ કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરીને મોક્ષ જનાર આત્માની શાસ્ત્રીય તથા ઐતિહાસિક ઉદાહરણો તરફ દષ્ટિપાત કરશું તો પ્રાયશ્ચિતની વિશ્વસનીયતાની વધુ પરિપુષ્ટિ થશે. આમાં અમુક આત્માઓ એવા છે જેમને સ્વયં પશ્ચાતાપ કહી સાચા હૃદયથી આત્માની સાક્ષીએ આલોચના
૬૫
Page #37
--------------------------------------------------------------------------
________________
818181818181818181818 14 dra Grus B49181818181818181818181818 અને પશ્ચાતાપ કરે છે કે ધિક્કાર છે મને કે સંવત્સરી જેવા દિવસે પણ હું સાધુનો ધર્મ ભૂલી ગોચરી કરું છું તથા બીજી તરફ આ તપસ્વી સાધુઓ આમ પોતાને ધિક્કારતા ધિક્કારતા પ્રાયશ્ચિત કરતા કરતા જ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી
લીધું.
આ પ્રમાણે જૈનદર્શનમાં કેવળજ્ઞાની તીર્થંકરોએ શ્રાવક તથા શ્રમણ બન્ને માટે પ્રાયશ્ચિત જેવું સરળ પરંતુ પરિણામિક દષ્ટિએ મહાન આત્યંતર તપ બતાવી મનુષ્ય માટે કર્મ નિર્જરાનું સર્વોત્તમ સાધન બતાવ્યું છે. જેને પોતાના દોષ અથવા ભૂલ સમજાય તે જ આત્માની સાક્ષીએ અથવા ગુરૂ પાસે પ્રાયશ્ચિત લઈ કેવળજ્ઞાન પ્રાપ્ત કરી અજર-અમર મોક્ષના શાશ્વત સુખને પ્રાપ્ત કરી શકે
સંદર્ભ : આચાર્ય નાનેશના વ્યાખ્યાન સંગ્રહ “જિણધમ્મો''આધારે સંકલન કરેલ છે, તો પણ જિનઆજ્ઞા વિરુદ્ધ કંઈ લખાયું હોય તો ખમતખામણા - ક્ષમા - મિચ્છા મિ દુક્કડમ્'
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ન્યૂનતમથી લઈને અપરાધનો સ્વીકાર કર્યો છે. તે એવા સાચા હૃદયથી એકરાર, સ્વીકાર કરી પશ્ચાતાપ કર્યો છે કે તુરત જ કર્મોનો ક્ષય કરી તે જ સ્થાને, તે જ સમય કે કેવળજ્ઞાન કેવળ-દર્શનને પ્રાપ્ત કરેલ છે.
આ શ્રેણીમાં સર્વ પ્રથમ મૃગાવતી તથા ચંદનબાળા સતીના પ્રાયશ્ચિતનો દાખલો સ્મરણ કરીએ. માસી મૃગાવતી સતી ભગવાન મહાવીરના સમવસરણમાં સૂર્ય-ચંદ્રની પ્રત્યક્ષ ઉપસ્થિતિના કારણે સૂર્યાસ્ત પહેલાં ઉપાશ્રય આવી જવામાં ચૂકી ગયાં જે થી ગુફણીએ મંગાવતીને સંયમીના કર્તવ્યત્ત માટે ઉપાલંભ આપ્યો, જેથી મૃગાવતીને અત્યંત પશ્ચાતાપ થયો કે મહાન ભૂલ કરી છે, જેથી મારા કારણે મારા ગુરૂણીને દુ:ખ થયું અને પ્રાયશ્ચિત કરતાં કરતાં ઊભેલી અવસ્થામાં નિર્મળ કે વળજ્ઞાન પ્રાપ્ત થઈ ગયું. તેની જાણ થતાં સ્વયં ચંદનબાળાએ પણ હાર્દિક પશ્ચાતાપ કર્યો કે મેં કેવળીની અશાતના કરી ઉપાલંભ આપ્યો કે તુરત તેમને પણ કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
(૨) બીજો દાખલો મહાવીરના શ્રાવક મહાશતકનો છે, જે ઓ ઉપવાસ કરી પૌષધશાળામાં સાધનામાં લીન હતા. જ્યાં તેની પત્ની રેવતી મધના નશામાં ચૂર થઈ કામ-ક્રોધથી મસ્ત થઈ મહાશતક પાસે કામેચછા લઈ આવે છે, ત્યારે મહાશતકને જ્ઞાન થઈ ગયેલ - તેના આધારે રેવતીને ક્રોધપૂર્વક કહે છે કે, હે કામુક સ્ત્રી ! આજ થી સાતમા દિવસે તું મરીને સાતમી નરકે જઈશ. જ્યારે ભગવાન મહાવીરને આ વાતની જાણ થાય છે ત્યારે મહાશતકને પૌષધમાં આવાં કટુ વચન કહેવા બદલ પ્રાયશ્ચિત લેવાનું કહેલું.
(૩) ગૌતમસ્વામીને અવધિજ્ઞાની આનંદ શ્રાવકની અશાતના કરવા બદલ આલોયણા કરવાનું કહેલ. ગોચરી પણ પછી કરો. કુડ ગુરૂ મુનિ જે ઓ સંવત્સરીના દિવસ પણ ઘડો લઈને ગોચરી માટે જાય છે. અન્ય સાધુ તેમની ટીકા કરે છે. તો પણ કુડગુરૂ તેમને લાવલી ગોચરી બતાવી નમ્રતાથી લાભ દેવાનું કહે છે. તેથી તે બધા તપસ્વી સાધુ તેનો અનાદર કરી ભાતમ ધૂકે છે, છતાય કુડગુરૂ કહે છે - સંવત્સરીના દિવસે પણ ઘડો લઈને ગોચરી માટે જાય છે. અન્ય સાધુ તેમની ટીકા કરે છે, તો પણ કુડગુરૂ તેમની લાવેલી ગોચરી બતાવી નમ્રતાથી લાભ લેવાનું કહે છે. તેથી તે બધા તરફથી સાધુ તેનો અનાદર કરી ભાતમાં ધૂકે છે છતાંય કુડગુર કહે છે - તમોએ ભાતમાં ઘી નાખી દીધું.
Page #38
--------------------------------------------------------------------------
________________
818181818181818181818181818181818181818181818181818181818181818181818 આવ્યંતર તપમાં વિયનું સ્વરૂપ
ડૉ. પૂર્ણિમા એસ. મહેતા (જૈન દર્શનના અભ્યાસ પૂર્ણમાબહેન વિવિધ જન સેમિનારમાં પેપર રજૂ કરે છે. તેઓ ગુજરાત વિદ્યાપીઠ-અમદાવાદના આંતરરાષ્ટ્રીય જૈન અધ્યયન કેન્દ્રનાં ઇન્ચાર્જ છે).
૧. પ્રસ્તાવના :
જૈન ધર્મ જિનેશ્વર અથવા તીર્થંકરોએ દર્શાવેલી જીવનપદ્ધતિ છે. આ ધર્મ પોતાના અનુયાયીઓને કર્મનો ક્ષય કરી પરમ સુખની પ્રાપ્તિ કરવામાં મદદરૂપ થાય છે. સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યફ ચારિત્ર આ રત્નત્રય મુક્તિ અથવા મોક્ષનો માર્ગ બની રહે છે. ઉમાસ્વામીએ સમ્યક દર્શનની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : “તત્ત્વાર્થશ્રદ્ધાનું સમ્યફ દર્શનમ્” તત્વરૂપ છવાદિ પદાર્થોની શ્રદ્ધા તે સમ્યગ્દર્શન. * આ તત્વ નવ પ્રકારના છે.
“જીવાછવા પુષ્ણ પાવાસવ સંવરો ય નિજરંણા, બંધો મકો ય તા નવતત્તા હૂંતિ નાયવ્યા." ૨
જીવ, અજીવ, પુષ્ય, પાપ, આશ્રવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ એ નવ તત્ત્વ જાણવા યોગ્ય છે. નિર્જરા તત્વમાં નિવયનો સમાવેશ થાય છે. નિર્જરા એટલે ક્ષય. નિર્જરાના બે ભેદ -
૧) દ્રવ્યનિર્જરા : આત્માના પ્રદેશોથી કર્મ પુદ્ગલોનું ખરી જવું તે દ્રવ્ય નિજ છે.
૨) ભાવનિર્જરા : આત્માના તપશ્ચર્યાદિવાળા શુભ પરિણામ તે વાસ્તવિક નિર્જરા છે.
ઈચ્છાનો નિરોધ તે તપ છે. ‘તપસા નિર્યરા ચક તપ વડે સંવર અને નિર્જરા બંને થાય છે.
ઇચ્છા નિરોધ તપ : ઇચ્છાના નાશ માટેના સાધન બાર પ્રકારના છે, તેમાં પ્રથમના ચાર આહારશુદ્ધિ માટે છે. પાંચ અને છે કાયા શુદ્ધિ માટે છે. આભ્યતર તપમાં પ્રથમના ચાર મનશુદ્ધિ માટે છે. છેલ્લા બે ચેતના શુદ્ધિ માટે છે.
તપના બે ભેદથી બાર પ્રકાર છે, જેમાં વિનય આત્યંતર તપના છ પ્રકારમાં
% E 6 %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ બીજો પ્રકાર છે.
૨. ઉણોદરી ૨. વિનય ૩. વૃત્તિ સંક્ષેપ ૩. વૈયાવર ૪. રસત્યાગ ૪. સ્વાધ્યાય ૫. કાયકલેશ ૬. ધ્યાન ૬. સંલીનતા ૬. કાયોત્સર્ગ
તપના બાર પ્રકારોમાં આ પ્રકારો એવા છે કે જે પ્રકારોને બીજાઓ જોઈ જાણી શકે. એ આદિ કારણે એ જ પ્રકારોને બાહ્યતપ કહેવામાં આવે છે, જ્યારે બીજા છ પ્રકારો એવા છે, કે જેને યથાર્થ સ્વરૂપમાં તો અન્તર્મુખ બનેલા મહાનુભાવો જાણી શકે છે, એટલે એ વગેરે કારણોથી એ છ પ્રકારોને આત્યંતર તપ કહેવામાં આવે છે.
૨. વિનય શબ્દની વ્યુત્પત્ત આત્યંતર તપના છ પ્રકારોમાં બીજો તપ વિનય તપ નામનો છે.
‘વિનય’ શબ્દ ‘વિ’ અને ‘નય' એ બે શબ્દ મળીને બન્યો છે. તેની વ્યુત્પત્તિ પરથી એવો અર્થ ફલિત થાય છે કે જે વિશેષરૂપે સુખશાંતિ એને ઉન્નતિ તરફ વઈ જાય અધવા જે દોષોને વિશેષરૂપે દૂર કરે તે *
વિનય એટલે શિષ્ટાચાર, ભક્તિ, અંતરનું બહુમાન અને આશાતનાનું વજન. વિનયથી અભિમાનનો નાશ થાય છે. નમ્રતા પ્રગટે છે અને ધર્મારાધનાની યોગ્યતા આવે છે, તેથી જ તેનો સમાવેશ આત્યંતર તપમાં કરવામાં આવ્યો છે.
૩. વિનયની વ્યાખ્યા અને પ્રકારો વિનયની વ્યાખ્યા આ પ્રમાણે કરવામાં આવે છે કે - ___बिनयते विशेषण दूरी क्रियतेऽषटविधं कर्मानेनेति विनयः"
જેનાથી આઠ પ્રકારનાં કર્મો દૂર કરી શકાય તે વિનય. આ પ્રકારના વિનયને મોક્ષ વિનય કહેવામાં આવે છે. તેના દશવૈકાલિક નિર્યુક્તિમાં પાંચ પ્રકારો જણાવ્યા છે, જેમ કે -
હંસા - નાળ - વત્ત, તવ ગ ત૬ - વારિખ રેવા एसो अ भोक्ख - विणओ, पंचविहो होइ नायब्वा ।। ‘દર્શન સંબંધી, જ્ઞાન સંબંધી, ચારિત્ર સંબંધી, તપ સંબંધી તેમ જ
૬૮
Page #39
--------------------------------------------------------------------------
________________
6% E6જ્ઞાનધારા©©©©©©©©©e ઔપચારિક એવી રીતે મોક્ષ વિનય પાંચ પ્રકારે જાણવા યોગ્ય છે."
અભિધાન રાજેન્દ્ર કોશ તથા અન્ય ગ્રંથોમાં વિનયના પ્રકાર આ પ્રમાણે દર્શાવ્યા છે :
૧. જ્ઞાન વિનય ૨. દર્શન વિનય ૩. ચારિત્ર વિનય ૪. મનો વિનય ૫. વચન વિનય ૬. કાય વિનય ૭. લોકોપચાર વિનય આ સાત પ્રકારના વિનયના અવાનાર પ્રકારો પણ છે. ૩.૧ : જ્ઞાન વિનય :
જ્ઞાન તથા જ્ઞાની ઉપર પૂર્ણ શ્રદ્ધા રાખવી, ભકિત અને બહુમાન રાખવું, તેમના દ્વારા પ્રતિપાદિત વસ્તુતત્ત્વો ઉપર ચિન્તન-મનન-અનુશીલન કરવું. વિધિપૂર્વક જ્ઞાન ગ્રહણ કરવું. અધ્યયન કરવશું. તેમની આજ્ઞાનું પાલન કરવું તે જ્ઞાનવિનય છે. ” શિષ્ય જે જ્ઞાની ગુર પાસેથી આત્મગુણ વિકાસી ધર્મ (સિદ્ધાંત) વાક્યોનું શિક્ષણ ગ્રહણ કરે, તેમની પૂર્ણપણે વિનયભક્તિ કરે. ૮
જ્ઞાન વિનય તપના પાંચ ભેદ છે જે આ પ્રમાણે છે -
જ્ઞાન વિનય તપથી જ્ઞાનાવરણ આદિ આઠ પ્રકારના કર્મોને દૂર કરે છે તેને વિનય કહે છે. અભિનિબોધિક જ્ઞાનનો અર્થ મતિજ્ઞાન છે. આ રીતે જ્ઞાનના પાંચ ભેદ હોવાથી જ્ઞાનવિનયના પણ પાંચ ભેદ છે. ૬
૩.૨ : દર્શન વિનય તપ -
દર્શનમોહનીય કર્મના ક્ષય, ઉપશમ અથવા ક્ષયોપશમથી ઉત્પન્ન તત્વાર્થ શ્રદ્ધાન રૂપ આત્મપરિણામ દર્શન કહેવાય છે. દર્શનનો વિનય દર્શન વિનય તપ છે. દર્શન વિનય તપ બે પ્રકારના છે.
૩:૨.૨ - શુષણદર્શન વિનય તપ
વિધિપૂર્વક સાન્નિધ્યમાં રહીને આચાર્ય, ઉપાધ્યાય અને ગુરુ આદિની સેવા કરવી શુશ્રુષણા વિનય તપ કહેવાય છે. તેના નીચે પ્રમાણે ભેદ છે જેનું સ્વરૂપ આ પ્રમાણે છે. ૧. અભુત્થાન વિનય તપ - આચાર્ય આદિ પર દષ્ટિ પડતાં જ આસન છોડી
દેવું, તેમની સન્મુખ ઊભી થઈ જવું. ૨. આસનાભિગ્રહ વિનય તપ- આચાર્ય અથવા ગુરુ આદિ જે કોઈ સ્થળે
%e0%e0% e0%ews તપ તત્ત્વ વિચાર #@#$%e0%e0%a
બેસવાની ઇચ્છા પ્રદર્શિત કરે ત્યાં જ આસાન
પાથરી દેવું. ૩. આસનપદાન વિનય તપ - આચાર્ય ગુરુ આદિના આગમન પ્રસંગે આસન
પ્રદાન કરવું. ૪. સત્કાર વિનય તપ - વિનયને યોગ્ય આચાર્ય આદિનો વંદણા દ્વારા
આદર કરવો સત્કાર વિનય તપ છે. ૫. સન્માન વિનય તપ - ગુરુ આદિનું આહાર-વસ્ત્ર પ્રશસ્ત વસ્તુઓ દ્વારા
સન્માન કરવું. ૬. કૃતિકર્મ વિનય તપ - ગુર આદિને વિધિ અનુસાર વંદન કરવું. ૭. અંજલિ પ્રગ્રહ વિનય તપ - ગુરની સામે વિનયપૂર્વક હાથ જોડવા. ૮. અનુગામનતા વિનય તપ - આવી રહેલા ગુર આદિની સામા જવું. ૯. પર્યુપાસના વિનય તપ - ગુરુના બેઠા પછી ઇચ્છાનુકૂળ સેવા કરવી. ૧૦. પ્રતિસન્હાનતા વિનય તપ -આયાં, ગુરુ આદિના પ્રસ્થાન પ્રસંગે પાછળ
પાછળ જવું.૧૦ ૩:૨.૨ - અનત્યાશાતના દર્શન વિનય તપ
ગરની આદિની આશાતના અવર્ણવાદ ન કરવી. અનન્યાશાતના વિનય તપ કહેવાય છે. અહંન્ત આદિના ભેદથી તે પિસ્તાળીસ પ્રકારના છે.
(૧) અહંન્ત (૨) અર્વત પ્રણીત ધર્મ (૩) આચાર્યા (૪) ઉપાધ્યા (૫) સ્થવિરો (૬) કુળ (૭) ગણ (૮) સંઘ (૯) દિયા (૧૦) સાંભોગિ (૧૧) આભિનિબોધિ જ્ઞાનની (૧૨) શ્રુતજ્ઞાનની (૧૩) અવધિજ્ઞાનની (૧૪) મનઃ પર્યવજ્ઞાનની (૧૫) કેવળજ્ઞાનની આશાતના ન કરવી, આ અન્ન આદિના પંદર વિનય છે. આ જ અન્ન આદિ પંદરના પ્રતિ ભક્તિ-બહુમાન કરવાથી અને આ જ પંદરના સમુદભૂત ગુણોનું કીર્તન, વર્ણસંજવલનતા અર્થાત્ વિદ્યમાન ગુણોનું ઉત્કીર્તન કરવું, આથી પણ બીજા પંદર ભેદ થાય છે, આ રીતે બધાને ભેગા કરવાથી અનન્યાશાતના વિનય તપ પિસ્તાળીશ પ્રકારના છે.૧૧
ભગવતી આરાધનામાં સમ્યગદર્શનના અંગોનું પાલન, ભક્તિ-પૂજાદિ ગુણોનું ધારણ અને બાર શંકાદિ દોષાનું ત્યાગને દર્શન વિનય કહેવામાં આવે છે.૧૨
Page #40
--------------------------------------------------------------------------
________________
GSSSSSSWERGO જ્ઞાનધારાWSGGGGGGWSSB
૩ઃ૩. - ચારિત્ર વિનય તપ
અનેક જન્મોમાં સંચિત આઠ પ્રકરના કર્મ સમૂહનો ક્ષય કરવાને માટે જે સર્વ વિરતિરૂપ અનુષ્ઠાન કરવામાં આવે છે તે ચારિત્ર કહેવાય છે. ચારિત્રનો વિનય ચારિત્રવિનય તપ છે એના પાંચ ભેદ છે. ૧. સામાજિક ચારિત્ર વિનય તપ- સાવઘયોગની નિવૃત્તિને સામાયિક ચારિત્ર કહે
છે, તેનો વિનય કહેવાય છે. ૨. છેદોપસ્થાપની ચારિત્ર વિનય તપ- જે મહાવ્રત રૂપ ચારિત્ર પૂર્વપર્યાયનું છેદન
કરીને પુનઃ આરોપિત કરવામાં આવે છે તે
છેદોપસ્થાપનીય ચારિત્ર છે તેનો વિનય. ૩. પરિહાર વિશુદ્ધિ ચારિત્ર વિનય તપ- જે ચારિત્રમાં પરિવાર નામક તપશ્ચર્યા દ્વારા
કર્મનિર્જરારૂપ વિશુદ્ધિ કરવામાં આવે છે તે
અને તેનો વિનય. ૪. સુક્ષમસામ્પરાય ચારિત્ર વિનય તપ-જેના કારણે જીવ સંસારમાં પરિભ્રમણ કરે
છે તે કષાયને સમ્પરાય સૂક્ષ્મ-લોભાશના
રૂપમાં જ શેષ રહી જાય છે અને તેનો વિનય. ૫. યથાખ્યાત ચારિત્ર વિજ્ઞય તપ- તીર્થંકર ભગવાને વિનય યથાર્થ રૂપથી જે
ચારિત્ર વિનય નિષ્કષાય રૂપ કહેલ છે તે
અને તેના પ્રત્યે તેનો વિનય.૧૨ ભગવતી આરાધનામાં વિષય-કપાયનો ત્યાગ અને સમિતિ-ગુપ્તિના પાલનને ચારિત્રવિનય કહેવામાં આવે છે.૧૪
ત્રિગુપ્તિ વિષયક વિનયના ભેદોનું સ્વરૂપ નીચે પ્રમાણે છે. ૩.૪ મનો વિનય તપ
ગુરુજનોનો મનથી વિનય કરવો, મન ઉપર સંયમ રાખવો તે મનો-વિનય કહેવામાં આવે છે. તેના બે ભેદ છે - પ્રશસ્ત મનો વિનય અને અપ્રશસ્ત મનો વિનય. મનથી શુભ ભાવોને સુવાસિત કરવા તે પ્રશસ્ત મનેવિનય છે અને આનાથી વિપરીત આચરણ કરવું. અપ્રશસ્તનો વિનય છે.૧૫
૩.૫ વચન વિનય વાણીને સંયમમાં રાખવી, તેને શિષ્ટ રાખવી તે વિન છે. વચન વિનય પણ
%EE6GWS%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉee બે પ્રકારના છે, પ્રશાસ્તવચન વિનય અને અપ્રશસ્તવચન વિનય હિત-મિત, સૌમ્ય, સુંદર, સત્ય વાણીથી તેમનું (ગુરુજનોનું) સમ્માન કરવું તે પ્રશસ્ત વચન વિનય છે અને આનાથી પ્રતિકૂલ આચરણ કરવું જેમ કે કર્કશ, સાવધ છેદકારી વગેરે ભાષાનો ઉપયોગ કરવો તે અપ્રશ0 વચનવિનય છે.૧૬
૩.૬ કાય વિનય
કાય એટલે શરીર સંબંધી સમગ્ર પ્રવૃત્તિને કાય-વિનય અન્તર્ગત સમાવવામાં આવે છે. કાય વિનયમાં વિવેકની મુખ્યતા બતાવવામાં આવી છે. ઉઠવું-બેસવું, ચાલવું-ફરવું, શયન કરવું વગેરે પ્રત્યેક પ્રવૃત્તિ વિવેકપૂર્વક કરવી તે કાય વિનય છે. કાય વિનયના બે ભેદ છે. - પ્રશસ્ત કાય વિનય અને પ્રશસ્ત કાયવિનય.
અપ્રશસ્તકાય વિનય સાત પ્રકારના છે, જેમ કે (૧) ઉપયોગશૂન્ય થઈને ચાલવું. (૨) ઉપયોગહીન થઈને ઊભા થવું. (૩) ઉપયોગરહિત બેસવું (૪) ઉપયોગરહિત સૂવું (૫) ઉપયોગરહિત થઈને... ઉલ્લંઘન કરવું અને એકવાર લાંઘવું (૬) ઉપયોગરહિત થઈને વારંવાર લાંઘવું અને (૭) ઉપયોગરહિત થઈને બધી ઇન્દ્રિયોનો અને કાય યોગનો વ્યાપાર કરવો. આ અપ્રશસ્ત કાય વિનય છે. આથી વિપરીતને પ્રશસ્તકાય વિનય કહેવાય છે.૧૭
૩.૭ - લોકોપચાર વિનય
લોકોનો ઉપચાર કરવો તે લોકોપચાર કહેવાય છે. લોકોપચાર સંબંધી વિનય તપને લોકોપચાર વિનય તપ કહેવાય છે. તેના ભેદોનું સ્વરૂપ આ પ્રમાણે છે : ૧. અભ્યાસવૃત્તિતા વિનય તપ - જ્ઞાનાચાર્ય જ્ઞાનનો બોધ આપનાર શિક્ષકની
પ્રત્યે મધુર વચન વગેરેનો પ્રયોગ કરવો. ૨, પરછન્દાનું વૃત્તિતા વિનય તપ - બીજાના અભિપ્રાયને સમજીને તદનુસાર વર્તાવ
કરવો. ૩. કાર્યાર્થ વિનય તપ - જ્ઞાન વગેરેની પ્રાપ્તિ માટે આહાર-પાણી
વગેરે લાવીને સેવા કરવી. ૪. કૃપ્રતિક્રિયા વિનય તપ - આહાર-પાણી દ્વારા સેવા કરવાથી ગુરુ પ્રસન્ન
થઈને મને શ્રુત દાન દઈને પ્રત્યુપ્રકાર કરશે એવા
આશયથી ગુર વગેરેની શુશ્રુષા કરવી. ૫. આર્યગર્લેપણતા વિનય તપ - રોગીને ઔષધ વગેરે આપીને તેમનો ઉપકાર
Page #41
--------------------------------------------------------------------------
________________
6% E6%%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e
| ઉપકાર કરવો. ૬. દેશકાલજ્ઞતા વિનય તપ - દેશ અને કાળને અનુરૂપ અર્થ સંપાદન
કરવો, કાર્ય કરવું. ૭. અપ્રતિલોભતા વિનય તપ - સમસ્ત પ્રયોજનોમાં અનુકૂળતા હોવી.
કોઈના પ્રત્યે વિરુદ્ધારણ ન કરવું.૧૬ આચાર્ય કુન્દકુન્દ મૂલાધારમાં વિનય સંબંધી જણાવે છે કે દર્શનમાં વિનય, જ્ઞાનમાં વિનય, તપમાં અને ઔપચારિક વિનય આ પાંચ પ્રકારનો વિનય નિશ્ચિતપણે મોક્ષ ગતિમાં લઈ જનાર પ્રધાનરૂપ છે અર્થાત્ વિનય મોક્ષને પ્રાપ્ત કરાવનાર છે.૧૯
૪. વિનય તપ આધારિત કથા
માપતુષ મુનિ : માપતુષ મુનિવરને બે પદ પણ યાદ રહેતાં ન હતાં. બાર બાર વર્ષ સુધી ગરદેવે એને ‘મ ૫, મા તુષ' બે પદો ગોખાવ્યાં હતાં. બૂલ સુધારતા રહ્યા. એ મુનિ કદી પણ આકળામણનો શિકાર ન બન્યા. વારંવાર ભૂલ બતાવનાર ગુરુ પ્રત્યે કોઈ અરુચિ ય દ્વેષ નહીં. ‘મને યાદ નથી રહેતું. હું યાદ નહીં કરું, મને વારંવાર કહેવું નહીં' એવી સ્પષ્ટ વાત કરવાનો અવિનય પણ એ મહામુનિએ કર્યો ન હતો. ભલેને બે પદ યાદ ન રહ્યાં, પણ સમગ્ર ગ્રંથોનો સાર રાગ ન કરવો, હેપ ન કરવો’ એ ભાવાત્મક જ્ઞાન એવું તો પ્રાપ્ત કરી લીધું હતું કે એમણે કદીય દ્વેષ ન કર્યો, કદીય રાગ ન કર્યો, પાપોથી એ નિવૃત્ત બની ગયા. આવદ્વારોને તેમણે બંધ કરી દીધો. તપઃ શક્તિ પ્રગટ થઈ. કર્મોની વિપુલ નિર્જરા કરવા લાગ્યા. ઘાતી કર્મોનો ક્ષય કરીને કેવળજ્ઞાન પ્રાપ્ત કરી લીધું. આ શ્રેષ્ઠ કલ્યાણની પ્રાપ્તિનું મૂળ હતું વિનયમાં.
'तम्हा सब्बपयते, विणीयत्तं मा कदाह छंडेज्जा
अपसुदो वि य पुरिसो, खबेदि कम्माणि विणहण"
કોઈ પણ રીતે વિનય કદી ન છોડવો. વિનયવાન વ્યક્તિ ઓછું ભણી શકે તોય વિનય દ્વારા કર્મોને ખપાવી શકે છે.
આગમ ગ્રંથોમાં વિનય આધારિત અનેક દ્રષ્ટાંત તથા કથાઓ પ્રાપ્ત થાય છે, જેમ કે ગણધર ગૌતમ અને આનંદ શ્રાવક. અવધિ જ્ઞાન વિશે મત જુદા પડડ્યા,
જ્યારે તેમને જણાયું કે આનંદ શ્રાવકનું કથન સત્ય છે અને પોતાની ભૂલ છે ત્યારે તેઓ તેમની ક્ષમા યાચના કરવા તરત જ નીકળી પડડ્યા. ગણધરનો પણ શ્રાવક પ્રત્યે
% E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ કેવો વિનય ! સાધ્વી મૃગાવતીજી અને સાધ્વી ચંદનબાળા-મૃગાવતીજીને રાણી ચંદનબાળાશ્રીજી પહેલાં કેવળજ્ઞાન પ્રાપ્ત થયું છતાં ગરણી પ્રત્યેનું વિનયપૂર્વક આચરણ ! શ્રેણીક રાજા અને ચંડાલ વગેરેના ઉલ્લેખો આગમ ગ્રંથોમાં મળે છે.૧૦
૫. વિનયનું મહત્ત્વ
વિનય સમગ્ર ધર્મ આચરણનો પાયો છે. તેથી સાધકનું મોટામાં મોટું અને નાનામાં નાનું આચરણ વિનયપૂરકનું હોવું જોઈએ. અભિધાનરાજેન્દ્ર કોશમાં ‘પHH વિના મૂ'' દર્શાવીને વૃક્ષની ઉપમા દ્વારા અભિવ્યક્ત કરતા સમજાવે છે કે -
‘વૃક્ષના મુખતી સ્કન્ધ ઉત્પન્ન થાય છે. કલ્પમાંથી શાખાઓ પ્રશાખાઓ અને તેના પછી પાંદડાં, પુષ્પો, ફૂલ, રસ ઉત્પન્ન થાય છે. આમ ‘વિનય' ધર્મ રૂપી વૃક્ષનું મૂળ છે.૨૧
વાયકમુખ્ય શ્રી ઉમાસ્વાતિ મહારાજ પ્રશમરતિ પ્રકરણમાં વિનયની મહત્તા દર્શાવતા જણાવે છે કે -
विनयफलं शुश्रूषा, गुस्शुश्रूषाफलं श्रुतज्ञानम् ॥ ज्ञानस्य फलं विरतिविरति फलं चास्रवनिरोधः ।। संबरफवं तपोबलमथ तपसो निर्जराफलं ट्रस्टम् । तस्मात क्रियानिवृत्तिः क्रियानिवृत्तेयोगित्वम् । योगनिरोधदि मवसन्तिक्षयः सन्तिक्षमान्मोक्षः । ततस्मात् कलयाणानां, सर्वेषां माजन विनयः ।।
વિનયનું ફળ શુશ્રુષા છે. ગુરુ શુક્યૂષાનું ફળ શ્રુતજ્ઞાનની પ્રાપ્તિ છે. શ્રુતજ્ઞાનની પ્રાપ્તિનું ફળ વિરતિ છે અને વિરા વિરતિનું ફળ આશ્રવનો નિરોધ એટલે સંવર છે. સંવરનું ફળ તપોબળ છે અને તપોબળનું ફળ નિર્જરા છે કે જેનાથી ક્રિયાની નિવૃત્ત થતા અયોગિત્વ એટલે યોગરહિતપણું પ્રાપ્ત થાય છે અને યોગરહિતપણું પ્રાપ્ત થતા ભવપરંપરાનો ક્ષય થાય છે. ભવપરંપરાનો ક્ષય એ જ મોક્ષ છે. આમ વિનય એ સર્વ કલ્યાણનું ભાન છે અને મોક્ષપ્રાપ્તિનું ફળ છે.
પાદ-ટીપ ૧. શ્રી તત્તવાWધિગમ સૂત્ર ૧, ૨/. ૨. સુનંદબહેન વોહરા (સં), નવ તત્ત્વનો સરળ પરિચય પૃ. ૨ પૂ. શ્રી જૈન પ્રકાશનમંદિર, અમદાવાદ,
ભ૭૫)
Page #42
--------------------------------------------------------------------------
________________
BAS181219 112181818181818181818181818181818181818181818181818 વૈયાવૃત્ય એ હૃદયની સંવેદના છે
- ગુણવંત બરવાળિા
66666666% જ્ઞાનધારાશe%E%#
ઈ.સ. ૨૦૦૪, છઠ્ઠી આવૃત્તિ. ૩. શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્ર ૯/૩. ૪. શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ-૧, પૃ. ૨
પૂ. શ્રી લીલમબાઈ મ. (સં), પ.પૂ. પ્રાણગુરુ જન્મશતાબ્દી પ્રકાશન સમિતિ, રાજકોટ. ૧૯૯૮, પ્રથમ આવૃત્તિ. પૂ. આ વિજયનરવાહન સૂરિવરજી (સં.), નવ તત્ત્વ વિવેચન. પૃ. ૪૬૫
પ્ર. પદાર્થ દર્શન ટ્રસ્ટ, અમદાવાદ, ઈ. ૨૦૦૦. ૬. અભિધાન રાજેન્દ્રકોષ, પૃ. ૬ / ૧૧૫૩, ભગવતી સૂત્ર, ૨૫/૭
ઔપપાતિક સૂત્ર - ૨૦ તપ વર્ણન, સ્થાનાંગ - ૭. ૭. જેનેન્દ્ર સિદ્ધાન્ત કોશ, ૩ ૫૫૧. ૮. શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯ /૧/૧૨. ૯ શ્રી ઔપપાતિક સૂત્ર - ૩૦. ૧૦. એજન, ભગવતી સૂત્ર - ૨૫/૭. ૧૧. શ્રી ઔપપાતિક સૂત્ર - ૩૦, દશવૈકાલિક સૂત્ર સટીક ૯/૨. ૧૨. શ્રી ભગવતી આરાધના - ૧૧૪. ૧૩. શ્રી ઔપપાતિક સૂત્ર - ૩૦. ૧૪. શ્રી ભગવતી આરાધના - ૧૧૪. ૧૫. શ્રી ઔપપાતિક સૂત્ર - ૩૦, ભગવતી સૂત્ર ૨૫-૭. ૧૬. શ્રી એજન. ૧૭. શ્રી ઓપપાતિક સૂત્ર - ૩૦. ૧૮. શ્રી એજન. ૧૯. શ્રી મૂલાચાર, ૩૬૪. ૨૦. આ. શ્રી વિજયભદ્રગુપ્તસૂરિશ્વરજી,
શાંત સુધારસ - ભાગ ૨, પૃ-૧૪૯. પૂ. શ્રી મહાવીર જૈન આરાધના, કોબા
ઈ.સ. ૨૦૧૩, બીજી આવૃત્તિ. ૨૧.
શ્રી અભિધાન રાજેન્દ્ર કોશ, પૃ. ૬ / ૧૧૭૦, શ્રી દશવૈકાલિક સૂત્ર, ૯/૨ /૧-૨.
નગરથી ઉપવન તરફ જતાં રાજમાર્ગ પર ચાલી જતી બે સહિયરોએ એક દશ્ય જોયું. કૌતુકભરેલા દશ્યને નિહાળવા આ બન્ને સખી આગળ ચાલી.
નગરશ્રેષ્ઠી હાથીની અંબાડી પર બેઠેલા હતા. બાજુમાં મહાવત, આગળપાછળ સેવકો ચાલી રહ્યા હતા. રાજમાર્ગથી રસ્તો ફંટાયો, નાનકડો રસ્તો ઉપવન તરફ જતો હતો ત્યાં શ્રેષ્ઠી હાથી પરથી ઊતર્યા અને ઘોડા પર બેઠા. થોડું આગળ ચાલતાં એક પગદંડી આવી. શ્રેષ્ઠી ઘોડા પરથી ઊતર્યા, અનુચરો પાલખી લઈને ઊભા હતા તેમાં શ્રેષ્ઠીને બેસાડી ઊબર-ખાબડ કેડી પર જરા પણ આંચકો ન આવે તેમ ભોઈ-અનુચરો પાલખી ઊંચકીને ચાલવા લાગ્યા. ઉપવન આવતાં શ્રેષ્ઠી નીચે ઊતર્યા અને મખમલી તળાઈ સાથેની ફલશૈયા પર સૂતા. અનુચરો પગ દબાવવા લાગ્યા એ કૌતુકભર્યું દશ્ય જોતાં એક સખી બીજી સખીને પૂછે છે :
હાથી બેઠો, ઘોડે બેઠો બેઠો પાલખીમાંય
ત્ર્યિ દિનકો થકો, સખીરી પડવો દબાવત પાય” આ શેઠ હાથી-ઘોડા ને પાલખીમાં બેઠા છે. ચાલ્યા લગીરે નથી, તો ક્યા દિવસનો એવો તે તેને થાક લાગ્યો કે સેવક તેના પગ દબાવે છે. સખી જવાબ આપે છે :
સાધુ સંત કી સેવા કિની ચાલ્યો આગવાર પાય
તા' દિનકો થકો સખીરી ૫ડયો દબાવત પાય. હે સખી તું સાંભળ ! પૂર્વભવમાં આ શેઠે સાધુ-સંતની ખૂબ વૈયાવચ્ચ, સેવા-સુશ્રુષા કરી હતી. પાદવિહારમાં સાધુ-સંત સાથે ઉઘાડે પગે ચાલ્યા હતા. પૂર્વના એ થાકને ઉતારવા તેના દેહને વિશ્રામ આપવા અનુચરો પગ દબાવે છે.
- સખીઓના સંવાદનો એવો સંકેત છે કે પૂર્વે સાધુ-સંતની વૈયાવચ્ચ, સેવાશુશ્રુષા કરનારને તેના પ્રચંડ પુણ્યોદયે કેવી સમૃદ્ધિ મળે છે !
અહીં ભાવપૂર્વક વૈયાવચ્ચ કરનારને થનાર પુણ્યબંધ પ્રતિ અંગુલિનિર્દેશ અભિપ્રેત છે.
વૈયાવચ્ચ કે વૈયાવૃત્ત શબ્દમાં, સેવા-સુશ્રુષાની પવિત્ર ભાવના અભિપ્રેત છે.
-
૭૬)
Page #43
--------------------------------------------------------------------------
________________
***જ્ઞાનધારા
જૈન ધર્મમાં બાર પ્રકારનાં તપ દર્શાવવામાં આવ્યાં છે. છ બાહ્યતપ અને છ આવ્યંતર તપ. વ્રત-તપના પ્રેરક જૈનાચાર્યોએ ત્રીજા આત્યંતર તપનું જૈન વ્રત-તપમાં વિશ્લેષણ કરતાં કહ્યું છે કે :
જ્ઞાની અને તપસ્વી, અચાર્યા, ઉપાધ્યાય, સાધુ-સાધ્વી તથા વડીલ, વૃદ્ધ, બીમાર, અપંગ આદિની વિવિધ પ્રકારે ઉચિત સેવાભક્તિ કરવી તે જ વૈયાવૃત્ત નામનું તપ. ગુણોમાં અનુરાગપૂર્વક સંયમી પુરુષો તેમ જ અઠ્ઠમ અથવા તેથી વધુ તપ કરનાર તપસ્વીઓનો ખેદ દૂર કરવો, પગ વગેરે દાબવા-ચોળવા, ચંદન કે શીતળ દ્રવ્યનું લેપન કરવું, લવિંગનો ખરડ કરવો તેમ જ તેમનાં સુખ-સગવડનો ખ્યાલ રાખવા અને એમ કરીને તેમને સુખ-શાતા ઉપજાવવાથી આ તપ થાય છે. ચતુર્વિધ સંઘની અને કુટુંબીજનોની ઉચિત સેવાભક્તિ કરવી તે પણ આ તપનો જ પ્રકાર છે. આ સર્વ પાત્રોને યોગ્ય રીતના શયન-સ્થાનની વ્યવસ્થા, સમયસર ઔષધિ આપવી, શારીરિક સ્વચ્છતા જાળવવામાં મદદ કરવી, અંગત વપરાશનાં સાધનોની સફાઈ કરવી, નિર્દોષ આહાર યોગ્ય સમયે આપવો, વ્યાધિપીડિત અંગોની સફાઈ કરવી, વસ્ત્રો ધોઈ આપવાં, પ્રવાસમાં મદદ કરવી, હલનચલનમાં ટેકો આપવો, હળવો વાર્તાવિનોદ કરવો, પત્રવ્યવહારમાં મદદ કરવી એવી અનેકવિધ રીતે સેવા-શુશ્રૂષા કરવી તે જ વૈયાવૃત્ય.
વૈયાવૃત્ય કરનારને શ્રદ્ધા, ભક્તિ, વાત્સલ્ય, વિચ્છિન્ન સમ્યકત્વનું પુન:સંધાન, તપ, પૂજા, તીર્થ, સમાધિ વગેરે પ્રાપ્ત થાય છે. જિનાજ્ઞાનું પાલન, સૈંય, સહાય, દાન, નલિચિકિત્સા, પ્રભાવના, કાર્ય-નિર્વહણ, મૈત્રી, કરુણા વગેરે વૈયાવૃત્ય કરનાના ગુણ છે. વૈયાવૃત્ય એ ધ્યાનના ઊંડાણની પારાશીશી છે. વૈયાવૃત્ય એ પોતાની જાતમાંથી બહાર નીકળવા માટેનું બારણું છે. ધ્યાન દ્વારા તપસ્વી જેને અંતરના ઊંડાણમાંથી પામવા મથે છે તેને જ વૈયાવૃત્ય દ્વારા પ્રત્યક્ષપણે પામી શકાય છે. આત્માનો વિસ્તાર થતો અનુભવાય છે. એક એવી પરમ અવસ્થા પામી શકાય છે જ્યાં ધ્યાન અને વૈયાવૃત્ય એકરૂપ બની જાય છે. શ્રી આચરાંગ સૂત્રના પ્રથમ ઉપદેશકની ૧૮મી ગાથામાં કહ્યું છે કે, “સાધકે માનઅને અપમાનમાં કેટલી સમતા કેળવી છે ? તેની ભિક્ષામય જીવનથી કસોટી થાય છે. ભિક્ષા એ ત્યાગી જીવનનું કપરું અને કઠિન વ્રત છે. ભિક્ષા અને પાદવિહાર એ બે એવાં જ્ઞાનનાં સાધનો છે કે જે જ્ઞાન ભૂગોળના કે માનસશાસ્ત્રોના
૮
33333333333 1 FR 3333333339ses અનંત ગ્રંથોથીય ન મળી શકે એવું લોકમાનસનું જ્ઞાન આ બે સાધનો દ્વારા મળી રહે છે અને ત્યાગી જીવનના આદર્શનો પ્રચાર પણ આ બે સાધનો દ્વારા સહેલાઈથી, ગામડે-ગામડે, ઘરેઘરે પહોંચી વળે છે એ દષ્ટિએ જ શ્રમણસંસ્થા માટે આ બે સાધનો નિમ્યાં છે.
પ્રથમ તીર્થંકર ઋષભદેવ આદિનાથથી શરૂ કરી ચરમતીર્થંકર ભગવાન મહાવીસ્વામી સુધીના તમામ તીર્થંકારોએ પાદવિહાર અને ભિક્ષાચારી દ્વારા સંયમજીવનનું પાલન કર્યું.
ભગવાન મહાવીર નિર્માણ પછીના કેટલાક સમયફ સુધી તો જૈન મુનિ ભગવંતો ગામબહાર ઉદ્યાનમાં ચાતુર્માસ કરતા. શેષકાળમાં પણ મુનિઓ ગામબહાર, રાજા, શ્રેષ્ઠી, શ્રાવકોના ચૈત્યો, ઉપવનો, વિહારો કે ઉદ્યાનમાં રોકાતા અને સ્વની સાધના સાથે પરનું કલ્યાણ કરતા.
સમયના સાંપ્રત વહેણમાં શ્રાવકોના વસવાટને કારણે ગામનગર અને મહાનગરોમાં અનેક ધર્મસ્થાનકો થયાં અને સાધુ-સંતો તેમાં ચાતુર્માસ અર્થે કે શેષકાળમાં પધારી સ્વસાધના અને ધર્મજાગૃતિનું કાર્ય કરવા લાગ્યા.
પ્રદૂષિત હવા-પાણીના કારણે અને કાળના પ્રભાવે, શરીરનાં સંઠાણ પરિવર્તનોને કારણે ખાસ કરીને મોટી ઉંમરના સાધુ-સંતો માટે પાદવિહાર કઠિન બની ગયો.
શ્રાવકો માટે સંતોની વૈયાવચ્ચ માટે બે પાસાં ઊપસી આવ્યાં. એક વિહાર કરી શકે તેવી ઉમર અને શારીરિક ક્ષમતા ધરાવતા સંતોની બીમારી કે અકસ્માત વખતેની વૈયાવચ્ચ અને મોટી ઉંમરના વિહાર કે ગોચરી માટે ફરી ન શકે તેવી શારીરિક ક્ષમતા ગુમાવેલા સંતો, નાની ઉંમર હોવા છતાં ભયંકર રોગનો ભોગ બનેલા કે અકસ્માતને કારણે શારીરિક વિકલાંગતા કે અશક્તિ આવતાં વિહારાદિની શારીરિક ક્ષમતા ગુમાવતા સંતોના સ્થિરવાસ અને વૈયાવચ્ચની વ્યવસ્થા કરવાનું શ્રાવકો માટે જરૂરી બન્યું.
શાસ્ત્રોમાં વૈયાવચ્ચ કર્તાની પાંચ વિશેષતાઓ જોવા મળે છે.
(૧) સ્વચ્છન્દતા વિનાશક - વૈયાવચ્ચ કરનાર સાધક સ્વચ્છન્દ વિચરણ નથી કરી શકતો. સેવ્ય વ્યક્તિની ઇચ્છાનુસાર ચાલવું પડે છે.
-
(૨) મદ વિશોધક – વૈયાવચ્ચ કર્તામાં જાતિ, ફુલ, બલ, રૂપ, તપ, શ્રુત, લાભ અને ઐશ્વર્ય એ આઠ મદમાંથી એકે મદ ન હોય, કોઈ બાબતનો અહંકાર ન હોય, સેવાકાર્યની પૂરી પ્રસન્નતા હોય.
E
Page #44
--------------------------------------------------------------------------
________________
%િ99%E9%96%જ્ઞાનધારા 99%E9%
96%89%88 (૩) દેહાભિમાન વિશોધક- શરીર પ્રત્યે આસક્તિ ન હોય. વૈયાવચ્ચ માટે શારીરિક શક્તિની જરૂર પડે એટલા પૂરતી શરીરની સંભાળ લે છે.
(૪) સાતાભાવ વિશોધક -વૈયાવચ્ચ કરનારને પોતાની સુખ-સુવિધા કે શાત પ્રત્યે તીવ્ર રાગ નથી હોતો. પોતા પ્રત્યે ઉપેક્ષિત રહીને તે વૈયાવચ્ચ કરે છે, સેવ્ય વ્યક્તિને શાતા પહોંચાડે છે.
(૫) કષાય વિશોધક - એના ચારે કષાયો મંદ હોય છે. કપાસના ઉદયથી આવેલ આવેશને શમાવી દે છે, પ્રશસ્ત ભાવમાં રૂપાંતરિત કરે છે. શ્રાવકજીના ૨૧ ગુણ બતાવ્યા છે એમાં કહ્યું છે કે શ્રાવકજી સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા એ ચાર તીર્થની વૈયાવચ્ચ કરનારા છે. (૧૫મો બોલ).
વિશ્વની તમામ ધર્મપરંપરાએ સહાનુભૂતિની વાત કહી છે, જ્યારે જૈન ધર્મે ત્યાંથી આગળ વધીને સમાનાભૂતિની વાત કરી છે. સહાનુભૂતિમાં અનુકંપા અને દયા અભિપ્રેત છે જ્યારે સમાનાભૂતિમાં ગૌરવ અભિપ્રેત છે. અન્યને દુઃખ કે પીડા ઉત્પન્ન થતાં હું દુઃખી થાઉં, પીડિત વ્યક્તિ પ્રત્યે સહાનુભૂતિ પાઠવું તે એક વાત, પણ અન્યનાં દુઃખ કે પીડા જોઈ માત્ર દુઃખી ન થાઉં, પરંતુ મને એવા જ પ્રકારનું દુ:ખ થયું છે એવી અનુભૂતિ કરું. જેવો મારો આત્મા છે એવો જ સામેની પીડિત વ્યક્તિનો આત્મા છે. આ દુઃખ મને થઈ રહ્યું છે એવી વેદનાની અનુભૂતિ કરું અને પછી તેની સેવા-વૈયાવૃત્ય કરું તો એ નિજી સંવેદના બની જશે. વળી પંચમહાવ્રતધારી સંતો તો આપણા પૂજનીય છે, માટે સેવા અને વૈયાવૃત્યમાં ફરક છે. સેવા એટલે રાહતનું ગુંજન, વૈયાવચ્ચે એટલે રત્નત્રયીનું પૂજન. - સાધુ-સંતો તો પરિષહો સહેતા આવ્યા છે. ઉપસર્ગો સામે ઝઝૂમે છે માટે વૈયાવચ્ચ એ સંતોની જરૂરિયાત નથી, આપણા હૃદયની સંવેદના છે. જ્યારે કાયાની માયા વિસારનારા સંતને અસમાધિ થાય ત્યારે આપણે નમ્રતા સાથે વંદના કરી વિનંતી કરીએ કે અમને વૈયાવચ્ચનો લાભ આપો. વૈયાવચ્ચમાં વિનય અભિપ્રેત જ હોય. વિનમ્રતા વિનાની વૈયાવચ્ચ વામણી છે. વિનય અને વૈયાવચ્ચે એક સિક્કાની બે બાજુ છે.
ઉપ એટલે સમીપ, યોગ એટલે જોડાવું, જે ક્રિયા આત્માની સમીપ જવામાં સહકારી નીવડે એ ઉપયોગ ગણાય. સેવા એ સહ્યોગ છે તો વૈયાવચ્ચ એ
%e0%e0%
e0%ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0%a ઉપયોગ છે.
વૃદ્ધ માતા-પિતા, રુષ્ણુ, ગુરુ કે સંતની વૈયાવચ્ચ કરનારની સ્મરણશક્તિમાં વૃદ્ધિ થાય છે. તેને વિદ્યા અને જ્ઞાનપ્રાપ્તિ સુલભ બને છે. વૈયાવચ્ચનો ધર્મ આપણામાં એવી રીતે પ્રતિષ્ઠિત થવો જોઈએ કે જે સાધુ જીનાં વ્રતોને લક્ષમાંરાખીને જ કરવામાં આવે. વ્રતમાં શક્ય એટલા દોષ ન લાગે તેની ઝીણવટભરી કાળજી સાવધાનીમાં જ વિવેક અભિપ્રેત છે.
સંત-સતીજીઓ માટે શક્ય એટલી વધુ આરાધનાધામોમાં વૈયાવચ્ચની સગવડો ઉપલબ્ધ થાય. જરૂરિયાત પ્રમાણેનાં સેવાકેન્દ્રોનું નિર્માણ થાય તેની મહાસંઘો કે મહાજન સંસ્થાઓ કાળજી લેશે તો શાસનનું ગૌરવ જળવાશે. તીર્થંકર નામકર્મ ઉપાર્જનના વીશ બોલમાં ૧૬મો બોલ વૈયાવચ્ચનો છે. સાધુ-સંતોની ઉત્કૃષ્ટભાવે વૈયાવચ્ચ સેવા કરવાથી સ્વયં ભગવાન બની શકાય છે અને એવું કહ્યું છે કે,
વૈયાવચ્ચ ગુગધરાણં નમો નમ: વૈયાવચ્ચનો ગુણ ધારણ કરનાર, એને જીવનમાં ચરિતાર્થ કરનાર વંદનને પાત્ર છે. સેવામૂર્તિ નંદીષણની કસોટી કરવા પરુની દુર્ગંધવાળા મુનિ દેહરૂપ ખુદ ઇંદ્ર આવ્યા અને નંદીષેણે ભાવપૂર્વક વૈયાવચ્ચ કરી કસોટીથી પાર ઊતર્યા. મરૂદેવી માતા, શૈલકરાજર્ષિની સેવા કરનાર પંથકમુનિ, બહુમુત્રી પૂ. સમર્થમલજીની વૈયાવચ્ચ ભાવનાનું પાવનર્માણ કરી અભિવંદના કરીએ.
*
જ ૮૦૦
Page #45
--------------------------------------------------------------------------
________________
#g#66666666666@GGeetWS%98888 જૈનદર્શનમાં આત્યંતર તપ અંતર્ગત સ્વાધ્યાય
- ડૉ. શોભના આર. શાહ (શોભનાબહેને મનોરમા કથાઃ એક અધ્યયન’ પર Ph. D. કર્યું અને આંતરરાષ્ટ્રીય જૈન વિદ્યા અધ્યયન કેન્દ્ર, ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદમાં કાર્યરત છે)
વર્તમાન સમયમાં કુસંગના યોગ માટેનું વાતાવરણ સહેલાઈથી પ્રાપ્ત થાય છે, પરંતુ જીવ માટે સત્સંગનું વાતાવરણ મળવું તે અતિ મહત્વની વાત છે. મોંઘો માનવદેહ મળ્યો છે તેને ધન્ય કરવા માટે સત્સંગ, સ્વાધ્યાય ઉત્તમ સાધન છે. સ્વાધ્યાય માટે સત્ સાહિત્યનું અધ્યયન આવશ્યક છે. સારાં પુસ્તકોનો સ્વાધ્યાય મનુષ્યનો ઉત્તમ મિત્ર છે, જે કોઈ પણ સ્થિતિમાં તેનો સાથ નિભાવે છે, માનસિક તણાવને દૂર કરે છે. આવા સ્વાધ્યાયથી વ્યક્તિને આનંદની અનુભૂતિ થાય છે.
સ્વાધ્યાયનું મહત્વ માનવજીવનમાં સ્વાધ્યાયનું મહત્ત્વ અતિ પ્રાચીનકાળથી સ્વીકારવામાં આવ્યું છે. ઉપનિષદમાં પણ તેનો ઉલ્લેખ મળે છે. શિષ્ય જ્યારે શિક્ષા પૂર્ણ કરી ગુરુના આશ્રમમાંથી વિદાય લે છે ત્યારે અંતિમ શિક્ષા તેની આ હોય છે - “સ્થાવત્ મા પ્રમઃ' અર્થાત્ સ્વાધ્યાયમાં પ્રમાદ ન કરવો. જ્ઞાનવૃદ્ધિનું મુખ્ય સાધન સ્વાધ્યાય છે. સાક્ષાત્ ગુરવાણીનો લાભ ન મળે તેવી સ્થિતિમાં સ્વાધ્યાય ગુરું કાર્ય કરે છે. સ્વાધ્યાયથી કોઈ ને કોઈ માર્ગદર્શન પ્રાપ્ત થઈ જાય છે.
વ્યક્તિને શરીરના વિકાસ માટે જેમ કસરત અને ભોજનની આવશ્યકતા છે તેમ સ્વાધ્યાય દ્વારા બુદ્ધિનો વિકાસ થાય છે. અંગ્રેજીમાં કહેવત છે કે, 'Book are our best Friend' સારાં પુસ્તક મિત્રની ગરજ સારે છે. મહાત્મા ગાંધીએ કહ્યું છે કે, જ્યારે હું કોઈ પણ મુશ્કેલીમાં હોઉં, મારી સામે કોઈ મોટી સમસ્યા હોય, તેનો ઉકેલ મને પ્રાપ્ત ન થાય તો હું ગીતામાતાની ગોદમાં ચાલ્યો જાઉં છું, ત્યાં મને કોઈ ને કોઈ સમાધાન અવશ્ય મળી જાય છે.' મહાત્મા તિલકે પણ કહ્યું છે કે, 'હું નરકમાં પણ સક્શાસ્ત્રોનું સ્વાગત કરીશ, કારણ કે તેમાં અદ્રુત શક્તિ છે.' સત્ય છે કે વ્યક્તિ ગમે તેટલી મુશ્કેલીમાં હોય પરંતુ નિષ્ઠાપૂર્વક સઘંથોનો સ્વાધ્યાય કરે તો તેને તેમાંથી પોતાની
ભ૮૨)
#g @S %Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ મુક્તિનો માર્ગ અવશ્ય મળે છે.
જૈનદર્શનમાં જેને મુક્તિ કહેવામાં આવે છે, તે વસ્તુતઃ કપાયોથી મુક્તિ છે. આ મુક્તિ માટે પૂર્વ કર્મોના સંસ્કારોની નિર્જરા આવશ્યક માનવામાં આવી છે., નિર્જરા એક સાધના છે. જેના દ્વારા કષયો દૂર થાય છે. આ નિર્જરા એ તપની જ એક સાધના છે. જૈન પરંપરામાં તપ સાધનાના બાર ભેદ માનવામાં આવ્યા છે, તેમાં આત્યંતર તપની અંદર સ્વાધ્યાય'ની ગણના કરવામાં આવે છે.
ભગવાન મહાવીરે પોતાના અંતિમ ઉપદેશમાં કહ્યું છે કે, સાવ વા નિજોન મળતુકા |’ સ્વાધ્યાય કરવાથી સર્વ દુ:ખોથી મુક્તિ મળે છે. આમ સ્વાધ્યાય એ મુક્તિનો માર્ગ છે.
ઉત્તરાધ્યયન સૂત્ર, આચારસાર, તત્વર્થસૂત્ર', સમણસુત્ત આદિ ગ્રંથોમાં સ્વાધ્યાયને આંતરિક તપનો એક પ્રકાર બતાવતા તેના પાંચ અંગોની ઉપલબ્ધિની વિસ્તારથી ચર્ચા કરવામાં આવી છે.
परियट्टणा य बायणा, पडिच्छणाणुवेहण य धम्मकहा । थुदिमंगल संगुत्तो, पंचविहो होइ सज्झाओ।'
બૃહત્ક૯૫ ભાખ્યામાં પણ કહેવામાં આવ્યું છે કે, ‘ન વિ ગથિ ન પિ મ cોદી, સજાવં સમં તમ્” અર્થાત્ સ્વાધ્યાય સમાન ભૂતકાળમાં કોઈ તપ ન હતું, વર્તમાનમાં નથી અને ભવિષ્યમાં નહીં હોય. આમ, જૈન ધર્મમાં સ્વાધ્યાયને આધ્યાત્મિક માર્ગમાં વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રમાં કહેવામાં આવ્યું છે કે, સ્વાધ્યાયથી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે અને સમસ્ત દુ:ખોનો ક્ષય થાય છે.
नाणस्स सब्बस्स पगासणाए, अन्नाण-मोहस्स विबज्जणाए । रागस्ष दोसस्स य संखएणं, एगन्तसोक्खं समुवेइ मोक्खं ॥ तस्सेस मग्गो गुरु-बिद्धसेवा, बिबज्जणा बालजणस्सद्रा । सज्झाय-एगन्तनिसेवणा य सुत्तऽत्थसंचिन्तणया धिई य ॥"
અર્થાત્ સંપૂર્ણ જ્ઞાનના પ્રકાશથી, અજ્ઞાન અને મોહના પરિહારથી, રાગપના પૂર્ણક્ષયથી જીવ એકાન્ત સુખરૂપ મોક્ષને પ્રાપ્ત કરે છે. ગુર જનો અને વૃદ્ધોની સેવા કરવી, અજ્ઞાની લોકોના સંપર્કથી દૂર રહેવું, સ્વાધ્યાય કરવો,
Page #46
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB એકાન્તમાં રહેવું, સૂત્ર અને અર્થનું ચિંતન કરવું અને શૈર્ય રાખવું. આ દુ:ખોથી મુક્તિનો ઉપાય છે.
સ્વાધ્યાયને અર્થ : વિભિન્ન દષ્ટિકોણથી સ્વાધ્યાય શબ્દના અનેક અર્થ થાય છે. સ્વ + ગયા આનો અર્થ એ થાય છે કે બીજાને સમજવાની અપેક્ષાએ સ્વયંના જીવનનું અધ્યયન કે મનન કરવું. 4 + મrfધ + ન, સ્વાધ્યાય અર્થાત્ સુશાસ્ત્રોનું મર્યાદાપૂર્વકનું અધ્યયન એટલે સ્વાધ્યાય. સુશાસ્ત્ર એટલે ગુણાનુરાગ દ્વારા આત્મપોષણ કરે છે. મુ + H + ૩પ્પા અર્થાત્ ઉત્તમ ગ્રંથોનું અધ્યયન કરવું. ભગવાન મહાવીરે ઉત્તમ શાસ્ત્રોનું લખણ બતાવતાં કહ્યું છે કે, “= સુવા પરિવMતિ તરં તિહિંસ ' જે શાસ્ત્રને વાંચી કે સાંભળીને માનવ મનને પ્રેરણા મળે તથા ક્ષમા, તપ, અહિંસા આદિની ભાવના બળવાન થાય તે ઉત્તમ શાસ્ત્ર છે.
સ્વાધ્યાયનો શાબ્દિક અર્થ “સ્વસ્થ ગણવનમ્' | હું કોણ છું, ક્યાંથી આવ્યો છું, ક્યાં જવાનો છું, મારે શું કરવું જોઈએ, એ સ્વ જ્ઞાન થાય તે સ્વાધ્યાય. ‘ન વરા ધ્યાનમ્ વધ્યા : ' તાત્પર્ય છે કે સ્વનું અધ્યયન કરવું. બીજા શબ્દોમાં સ્વાધ્યાય આત્માનુભૂતિ છે. સ્વની અંદર ઝાંખીને સ્વને જોવાનું છે. તે સ્વયં પોતાનું અધ્યયન છે. પોતાના વિચારો, વાસનાઓ અને અનુભૂતિઓને જાણવાનો અને સમજવાનો પ્રયત્ન જ સ્વાધ્યાય છે. - જે વ્યક્તિ સ્વયં પોતાની અંદર ઝાંખીને પોતાના કષાયોને જાણી લે છે, તે યોગ્ય ગુરના સાન્નિધ્યમાં એનું નિરાકરણ કરીને આધ્યાત્મિક વિશદ્ધતાને પ્રાપ્ત કરી લે છે. આ પ્રકારે સ્વાધ્યાય અથાત્ સ્વનું અધ્યયન, આત્મવિશુદ્ધિની એક અનુપમ સાધના સિદ્ધ થાય છે.
સ્વાધ્યાય શબ્દની અન્ય પરિભાષા સ + ગ + fધ + ૪ આ રૂપમાં પણ કરવામાં આવી છે. “જ્ઞમનોધ્યાઃ સ્વાધ્યાયઃ' અર્થાત્ સત્ સાહિત્યનું અધ્યયન કરવું સ્વાધ્યાય છે. આ પરિભાષાઓ જોતાં એક વાત સ્પષ્ટ થાય છે કે બધા પ્રકારનું વાંચન-અધ્યયન સ્વાધ્યાય નથી. આમ વિશુદ્ધિના માટે કરવામાં આવેલ પોતાની સ્વકીય વૃત્તિઓ, ભાવનાઓ અને વિચારોનું અધ્યયન કે નિરીક્ષણ તથા સંગ્રંથોનું પઠન-પાઠન, જે અસત્ વૃત્તિઓને સમજીને દૂર
૮૪)
%e0%e0%
e0ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0a કરવામાં સહાયક હોય તે સ્વાધ્યાયની અંતર્ગત આવે છે, જેનાથી મન પ્રશાંત થાય છે અને જીવનમાં સંતોષની વૃત્તિ વિકસીત થાય છે.
સ્વાધ્યાયનું સ્વરૂપ ધાધ્યાયની અંદર કઈ પ્રવૃત્તિઓ આવે છે તેનું વિશ્લેષણ જે ન પરંપરામાં વિસ્તારથી કરવામાં આવ્યું છે. સ્વાધ્યાયનાં પાંચ અંગ માનવામાં આવ્યાં છે.
बायणा पुच्छणा चेव तहेब परियट्टणा ।। अणुप्पेहा धम्मकहा सज्झाओ पंचहा भवे ।।
વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આ પાંચ પ્રકારનું સ્વાધ્યાય તપ છે. (૧) વાચના : ગુરુના સાન્નિધ્યમાં સગ્રંથોનું અધ્યયન કરવું વાચના છે. કોઈ
કારણસર વાંચી ન શકાય તો બીજાની પાસેથી સાંભળવું તે પણ
વાચનાના અર્થમાં ગૃહીત કરી શકાય છે. (૨) પ્રતિપ્રચ્છના: પ્રતિપ્રચ્છનાનો અર્થ છે વાંચતી વખતે જે બાબતો ન
સમજાય અથવા કોઈ શંકા કે જિજ્ઞાસા ઊભી થાય તો ગુરજનો કે
જ્ઞાનીને વિનયપૂર્વક તે જણાવી મનનું સમાધાન મેળવવું. (૩) પરાવર્તના: શીખેલા જ્ઞાનને યાદ રાખવા માટે વારંવાર પુનરાવર્તન કરવું
જેથી વિસ્મૃત ન થાય. (૪) અનુપ્રેક્ષા : પૂર્વવડિત વિષયના સંદર્ભમાં ચિંતન-મનન કરવું તે અનુપ્રેક્ષા. (૫) ધર્મકથા : વ્યક્તિને અધ્યયનના માધ્યમથી જે જ્ઞાન પ્રાપ્ત થયું છે, તેને
લોકકલ્યાણની ભાવનાનીત બીજા સમક્ષ રજૂ કરવું કે ધર્મોપદેશ આપવો તે ધર્મકથા છે.
આ પ્રમાણે સ્વાધ્યાયના ક્ષેત્રમાં આ પાંચે અવસ્થાઓનો એક ક્રમ છે. આમાં પ્રથમ સ્થાન વાચના છે. અધ્યયન કરેલા વિષયને સ્પષ્ટ કરવા માટે પ્રશ્નોત્તર દ્વારા શંકાનું નિવારણ કરવું - એનો બીજો કમ છે કારણ કે જ્યાં સુધી અધ્યયન ન થાય ત્યાં સુધી શંકા આદિ ન થાય. અધ્યયન કરેલા વિષયના સ્પષ્ટિકરણ માટે પરાવર્તના આવશ્યક છે. જેનાથી સ્મૃતિ સુદૃઢ થાય છે. ત્યાર બાદ અનુપ્રેક્ષા અથવા ચિંતન છે. ચિંતનના માધ્યમથી વ્યક્તિ વિષયમાં સ્થિર
જ ૮૫ %
Page #47
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB થઈ, તેના અર્થબોધના ઊંડાણમાં જઈ સ્વતઃ ની અનુભૂતિના સ્તર પર તેને સમજવાનો પ્રયત્ન કરે છે. આ પ્રકારે ચિંતન અને મનન દ્વારા વિષય સ્પષ્ટ થઈ જાય છે ત્યારે વ્યક્તિને ધર્મોપદેશ કે અધ્યયનનો અધિકાર મળે છે.
સ્વાધ્યાયના લાભ ઉત્તરાધ્યયન સૂત્રમાં એવો પ્રશ્ન થાય છે કે સ્વાધ્યાયથી જીવને શું લાભ છે ? તેના ઉત્તરમાં કહેવામાં આવ્યું છે કે સ્વાધ્યાયથી જ્ઞાનાવરણય કર્મોનો ક્ષય થાય છે. આત્મા મિથ્યાજ્ઞાનનું આચરણ દૂર કરી સમ્યફ જ્ઞાનનું અર્જન કરે છે. આ સામાન્ય ચર્ચા સાથે ઉત્તરાધ્યયન સૂત્રમાં સ્વાધ્યાયના પાંચ અંગે વાચના, પૃચ્છના, પરિવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથા આદિના શા લાભ થાય છે તેની ચર્ચા કરવામાં આવી છે, જે આ પ્રમાણે છે -
ભજો ! વાચનાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે ?
વાચનાથી જીવન કર્મોની નિર્જરા કરે છે, શ્રુતજ્ઞાનની આશાતનાના દોષથી દુર રહેવાવાળો તે તીર્થ-ધર્મનું અવલંબન કરે છે. ગણધરોની સમાન જિજ્ઞાસુ શિષ્યોને શ્રુત પ્રદાન કરે છે. તીર્થધર્મનું અવલબન લઈ કર્મોની મહનિર્જરા કરતો તે મહાપર્યવસાન (સંસારનો અંત) કરે છે.
ભત્તે ! પ્રતિપ્રચ્છનાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે ?
પ્રતિપ્રચ્છના (પૂર્વ પઠિત શાસ્ત્ર વિશે શંકા નિવૃત્તિ માટે પ્રશ્ન પૂછવા)થી જીવ સૂત્ર, અર્થ અને તદુ ભવ બન્નેથી સંબંધિત કાંક્ષામોહનીય (સંશય)નું નિરાકરણ કરે છે.
ભજો ! પરાવર્તનાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે ?
અનુપ્રેક્ષાથી અર્થાત્ સ્વાર્થના ચિંતન મનનથી છવ આયુષ્ય કમને છોડીને શેષ જ્ઞાનવરણીયાદિ સાત કર્મોની પ્રકૃતિઓના પ્રગાઢ બંધનને શિથિલ કરે છે, તેની દીર્ઘકાલીન સ્થિતિને અલ્પકાલીન કરે છે, તેના તીવ્ર રસાનુભાવને મંદ કરે છે, સાથે બહુકમ-પ્રદેશોને અ૫ પ્રદેશોમાં પરિવર્તિત કરે છે, આયખ્યકર્મનો બંધ કદાચિત કરે છે અને કદાચિત નથી પણ કરતો. અસાતાવેદનીય કર્મનો પુનઃ પુનઃ ઉપચય નથી કરતો. સંસાર અટવી અનાદિ અને અનત છે. દીર્ઘમાર્ગથી યુકત છે, જે માં નરકાદિ ગતિરૂપ ચાર અંત (અવયવ) છે, તેને શીધ્ર પાર કરે છે.
%E% E6%E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ ભજો ! ધર્મકથાથી જીવને શું લાભ પ્રાપ્ત થાય છે ?
ધર્મકથાથી જીવ કર્મોની નિર્જર કરે છે અને પ્રવચન (શાસન તેમ જ સિદ્ધાંત)ની પ્રભાવના કરે છે. પ્રવચનની ભાવના કરવાવાળો જીવ ભવિષ્યમાં શુભ ફળ આપવાવાળો પુણ્યકર્મોનો બંધ કરે છે'. આ પ્રકારે થારંગસૂત્રમાં પણ શાસ્ત્ર અધ્યયનના શું લાભ છે, તેની ચર્ચા પ્રાપ્ત થાય છે. એમ કહેવામાં આવ્યું છે કે સૂત્રની વાચનાના પાંચ લાભ છે. (૧) વાચનાથી શ્રુતનો સંગ્રહ થાય છે. (૨) શાસ્ત્રધ્યયન અધ્યયનની પ્રવૃત્તિથી શિષ્યનું હિત થાય છે, કારણ કે તે તેની
જ્ઞાન પ્રાપ્તિનું મહત્ત્વપૂર્ણ સાધન છે. શાસ્ત્રધ્યયન અધ્યાપનની પ્રવૃત્તિ બની રહેવાથી જ્ઞાનાવરણ કર્મની નિર્જરા થાય છે. અધ્યન - અધ્યાપનની પ્રવૃત્તિ જ વિત રહેવાથી તેને વિસ્મૃત થવાની
સંભાવના રહેતી નથી. (૫) જ્યારે શ્રુત છિન્ન રહે છે તો તેની અવિચ્છિન્ન પરંપરા ચાલુ રહે છે.
સ્વાધ્યાયનું પ્રયોજન : સ્થાનાંગ સૂત્રમાં સ્વાધ્યાય શા માટે કરવું જોઈએ તેની ચર્ચા પ્રાપ્ત થાય છે. તેમાં દર્શાવવામાં આવ્યું છે કે સ્વાધ્યાયમાં આ પ્રમાણે પાંચ પ્રયોજન હોવા જોઈએ. ૧. જ્ઞાનની પ્રાપ્તિ માટે, ૨. સમ્યફ જ્ઞાનની પ્રાપ્તિ માટે. ૩. સદાચરણની પ્રવૃત્તિ માટે. ૪. દુરાગ્રહો અને અજ્ઞાનને દૂર કરવા માટે, ૫. યથાર્થનો બોધ કરવા માટે અથવા અવસ્થિત ભાવોનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે.
- સાધક જીવનમાં સ્વાધ્યાયનું સ્થાન : માનવજીવનમાં સ્વાધ્યાયનું અતિ મહત્ત્વ છે. તે બાબતમાં ઉત્તરાધ્યયનમાં કહેવામાં આવ્યું છે કે -
दिवसस्स चउरो भागे, कुज्जा भिक्खू वियखणो । तओ उत्तरगुणे कुज्जा, दिणभागेसु चउसु बि ।। पढमं पोरिसिं सज्झायं, बीयं झाणं झियायई । तइयाए भिक्खायरियं, पुणो चउत्थीए सज्झायं ।। रति पि चउरो भागे, भिक्खू कुज्जा बियक्खणो ।
Page #48
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB
तओ उत्तरगुणे कुज्जा, राइभाएसु चउसु बि ।। पढमं पोरिसि सज्झायं बीयं झाणं झियायई । तइयाए निद् मोक्खं तु चउत्थी भुज्जो वि सज्झायं ।।*
વિચક્ષણ ભિક્ષુએ દિવસના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં સ્વાધ્યાય વગેરે ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પહોરમાં સ્વાધ્યાય કરવો. બીજામાં ધ્યાન કરવું. ત્રીજામાં ભિક્ષાચરી અને ચોથામાં ફરી સ્વાધ્યાય કરવો.
- વિદ્વાન ભિક્ષુએ રાત્રિના ચાર ભાગ કરવા. તે ચારે ભાગમાં ઉત્તર ગુણોની આરાધના કરવી. પ્રથમ પ્રહરમાં સ્વાધ્યાય, બીજામાં ધ્યાન, ત્રીજામાં ઊંઘ અને ચોથામાં ફરી સ્વાધ્યાય.
સ્વાધ્યાય માટે સત્ સાહિત્યના અધ્યયનની પસંદગી :
સ્વાધ્યાયમાં સત્ સાહિત્યની શું ઉપયોગિતા છે ? સામાન્ય: સત્ સાહિત્યનું અધ્યયન વ્યક્તિની જીવનદષ્ટિ અને જીવનની દિશાને બદલી નાખે છે. સ્વાધ્યાય એક એવું માધ્યમ છે જે જીવનમાં એક સાચા મિત્રની જેમ હંમેશાં સાથ આપે છે અને માર્ગદર્શન કરે છે.
વર્તમાન સમયમાં લોકોમાં વાંચનની રુચિ વિકસિત થઈ છે, પરંતુ વાંચનનું વિષયવસ્તુ યોગ્ય નથી. વર્તમાન સમયમાં પત્ર-પત્રિકાઓને વિશેષ રૂપથી પસંદ કરવામાં આવે છે, જે વાસનાઓથી ભરેલી હોય છે. વર્તમાનમાં જનસંચારના માધ્યમ તરીકે પત્ર-પત્રિકાઓ, આકાશવાણી અને દૂરદર્શન મુખ્ય છે. ચેનલો દ્વારા અભદ્ર સિરિયલોના પ્રસારણથી નૈતિક મૂલ્યોનું પતન થઈ રહ્યું છે. ઉપરાંત અપહરણ, બળાત્કાર, ચોરી, લૂંટફાટ, હત્યા, અનૈતિક સંબંધો ઉભષ આ બધા સમાચાર પ્રદર્શિત થાય છે. જેને જોવામાં અને વાંચવામાં આપણે અધિક રસ લઈએ છીએ. જેને જોવાથી જીવનની દષ્ટિ અને મન વિકૃત થઈ ગયાં છે. માધ્યમો દ્વારા મહાન વ્યક્તિઓનાં જીવનચરિત્રો અને વૃત્તાંતોની સામાન્ય રૂપથી ઉપેક્ષા થતી જોવા મળે છે..
આથી, સમાજમાં નૈતિક મૂલ્યો જાળવવા હશે, માનવે સન્માર્ગ ઉપર આવવું હશે તો સત્ સાહિત્ય આવશ્યક છે જેનું પ્રસારણ થવું જોઈએ, જેથી લોકોમાં તેના તરફ અભિરુચિ જાગૃત થાય તે માટે સત્ સાહિત્યની પસંદગી પણ કરવી જોઈએ.
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @
સત્ સાહિત્યની પસંદગી સત્ સાહિત્ય વ્યક્તિના વિકાસમાં અને મૂલ્યનિષ્ઠામાં સહાયક થાય છે. સત્ સાહિત્યમાં ઉપદેશાત્મક ગ્રંથો અને ગાથાઓનું પોતાનું વિશેષ મહત્ત્વ છે, જે સંક્ષેપમાં પણ ઘણું બધું કહી જાય છે. વ્યક્તિએ નિયમિત રૂપે સત્ સાહિત્યનું વાંચન કરવું જોઈએ. તે માટે વૈરાગ્ય અને ઉપશમને પોષક હોય તેવા, બુદ્ધિને સ્થિર કરી શાંતરસ ઉત્પન્ન કરવાવાળા તેમ જ વીતરાગતાનું અને મુનિ ભગવંતોનું માહાતમ્ય વર્ણવ્યું હોય તેવા અને મોક્ષ માર્ગમાં સ્થિરતા બક્ષે તેવા ગ્રંથોની પસંદગી કરી જોઈએ, જેનાં ચિંતન અને મનનથી જીવનની દિશા બદલી શકાય છે, તેથી જ કહ્યું છે કે -
“જ્ઞાન વિના સંસારમાં, જ્ઞાન પરમ સુખહેતુ; જ્ઞાન વિના જગજીવડો, ન લહે તત્વ સંકેત.”
આમ, તપમાં સ્વાધ્યાય તપ શ્રેષ્ઠ છે જે કુમાર્ગે ચાલતા જીવને સન્માર્ગે લઈ જાય છે તેથી જીવનમાં સ્વાધ્યાયનું અમૃત પાન સ્વયં કરવું અને બીજાને કરાવવું.
પાદટીપ - સંદર્ભસૂચિ ૧. ઉત્તરાધ્યનન સૂત્ર અધ્યયને - ૩૦-૩૦. ૨. તત્વાર્થ ૯.૨૦ ૩. સમણભુત પૃ. ૧૫૦, ગાથા ૩૭ ૪. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન - ૩૨.૨-૩ ૫. ઉત્તરાધ્યયન સૂત્ર અધ્યયન - ૩૦.૩૪ ૬. ઉત્તરાધ્યયન સૂવ અધ્યયન-૨૯ સૂત્ર-૨૪ પૃ. ૨૫૧-૨૫૩ ૭. ઉત્તરાધ્યયન સૂત્ર - અધ્યયન - ૨૬.૧૧-૧૨, ૧૭-૧૮.
Page #49
--------------------------------------------------------------------------
________________
આત્યંતર તપમાં ધ્યાન
*****
ડૉ. રશ્મિભાઈ જે. ઝવેરી
(જૈન ધર્મના અભ્યાસુ રશ્મિભાઈ દેશ-વિદેશમાં પ્રવચનો આપે છે. તેમના ધર્મવિષયક ઘણાં પુસ્તકો પ્રગટ થયાં છે)
તપ ઉત્તરાધ્યયન સૂત્રના ત્રીસમા અધ્યયનનું નામ છ. ‘તપો-માર્ગ-ગતિ’. આનો પ્રતિપાદ્ય વિષય છે - તપસ્યા. તપસ્યા એ મોક્ષનો માર્ગ છે. તપસ્યા કર્મ નિર્જરાનું મુખ્ય સાધન છે, તેનાથી આત્મા પવિત્ર થાય છે.
-
જ્ઞાન,
પ્રત્યેક ધર્મમાં તપની મહત્તા બતાવવામાં આવી છે. જૈન ધર્મમાં તપનું વિશેષ સ્થાન છે. જૈન ધર્મના પાયા રૂપ આ ઉક્તિઓમાં માત્ર તપ બધામાં છે દર્શન, ચારિત્ર અને તપ; દાન, શીલ, તપ ભાવના; અહિંસા સંયમ અને તુપમય ધર્મ આદિ.
ઉત્તરાધ્યયન સૂત્રના ૨૯મા અધ્યયનમાં (સૂત્ર-૨૮) ભગવાન કહે છે કે તપ વડે જીવ ‘વ્યવદાન’ - પૂર્વસંચિત કર્મોને ક્ષીણ કરીને વિશુદ્ધિ પ્રાપ્ત કરે છે. વ્યવદાન વડે તે અક્રિયા એટલે કે મન, વચન અને કાયાની પ્રવૃત્તિઓનો પૂર્ણ નિરોધ પ્રાપ્ત કરે છે – તે અક્રિયાવાન બને છે. અયોગી બને છે. પછી તે સિદ્ધ બની પ્રશાંત, મુક્ત, પરિનિવૃત્ત થઈ બધાં દુઃખોનો અંત કરે છે.
એકાગ્ર મનની સ્થાપના (મનને એક અગ્ર-આલંબન ઉપર સ્થિર કરવું)નું પરિણામ ચિત્ત-નિરોધ બતાવવામાં આવેલું છે. ત્રેપનમા સૂત્રમાં બતાવવામાં આવું છે કે મન-ગુપ્તિ વડે એકાગ્રતા પ્રાપ્ત થાય છે. તેનાથી મનની ત્રણ અવસ્થાઓ ફલિત થાય છે. (૧) ગુપ્તિ (૨) એકાગ્રતા (૩) નિરોધ.
મનને ચંચળ બનાવનાર હેતુઓથી તેને બચાવવું - સુરક્ષિત રાખવું તે ‘ગુપ્તિ’ કહેવાય છે. ધ્યેય-વિષયક જ્ઞાનની એકતાનતા ‘એકાગ્રતા’ કહેવાય છે. મનની વિકલ્પ-શૂન્યતાને ‘નિરોધ’ કહેવામાં આવે છે.
મહર્ષિ પતંજલિએ ચિત્તનાં ચાર પરિણામો બતાવ્યાં છે. (૧) વ્યુત્થાન (૨) સમાધિ-પ્રારંભ (૩) એકાગ્રતા અને (૪) નિરોધ. અહીં એકાગ્રતા અને નિરોધ તુલનીય છે. બાહ્ય અને
(૧) આપ્યંતર તપ : જૈન દષ્ટિએ તપસ્યા બે પ્રકારની છે
Co
આત્યંતર. બાહ્ય તપ કરવાથી દેહાધ્યાસ છૂટી જાય છે. દેહાસક્તિ સાધનાનું વિધ્ન છે. આત્યંતર તપ માટે પ્રથમ દેહના મમત્વનો ત્યાગ આવશ્યક છે. જૈન દર્શનમાં આત્યંતર તપની બહુ મહત્તા છે. એના છ પ્રકાર બતાવવામાં આવ્યા છે.
(૧) પ્રાયશ્ચિત- એનાથી અતચાર -ભીરુતા અને સાધના પ્રત્યે જાગરુકતા વિકસીત થાય છે.
(૨) વિનય - આનાથી અભિમાન-મુક્તિ અને પરસ્વરોપ ગ્રહનો વિકાસ થાય છે.
(૩) વૈયાવૃત્ત્વ વડે સેવાભાવ વિકસે છે.
(૪) સ્વાધ્યાય વડે ‘સ્વ’નો - પાતાના આત્માનો અભ્યાસ અને વિકથાનો ત્યાગ થાય છે.
(૫) ધ્યાન વડે એકાગ્રતા અને માનસિક વિકાસ થાય છે.
(૬) વ્યુત્સર્ગથી શરીર, ઉપકરણ વગેરે ઉપર થનારા મમત્વનું વિસર્જન થાય છે.
ભગવાને કહ્યું છે કે, ‘‘આ લોક નિમિત્તે કે પરલોક માટે તપ ન કરો. શ્લાધા કે પ્રશંસા માટે તપ ન કરો. તપ માત્ર નિર્જરા માટે - આત્માની વિશુદ્ધિ માટે કરો. (દશવૈકાલિક - ૯/૪/૬).
(૩) ધ્યાન : ધ્યાનની પરિભાષા - આવશ્યક નિર્યુક્તિમાં શરીર, વાણી અને મનની એકાગ્ર પ્રવૃત્તિને ધ્યાન કહેવામાં આવ્યું છે. ધ્યાન શતકમાં ધ્યાનને “સ્થિર અધ્યવસાય’' ગણવામાં આવ્યું છે. તત્ત્વાર્થ સૂત્રમાં વાચક ઉમાસ્વાતિએ ધ્યાનની પરિભાષા કરી છે. ‘ઉત્તમ સહનન સૈકાગ્રચિતા નિરોધો ધ્યાનમાન્તર્મુહદ્રન્તાત્ (૯/ ૨૭)”. જૈન સિદ્ધાંત દીપિકામાં ગુરુદેવ તુલસીએ ધ્યાનની વ્યાખ્યા કરી છે. ‘એકાગ્ર મનઃ સન્નિવેશનં યોગ નિરોધો વા ધ્યાનમ્ । (૬/૪૧) આના ઉપરથી એમ જાણવા મળે છે કે જૈન પરંપરામાં ધ્યાનનો સંબંધ ફક્ત મન સાથે નહીં પણ ત્રણે યોગ-મનવચન અને કાયા સાથે છે. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે નિરંજન દશા-નિષ્ઠકંપક ધ્યાનને ધ્યાન કહેવાય છે. (૧૪૬૭-૬૮). કેવલજ્ઞાનીને ફક્ત નિરોધાત્મક ધ્યાન થાય છે. જ્યારે અન્યને એકાગ્રાત્મક અને નિરોધાત્મક એમ બંને પ્રકારના ધ્યાન થાય છે. ધ્યાનના અધિકારી : વાચક ઉમાસ્વાતિજીએ તત્ત્વાર્થ સૂત્રમાં ધ્યાનની પરિભાષા કરી છે તે મુજબ ચાર વાત નોંધવા જેવી છે.
૧
Page #50
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા
(૧) જે ઉત્તમ સંહનનધારી (જેની દેહરચના ઉત્તમ છે) પુરુષ ધ્યાતા છે. (૨) એકાગ્રચિંતા અથવા યોગનિરોધ ધ્યાન છે.
(૩) જે એક વિષયને મુખ્ય બનાવે - જેના પર ચિત્ત એકણુ થાય તે ધ્યેય છે. ૪. અન્તમુર્હુત એ ધ્યાયનો ઉત્કૃષ્ટ કાળ છે. એનો અર્થ એમ થાય કે ઉત્તમ સંહનન શરીરધારીને વધુમાં વધુ ૪૮ મિનિટ સુધી ધ્યાન ટકી શકે છે અને અન્ય શરીરને એનાથી ઓછા સમય સુધી ધ્યાન ટકી શકે છે.
અષ્ટપ્રાભૂતના મોક્ષ પ્રાભૂતમાં કહ્યું છે કે જીવ આજે પણ રત્નત્રયી દ્વારા શુદ્ધાત્માનું ધ્યાન કરીને સ્વર્ગલોક યા લોકાંતિક દેવત્વ પ્રાપ્ત કરી ત્યાંથી મનુષ્ય થઈને મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. (ગાથા ૭૭). એટલે કે અનુત્તમ સંહનનવામા જીવો પણ ધ્યાન કરી શકે છે.
ધ્યાન આપ્યંતર તમનો પાંચમો પ્રકાર છે. તત્ત્વાર્થ સૂત્ર અનુસાર વ્યુત્સર્ગ પાંચમો અને ધ્યાન છઠ્ઠો પકાર છે. ધ્યાન પહેલા વ્યુત્સર્ગ કરવામાં આવે છે. એ દૃષ્ટિએ આ ક્રમ ઉચિત છે અને વ્યુત્સર્ગ ધ્યાન વિના પણ કરવામાં આવે છે, તેનું સ્વતંત્ર મહત્ત્વ પણ છે. તેથી તેને ધ્યાનની પછી પણ રાખવામાં આવે છે.
ચેતનાની બે અવસ્થાઓ હોય છે ચલ અને સ્થિર ચલ ચેતનાને ‘ચિત્ત’ કહેવામાં આવે છે. તેના ત્રણ પ્રકાર છે (૧) ભાવના-ભાવ્ય લિષય ઉપર ચિત્ત વારંવાર લગાડવું.
(૨) અનુપ્રેક્ષા - ધ્યાનમાંથી વિરત થયા પછી પણ તેનાથી પ્રભાવિત માનસિક
ચેષ્ટા.
(૩) ચિંતા : સામાન્ય માનસિક ચિંતન. સ્થિર ચેતનાને ‘ધ્યાન' કહેવામાં આવે છે. જેમ કે અપરિસ્પંદમાન ‘શિખા’ કહેવાય છે, તેવી જ રીતે અપરિસ્પંદમાન જ્ઞાન ધ્યાન કહેવાયર છે. (૯/૭). એકાગ્ર -ચિંતનને પણ ધ્યાન કહેવામાં આવે છે. ચિત્ત અનેક વસ્તુઓ કે વિષયોમાં પ્રવૃત્ત થતું રહેતું હોય છે. તેને એક વસ્તુ કે વિષયમાં પ્રવૃત્ત કરવું પણ ધ્યાન છે. (ધ્યાનશતક - શ્લોક-૩).
લોકપ્રકાશ (૩૦/૪૨૧-૪૨૨)માં મન, વચન અને કાયાની સ્થિરતાને ધ્યાન કહ્યું છે. આમ ત્રણ પ્રકારના ધ્યાન થાય છે.
૧. માનસિક ધ્યાન - મનની નિશ્ચળતા - મનોગુપ્તિ.
૨. વાચિક ધ્યાન - મૌન - વચનગુપ્તિ.
૯૨
333333333333 179 FR 3333333339ssis ૩. કાયિક ધ્યાન - કાયાની સ્થિરતા - કાયગુપ્તિ.
છદ્મસ્થ વ્યક્તિને એકાગ્ર - ચિંતનાત્મક ધ્યાન થાય છે, પણ પ્રવૃત્તિ નિરોધાત્મક ધ્યાન માત્ર અંશતઃ થાય છે. કેવળીને પ્રવૃત્તિ નિરોધાત્મક ધ્યાન થાય છે.
ચાર પ્રકારના ધ્યાન :
સ્થાનાંગ સૂત્ર (૪-૬૦), આવશ્યક નિર્યુક્તિ (૧૪૬૩). ઉત્તરાધ્યયન સૂત્ર (૩૦). ધ્યાનશતક (૬૦). આદિમાં ચાર પ્રકારના ધ્યાન બતાવવામાં આવ્યાં છે. (૧) આર્તધ્યાન. (૨) રૌદ્રધ્યાન, (૩) ધર્માંધ્યાન અને (૪) શુકલધ્યાન. આમાંથી પ્રથમ બે પ્રકારના ધ્યાન અશુભ છે, કર્મબંધના કારણો છે. માટેએ આત્યંતર તપની કોટિમાં નથી આવતા. અંતિમ બે પ્રકારના પ્રશસ્ત ધ્યાન છે, એ કર્મનિર્જરાના હેતુ છે. એટલે ઉત્તરાધ્યયન (૩૩-૩૫)માં કહ્યું છે કે સુસમાહિત મુનિ આર્ત્ત અને રૌદ્ર ધ્યાન છોડીને ધર્માંધ્યાન અને શુકલધ્યાનનો અભ્યાસ કરે. બુધજનો એને ધ્યાન કહે છે.
(૧) ધર્માંધ્યાન : આત્યંતર તપ સાધના માટે ધર્માંધ્યાનની સાધના કરવાની હોય છે. એ યાદ રાખવું જોઈએ કે આ ધ્યાનનું નામ ધર્મધ્યાન નથી પણ ધર્મધ્યાન છે. એની પરિભાષા તત્ત્વાર્થ સૂત્રમાં આ પ્રમાણે કરી છે. ‘આજ્ઞા અપાય - વિપાક - સંસ્થાન વિચયાય ધર્યંમ્’ (૯/૩૬) છે. આ ધર્મધ્યાના ૪ પ્રકાર છે.
(૧) આસાવિચય - આગમની પ્રમાણતાથી અર્થનો વિચાર કરવો. એટલે કે આગમ શ્રુતમાં પ્રતિપાદિત તત્ત્વને ધ્યેય બનાવી એમાં એકણુ થઈ જવું.
(૨) અપાયવિચય - સંસારી જીવોના દુઃખોનું અને એમાંથી છૂટવાના ઉપાયોનું ધ્યાન કરવું. આ ધ્યાનમાં રાગ-દ્વેષ આદિ દોષોના ઉત્પત્તિ હેતુ અને એના ઉપાય હેતુને ધ્યેય બનાવી એકાગ્ર થઈ જવાનું છે.
(૩) વિપાક વિચય - કમોના ફળનો વિચાર કરી એને ધ્યેય બનાવી એકાગ્ર
થવું.
ધર્મનો અર્થ છે- વસ્તુનો સ્વભાવ. જે ધર્મયુક્ત હોય છે એને ધર્મી કહેવાય છે. ઉપર મુજબ ધ્યેય ઉપર વિચાર કરતી વખતે સ્વની સન્મુખતાને લીધે જેટલી આત્મ પરિણામોની શુદ્ધતા થાય તેને ધર્માંધ્યાન કહેવાય છે. પોતાના શુદ્ધ સ્વભાવમાં જે એકાગ્રતા થાય તે નિશ્ચય ધર્મધ્યાન છે. પણ જે વ્યવહાર ધર્માંધયાન છે તે શુભ ભાવ છે, શુભ પરિણામરૂપ ધર્માંધ્યાન છે. અપ્રશસ્ત ધ્યાનની સરખામણીમાં કરણીય છે. ધર્મધ્યાનથી ચિત્તની ઉશ્રૃંખલતા પર અંકુશ લાગે છે. એ સત્યને સાક્ષાત્કાર
૯૩
Page #51
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB કરવાની પ્રક્રિયા છે. આત્માનુશાસનને ઉજાગર કરવાનું પ્રબળ સાધન છે. વસ્તુ-ધર્મ કે સત્યની શોધમાં પરિણત ચેતનાની એકાગ્રતાને ધર્મ-ધ્યાન કહેવામાં આવે છે. ધર્મેધ્યાનનાં ચાર લક્ષણો છે -
૧. આજ્ઞા-રૂચિ - પ્રવચનમાં શ્રદ્ધા હોવી. ૨. નિસર્ગ-રૂચિ - સહજપણે જ સત્યમાં શ્રદ્ધા હોવી. ૩. સૂત્ર-રુચિ - સૂત્ર-પઠન દ્વારા શ્રદ્ધા પેદા થવી.
૪. અવગાઢ રુચિ - વિસ્તારથી સત્યની ઉપલબ્ધિ થવી. ધર્મેધ્યાનના ચાર આલંબનો છે.
૧. વાચના - ભણાવવું. ૨. પ્રતિપ્રચ્છના - શંકા-નિવારણ માટે પ્રશ્નો કરવા. ૩. પરિવર્તના - પુનરાવર્તન કરવું. ૪. અનુપ્રેક્ષા - અર્ધનું ચિંતન કરવું. ધર્મેધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે - ૧. એકત્વ-અનુપ્રેક્ષા - એકલાપણાનું ચિંતન કરવું. ૨. અનિત્ય-અનુપ્રેક્ષા - પદાર્થોની અનિત્યતાનું ચિંતન કરવું. ૩. અશરણ-અનુરૈયા - અશરણ દશાનું ચિંતન કરવું. ૪. સંસાર-અનુપ્રેક્ષા - સંસાર પરબ્રિમણનું ચિંતન કરવું. (૨) શુકલધ્યાન ચેતનાની સહજ (ઉપાધિ-રહિત) પરિણતિને શુકલધ્યાન કહેવામાં આવે છે.)
તત્ત્વાર્થ સૂત્રમાં એની પરિભાષા કરવામાં આવી છે - પૃથકત્વ એકત્વ - વિતર્ક - સૂક્ષ્મક્રિયા - પ્રતિપાતિવ્યપરતા ક્રિયા નિયતીનિ' (૯/૩૯).
જૈન સિદ્ધાંત દીપિકામાં પણ એની વ્યાખ્યા કરવામાં આવી છે - “પૃથકત્વવિતર્ક સવિચાર- એકત્વ વિતર્ક અવિચાર- સૂક્ષ્મક્રિયા અપ્રતિપાતિસમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિનિ શુકલ (૬૪૪)
નિર્મલ પ્રણિધાન - સમાધિ અવતાને શુકલધ્યાન કહેવાય છે. ઉપરમાંથી પ્રથમ બે પ્રકારનું શુકલધ્યાન પૂર્વજ્ઞાનધારી શ્રુતકેવલીને થાય છે. બાકી બે માત્ર કેવલી ભગવાનને થાય છે. આ ચાર ભેદો આ પ્રમાણે છે.
૧. પૃથકત્વવિર્તક સુવિચાર - કોઈ પણ એક વસ્તુને એય બનાવીને બીજા
%E%
E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર E%E6 બધા પદાર્થો એનાથી ભિન્ન છે એમ ચિંતન કરવું એ પૃથવિતર્ક છે. એમાં અર્થ, શબ્દ અને યોગ પર પરિવર્તન (એકમાંથી બીજા પર જવું) થવાથી એ વિચાર કહેવાય છે. એ ત્રણે યોગવાળાને થાય છે.
૨. એકવિતર્ક અવિચાર - એત્વનું ચિંતન કરવું. જેમાં કોઈ પરિવર્તન નથી થયું એટલે એ અવિચારી ધ્યાન છે. એ એક યોગવાળાને થાય છે.
૩. સૂક્ષ્મ ક્રિયા અપ્રતિપાતિ - ૧૩માં ગુણસ્થાનના અન્ત ભાગમાં જે ઉચ્છવાસ નિ:શ્વાસની સૂક્ષ્મ ક્રિયા બાકી રહે છે, જેનું પતન નથી થયું. એમાં માત્ર કાયયોગ હોય છે.
૪. સમુચ્છિન્નક્રિયા અનિવૃત્તિ - આમાં ત્રીજા પ્રકારની સૂક્ષ્મ ક્રિયા પણ નથી રહેતી, વિચ્છિન્ન થઈ જાય છે. આમાં અયોગી વસ્થા, જેની નિવૃત્તિ નથી હોતી, પ્રાપ્ત થાય છે. શુકલધ્યાનના ચાર લક્ષણો છે.
૧. અવ્યથ - ક્ષોભનો અભાવ. ૨. અસંમોહ - સૂક્ષ્મ પદાર્થ – વિષયક મૂઢતાનો અભાવ. ૩. વિવેક - શરીર અને આત્માના ભેદનું જ્ઞાન. ૪. વ્યુત્સર્ગ - શરીર અને ઉપધિમાં અનાસક્ત - ભાવ. શુકલધ્યાનના ચાર આલેખન છે -
(૧) ક્ષાન્તિ-ક્ષમા, (૨) મુક્તિ-નિર્લોભતા (૩) આઈવ-મૃદુતા અને માર્ક્સવસરળતા.
શુકલધ્યાનની ચાર અનુપ્રેક્ષાઓ છે - (૧) અનંતવૃત્તિતા-અનુપ્રેક્ષા – સંસાર પરંપરાનું ચિંતન કરવું. (૨) વિપરિણામ-અનુપ્રેક્ષા - વસ્તુઓના વિવિધ પરિણામોનું ચિંતન કરવું. (૩) અશુભ-અનુપ્રેક્ષા - પદાર્થોની અશુભતાનું ચિંતન કરવું. (૪) અપાય-અનુપ્રેક્ષા – દોષોનું ચિંતન કરવું.
(૫) નિશ્ચયનિયતી દષ્ટિએ તો ‘સ્વ'નું નિજ આત્માનું ધ્યાન જ ખરું ધ્યાન છે. આત્માના પોતાના ચાર શાશ્વત ગુણો છે - જ્ઞાન, દર્શન, આનંદ અને શક્તિ. આ ચાર ગુણોના ધ્યાનમાં મસ્ત બનવું એનું જ નામ આત્મધ્યાન છે. સમયસારમાં આચાર્ય કુન્દકુન્દ આત્માના સ્વરૂપનું વર્ણન કરતાં કહ્યું કે‘અહમકો ખલુ સુધ્ધો, દંસણખાણમઈઓ સદાઅરૂવી;
જ ૯૫)
Page #52
--------------------------------------------------------------------------
________________
33333333333333333333333
ણવિ અન્થિ મજ્જ કિંચિવિ, અણ્ણ પરમાણુમેર્ત્તપિ.(૩૮)
હું એક, શુદ્ધ સદા અરૂપી,
જ્ઞાનદર્શનમય ખરે;
કંઈ અન્ય તે મારું જરી,
પરમાણુમાત્ર નથી અરે. '
શ્રીમદ્ રાજચંદ્રના આશ્રમમાં નીચેની પંક્તિઓનું સતત રટણ કરાવવામાં આવે છે.
હું દેદિ સ્વરૂપ નથી, દેહ, સ્ત્રી, પુત્રાદિ મારા નથી;
હું શુદ્ધ, ચેતન, અવિનાશી એવો આત્મા છું, આત્મા છું.”
પણ આ ધ્યાનપૂર્ણ જાગૃતિ સાથે કરવાનું છે. નહીંતર ‘આત્મા છું’ને બદલે આત્મા જ ‘છૂ’ થઈ જશે. કેવળ રટણ રહી જશે.
સંપૂર્ણ એકાગ્રતાથી અને અત્યંત ભાવપૂર્ણ આ ધ્યાન કરતા કરતા શ્રીમદજી
કહે છે :
‘આત્મા’ ભાવના ભાવતાં, જીવ લહે કેવળજ્ઞાન રે’ (૬) પ્રેક્ષાધ્યાન :
આમ આત્માનું ધ્યાન અને આત્માની ભાવના એ જ નિશ્ચયનય ધ્યાન છે. પ્રક્ષાધ્યાન આ જ પ્રકારના ધ્યાનનું આજનું વૈજ્ઞાનિક સ્વરૂપ છે.. એનો મૂળ ઉદ્દેશ છે -
આત્મસાક્ષાત્કાર.
ગણાધિપતિ આચાર્ય શ્રી તુલસીની પ્રેરણાથી આચાર્યશ્રી મહાપ્રજ્ઞે આત્મા વિશે ઊંડા અભ્યાસ સાથે ધ્યાનની વિવિધ પદ્ધતિઓનો અભ્યાસ કર્યો. પછી સ્વયં પર પ્રયોગો કરી ‘પ્રેક્ષાધ્યાન’ની - જૈન ધ્યાનની - પદ્ધતિને સંપૂર્ણ વૈજ્ઞાનિક સ્વરૂપ આપ્યું. પ્રેક્ષાધ્યાનનું ધ્યેય છે - ચિત્તની નિર્મળતા. કપાયોથી મલિન ચિત્તમાં ન તો જ્ઞાનની ધારા વહી શકે છે કે ન આત્માનંદ. નિર્મતા વ્યક્તિનું આંતરિક રૂપાંતર છે. જૈનાગમોમાંથી ધ્યાનને લગતા સૂત્રોનો આધાર પ્રક્ષાધ્યાનમાં લેવામાં આવ્યો છે, જેમ કે ‘સંપિÐએ અપ્પગમપ્પ એણં’ - આત્મા દ્વારા આત્માને જુઓ. સ્વયં સ્વયંને જુઓ.
‘અપણા સચ્ચ મેસેજ્જા, મેત્તિ ભૂએસ કપ્પએ.’
સ્વયં સત્યને શોધો અને બધાં પ્રાણીઓ સાથે મૈત્રીક કરો.
૯૬
આચરાંગ સૂત્રમાં પ્રેક્ષાતી - કેવળ જોવાથી - રાગદ્વેષ વગર તટસ્થતાથી જોવાથી સાધક ક્રોધાદિ કપાયથી લઈને દુઃખ પર્યંત થનાર ચક્રવ્યૂહને તોડી નાખે છે. (૩૦/૮૩), મહાન સાધક અર્મ (ધ્યાનસ્થ) થઈને મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી (માત્ર) મન, વચન અને શરીરની ક્રિયાનો નિરોધ કરી (મત્ર) જાણે અનેજુએ છે (૨/૩૭). જે જુએ છે એને માટે ‘પાસએ' શબ્દ દ્વારા કહ્યું છે કે એને માટે કોઈ ઉપદેશ નથી. (૩/૧૮૫). વળી કહ્યું છે કે જે જુએ છે (પાસએ) તેને કોઈ મુશ્કેલી-દુ:ખ (misery) નથી હોતી.
આમ પ્રેક્ષાધ્યાન એ માત્ર જોવાની અને જાણવાની પદ્ધતિ છે. એનાં અંગો છે - મહાપ્રાણધ્વનિ, સંકલ્પ સૂત્ર, કાયોત્સર્ગ, અન્તર્યત્રા ચાસ પ્રેક્ષા, શરીરપ્રેક્ષા, ચૈતન્હેન્દ્રપ્રેક્ષા, લેશ્યાધ્યાન, ભાવના, અનુપ્રેક્ષા, સમતા અને અંતે આત્મ-સાક્ષાત્કાર, આત્મા અને શરીરના ભેદ જાણવા-ભેદજ્ઞાન માટે પ્રેક્ષાધ્યાનનો પ્રયોગ થાય છે. પ્રેક્ષાધ્યાન એ ધર્માંધ્યાનની પ્રાયોગિક પદ્ધતિ છે. વર્તમાન ક્ષણની પ્રેક્ષા એ એનો પાયો છે.
GJ
Page #53
--------------------------------------------------------------------------
________________
eeeeeeeeee
eccess
જૈન ધર્મમાં આત્યંતર તપ : કાર્યોત્સર્ગ
બીના ગાંધી
પૂ. (બી.એ. (કોમ્પ્યુટર સાયન્સ) ધાર્મિક કલ્ચર અને યોગિક શિક્ષણમાં ડિપ્લોમા કર્યો છે. યોગ શિક્ષણ કાઉન્સલર છે. સામયિકોમાં મનનીય લેખ લખે છે) पायच्छितं धिणओ, वैयावच्चं तदेव सज्झाओ । झणं उसोsविअ, अभितरओ तवो दोड ||
૬
પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને વ્યુત્સર્ગ એ ૬ પ્રકારનાં આત્યંતર તપ છે. આમાંનું છેલ્લું તપ છે કાયોત્સર્ગ. કાયાનો ઉત્સર્ગ. ઉત્સર્ગ એટલે ત્યાગ. વ્યુત્ક્રુ એટલે વિશેષતાપૂર્વકનો ત્યાગ. ના, કાયાનો ત્યાગ નથી કરવાનો પણ કાયા સાથેના આપણાં મમત્વનો ત્યાગ કહ્યો છે. જૈનદર્શનમાં ૧૨ પ્રકારનાં તપ કહ્યાં છે. આપણા પૂર્વજોએ, આત્મદર્શન એટલે કે પોતાના શુદ્ધ સ્વરૂપનાં અનુસંધાનને અને તે માટે ધ્યાનના અભ્યસને સર્વોત્કૃષ્ટ તપ કહ્યું છે, કારણ કે તેનાથી એક ક્ષણમાત્રમાં અઢળક કર્મનિર્જરા થઈ શકે છે. તેની સરખામણીમાં ઉપવાસ કે માસખમણ આદિ એકલાં બાહ્યતપ દ્વારા થતી કર્મનિર્જરા કંઈ વિસાતમાં નથી. “આત્મજ્ઞાન વિના તીવ્ર
તપથી પણ ભવદુઃખનો અંત આવતો નથી.’’ (શ્રી હેમચંદ્રસૂરિ મહારજનાં) આ વચનોથી કોઈ એમ સમજવાની ભૂલ ન કરે કે આત્મવિકાસમાં બાહ્યતપ નિરૂપયોગી છે. આનો અર્થ છે મુક્તિસાધનામાં આત્મજ્ઞાનનું કેવું મહત્ત્વનું સ્થાન છે અને નહીં કે તપની નિરર્થકતા. વિવેકપૂર્ણ રીતે બાહ્ય અને અત્યંતર તપ મુક્તિપ્રયાણમાં વેગ લાવી દે છે. એટલે કે આત્મદર્શન (આત્મજ્ઞાનની સાધનામાં સાધનભૂત સ્વાધ્યાય - ધ્યાન – કાયોત્સર્ગ જેવાં અત્યંતર તપને જે સહાયક બનતું હોય તે બાહ્યતપને જ જ્ઞાનીઓએ મુક્તિ સાધનાનું અંગ ગણ્યું છે. પરંતુ આ વાત આપણા સંઘમાં જાણે કે વિસરાઈ ગઈ છે. જ્ઞાનયોગ અર્થાત્ સ્વરૂપ જાગૃતિ અને ધ્યાનસાધના પ્રત્યે આજે ભાગ્યે જ લક્ષ અપાય છે. આજકાલ આરાધના કરવાવાળાં સાધકોને પોતાની સાધનામાં જો ક્યાંય પણ તપ (બાહ્ય), સ્વાધ્યાય (શાસ્ત્ર અધ્યયન) કે ક્રિયાકાંડમાં ક્યાંક પણ ઉણપ રહી જાય તો ખૂબ ખટકે છે, ચૂકતા લાગે છે. ઉપવાસાદિ બાહ્યતપ ન થઈ શકે તો એ ખેદ અનુભવે છે, પરંતુ વર્ષોથી સાધના કરવા છતાં જો ધ્યાનમાં પ્રવેશ કે પ્રગતિ ન થઈ શક્યાં હોય
ન
૯૮
33333333333
14 de fer 3333333333SISIS તો એનો રંજ બહુ દેખાતો નથી. આ ધ્યાનનું પ્રથમ અંગ છે, ચિત્તશુદ્ધિ અને એ માટેનીં પગથિયું છે પરમ તત્ત્વનો સ્પર્શ પોની અંદર પામવો. જડ-ચેતનનું ભેદજ્ઞાન થયું. આ માટે યમ - નિયમ - સંયમ - તપ - જપ - ક્રિયાકાંડ અને સ્વાધ્યાય સાથે ધ્યાનનો અભ્યાસ કરવા પર જ્ઞાનીઓએ સાધકોને ભારપૂર્વક અનુરોધ કર્યો છે. ધ્યાન એટલે વિવેક અને વૈરાગ્ય પ્રગટચા પછી પ્રતિધાનપૂર્વક પરમાંથી હટી ‘સ્વ’માં કરવાનો સઘન પ્રયાસ. અને કાયોત્સર્ગ એટલે આ ધ્યાનમાં લીન રહી દેહાત્મભાવથી ઉપર ઊઠવાની
સાધના. આ કાર્યોત્સર્ગની સાધનાનો જ જિનેશ્વર દેવોએ સર્વોત્કૃષ્ટ તપ કહ્યું છે. કાયોત્સર્ગ એટલે શું ?
કાયોત્સર્ગ એટલે કાયાના મમત્વને છોડવાની તૈયારી. કાયાથી ‘હું’ ભિન્ન છું એ જાણવાની તૈયારી. આ કાયા એ હું નથી, એ જાણવું એ છે કાયોત્સર્ગ. શરીર અને આત્માનું ભેદજ્ઞાન આ કાયોત્સર્ગમાં થાય. શરીર અને આત્માને જોડનાર સેતુ છે મન, શ્વાસ. આપણું શરીર પાંચ ભૂતોનું બનેલ છે. પૃથ્વી, આકાશ, વાયુ, જલ અને અગ્નિ. આમાં મારું તો કંઈ નથી એ જાણવું તે કાયોત્સર્ગ. આ પાંચ ભૂતો ન રહે તો બાકી શું બચે ? એ ‘હું’ છું. બસ, ફક્ત જાગૃકતા (arwarnesess) તે જ ‘હું’ છું. ‘સોહમ્’. કાયોત્સર્ગ એટલે જે જેવું છે એને એમ ગણવું. જે મારું નથી એમાં માલિકી ભાવ ન રાખવો. કાયોત્સર્ગ એટલે ચિંતાથી મુક્ત થયું. ચિંતા સાથેનો સંબંધ તોડી નાખવો ? કેવી રીતે તોડવો ? જ્યાં સુધી ધ્યાનમાં નહીં ઉતરીએ ત્યાં સુધી કાયોત્સર્ગ સમજમાં નહીં આવે. ધ્યાન વિના કાયોત્સર્ગ સંભવે ? શરીરનું મમત્વ કેવી રીતે છૂટે ? એક તો સતત, નિરંતર સ્મરણ કે શરીર એ ‘હું’ નથી. એ મારું સરસ સાધન છે. સાધનની કાળજી રખાય પણ એની સાથે મમત્વભાવ ન રખાય. કાળજી પણ રાખવી છે કારણ કે આ સાધન દ્વારા જ આત્માનુભૂતિ શક્ય છે, સાધના શક્ય છે. રોજ ચાલતાં, ઊંઘતાં, સૂતાં, બેસતાં નિરંતર સ્મરણ કે શરીર મારું સાધનમાત્ર છે પણ “હં” નથી તો પછી અંદર રહેલ ચૈતન્યશક્તિ તે જ હું છું એનો બોધ સ્પષ્ટ થવા લાગશે. એક સમયમાં, ઉપયોગ એકમાં જ રહી શકે. જ્યારે જ્યારે શરીર સાથનું તાદાત્મ્ય વધે એટલે આત્મા સાથેનું ઘટે. જો આત્મામાં ઉપયોગ રાખવો હોય તો શરીર સાથેનું (conection) મમત્વ તોડવું જરૂરી છે. અને આ બધું આપણી માન્યતા પર આધારિત છે. માન્યતા બદલો, જગત બદલાઈ જાય છે. આપણે તો જન્મોજન્મથી આ શરીરને જ “શું” માની બેઠા છીએ. આપણને ઊંઘમાં પણ ખ્યાલ હોય છે કે આ મારું શરીર છે. બેહોશીમાં ખ્યાલ
Ge
Page #54
--------------------------------------------------------------------------
________________
6666666% જ્ઞાનધારા 96%E6 %E6%E8 હોય છે કે શરીર છે. આ માન્યતાને, મમત્વને તોડવા માટે કાયોત્સર્ગ એ સાધનાનું પહેલું ચરણ છે અને કાયોત્સર્ગનું પહેલું સુત્ર છે. હું અને શરીર નથી. આ શરીરની અંદર રહેલી કિંમતી ચૈતન્યશક્તિ, પ્રાણશક્તિ છે, તે હું છું. આ ધ્યાન સાથે ચેતનાનો પ્રયોગ કરીએ. જ્યારે આટલાં ઊંડાણ સાથે ધ્યાન થાય (ઉપરછલ્લી ક્રિયા કે શબ્દો નહીં પણ અનુભૂતિ) ત્યારે શરીર અને મન ઉપરનું મમત્વ છૂટવા લાગે છે. પછી મૃત્યુનો, બીમારીનો, વૃદ્ધાવસ્થાનો કોઈ જ ભય નથી રહેતો. આ ભય આવે છે જ શરીરના મોહને લીધે. આ ભય ટતાં જ અમૃત્વનો બોધ થાય. આ કાયોત્સર્ગને મહાવીર પ્રભુએ ૧૨મું અને અંતિમ તપ કહ્યું છે કારણ એના પછી શેષ કંઈ જ નથી રહેતું. એના પછી એ મળી જાય છે, જેને જાણવા માટે દોડતા હતા. જેના માટે અનંતા જન્મોની પ્યાસ હતી એ સધાઈ જાય છે. એ છે કાયોત્સર્ગ પણ એમાં પૂર્વતૈયારીની જરૂર છે અને ધ્યાનની સાથે એને જોડવાનું છે. ધ્યાન અને કાયોત્સર્ગ જ્યાં મળે છે ત્યાં જ અમૃત્વનો શુભારંભ થઈ જાય છે.
કાયોત્સર્ગની વિધિ ૧) ઈરિયાવહી સૂત્રનો પાઠ (આલોચના સૂત્રો કરવો, જેમાં દરેક જીવ સાથેની
ક્ષમાપના કરીએ છીએ. માફી માગવાની છે. કોઈ પણ જાતની વિરાધના થઈ હોય તો સર્વે જીવો સાથે મૈત્રી સ્થાપિત કરવાની છે. કોઈ પણ ધર્મક્રિયા (ચૈત્યવંદન, સામાયિક, પ્રતિક્રમણ, સ્વાધ્યાય, ધ્યાન આદિ) કે અનુષ્ઠાન આ ઇરિયાવહી સૂત્રનો પાઠ કર્યા વિના ન કરી શકાય. ક્રિયાની શુદ્ધિ માટે તસ્સ ઉત્તરી સૂત્ર, અન્નધ્ધ સૂત્ર દ્વારા સંકલ્પ કરીએ છીએ. પ્રાયશ્ચિત કરવા માટે, આત્માની વિશેષ શુદ્ધિ કરવા માટે, શલ્યોથી, માનસિક તેમ જ ભાવનાત્મક તણાવોનું વિસર્જન કરવા માટે (ઠાણે, મોણેણં, ઝાણેણં) સ્થિર આસને, મૌન રહીને, ધ્યાનમય રહીને કાયોત્સર્ગનો અભ્યાસ
કરવા તૈયાર થઈએ છીએ. ૩) કાયોત્સર્ગનો અભ્યાસ ત્રણ મુદ્રાઓમાં થઈ શકે છે. ઊભા રહીને (ઉત્થસ),
બેસીને (નિષષ્ણ), સૂઈને (નિપન્ન). ઊભા રહીને કાયોત્સર્ગ કરવા માટે, બંને પગ સીધા ઊભા રાખી, આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં કંઈક ઓછું અંતર રાખવું. બંને હાથો સીધા ગોઠણ તરફ લટકતા અને અડેલા રાખવા. કરોડરજજુ સીધી રાખવી. શરીને સમપાદ સ્થિતિમાં રાખી સ્થિર
૧૦૦
%EE66 E%Eવું તપ તત્ત્વ વિચાર E%E6 E6 %
થવું. આંખો અર્ધખુલ્લી અથવા બંધ, ગરદન સીધી અને શ્વાસ ધીમા તથા લયબદ્ધ. બેસીને કાયોત્સર્ગ કરવા માટે, પદ્માસન, અર્ધપવાસન, સ્વસ્તિકાસન જેવાં સરળ આસનમાં બેસી, ખોળામાં, નાભિ પાસે ડાબી હથેળી પર જમણી હથેળી રાખવી. સૂઈને કાયોત્સર્ગ કરવા માટે, ચત્તા સૂઈને બંને પગ અને હાથોને ફેલાવીને રાખવા, હથેળી ઉપર આકાશ તરફ રહે તેમ રાખી, શરીર ઢીલું છોડવું. કાયોત્સર્ગ અને શ્વાસનો ઊંડો સંબંધ છે. ૮-૨૫-૧૦૦ શ્વાસનો કાયોત્સર્ગ કરવામાં આવે છે. આમાં લોગસ્સ સૂત્ર ભાવપૂર્વક, ૪-૧૨-૨૦-૪૦ વખત મનમાં કરાય છે, છેલ્લે પ્રગટપણે બોલાય છે.
આમ, કાયોત્સર્ગ અમુક શ્વાસોચ્છવાસ સુધી કાયાને શિથિલ અને નિશ્ચલ રાખી, મૌન એવી શ્વાસની ગતિ સાથે ચિત્તને શાંત થવા દેવામાં આવે છે જેથી પછીથી ક્રિયા શાંત, સ્વસ્થ અને એકાગ્ર ચિત્તે થઈ શકે. ધ્યાનસિદ્ધિ માટે કોઈ નિશ્ચિત સમયમર્યાદા નથી. કલાકો, પ્રહરી, દિવસો સુધી સાધક પોતાની સુવિધા પ્રમાણે કરી શકે છે. મહાવીરસ્વામી દિવસ-રાત, મહિનાઓ સુધી કાયોત્સર્ગમાં રહેતા. પૂર્વ-અર્જિત સંસ્કારો, કર્મોને ક્ષીણ કરવા માટે લાંબો સમય સુધી કાયોત્સર્ગ કરવો આવશ્યક છે. રોજિંદી તણાવ-મુક્તિ, ચિંતારહિત થવા માટે ૧૫ મિનિટનો કાયોત્સર્ગ પૂરતો છે.
- વ્યુત્સના પ્રકાર : વ્યુત્સર્ગ એટલે વિશેષતાપૂર્વક ત્યાગ કરવો તે તેના બે પ્રકાર છે.
(i) દ્રવ્યબુસર્સ (i) ભાવ વ્યુત્સર્ગ. દ્રવ્યવ્યત્સર્ગના ૪ ભેદ છે. એમાંનો કાર્યોત્સર્ગ એક છે. બીજા છે ગચ્છનો ત્યાગ, વસ્ત્ર-પાત્ર આદિનો ત્યાગ અને અશુદ્ધ આહારપાણીનો ત્યાગ. ભાવવ્યત્સર્ગના ત્રણ પ્રકાર છે. (i) કષાયનો ત્યાગ (i) ભવનાં કારણરૂપ મિથ્યાત્વ આદિ બંધ હેતુઓને ત્યા (ii) જ્ઞાનાવરણ આદિ કર્મોનો ત્યાગ કવો તે.
ટૂંકમાં ત્યાગવૃત્તિ કેળવવા, મમત્વના ત્યાગ માટે આ કાયોત્સર્ગનું તપ કરવામાં આવે છે. કાયાને એક આસને સ્થિર કરી, વાણીનું મૌન રાખી, મનને ધ્યાનમાં જોડી (ભાવ્યત્સર્ગ કરવો) એ અવસ્થાને કાર્યોત્સર્ગ કહેવાય છે.
કાયોત્સર્ગની સાધનાનું પરિણામ ૧) શારીરિક સ્તર પર તણાવ-મુક્તિ : - શરીર શિથિલ થાય છે.
૧૦૧૪
Page #55
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB
- મમત્વનું વિસર્જન થાય છે. - શરીર હલકું બને છે, તનાવમુક્ત થાય છે.
- મન શાંત થાય છે. ૨) Physicalogical effects :
- સ્નાયુતંત્ર પ્રભાવિત થાય છે, નર્વસ સિસ્ટમ (જ્ઞાનતંત્ર પ્રભાવિત થાય. -શ્વાસ મંદ અને સ્થિર થાય છે. લયબદ્ધ બને છે. - રક્ત રુધિરાભિસરણની ક્રિયા સારી રીતે થાય છે. - પ્રાણવાયુની જરૂરિયાત ઓછી થાય છે. કાર્યક્ષમતા ખૂબ વધી જાય છે.
- કાયાના દોષો (કફ, પિત્ત, વાયુ) ક્ષીણ થવાથી આળસ, પ્રમાદ, જડતા દૂર થાય.
- જાગૃકતા ખૂબ વધે છે, બુદ્ધિ તીક્ષ્ણ બને છે.
- ચિત્તની એકાગ્રતા સધાય છે. ગાઢ, શાંતિપૂર્વક નિંદ્ર આવે છે. અનિદ્રા નથી રહેતી)
- ફુર્તિ - શક્તિ પ્રદાન થાય છે. - બ્લડ પ્રેશરૂ, હૃદયરોગવાળી વ્યક્તિને કાયોત્સર્ગ બહુ ઉપયોગી છે. - રોગપ્રતિકારક શક્તિ વધે છે. ૩) સૂક્ષ્મ શરીર પર અસર :
- જેમ જેમ સ્થિરતા અને જાગૃક્તા વધે છે તેમ તેમ સૂક્ષ્મ શરીરનો અનુભવ થાય છે.
- અતિસૂક્ષ્મ શરીરના સ્પંદન થવા લાગે છે. આભામંડળ પણ દેખાય છે. - કાયોત્સર્ગથી વિવેક ચેતાન જાગૃત થાય છે.
- સમગ્ર નાડીતંત્ર પર અસર થાય છે. પ્રાણશક્તિ પ્રદીપ્ત થાય છે. ૪) આત્માનો અનુભવ :
- જડ-ચેતનનું ભેદજ્ઞાન સ્પષ્ટ થાય.
- ત્યાગવૃત્તિ સહજ બને છે. કંઈ પણ છોડવામાં સંકોચ નથી થતો. સહજ રીતે ઇન્દ્રિયોના વિષયો, પરિવાર, ધન છૂટી જાય છે. મોહ નથી રહેતો.
- ચૈતન્યમય બની જવાય. એ શક્તિનો પ્રત્યક્ષ અનુભવ થાય. - પ્રજ્ઞાનું જાગરણ થાય છે. લાભ-અલાભ, સુખ-દુ:ખ, નિંદા-પ્રશંસા, જીવન-મરણ આ બધામાં સમભાવ સહજ બને છે. સમતા આવે છે. *
૧૦૨૬
જૈન ધર્મમાં તપુધર્મની વૈજ્ઞાનિકતા
- ડૉ. પ્રવીણભાઈ સી. શાહ (અમદાવાદસ્થિત જૈન ધર્મના અભ્યાસ પ્રવીણભાઈ દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પ્રવચન આપે છે અને ચિંતનાત્મક સાહિત્યનું સર્જન સંપાદન કરે છે.)
ભારતીય દર્શનોમાં તપ ધર્મનું વિસ્તૃત વર્ણન જોવા મળે છે. ધાર્મિક શાસ્ત્રોમાં વિવિધ પ્રકારના તપનું નિરુપણ જોવા મળે છે. આશ્ચર્યની વાત એ છે કે આ સંસારના તમામ જીવોમાં કોઈ ને કોઈ પ્રકારે તપધર્મનું આચરણ જોવા મળે છે. જે કષ્ટ સહન કરે છે તે પણ એક પ્રકારનો તપ ધર્મ છે, કારણ કે તમામ દર્શનો એક અવાજે બોલે છે કે તપથી કર્મ ટળે, તપ કરે ને કર્મ બળે કારણ કે સંસાર પરિભ્રમણ કરાવનાર જો કોઈ પરિબળ હોય તો દરેક આત્મા ઉપર લાગેલા કર્મબંધનો છે અને આ કર્મબંધનને તોડવા તેમાંથી સંપૂર્ણ મુક્ત થવા કર્મનો ક્ષય કર્મની નિર્જરા અનિવાર્ય રીતે જરૂરી છે. દરેક દર્શનોમાં બતાવેલ તપધર્મનો હેતુ શારીરિક શુદ્ધિ, આત્મશુદ્ધિ અને પરંપરાએ કર્મની સંપૂર્ણ નિર્જરા કરી મેળવવાની શાશ્વત સુખની સિદ્ધિ-મોક્ષ પ્રાપ્તિ છે. વ્યવહારમાં પણ ઉક્તિ છે કે સિદ્ધિ તો તેને જઈ વરે જે નર પરસેવે ન્હાય. એનો અર્થ એ કે જે મહેનત કરે કષ્ટ વેઠે, તપ કરે તેને સફળતા મળે અને તેને ધારેલું પરિણામ મળે.
આ નિબંધમાં વૈજ્ઞાનિકતા વિશેની ચર્ચા કરતાં પહેલાં જૈનદર્શનના નવ તત્ત્વોમાંથી બંધ, મોક્ષ અને નિર્જરા વિશે થોડી સમજુતી લેવાની જરૂર છે.
ભારતના બધા જ ધર્મો માનવજીવનનું અંતિમ લક્ષ્ય મોક્ષ માને છે. નિર્વાણ, કેવળજ્ઞાન, શાન્તિ, આત્મજ્ઞાન, બ્રહ્મજ્ઞાન આ બધા મોક્ષવાચી શબ્દો છે. મનુષ્યને બાંધી રાખનારા બંધનો કયા છે ? આ બંધનોને જાણી લઈએ તો તેમાંથી છૂટવાનો ઉપાય મળી શકે. આપણે જાણી લઈએ કે આ બંધનો કયા છે ! જૈનદર્શનનો ખૂબ જ સરસ શબ્દ છે કર્મબંધ. જ્યાં સુધી કર્મબંધ હોય ત્યાં સુધી કેવળજ્ઞાન (મોક્ષ) થાય નહીં. આ બાજુ કર્મબંધ ખલાસ થયા કે તરત જ કેવળજ્ઞાન પ્રગટ થયું.
આ કર્મબંધનું કારણ એટલે ઇચ્છા, વાસના, કામના, અભિલાષા, એષણા વગેરે. તે ઇચ્છા જદી જુદી બાબતોની હોય છે. આપણાં શાસ્ત્રો ઇચ્છાના ત્રણ પ્રકારો
૧૦૩)
Page #56
--------------------------------------------------------------------------
________________
%િ99%E996જ્ઞાનધારા 99%E9%96%89%8B બતાવે છે. વિદ્વૈષણા (ધન-સંપત્તિની ઇચ્છા), દહૌષણા (પત્ની-પરિવારની ઇચ્છા અને લૌકેષણા (યશની કામના), બધી જ ઇચ્છઓનો આ ત્રણમાં સમાવેશ થઈ જાય છે.
આપણે સૌ આ ઇચ્છાની પૂર્તિ કરવા જે કરીએ એટલે કર્મ, આ કર્મ શુભ અને અશુભ બંને પ્રકારના હોય છે. જે કર્મ દ્વારા અન્ય પ્રાણીને દુઃખ થાય તે અશુભ. સુખ થાય તે શુભ. આ શુભ કે અશુભનાં પરિણામો સુખ કે દુઃખ આપે છે. જ્યાં સુધી કર્મના ફળ ભોગવાઈ ન જાય ત્યાં સુધી મુક્તિ મળે જ નહીં.
આસવ એટલે નવા કર્મોનો પ્રવાહ. તેના ચાર કારણો છે. મિથ્યાદષ્ટિ (દેહને આત્મા માનવો), અવિરતિ (અશુભ કર્મોથી અટકવું નહીં,) કષાય (ક્રોધ, માન, માયા, લોભ, (રાગ-દ્વેષ) અને યોગ એટલે મન-વચન-કાયાની પ્રવૃત્તિ આ ચાર કારણોને લઈને કર્મો થઈ રહ્યાં છે. ગયા જન્મે કરેલા કર્મો ભોગવ્યા વિના છુટકો જ નથી. તે ભોગવાઈ રહ્યા છે, પણ તે ભોગવતી વખતે સારા પરિણામ પ્રાય: રાગ કે લોભ થાય, ખરાબ ફળ તરફ ક્રોધ કે દ્વેષ થાય તો પાછા નવા કર્મો ઊભા થાય છે. આપણે સુખ-દુઃખ ભોગવતી વખતે સમજીએ કે આ પૂર્વજન્મના પરિણામ છે, તેના તરફ રાગ, દ્વેષ ન થાય તો નવા કર્મો અટકી જાય. જૂના કર્મ ભોગવાઈ જાય કે કર્મ બંધ ખલાસ થતા મોક્ષ થઈ જાય.
જૈનદર્શનમાંમા આત્મા, કર્મ મોક્ષ વગેરે બાબતોની વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે. જૈનશાસ્ત્રોમાં સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યક્ઝારિત્ર, પાંચ મહાવ્રતો, અણુવ્રત, ગુણવ્રત, શિક્ષાવ્રત વગેરે વ્રતોની પણ ચર્ચા કરવામાં આવી છે. જૈદર્શનમાં નવ તત્ત્વોનો સિદ્ધાંત છે. આ નવ તત્ત્વો નીચે મુજબ છે.
(૧) જીવ (૨) અજીવ (૩) પુણ્ય (૪) પાપ (૫) આસવ (૬) સંવર (૭) જિર્નર (૮) બંધ અને (૯) મોક્ષ.
આપણાં વિષયને નિર્જરા સાથે સંબંધ છે. જૈન ધર્મના છ બાહ્ય અને આ અત્યંતર એમ બાર પ્રકારના તપ દ્વારા કર્મોની નિર્જરા થઈ શકે છે.
- મંત્રજાપની અસર સમજાવતું વિજ્ઞાન :
પ્રાચીન જૈનાચાર્યોનાં વિવિધ કુળોમાંથી એક કુળનું નામ વિદ્યાધર કુળ હતું. તો શ્રી કલ્પસૂત્રમાં જણાવ્યા પ્રમાણે વિદ્યાધરી શાખાનું નામ છે. આ પ્રમાણે મંત્રવિદ્યાનું મૂળ જૈન પરંપરાનુસાર લગભગ એક કોડાકોડી સાગરોપમ વર્ષ પૂર્વેનું માનવામાં
-૧૦૦
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ આવે છે.
મંત્રોચ્ચારણનું રહસ્ય સમજાવતાં શ્રી અશોકકુમાર દત્ત પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે મંત્રોચ્ચારણમાં અને ભગવદ્ નામનો ઉચ્ચારણ કરતાં ભૂરા અને સફેદ રંગના કરસમૂહો દેખાય છે અને તેનાથી પ્રાણીઓનું શરીર પુષ્ટ થાય છે. તે સાથે મંત્રોચ્ચારથી સૂક્ષ્મશરીર પ્રકાશપુંજથી ચમક અને પ્રખરતા વધી જાય છે અને તેથી જ ભગવદ્ નામ જન્મ અને મંત્રોચ્ચારનું વિધાન સંપૂર્ણ વૈજ્ઞાનિક છે તેનું ભાન થયું. જૈનદર્શનમાં મહામંત્ર નવકાર મંત્રના જાપથી જીવોના સર્વ પાપો નાશ થઈને સુખસમૃદ્ધિ પ્રાપ્ત થાય છે તે વિધાનમાં પણ શંકા કરવા જેવું નથી.
લેફ. કર્નલ સી.સી. બક્ષી, પોતાના વૈશ્વિક ચેતના' નામના પુસ્તકમાં મંત્રશાસ્ત્ર અંગે જણાવે છે કે દરેક અવાજ, ધ્વનિ કે શબ્દ, તેનું માનસિક ઉચ્ચારણ થાય કે વાચિક, તે વખતે અમુક નિશ્ચિત સ્વરૂપનાં સ્પંદનો ઉત્પન્ન થાય છે. આપણે વિચાર કરીએ છીએ ત્યારે પણ (આપના મગજમાં શબ્દની ધ્વનિની અસ્પષ્ટ ઉત્પત્તિ થાય છે, જેને સંસ્કૃત વ્યાકરણના નિષ્ણાતો-ચિંતકો શબ્દસ્ફોટ કહે છે. અને તે અક્ષરોની ચોક્કસ પ્રકારની છાપ આપણા મન સમક્ષ રચાઈ જાય છે.
મંત્રોથી સારી અને ખરાબ બંને પ્રકારની અસર ઉત્પન્ન કરી શકાય છે. એટલું જ નહીં પણ મંત્રોથી પશુ, પક્ષી, વનસ્પતિ, મનુષ્યો તથા તે મંત્રોના અધિષ્ઠાયક દેવોને ધારી અસર પહોંચાડી શકાય છે. કેટલાક મંત્રો એવા છે કે જેનાથી રોગમુક્તિ થાય છે, તો કેટલાક મંત્રોથી રક્ષણ થાય છે, તો કેટલાક મંત્રોથી વશીકરણ, મારણ ઉચ્ચાટન પણ થઈ શકે છે. કુશન્ડિકા યજ્ઞમાં એક માણસે ફક્ત મંત્ર અને અગ્નિબીજથી જ અગ્નિ પ્રગટાવેલ.
રાત્રિભોજન ત્યાગ સમજાવતું વિજ્ઞાન : રાત્રિભોજનના ત્યાગની વૈજ્ઞાનિકતા વિશે જુદાં જુદાં સામયિકો વગેરેમાં વારંવાર લખાતું રહ્યું છે. છતાં શરીરવિજ્ઞાનની દષ્ટિએ રાત્રિના સમયે મોટે ભાગે શારીરિક પ્રવૃત્તિ, પરિશ્રમ ઓછો કરવાનો હોવાથી ચયાપચયની પ્રક્રિયા પણ અતિમંદ પડી જતી હોવાથી રાત્રિએ ભોજન કરનારને મોટે ભાગે અજીર્ણ, ગૅસ (વાયુ) વગેરેના રોગો થવાની સંભાવના રહે છે. તે સિવાય રાત્રિના સમયે સુર્યપ્રકાશની ગેરહાજરીમાં વાતાવરણમાં શુદ્ર જીવજંતુની ઉત્પત્તિ, ઉપદ્રવ પણ ઘણો રહે છે. સૂર્યપ્રકાશમાં જ એવી અગમ્ય શક્તિ છે કે જે વાતાવરણના પ્રદૂષણ તથા બિનઉપયોગી જીવજંતુનો
૧૦૫)
Page #57
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSwGW જ્ઞાનધારા BIGGGGWSSSSSB નાશ કરી શકે છે અને નવા જીવજંતુની ઉત્પત્તિને રોકી શકે છે. તેમાંય સૂર્યોદય પછીની ૪૮ મિનિટ પછી અને સૂર્યાસ્તની ૪૮ મિનિટ પહેલાં ભોજન કરવાનું જૈન ગ્રંથોમાં વિધાન છે. કારણ કે સૂર્યાસ્ત સમયે અને સૂર્યોદય સમયે માખી, મચ્છર વગેરે ક્ષુદ્ર જંતુઓનો ઉપદ્રવ વધુ હોય છે. સૂર્યાસ્ત સમયે જીવજંતુનો ઉપદ્રવ શરૂ થતો હોવાથી તથા સૂર્યોદય સમયે જીવજંતુનો ઉપદ્રવ પૂર્ણ થતો હોવાથી વધુ સંખ્યામાં તેઓ દેખા
ટૂંકમાં, જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણા, એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્ય વિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને શરીરવિજ્ઞાનની દષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથે સાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ. છેવટે ધર્મ કે ધાર્મિક શબ્દની કદાચ એલજી હોય તો વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરવું જોઈએ.
ઉકાળેલા પાણીમાં વિજ્ઞાન : વનસ્પતિની જેમ પાણીમાં પણ ચેતના હોય છે.
૭૦ વર્ષની વયે ભાવનગરના નિવૃત્ત પ્રાધ્યાપક શ્રી પી.એસ. શાહના સંશોધનને ભાવનગર યુનિ.ની માન્યતા પ્રાપ્ત થયેલી છે. આ સંશોધન લેખમાં તેઓએ જણાવ્યું છે કે પાણી સચેત છે અને કેટલાંક કારણોસર તે અચેતન બની જાય છે. પાણી સજીવ છે અને પ્રસ્થાપિત કરવામાં તેમણે વૈશેષિક દર્શન-પ્રશાસ્તપાદ ભાષ્ય, મેઘમહોદય, પાણીની આભા, જગદીશચંદ્ર બોઝની રજૂઆત, સમુદ્રના પ્રવાહ, ભરતી અને ઓટ, વર્ષા અંગેના ખ્યાલો વિગેરેની રજૂઆત કરી તેના દ્વારા પાણી સજીવ હોવાનું તાર્કિક રીતે પ્રસ્થાપિત કર્યું છે.
* પાણી ઘટ ગૂઢ, અકળ અને રહસ્યમય છે. * વિજ્ઞાનમાં પાણીની ૬૧ અનિયમિતતાની રજૂઆત છે. * વિજ્ઞાનમાં કોષ રહિત જીવનો ખ્યાલ અસ્તિત્વમાં આવ્યો છે.
* ભારતીય ગ્રંથોમાં પાણીના ગર્ભાધારણની અને તે બંધાયા બાદ ૧૯૬મા દિવસે વર્ષ રૂપે પ્રસવ થયાની રજૂઆત છે.
ટૂંકમાં, પાણી ઉકાળીને જ શા માટે પીવું જોઈએ ? એ પ્રશ્ન યથાવત્ જ રહે છે. આ પ્રશ્નનો ઉત્તર વૈજ્ઞાનિક સંશોધનોના આધારે આ પ્રમાણે આપી શકાય.
૧૦૬ ૬
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @
વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે પ્રવાહીમાં ઘનવિદ્યુતભારવાળા અણુઓ અને ત્રણવિઘુભારવાળા અણુઓ વધુ પ્રમાણમાં હોય છે. આ ઋણવિધુતભારવાળા અણુવાળું પાણી પીવાથી શરીરમાં ખૂબ જ તાજી/ફૂર્તિનો અનુભવ થાય છે. આવું પાણી ક્યારેક વિકાર પેદા કરે છે, પરંતુ જયારે પાણીને ગરમ કરવામાં આવે છે ત્યારે પાણી અચિત તો થઈ જ જાય છે પણ સાથે સાથે તેમાં રહેલ ઋણ વિધુભારવાળા અણુઓ તટસ્થ અર્થાત્ વીજભાર રહિત થઈ જાય છે, પરિણામે ગરમ કરવામાં આવેલ પાણી શારીરિક અને માનસિક વિકૃતિઓ પેદા કરી શકતું નથી.
બ્રહ્મચર્ય વ્રતની વૈજ્ઞાનિકતા : આજે ગુનાઓને શોધવામાં કૂતરાઓનો ઉપયોગ થઈ રહ્યો છે એ આપણે જાણીએ છીએ. કૂતરાઓ ગુનેગારને શી રીતે શોધી કાઢે છે એ જાણો છો ? કૂતરું માણસને એના શરીરની ગંધ પરથી ઓળખી કાઢે છે. એની આ શક્તિ અહીં કામે લગાડાય છે.
માણસ જ્યાંથી પસાર થયો હોય ત્યાં પણ એના પરમાણુઓ બાર કલાક સુધી કૂતરાની ઘાણેન્દ્રિય પકડી શકે છે એટલા પ્રમાણમાં રહે છે, તો એ જ્યાં બેઠો હોય ત્યાં એના પરમાણુઓ વધારે મોટા પ્રમાણમાં રહે અને તે વિજાતીય વ્યક્તિના નાડીતંત્ર ઉપર કંઈક વિકારી અસર જન્માવે એ સમજી શકાય એવું છે. તેથી બ્રહ્મચર્યની રક્ષાર્થે બતાવેલ નિયમોમાં ભગવાન મહાવીર દેવે એક સૂચન એ પણ કર્યું કે સ્ત્રીના આસનનો પુરુષ અને પુરુષના આસનનો સ્ત્રીએ અમુક સમય સુધી ઉપયોગ ન કરવો. એમનું જ્ઞાન કેટલું ઊડું અને તલસ્પર્શી હતું તેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણને આ વિધાનમાં જોવા મળે છે.
તેમાં સંભિન્નસ્રોતસ, નામે એક વિશિષ્ટ લબ્ધિ છે. આ લબ્ધિ જેને પ્રાપ્ત થાય છે તે પોતાની કોઈ પણ એક જ ઇન્દ્રિય વડે, તે સિવાયની અન્ય ચાર ઈન્દ્રિય દ્વારા પ્રાપ્ત થતું જ્ઞાન મેળવી શકે છે, અર્થાત્ માત્ર સ્પર્શેન્દ્રિય-ત્વચા દ્વારા તે જોઈ પણ શકે છે, સુગંધ કે દુર્ગંધનો અનુભવ પણ કરે છે, શબ્દ પણ સાંભળી શકે છે તથા સ્વાદ પણ માણી શકે છે.
આજે સમગ્ર વિશ્વમાં, અનાચારથી ફેલાતો એઈડ્ઝ રોગ ફેલાઈ ચૂક્યો છે, ત્યારે એ રોગથી બચવા માટે એકમાત્ર ઉપાય તરીકે પરિણીત ગૃહસ્થ માટે સ્વદ્રારા સંતોષ-વિરમણવ્રત અર્થાત્ એક પત્નીવ્રત અન્ય વ્યક્તિ માટે બ્રહ્મચર્યનું પાલન છે.
-૧૦૭)
Page #58
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSwGW જ્ઞાનધારા BIGGGGWSSSSSB વળી આજે મનુષ્યને ચારે બાજુથી વિકૃતિઓએ ઘેરી લીધો છે અને વિકૃતિ એ જ સંસ્કૃતિ બની ગઈ છે, ત્યારે બ્રહ્મચર્યનો મહિમા સમજાવવાનું કાર્ય કદાચ બહેરા કાન આગળ બંસી બજાવવા જેવું છે. આ છતાં, આજના સમાજનો કેટલોક વર્ગ આ અંગે ગંભીરતાથી શરીરવિજ્ઞાન અને આરોગ્ય વિજ્ઞાનની દષ્ટિએ વિચારતો થયો છે એ એક શુભ નિશાની છે.
- બ્રહ્મચર્ય અંગે ફ્રોઈડની અંગત માન્યતા પ્રમાણે વીર્ય એ તો મહાન શક્તિ છે. એ શક્તિને કોઈ સારા માર્ગે વાળવી જોઈએ. બ્રહ્મચર્યનું પાલન કરીને માનસિક બૌદ્ધિક તેમજ શારીરિક બળ વધારવું જોઈએ એટલે સૌ પ્રથમ બ્રહ્મચર્યપાલનથી થતા ફાયદાના વૈજ્ઞાનિક તબીબી દષ્ટિએ થયેલ અભ્યાસને જણાવી, એ માટે પ્રાચીન ઋષિમુનિઓ | મહર્ષિઓએ બતાવેલા ઉપાયોના વૈજ્ઞાનિક પાસાંનો વિચાર કરીશું.
આ અંગે રેમન્ડ બર્નાર્ડનું Science of Regeneration પુસ્તક જોવા જેવું છે. તેમાં તે કહે છે કે મનુષ્યની જાતિયવૃત્તિઓનું સંપૂર્ણ સંચાલન અંતઃસાવિ ગ્રંથિઓ દ્વારા થાય છે. આ અંત:સાવિ ગ્રંથિઓને અંગ્રેજીમાં એન્ડોક્રાઈન ગ્લેડ્ઝ કહેવામાં આવે છે. આ અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ જાતિયરસો (સેક્સ હોર્મોન્સ) ઉત્પન્ન કરે છે અને તેનું અન્ય ગ્રંથિઓ ઉપર પણ પ્રભુત્વ હોય છે. આપણા લોહીમાં રહેલા આ જાતિયરસોની પ્રચુરતાના આધારે આપણું યૌવન ટકી રહે છે. જે દિવસથી અંતઃસ્ત્રાવિ ગ્રંથિઓ આ જાતિયરસોને ઉત્પન્ન કરવાનું ઓછું કરે છે તે દિવસથી આપણને વૃદ્ધત્વ અને અશક્તિનો અનુભવ થવા માંડે છે. વીર્ય એ તો અખૂટ શક્તિનો ભંડાર છે. એનું જતન/રક્ષણ કરવાથી પોતાની શક્તિઓને તથા યૌવનને ઘણા લાંબા સમય સુધી જાળવી શકે છે.
ક્રોઈડ પોતે ૪૦ વર્ષની ઉમરથી બ્રહ્મચર્ય પાળતા હતા. કોઈ પણ દીર્ધાયષી તથા શારીરિક અને માનસિક બંને રીતે સશક્ત/સક્ષમ મનુષ્યના જીવનનું રહસ્ય મોટે ભાગે બ્રહ્મચર્યનું પાલન જ હોય છે. જગતની વિખ્યાત પ્રતિભાઓ આઈન્સ્ટાઈન, લિયોનાર્દો દ વિન્ચી, માઈકલ એન્જલો, આઈઝેક ન્યૂટન, મોરારજી દેસાઈ વગેરે ગૃહસ્થ હોવા છતાં યુવાનીમાંથી જ બ્રહ્મચર્ય પાળતા હતા. પ્લેટો પણ કહેતો કે રમતવીરો/એથલેટોએ રમતમાં ભાગ લેતાં પહેલાં અમુક સમય સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્યનું શારીરિક, માનસિક અને વાચિક એમ ત્રણે પ્રકારમાંથી કોઈ પણ
-૧૦૮)
%E%
E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર B%%% % પ્રકારે પાલન નહીં કરવાથી પુરુષ અને સ્ત્રી બંનેના શરીરમાંથી સેક્સ હોર્મોન્સ બહાર વહી જાય છે. આ સેક્સ હોર્મોન્સ માટે લેસીથીન, ફૉસ્ફરસ, નાઈટ્રોજન અને આયોડીન જેવા જીવન/શરીર તથા મગજ માટે ખૂબ ઉપયોગી તત્ત્વોનાં બનેલાં હોય છે. છેલ્લા સંશોધનોએ એમ બતાવ્યું છે કે લેસીથીન નામનું રાસાયણિક તત્ત્વ મગજનો પૌષ્ટિક ખોરાક છે અને ગાંડાઓની હોસ્પિટલોમાં ગાંડા મનુષ્યોના લોહીના પરીક્ષણોમાં લેસીથીન લગભગ નહીંવત્ માત્રામાં જોવા મળ્યું છે. તેઓના પૂર્વજીવનનો અભ્યાસ કરતાં એવું જાણવા મળ્યું છે કે મોટા ભાગના દર્દીઓ પોતાની યુવાનીમાં ઘણા મોટા પ્રમાણમાં અનાચારના રવાડે ચડી ગયેલા હતા અર્થાત્ અતિશય ભોગ ભોગવવા એ પણ ગૃહસ્થજીવન માટે જોખમકારક છે. ક્યારેક તો એના કારણે જિંદગીથી હાથ ધોઈ નાખવા પડે છે.
આધુનિક વિજ્ઞાને નવયુવાની પાછી લાવવા, કાયાકલ્પના પ્રયોગો કરવામાં પાછીપાની કરી નથી, પરંતુ એ બધા જ પ્રયોગો માત્ર ત્રણ-ચાર વર્ષ પૂરતું જ શરીરમાં શક્તિનો સંચાર કરી શક્યા છે. અલબત્ત, આ પ્રયોગોએ એટલું તો સિદ્ધ કર્યું જ છે કે યુવાની ટકાવી રાખવા, આપણા શરીરમાંની અંતઃસાવિ ગ્રંથિઓ સક્રિય હોવી જોઈએ અને લોહીમાં વિપુલ પ્રમાણમાં જાતિય રસો ભળેલા હોવા જોઈએ. એ સાથે કોઈ પણ પ્રકારે શારીરિક, વાચિક કે માનસિક રીત બ્રહ્મચર્યના ખંડન દ્વારા શરીરમાંના આ સેક્સ હોર્મોન્સ બહાર જવા ન જોઈએ.
વીર્ય એ શક્તિ છે. આપણા શરીરમાં ઉત્પન્ન થનાર વીર્યને જો નકામું વેડફાઈ જતું અટકાવવામાં આવે તો તેનું ઊર્ધીકરણ થાય છે. આધુનિક વિજ્ઞાનની પરિભાષામાં કહીએ તો આપણા શરીરમાં જ એવી કુદરતી ગોઠવણ છે કે વીર્ય સ્વયં, પુનઃલોહીમાં ભળી જઈ/ શોષાઈ જઈ, મગજ સુધી પહોંચે છે અને તેના પરિણામે બુદ્ધિ/મેધાયાદશક્તિનો ઝડપી વિકાસ થાય છે. અધ્યાત્મની પરિભાષામાં આને ચેતન શક્તિનું ઊર્ધ્વરોહણ કહી શકાય.
એમ કહેવાય છે કે ભોળા ભગવાન શંકરે, પોતાનું ત્રીજું નેત્ર ખોલીને, એમાંથી વરસતી અગ્નિજવાળાઓ વડે કામદેવને ભસ્મીભૂત કરી નાખ્યો હતો. આ અંગે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી વિચારતાં એમ લાગે છે કે આપણા મસ્તિષ્કમાં, બ્રહ્મરન્દ્રની નીચે આવેલ સહસાર ગ્રકની જગ્યાએ અર્થાત્ કપાળમાં વચ્ચે જ્યાં શંકરના તૃતીય લોચનની જગ્યા બતાવવામાં આવી છે, તેની સમપંક્તિમાં અને બ્રહ્મરન્દ્રની નીચેના
૧૦૯)
Page #59
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ભાગમાં આવેલ મગજના પ્રવૃત્તિશીલ કેન્દ્રો દ્વારા આપણી અંતઃસાવિ ગ્રંથિઓનું નિયમન થાય છે. આ કેન્દ્રોને સાધક પોતાની સાધના દ્વારા, ઇચ્છાશક્તિ દ્વારા નિક્રિય બનાવી દે તો કામેચ્છાનો સમૂળગો નાશ થઈ જાય છે. એ અર્થમાં કોઈ પણ સાધક અત્યારે પણ ઉપર્યુક્ત ત્રીજા નેત્ર દ્વાર કામદેવનો/કામેચ્છાનો સંપૂર્ણ નાશ કરી શકે છે.
તપની વાત કરીએ તો બિયાસણા એટલે કે દિવસ દરમ્યાન બે ટંક ભોજન લેવું, તેને સામાન્ય રીતે તપ તરીકે ગણતરીમાં લેવામાં આવતું નથી. આમ છતાં વ્યવહારમાં, બિયાસણાને તપ ગણવામાં આવે છે. બિયાસણું કરવાથી ખાન-પાનની અનિયમિતતા અને અપથ્ય, અયોગ્ય આહારનો ત્યાગ થાય છે, કારણ કે બિયાસણમાં દિવસમાં ફક્ત બે વખત એકબેઠકે ભોજન કરવામાં આવે છે અને તેમાં રાત્રિભોજનનો તથા રાતે પાણીનો સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે અને દિવસના ભાગમાં પણ ભોજન કરતી વખતે અને તે સિવાયના સમયમાં ઉકાળેલ પાણીનો જ પીવામાં ઉપયોગ કરવામાં આવે છે એટલે આરોગ્યની દષ્ટિએ પાણીમાં રહેલ જીવજંતુ દ્વારા ફેલાતા કોઈ પણ પ્રકારના રોગ થવાની શક્યતા રહેતી નથી.
એકાસણું એટલે દિવસમાં ફક્ત એક જ વખત એકબેઠકે જમી લેવું. તે પહેલાં કે તે પછી દિવસના ભાગમાં ઉકાળેલા પાણી સિવાય કાંઈ પણ લેવાતું નથી. આજના જમાનામાં ચોવીસે કલાક તમાકુ અને મસાલા ખાનાર નવી પેઢી માટે આ વાત અઘરી લાગે છે, પરંતુ નિયમિત વ્યવસ્થિત જીવન જીવતા શ્રાવક વર્ગ માટે તે જરાય અઘરું નથી. દિવસમાં ફક્ત એક વખત નિયમત રીતે જમવાથી શરીરનાં યંત્રોને રાત્રિ દરમ્યાન સંપૂર્ણ આરામ મળે છે અને તેથી તે તે યંત્રોને ચલાવવા માટે લોહી તથા ઑક્સિજનની જરૂરિયાત પણ ઓછી પડે છે. પરિણામે હૃદય અને ફેફસાં પર વધુ પડતા કામનો બોજ આવતો આવતો નથી અને તેથી સંપૂર્ણ શરીરને સારી રીતે આરામ મળતાં સવારનાં કાર્યોમાં અજબની દ્રર્તિ અનુભવાય છે. વળી દિવસ દરમિયાન માનસિક, બૌદ્ધિક કે શારીરિક પરિશ્રમ પણ સારો એવો થયો હોવાથી શરીરને, ઉપર જણાવ્યું તેમ આરામની આવશ્યકતા રહે છે. એકાસણા, બિયાસણામાં આહાર પણ સૌ પોતપોતાની રચિ પ્રમાણે પરંતુ જૈન ધર્મગ્રંથોમાં વર્ણવેલા અભય, અનંતકાય અને અપથ્યનો ત્યાગ કરવા પૂર્વક લે છે. તેથી મનુષ્ય અભ્ય, અપથ્ય કે તામસિક પ્રકારના આહારથી પેદા થતી વિકૃતિઓનો ભોગ બનતા અટકી જાય છે.
૧૧૦)
% E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @
આયંબિલ પણ એક વિશિષ્ટ પ્રકારનું તપ છે. આ તપમાં દિવસે માત્ર એક જ વખત લુખ્ખા-સુક્કા આહારનું ભોજન કરવાનું હોય છે. તેમાં મુખ્યત્વે છે વિગઈ, દૂધ, દહીં, ઘી, ગોળ (સાકર), તેલ અને પકવાન (મીઠાઈ)નો ત્યાગ કરવાનો હોય છે. તેમાં હળદર કે મરચું વાપરી શકતા નથી. આ તાપથી આધ્યાત્મિક દૃષ્ટિએ રસનેન્દ્રિય ઉપર વિજય મેળવી શકાય છે અને જીભ કાબૂમાં આવે એટલે બાકીની ચારેય ઇન્દ્રિય પણ કાબૂમાં આવી જાય છે અને પાંચેય ઇન્દ્રિય ઉપર વિજય પ્રાપ્ત થતાં ચાર કષાય અને મન ઉપર પણ વિજય મેળવાય છે. પરિણામે કર્મબંધ અલ્પ અને કર્મનિર્જરા વધુ થતાં મોક્ષપ્રાપ્તિ નજીક આવી જાય છે.
આ સિવાય આ તપથી બીજા પણ અનેક પ્રકારના લાભો થાય છે. આ તપ કરવાથી શરીરમાં કફ અને પિત્તનું શમન થાય છે. કારણ કે કફને ઉત્પન્ન કરનાર ઘી, દૂધ, દહીં, ગોળ અને મીઠાઈનો આ તપમાન સર્વથા ત્યાગ કરવામાં આવે છે. સાથે સાથે લીલાં શાકભાજી જે સામાન્ય રીતે પિત્તવર્ધક જ હોય છે, તેનો પણ ત્યાગ કરવામાં આવે છે.
જૈન પરંપરાના તિવિહાર ઉપવાસમાં દિવસે માત્ર સવારના ૧૦થી સાંજના ૬ સુધી ફક્ત ઉકાળેલું પાણી જ લેવામાં આવે છે જ્યારે ચઉવિહાર ઉપવાસમાં તો આગલા દિવસની સાંજથી લઈ બીજા દિવસની સવાર સુધી પૂરા ૩૬ કલાક સુધી આહરનો ત્યાગ હોય છે જ પણ સાથે સાથે પાણીનું એક ટીપું પણ લેવામાં આવતું નથી અર્થાત્ પાણીનો પણ સંપૂર્ણ ત્યાગ કરવામાં આવે છે.
ઑક્સિજન વડે શરીરમાં ચરબી અને સાકરના દહન દ્વારા આપણને જરૂરી શક્તિ-કેલરી મળી રહે છે. એ ઑક્સિજન-શ્વાસોશ્વાસ દ્વારા હવામાંથી લેવામાં આવે છે. હવામાં લગભગ ૨૦ ટકા ઑક્સિજન, પ્રાણવાયુમાં હોય છે. એટલે હવા વિના મનુષ્ય કે કોઈ પણ સજીવ પ્રાણી કે વનસ્પતિ સુદ્ધાં થોડી મિનિટ પણ જીવી શકતાં નથી. જ્યારે પાણી વિના થોડા કલાકો રહી શકાય છે, અને આહાર વિના થોડા દિવસ રહી શકાય છે. એટલે વિજ્ઞાનની દષ્ટિએ આહાર વિનાના ફક્ત પાણીના આધારે ઘણા દિવસના ઉપવાસ થઈ શકે છે. જ્યારે આહાર અને પાણી વિનાના સંપૂર્ણ નકોરડા ઉપવાસ ફક્ત થોડા દિવસ, ચાર કે પાંચ દિવસ થઈ શકે છે એથી વધુ નહીં.
ઉપવાસ એ જેમ આત્મિક અને આત્મનિયંત્રણનું સાધન છે, તેમ દેહશુદ્ધિનું અને દૈહિક આંતરિક ક્રિયાઓને નિયંત્રિત-નિયમિત કરવાનું પણ સાધન છે. ઉપવાસ
Page #60
--------------------------------------------------------------------------
________________
333333333333333333333333333 કરવાથી શરીરના આંતરિક ઘન કચરાનો નિકાસ થાય છે. શરીરમાં વધેલ પિત્ત, કફ કે વાયુનું ઉપશમન અથવા તો ઉત્સર્જન થાય છ અને શરીર શુદ્ધ થાય છે. ઉપવાસના બીજા અથવા ત્રીજા દિવસે કેટલાકને પિત્તની ઊલટીઓ થાય છે. વસ્તુતઃ એ ઊલટીઓ દ્વારા શરીરનું વધારાનું પિત્ત બહાર નીકળી જતાં શારીરિક શાંતિ અનુભવાય છે. ઉપવાસ દરમ્યાન માત્ર ઉકાળેલું પાણી પીવાથી પેટમાં રહેલ વધારાના મળનો નિકાલ થાય છે અને કૃમિ વગેરેને ખોરાક નહીં મળવાથી સ્વયમેવ બહાર નીકળી જાય છે, તથા કફ હોય તો તે પણ દૂર થઈ જાય છે. આમ વધારાનું પિત્ત અને વધારાનો કફ દૂર થતાં, વાપિત્ત અને કફ ત્રણે સમ થાય છે, માટે ૧૫ દિવસમાં અથવા મહિનામાં ઓછામાં ઓછો એક ઉપવાસ કરવો જોઈએ અને એટલે જ શાસ્ત્રકાર ભગવંતોએ પાક્ષિક પાયશ્ચિત રૂપે એક ઉપવાસનું વિધાન કરેલ છે.
ટૂંકમાં જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચઉવિહાર, બિયાસણા, એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આરોગ્ય વિજ્ઞાન (મેડિકલ સાયન્સ) અને શરીરવિજ્ઞાનની દ્રષ્ટિઅરે સંપૂર્ણ વૈજ્ઞાનિક છે અને તેનાથી આધ્યાત્મિક લાભની સાથે સાથે શારીરિક તંદુરસ્તીમાં ઘણા ઘણા ફાયદા થાય છે, જે નજરઅંદાજ કરવા ન જોઈએ.
જૈન ધાર્મિક પરંપરામાં પ્રચલિત ઘણા નિયમોમાંથી એક નિયમ એવો છે કે
જૈન ધર્મનું પાલન કરનાર શ્રાવક-શ્રાવિકારૂપ ગૃહસ્થ વર્ગ દરે મહિનાની બાર પર્વ - તિચિ (બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગિયારસ, બે ચૌદસ, પૂનમ અને અમાવસ્યા) અથવા પાંચ પર્વ-તિથિ (સુદ પાંચમ, બે આઠમ અને બે ચૌદસ), ચૈત્ર માસ અને આસો માસની સુદ સાતમથી પૂનમ સુધીના દિવસો (શાશ્વતી ઓળીઓ), કાતિક માસ, ફાગણ માસ અને અષાઢ માસની સુદ સાતમથી પૂનમ સુધીના દિવસો તથા પર્યુષણા પત્રના આઠ દિવસો દરમ્યાન શ્રોતાંબર મૂર્તિપૂજક સંપ્રદાયમાં લીલોતરી એટલે કે લીલાં શાકભાજી વગેરેનો ત્યાગ કરવામાં આવે છે. આ પરંપરા આજકાલની નથી પરુંત સૈકાઓથી ચાલી આવે છે અને તે આગમશાસ્ત્ર અનુસાર છે.
લીલી વનસ્પતિ (શાકભાજી વગેરે) સચિત હોવાના કારણે પર્વ-તિથિના દિવસે, પોતાના માટે થઈશે પણ વનસ્પતિના જીવોની તથા તે વનસ્પતિના આશ્રયે રહેલ અન્ય હાલતા ચાલતા જીવોની વિરોધના/હિંસા ન થાય તે માટે પર્વના દિવસોમાં લીલી વનસ્પતિનો ત્યાગ કરવાનો હોય છે.
૧૧૨
અનાજ ધાન્ય નિર્જીવ પણ હોઈ શકે છે. તેથી લીલોતરીનો ઉપયોગ કરવાથી જેટલું પાપ બંધાય છે/હિંસા થાય છે તેટલું પાપ/હિંસા, લીલોતરીનો ત્યાગ કરવાથી થતી નથી. પરિણામે અલ્પ કર્મબંધ થાય છે. પર્વ-તિથિમાં લીલોતરીનો ત્યાગ કરવા માટેનું અન્ય એક તાર્કિક અને શાસ્ત્રીય કારણ એ છે કે મનુષ્યને લીલાતરી/ફળો વગેરેમાં આસક્તિ ન થાય તે છે.
લીલાં શાકભાજીમાં હિમોગ્લોબિન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ તત્ત્વ ફેફસામાં હવામાંથી ઑક્સિજર્ન મેળલી લોહી શુદ્ધ કરે છે અને પ્રાણિજ દ્રવ્યોમાં માંસ વગેરેમાં તે બિલકુલ હોતું નથી તેથી તેઓનું શરીર ફિક્કું થઈ જાય છે. જ્યારે શાકાહારી મનુષ્યોના શરીરમાં હિમોગ્લોબિન સારા એવા પ્રમાણમાં હોવાથી વધુ પડતાં લીલાં શાકભાજી લેવાની કોઈ જરૂરિયાત નથી. વળી કઠોળ વગેરેમાં તે હોય છે જ.
વિગ અથવા વિગય શબ્દ ખરેખર પ્રાકૃત શબ્દ છે. તેનું સંસ્કૃત રૂપાંતર છે વિકૃતિ. જે પદાર્થ અત્મ તથા મનની અસલ પ્રકૃતિ/સ્વભાવ/સ્વરૂપમાં પરિવર્તન લાવી, તેને વિકૃત કરવામાં સમર્થ હોય એવા પદાર્થોને જૈન પરિભાષામાં વિકૃતિ કહેવામાં આવે છે. જૈન ધર્મશાસ્ત્રો પ્રમાણે વિકૃતિ છ પ્રકારની છે. (૧) દૂધ (૨) દહીં (૩) થી (૪) તેલ (૫) ગોળ અને સાકર તથા (૬) તળેલા પદાર્થ - પકવાન. મહવિગઈના ચાર પ્રકાર છે. (૧) માખણ (૨) મધ (૩) મદ્ય/દારૂ અને (૪) ઈંડામાંસ-મચ્છી જૈન શ્રાવકો, જેમનો આત્મા સાચા શ્રાવકત્વથી યુક્ત હોય છે, તેઓ આ ચારે મહાવિગઈના પ્રકારથી જીવનપર્યંત દૂર રહે.
અત્યારે આધુનિક મશીન દ્વારા જ્યારે ગાય-ભેંસને દોહવામાં આવે છે ત્યારે ક્યારેક ક્યારેક વધુ દૂધ મેળવવા માટે જરૂર કરતાં વધુ સમય સુધી મશીન લગાડેલા રાખવાથી તેમાં ગાય-ભેંસનું લોહી આવી જવાનો સંભવ છે, માટે આવા પ્રકારના દૂધનો ત્યાગ કરવો ઉચિત છે.
વનસ્પતિશાસ્ત્ર પ્રમાણે વિદળ અર્થાત્ દ્વિદળમાં કઠોમ, દાળો, તલ, મગફળી, ચારોળી, બદામ, તુરિયા, ભીંડા વગેરે બધી જ દ્વિદળ વનસ્પતિનો સમાવેશ થઈ જાય છે પરંતુ જૈન શાસ્ત્ર પ્રમાણે તથા પરંપરા પ્રમાણે વિદળનો રુઢ અર્થ એ છે કે કઠોળ અથવા દ્વિદળ વનસ્પતિ, જેમાંથી તેલ નીકળી શકતું નથી.
વૈજ્ઞાનિક દષ્ટિએ ઘી, તેલ વગેરે વસ્તુતઃ એક પ્રકારની ચરબી જ છે, જે આપણા શરીરમાં ગરમી અને શક્તિ માટે જરૂરી છે. શરીરમાં તેનું દહન થાય છે, અને
૧૧૩
Page #61
--------------------------------------------------------------------------
________________
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @
આવિષ્કારો કયાં છે, ભૌતિકશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, જીવશાસ્ત્ર, શરીરશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, તબીબી ક્ષેત્રે તથા ભૂગોળ-ખગોળ ક્ષેત્રમાં વિકાસ સાધ્યા છે. અવકાશ ગ્રહોના સંશોધનો કર્યા છે તેનાથી તો આધ્યાત્મિક જગતના ઋષિમુનિઓએ પ્રગટ કરેલા રહસ્યોની તાર્કિક અને વૈજ્ઞાનિક સાબિતીઓ સિદ્ધ થયેલી છે.
જૈનદર્શન અર્થાત્ જૈન વિજ્ઞાનને આધુનિક વિજ્ઞાન સાથે ખૂબ જ મેળ મળે છે. અલબત્ત, જૈન વિજ્ઞાન ખરેખર ગુણાત્મક છે અને તે તીર્થંકર પરમાત્મા દ્વારા કથિત છે, જ્યારે આધુનિક વિજ્ઞાન મહદંશે પરિમાણાત્મક છે, તો પણ બંને (જૈન દર્શન અને આધુનિક વિજ્ઞાન)માં તેના મૂળભૂત ખ્યાલોનો આધાર તાર્કિક દલીલો જ છે. આલ્બર્ટ આઈન્સ્ટાઈન વિજ્ઞાન અને ધર્મ નામના તેમના લેખમાં કહે છે : ધર્મ વિજ્ઞાન વિજ્ઞાન પંગુ છે, વિજ્ઞાન વિના ધર્મ અંધ છે. આ જ કારણે ભૂતકાળના ડૉ. ઓપેનહાઈમર જેવા પ્રખર વિજ્ઞાનીઓ તથા વર્તમાનકાળના ડૉ. અબ્દુલકલામ આઝાદ, ડૉ. હરગોવિંદ ખોરાના, ડૉ. હેલીસ ઓડાબાસી જેવા વિજ્ઞાનીઓ ઈશ્વરમાં શ્રદ્ધા ધરાવે છે.
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB તેમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે. આ શક્તિથી શરીરના બીજા વિભાગોનું કાર્ય ચાલુ રહે છે. જો મનુષ્ય આવશ્યકતા કરતાં વધુ પડતાં દૂધ, ઘી, દહીં, તેલ આદિનો આહાર કરે તો વધારાની ચરબી મનુષ્યની ચામડી નીચે જમા થાય છે અને કોઈ પણ કારણથી આહાર ન મળે અથવા તો ઉપવાસ આદિ તપશ્ચર્યા કરવામાં આવે ત્યારે તે ચરબીનું દહન થાય છે, અને તેમાંથી શક્તિ પ્રાપ્ત થાય છે, માટે દરેક મનુષ્ય પરિમિત/મર્યાદિત પ્રમાણમાં ઘી, દૂધ લેવું જોઈએ.
તેલના ફક્ત ચાર પ્રકારને જ જૈન શાસ્ત્રકારોએ વિગઈમાં ગણાવ્યા છે. (૧) તલનું તેલ (૨) અળશીનું તેલ (૩) સરસવનું તેલ અને (૪) કુસુમ્બ નામના ઘાસનું તેલ, બાકી બીજ તેલનો વિકૃતિમાં સમાવેશ કરવામાં આવ્યો નથી તો પણ મગફળી, નાળિયેર વેગેરેના તલનો પણ વિગઈમાં સમાવેશ કરવો જોઈએ.
ગોળ અને સાકર, બને શક્તિના સ્ત્રોત છે. ગોળથી કામવાસના વધે છે. માટે ત્યાગી સાધુ અને બ્રહ્મચારીઓએ કાચો ગોળ લેવો ન જોઈએ.
જૈન પરંપરા પ્રમાણે સજીવ પ્રાણીઓના મૃત્યુ બાદ તરત જ તેના માંસ, લોહી વગેરેમાં તેના જ વર્ણવાળા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થઈ જાય છે, માટે અહિંસાના પાલન માટે તેનો ત્યાગ કરવો આવશ્યક જ છે.
મદ્ય બનાવવા માટે તેના ઘટક દ્રવ્યો ભેગાં કરી, તેમાં સડો પેદા કરવામાં આવે છે, અને આ એક બેક્ટરિયલ ફર્મેન્ટેશન જ છે, જે શરીર અને મગજને નુકસાનકર્તા છે, માટે જૈન શાસ્ત્રકારોએ મદ્યપાનનો સંપૂર્ણ નિષેધ કર્યો છે.
જૈન ધર્મગ્રંથોમાં મધના ત્રણ પ્રકાર બતાવ્યા છે. (૧) મધમાખી દ્વારા એકઠું કરાયેલું મધ (૨() ભમરી-ભમરા દ્વારા એકઠું કરાયેલું મધ (૩) પતંગિયા દ્વારા એકઠું કરાયેલું ધમ. આમ જોઈએ તો મધ એ ફલોનો રસ જ છે, પરંતુ તે પ્રાપ્ત કરવામાં મધમાખી વગેરે અસંખ્ય જીવોની હિંસા કરવી પડે છે. માટે જીવહિંસાની દષ્ટિએ તેનો ઉપયોગ પ્રતિબંધિત છે તથા મધમાં મધમાખી વગેરેના મોંની લાળ પણ ભળેલી હોય છે તેથી તેમાં તેના જ વર્ણવાળા અસંખ્ય જીવોની ઉત્પત્તિ થાય છે. માટે તે આપણા મનમાં વિકૃતિ પેદા કરવામાં ખૂબ જ શક્તિશાળી હોવાથી શાસ્ત્રકારોએ તેનો નિષેધ કર્યો છે.
ખરેખર તો છેલ્લા સૈકામાં વિજ્ઞાને જે હરણફાળ ભરીને અનેક ક્ષેત્રોમાં
દેવાધિદેવ ભગવાન શ્રી મહાવીરે સંકટોના નિવારણ માટે એકમાત્ર ઉત્તમ
કોટિની જડીબુટ્ટી આપી છે જે તપશ્ચર્યાના નામે ઓળાય છે
Page #62
--------------------------------------------------------------------------
________________
8181818181818181818181818181818181818181818181818181818181818181818
પુના પ્રત્યાખ્યાન આલોચના અને વૈયાવરણ્ય
ડૉ. મધુબહેન બરવાળિયા (જૈન ધર્મના અભ્યાસુ ડૉ. મધુબહેન ઉવસગ્ગહર ભક્તિ ગ્રુપ - સોહમ મહિલામંડળ ઘાટકોપર સાથે સંકળાયેલાં છે)
પ્રત્યાખ્યાન - પચ્ચખાણ એટલે ? નરને નારાયણ બનાવનાર. આત્માને પરમાત્મા તરફ પ્રયાણ કરાવનાર. શેતાનને સજજન બનાવનાર. મહાવીરના માર્ગનું મંથન કરાવનાર. ચંચળ મનને સ્થિર કરવાનો ઉપાય. દુર્બળ મનને મજબૂત કરવાનું રસાયણ. ભવરોગને નાબુદ કરવાની સંજીવની.
%e0%e0%
e0%ews તપ તત્ત્વ વિચાર ##$%e0%e0%a ગુરુ સન્મુખવિનયપૂર્વક બે હાથ જોડી પ્રત્યાખ્યાન લેવાથી એનર્જી પોઝીટીવ થાય છે અને ઈચ્છાઓ શાંત થવા લાગે છે.
પચ્ચખાણ કરવાથી શું લાભ થાય? જીવનમાં પચ્ચકખાણ આવશ્યક છે. પચ્ચકખાણ કરવાથી હિંસા આદિ આશ્રવના દરવાજા બંધ થઈ જાય છે. અને ઈચ્છાઓનો નિરોધ થઈ જાય છે. ઈચ્છાઓનો નિરોધ થવાથી આત્મા સર્વ પદાર્થોમાં તૃષ્ણા રહિત બનીને પરમ શાંત (ચિત્તયુક્ત) થઈ સુખપૂર્વક વિહરે છે.
પચ્ચકખાણ કોની પાસે લેવા. ૧) તમો જ્યાં નિવાસ કરતાં હો ત્યાં નજીકમાં સાધુ-સાધ્વીજી બિરાજમાન હોય તો તેમને ત્રણ વંદના કરી જ્ઞાન-ધ્યાન દેહની સુખશાતા પૂછી પચ્ચકખાણ કરવાં.
૨) જો સાધુ-સાધ્વી ઉપસ્થિત ન હોય તો ઈશાન ખૂણા તરફ મુખ રાખી શ્રી સીમંધર સ્વામી (જે વર્તમાન પંચમહાવિદેહ ક્ષેત્રમાં બિરાજતા તીર્થકર ભગવંત)ની આજ્ઞા લઈ સ્વયં પચ્ચકખાણ કરી લેવા. પચ્ચખાણ જ્ઞાની, વડીલ વ્યક્તિ પાસેથી પણ લઈ શકાય.
પચ્ચકખાણ વિધિ
૧. ચઉવિહારનાં પચ્ચકખાણ ધાર્યા પ્રમાણે ચઉવિલંપિ આહાર પચ્ચકખામિ અસણં, પાછું, ખાઈમ, સાઈમ, અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણં, સવ્વસમાહિ વત્તીયાગારેણં, અપ્પાણ. વોસિરામિ.
૨. એકાસણા - બિયાસણાના પચ્ચકખાણ એકાસણા ઉપરાંત દુવિહંપિ આહાર પચ્ચકખામિ, અસણં ખાઈમ, સાઈમ, અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણં, સવ્ય સમાવિવત્તિયાગારેણં, અપ્રાણ, વોસિરામિ.
૩. આયંબિલનાં પચ્ચકખાણ આયંબિલવિહં તિવિહં તિવિહંપિ આહાર પચ્ચખામિ, અસણં, ખાઈમ, સાઈમ, અન્નત્થાણા ભોગેણં, સહસા-ગારો, લેવા લેવેણું ગિહથ્થસંસણ, ડુઢચમખએણં, ગુર અભટ્ટાણેણં, ઉક્રિખર વિવિગેણં, સવ્ય સમહિવત્તિયાગારેણં, અપાણે, વોસિરામિ.
નીવી નાં પચ્ચકખાણ લેવાં હોય તો આયંબિલવિહંને બદલે નિવિગઈયં શબ્દબોલવો. બાકી ઉપર મુજબ જ બોલવું
૪. તિવિહાર ઉપવાસનાં પચ્ચકખાણ કાલ સૂર્ય ઊગે ચઉત્થભત્ત પચ્ચખામિ. તિવિહંપિ આહર, અસણં, ખાઈમ, સાઇમં, અન્નત્યાણા ભોગેણં, સહસા ગારેણં, સવ્વસમાહિત્તિયાગારેણં, અપાણે
૧૧)
પચ્ચકખાણના ચાર પગથિયા ૧) શ્રવણ (૨) શ્રદ્ધા (૩) સમજણ (૪) સમાચરણ
પચ્ચકખાણની પાંચ શુદ્ધિ ૧) શ્રદ્ધા શુદ્ધિ (૨) વિનય શુદ્ધિ (૩) ભાવ શુદ્ધિ ૪) અનુભાષણ (વોસિરામિ) શુદ્ધિ ૫) અનુપાલન શુદ્ધિ
પશ્ચક ખાણની પાંચ ફળશ્રુતિ ૧) સમ્યકવિરતિનો પરિચય (૨) પતિતનો ત્યાગ (૩) સદ્વાંચની રુચિ. ૪) પંચ પરમેષ્ઠિનાં શરણાં (૫) વિકાર વર્ધક નિમિતનો ત્યાગ
પચ્ચકખાણ - પ્રત્યાખ્યાન કરવાથી શું લાભ? પચ્ચખાણ રૂપી લૉક (તાળું) લાગે ત્યારે નિયમ પાલન અનિવાર્ય અને સહજ થઈ જાય છે.
વિચારો અને વિકલ્પોનું લૉક લગાડવું તે પ્રચખાણ છે. જે વ્યક્તિ પચ્ચખાણ કરે છે ત્યારે તેનાં મન, વિચારો અને સંજ્ઞાપર સહજતાથી કંટ્રોલ આવી જાય છે.
પ્રત્યાખ્યાન દ્વારા વ્યક્તિની અંદરની ઈચ્છાઓનું શમન થાય. વિકલ્પો ઘટે એટલે સંકલ્પની દઢતા આવે છે અને કર્મોના આશ્રયદ્વાર બંધ થઈ જાય છે.
-૧૧૬
Page #63
--------------------------------------------------------------------------
________________
%િB%%
B9%CE%B9%CK જ્ઞાનધારા 99%E9%9%% વોસિરામિ.
અન્યને પચ્ચખાણ આપવાં હોય ત્યારે પચ્ચખામિ શબ્દ-ને બદલે પચ્ચખાણ શબ્દ-બોલવો અને “તસ ભંતે પરિક્રમામિ નિંદામિ ગરિહામિ આપણાં વોસિરામિ એ બધા શબ્દોને બદલે તસ્સ પડિકમે નિંદે ગરિણં અપ્પાણે વોસિરેહ શબ્દો બોલવા.
૫ નવકારસી પચ્ચકખાણ (સૂર્યોદય પછી બે ઘડી વીત્યા બાદ વિધિ અને નમોઝાર પાળવાનું.). નમોઝાર સહિય, ચઉવિહં પિ આહાર પચ્ચકખામિ અસણં પાણું ખાઈમ સાઇમં, અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણં અપાણે વોસિરામિ
૬ પોરસી પચ્ચખાણ (એક પહોર દિવસ ચઢચા સુધીના ચારે આહરના પચ્ચકખાણ) પોરસહિયં ચવિહં પિ આહાર પચ્ચખામિ, અસણં પાણ ખાઈમ સાઈમ અન્નત્યાણા ભોગેણં, સહસાગારેણં અપાણે વોસિરામિ
પુરિમઢ (દોઢ પોરસી) પચ્ચકખાણ લેવા હોય તો પોરસહિયેની જગ્યાએ પુરિમૉં કહેવું
૭ પચ્ચકખાણ પાળવાનો વિધિ ......... પચ્ચખાણ સમકાએણં, ન ફાસિયં, ન પાલિય, ન તીરિયું,
ન કીઢિયું, ન સોહિયં, ન આરાહિયે આણાએ અશુપાલિત્તા ન ભવઈ તસ મિચ્છામિ દુક્કડં.
........ પચ્ચકખાણમાં અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, આણાચાર,
જાણતાં-અજાણતાં મન-વચન અને કાયા વડે કોઈ દોષ લાગ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં.
.......... પચ્ચખાણમાં મન, વચન અને કાયા વડે આહારસંશા થઈ હોય તો અરિહંત સિદ્ધિ મેળવી ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડ.
(ઉપર પ્રમાણે બોલ્યા બાદ - ત્રણ નમોઝાર ગણવા એટલે કોઈ પણ પચ્ચખાણ પાળવાની વિધિ પૂરી થઈ.) ખાલી જગ્યામાં જે પચ્ચખાણ પાળવાના હોય તેનું નામ બોલવાનું છે.
તપની આલોચના પ્રાયશ્ચિતની આંતર પ્રક્રિયા. આલોચના - જોવું - તપાસવું. માનવ પાસે દુષ્ટિ છે, આત્મામાં જ્ઞાનદ્રષ્ટા -
-૧૧૮)
e0%e0%
e0ews તપ તત્ત્વ વિચાર #@#$%e0%e0%a પણાનો ગુણ છે. ખુલ્લી આંખે જગતના બાહ્યપદાર્થો ને નિહાળે છે. પરંતુ બંધ આંખે પોતે પોતાને જ નિહાળવું તે જ છે આલોચના. પ્રત્યેક જીવની આત્મવિકાસની અવસ્થા ભિન્ન હોય છે. તેથી સહની પોતાને જોવાની દ્રષ્ટિ પણ ભિન્ન હોય છે. જેની આત્મિક ચેતના સહથી વધુ વિકસિત હોય તેટલો તે પોતાનામાં વધુ ઉડો (સૂક્ષ્મ) ઉતરી શકે.
- જ્ઞાન, દર્શન, આદિ એ આત્માના મૂળભૂત ગુણો છે. સિદ્ધ ભગવાનના આત્મામાં રહેલા આ ગુણો પોતાના શુદ્ધ સ્વરૂપમાં નિર્મળ હોય છે. પણ સર્વ સંસારી જીવોમાં
ઓછે વત્તે અંશે એ ગુણો વિકૃત થઈ ગયેલા હોય. એ વિકૃત ભાવોની પ્રેરણાથી જ્યારે મન-વચન-કાયા પ્રવૃત્તિ કરે ત્યારે અશુભ પ્રવૃત્તિઓ વધારે પ્રમાણમાં થાય. પરિણામે જ્ઞાન, દર્શન આદિ ગુણો પણ વધુ વિકૃત થતાં રહે છે જેની પરિણતિ પાપમાં આવે છે. જીવ સ્વને નિહાળી પાપરૂપ વિકૃતિઓનો એકરાર કરી, તેનો પશ્ચાતાપ કરી શુદ્ધ થાય તે ક્રિયાને આલોચના કહેવાય છે. - વર્ષ દરમ્યાનની તપ સાધનામાં વ્રત પાલનમાં પ્રમાદ, સ્વાર્થ કે અજ્ઞાન ને કારણે દોષ લાગ્યા હોય તેની ગુરૂ ભગવંત સન્મુખ આલોચના કરવાથી આપણે પાપોને પરભાવ માનીશું. આપણાં વિરોધી માનીશું. આત્મસ્વરૂપના ઘાતક માનીશું તો ફરી આપણા જીવનમાં પાપનો પ્રવેશ નહિ થાય અને તપની શુદ્ધિ થશે.
જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપની આરાધના શાસ્ત્રોમાં આત્મલક્ષી બતાવી છે. આ આરાધના સમયે જીવન વ્યવહારની સાથે ૧૮ પાપ સ્થાનકોમાંના પાપો પ્રવેશી ગયા હોય તેને, તપ સાધનાની પૂર્ણાહુતિના મંગલમય દિવસોમાં અરિહંત સિદ્ધની સાક્ષીએ આત્માને શુદ્ધ કરવાની પ્રતિજ્ઞા સાથે, આલોચના કરવી જોઈએ. આ આલોચના ગુરૂભગવંત સન્મુખ સમજણ અને ભાવપૂર્વક કરીએ તો ભવોભવની કર્મજાળને છેદવા સમર્થ છે. *
આલોચણા.
પ્રથમ માંગલિક કહેવું દ્રવ્યકર્મનો અને ભાવકર્મનો સંબંધ છોડીને અણાહારક પદ પ્રાપ્ત કરવા માટે, સમ્યક, તપની આરાધના વડે, જ્ઞાનમાં સ્થિર થતાં, વિભાવ ભાવ અને રાગદ્વેષની ગાંઠ છેદાઈને નાશ પામે તેવું તપનું ફળ પ્રગટ ન હોઈ, ઈચ્છા નિરોધ તપનું સેવન કરતાં રાગદ્વેષનું સેવન થઈ ગયું હોય અને આત્મસ્વરૂપની વિરાધના થઈ હોય તો અરિહંત, સિદ્ધની સાખે મિચ્છામિ દુક્કડ.
શાશ્વત આત્મધર્મના અદ્ભુત વ્યવહાર સમા તપના આચરણમાં મન-વચન અને કાયાથી દોષ લાગ્યો હોય તો મિચ્છામિ દુક્કડં. તપમાં પરભાવની ઉપેક્ષા બુદ્ધિ થવાને
૧૧૯)
Page #64
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB બદલે અપેક્ષાવૃત્તિ થઈ ગઈ હોય, કર્મની નિર્જરા સિવાય રાગાદિ સંકલ્પ કર્યો હોય, તો અરિહંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તરસ મિચ્છામિ દુક્કડં. - સાધુ સાધ્વીઓ શરીરના રાગાર્થે નહિ પણ સંયમના નિર્વાહ માટે આહાર લે છે. અણાહારક પદ ક્યારે પ્રાપ્ત થાય તેવું લક્ષ હોય છે. આપણાં આત્મવીર્યની નબળાઈને કારણે આવી સ્વરૂપ જાગૃત દશા ન રહી હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. બાવીશ પરિષહ માંથી કોઈપણ પરિષહ ઉદયમાં આવે તે વખતે શોક કે ખેદભાવ થયો હોય. મન, વચન, કાયાના યોગે તીવ્ર કાષાયભાવથી તપની વિરાધના થઈ હોય તો અરિહંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તત્સ મિચ્છામિ દુક્કડં.
મેં ગુરુદેવ સમીપે જે તપ આદર્યો તેનું સેવન કરતાં ક્યારેક મારે ઘણું સહન કરવું પડ્યું એવો સંકલ્પ આવ્યો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. આત્માનો સ્વભાવ આહાર લેવાની બંધનવૃત્તિ રહિત છે. એવો વસ્તુસ્વભાવ નહિ સ્વીકારતા, છે આહારવાળો છું તે પ્રકારે દસ સંજ્ઞામાં રાગ-દ્વેષની એકતા થઈ હોય તો તસ્સ મિચ્છામિ
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ થઈ હોય, અને વળી આત્મગુણ પ્રાપ્તિકરણ ધ્યાન, ધારણા, સ્મરણ આદિ પુરુષાર્થ કર્યો ન હોય, સંકલ્પ, વિકલ્પની દશા છૂટી ન હોય તસ્સ મિચ્છામિ દુક્કડં.
વર્ષીતપ આદરતી વખતે ગ્રદેવનો સંયોગ હતો. પરંતુ સંયોગવશાત વર્ષીતપની પૂર્ણાહુતિ પ્રસંગે વિયોગ થયો હોય હાજર ન રહી શક્યા હોય તેનો સંતાપ થયો હોય તસ મિચ્છામિ દુક્કડં.
શાતા અશાતાના ઉદયમાં સમભાવપણું ન રહ્યું હોય, પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત એમ શ્રાવકના બાર વ્રત (સાધુના મહાવ્રત પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ) પચ્ચખાણમાં રસ સ્થાવર જીવોની અણ ઉપયોગ વિરાધના થઈ હોય અને કોઈ પણ પ્રકારે અતિક્રમ, વ્યતિક્રમ, અતિચાર, અણાચાર થઈ ગયા હોય તો મન, વચન, કાયાએ કરી કોઈપણ પાપદોષ લાગ્યા હોય તો અરિહંત સિદ્ધ કેવળી ભગવંતની સાક્ષીએ તસ મિચ્છામી દુક્કડ.
તપમાં માન પોષક વૃત્તિ જાણ-અજાણ પણે પોષાણી હોય. કુટુંબીઓએ કંકોત્રી ન છપાવી, સાંજી ન ગવરાવી કે પ્રભાવના ન કરી તેનો દ્વેષ થયો તો તસ્સ મિચ્છામી દુક્કડં. ઉપવાસમાં કોઈએ સેવા ન કરી હોય, અશાતા વેદનીય કર્મના ઉદયે કરી વ્યાધિ આવી હોય ત્યારે હાય! હું મરી ગયો એવું આર્તધ્યાન થયું હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
ઉપવાસના પારણે આહારથી દેહ ટકી રહ્યો છે એવા હર્ષથી એકરાર થઈ ઉતર પારણામાં અને પારણામાં આનંદ માન્યો હોય તો, જ્ઞાન આત્માનો ખોરાક છે. એવું આત્મચિંતન ન કર્યું હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ મિચ્છામિ
તપનું ફળ સમતા, આત્મસ્થિરતાનું. અને વૈભાવિક વૃતિ તોડવાનું હોય છતાં મનમાં તાપ થયો હોય, શરીરની કૃશતાથી ગ્લાનિ થઈ હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. અસંખ્ય પરિષહો સહન કરી ૪૦૦ ઉપવાસનો વર્ષીતપ કરનાર ભગવાન ઋષભદેવ, અણાહારક દશામાં રમતા અને ઝૂલતા ઉગ્ર તપસ્વી દેવાધિદેવ મહાવીર ને સમ્યફ તપના સેવનમાં ખેદનો અંશ પણ ન થયો હોય, એવી દાદા આદિનાથ અને વીરપ્રભુની સાધક દશાને ધન્ય છે - મને ધિક્કાર છે, એવી નિરભિમાનપણાની ભાવના ભાવવી જોઈએ, તે ભાવનાના ભાવતા લોકોના માન પ્રશંસા મોટાઈ કે ગ્લાધાનું લક્ષ સેવાઈ ગયું હોય તો અરિહંત સિદ્ધ ભગવાનની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
તપસ્યા કરતાં દેહ દૂબળો પડે, છતાં અંતરમાં આત્મા સમતાથી ભરેલો છે. માટે આહાર એ જડ શરીરનો ખોરાક છે આત્માનો નહિ એવું લક્ષ હોવા છતાં અશાતાના ઉદય, નબળાઈના કારણે, આકુળતા કે કષાયનો ભાવ થઈ ગયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડં. માત્ર વ્યવહાર તપનું લક્ષ રાખ્યું હોય, પારણાના દિવસે આહાર કરતા પહેલા પા ઘડી અણાહારક પદની ભાવના ભાવવાને બદલે આકુળતાથી આહાર સંજ્ઞાની શરણાગતિ સ્વીકારી હોય, આહાર વાપરતી વખતે હર્ષ-રતિ-અરતિ, ખેદ કર્યો હોય, સ-રસ જમણની હોંશ રાખી હોય પ્રતિકૂળ આહાર મળતાં દ્વેષ થયો હોય તો તસ મિચ્છામિ દુક્કડં. સ્વરૂપ લક્ષ તપનું સેવન કરતાં આત્માની સાથે ઉપયોગ ભાવની ઐક્યતા ન
૧૨૦
બાહ્ય તપની સાથે આવ્યેતર સમ્યક સ્વાધ્યાય તપ ન હોય તો આત્મામાં જ્ઞાનદીપક પ્રગટતો નથી અને અજ્ઞાનના અંધારા ઓસરતા નથી, એવું લક્ષ ચૂકી ગયો હોઉં, અને પૂ. ગુરૂભગવંતોએ બતાવ્યા પ્રમાણે અનુષ્ઠાન કરવામાં પ્રમાદ સેવ્યો હોય, બાહ્ય વ્યવહાર-વ્યાપારમાં વૃત્તિઓ દોડાવી હોય તો તલ્સ મિચ્છામિ દુક્કડ.
બ્રહ્મચર્ય પાલનમાં દુઃખ થયું હોય, યૌવનના ઉન્માદમાં વિકાર થયો હોય અથવા તેને તૃપ્ત કરવાનો તલસાટ થયો હોય તો તસ્સ મિચ્છામિ દુક્કડ.
તપશ્ચર્યા માત્ર કર્મોની નિર્જરા અર્થે છે તેને બદલે લૌકિક માન, પરલોકની આશા, ઈન્દ્રદિની પદવી ધન કીર્તિ આબરૂ અને ભૌતિક સુખની આકાંક્ષા સેવી હોય તો અરિહંત સિદ્ધ ભગવંતની સાક્ષીએ તસ્સ મિચ્છામિ દુક્કડં.
-૧૨૧)
Page #65
--------------------------------------------------------------------------
________________
% E
#gÉ©©©©©©© જ્ઞાનધારાWS9%6E%E%E%68
તપસ્વીઓની વૈયાવૃત્ય (વૈયાવચ્ચે) કરનાર માટે ઉપયોગી ૧) તપસ્વીની ઊંઘ ઓછી થઈ ગઈ હોય તો તેનાં પોપચાં ઉપર જાયફળને ધીમાં
ઘસીને ચોપડાય. ૨) તપસ્વીને ગેસ જેવું લાગતું હોય તો તેની નાભિ (ટી) ઉપર હીંગ કે ડીકામારીને
પાણીમાં ભેળવીને ચોપડી શકાય. આ જ રીતે મધ-ચૂનો ભેળવીને તે પણ લગાવી શકાય. ઘૂંટી અને તેની આસપાસ એકાદ ઈંચના વિસ્તારમાં લગાડ્યા
પછી ઉપર રૂ દબાવી દેવું. ૩) તપસ્વીને કાળજે થડકો ઉપડે ત્યારે તે ભાગ ઉપર કોલનવોટર છાંટવું. પછી
રૂમી મુસ્તફા (આરબ પ્રદેશનો પાઉડર - પાયધુની - ભીંડીબજારમાં મળે છે.) ધીમે ધીમે થોડો છાંટીને ઉપર રૂ દબાવી દેવું. તે પાઉડર કુદરતી રીતે બેચાર દિવસે ઉખડી જશે. ઉખેડવાનો પ્રયત્ન ન કરવો. તે પાઉડર ફેવીકોલ જેવો ચીકણો હોવાથી તેમ જ તરત જ ભેજ પકડતો હોવાથી હંમેશા એરટાઈટ પ્લાસ્ટીકની ડબ્બીમાં રાખવો. તપસ્વીને હથેળી અથવા પગનાં તળિયામાં બળતરા થતી હોય તો ઘી લગાડવું. વળી પાંચ સાત અરીઠાનાં નંગ ભાંગીને પાણીમાં પલાળી દેવા. સરખાં પલળી ગયે ચોળીને તેના પાણીમાં તપસ્વીના હાથપગ બોળી રાખવા. એનાથી ઠંડક
લાગશે. (ભારે તાવમાં પણ આ પ્રયોગ કરી શકાય છે.) ૫) તપસ્વીને શરીરે કળતર થતી હોય ત્યારે તેને લેપ લગાડી શકાય. તેની સામગ્રી
: ૨૫ દાણા લવિંગના, તેટલા જ નંગ તજના નાના કટકા, એક જીણી ચમચી અજમો, એક સમદરફળ (ખારેક જેવું કઠણ ફળ)ના દસ્તાથી કરેલા નાના કટકા
અને એક નંગ જાયફળનો ઝીણો ભૂક્કો. બનાવવાની રીત : લોખંડની કડાઈ અથવા તવીમાં પહેલાં ધીમા તાપે સમદરફળના
કટકાને શેકવા. તે ગરમ થયે તેમાં તજ-લવિંગ નાખવાં. હલાવતાં રહેવું. થોડીવારે તેમાં અજમો નાખવો. હલાવીને એકાદ મિનીટ પછી વાસણ નીચે ઉતારવું. ત્યાર પછી પણ થોડીવાર સુધી હલાવતાં રહેવું. ઠંડુ થયે પત્થરની છીપર પર વાટીને ઝીણો ભૂકો કરવો. છીપ ન હોય તો મિક્સરમાં હલાવીને મેંદા જેવો ઝીણો ભૂકો કરવો. તેમાં જાયફળનો ભૂકો મેળવી દેવો. પછી મેંદાના કે ચાળી લેવું. આ પાઉડર એરટાઈટ વાસણમાં ભરી લેવો. ઉપયોગમાં લેતી વખતે એક નાની તપેલીમાં બે ચમચી જેટલો પાઉડર લેવો. તેમાં પાણી નાખીને ભજીયાના પાતળા ખીરા જેવું કરવું. એકદમ ધીરે તાપે થોડીવાર હલાવવું. ચોપડવા જેવું ઘટ્ટ થયે
- ૧૨૨ -
6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ ઉતારી લેવું. તેમાં એક નાની ચમચી ઘી નાખવું. તપસ્વીને શરીરે થોડું થોડું લઈને ધીમે ધીમે ચોળવું. તેનો કસ અંદર ઉતરી જાય તે જોવું. બાકી લેપ આપોઆપ ખરી જશે. ઘીને લીધે ચામડી લીસી રહેશે તેમ જ ચોળતી વખતે બળતરા નહિ થાય. પણ અંદરથી ગરમાવો આવતા તપસ્વીને ફર્તિ લાગશે. (આ લેપ શરદી કે તાવના કળતરમા પણ દર્દીને માથે અથવા શરીરે લગાવી શકાય.) તપસ્વીમાં કોઈને ગરમીનો કોઢો હોય તો તેને માથું ચડે ત્યારે કપાળે સુખડ લગાડાય. વળી જે તેને તાળવામાં સખત દુખવા લાગે તો ઘઉંના લોટની કણેક કરીને જાડી ભાખરી જેવું વણીને તેના ઉપર જરા તેલ લગાડીને તપસ્વીને માથા ઉપર મુકીને કપડુ બાંધી દેવું. બે કલાક રાખવું. જો તપસ્વીનો કોઠો ઠંડીનો હોય તો ઉપર (૫)માં લખેલ લેપ ઘઉંની કણકમાં ભેળવીને તેની ભાખરી વણીને તપસ્વીને માથે મૂકી દેવું. માથું ચડ્યું હોય તો ઠંડા કોઠાવાળા તપસ્વીને ઉપર (૫)નો લેપ રીત મુજબ કપાળે લગાડવો. તપસ્વીને કોઈવાર શીળસ નીકળે છે ત્યારે કોકમ પલાળીને તેનું પાણી અવારનવાર લગાડતા રહેવાથી રાહત થાય છે. શરૂઆતના ત્રણ ચાર દિવસ દરમિયાન જો તપસ્વીને કબજિયાત જેવું હોય તો સાદા ગરમ પાણીની એનિમા તેની તાસીર મુજબ આપી શકાય. પોટલી : સામગ્રી - એક ચમચી અજમો, બે લવિંગ, કપૂરની બે ત્રણ નાની કટકી. અજમો-લવિંગ ધીમે તાપે આછા બદામી રંગનો શેકવો. પછી તેનો કરકરો ભૂકો કરીને તેમાં કપૂરની (રાઈદાણા જેવી) કટકી નાખવી. મલમલ જેવા સુંવાળા સુતરાઉ કપડામાં મૂકીને બે નાની પોટલી કરવી. તે તપસ્વીને સુંઘવા આપવી.
સંદર્ભસૂચિ: તપાધિરાજ વર્ષીતપ.
• સ્થાનકવાસી જૈન પંચાંગ • સિદ્ધત્વની યાત્રા
Page #66
--------------------------------------------------------------------------
________________
eeeeeeeeee
Ne
સદીઓથી નવા તપના તેજપુંજોની તવારીખ
- ડૉ. રેણુકા પોરવાલ (ડૉ. રેણુકાબહેને B. Sc., L.L.B., Ph.D.નો અભ્યાસ કર્યો છે. ‘યોગનિષ્ઠ આચર્ય બુદ્ધિસાગરજી મહારાજ: એક અધ્યાયન પર શોધનિબંધ લખી વ. ઉ.કરેલ છે. ડિપ્લોમા ઈન જૈનોલૉજી કરેલ છે. ‘જૈન જગત’ સામયિકનાં હિન્દી વિભાગના સહ-સંપાદિકા છે.)
ભારતભૂમિ એટલે ઋષિમુનિઓ, સાધુ-સંન્યાસી અને તીર્થંકરોની સાધનાભૂમિ. તેઓની આત્મિક સાધના, આરાધના, તપ અને ત્યાગ જગતજનોને ચિરકાળથી હૈરત પમાડે છે. જૈનોએ તપને આત્મોન્નતિ અને કર્મક્ષય માટે અન્ય પરંપરા કરતાં વધુ મહત્ત્વ આપ્યું છે. તપ આરાધનાના સંસ્કાર જૈન બાળકને વિરાસતમાં જ મળે છે જે કાળક્રમે દઢ થતાં વ્યક્તિ સંયમી અને નીતિપરાયણ જીવન ગુજારે છે. અહીં પર્યુષણ મહાપર્વ ઉપરાંત પણ આયંબિલની ઓળી, તીર્થંકરોના કલ્યાણક, પર્વ તિથિઓ, વીસ સ્થાનક તપ, વરસી તપ વગેરે ગૃહસ્થો અને સંત-સતીઓ દ્વારા થતાં જ રહે છે. જૈન સાહિત્ય, શિલ્પ અને ભીંતિચિત્રોમાં (Wall Painting), મહાપુરુષો દ્વારા તેમના જીવનકાળ દરમ્યાન થયેલ તપસાધના વિપુલ પ્રમાણમાં આલેખિત થયેલી દૃષ્ટિગોચર થાય છે.
પ્રથમ તીર્થંકર ઋષભદેવને પૂર્વ કર્મોદયને કારણે બાર મહિના સુધી પ્રાસુક આહાર ન મળ્યો. પ્રભુને વિવિધ વસ્તુઓ વહોરાવવા માટે લોકો આવતા પણ કોઈ અન્ન નહીં લાવ્યા. અંતે ભરતના પૌત્ર શ્રેયાંસકુમારે પ્રભુને ઈશ્વરસથી પારણું કરાવ્યું. પ્રભુના પુત્ર બાહુબલીએ ભરત સાથે ચક્રવર્તિની આજ્ઞા નહીં માનતા યુદ્ધ કર્યું. અંતે બંને વચ્ચેના મુષ્ટિયુદ્ધમાં બાહુબલીએ હાથ ઊંચા કર્યો પરંતુ ભાઈને મારવાને બદલે એ જ હાથ વડે વાળનો લોચ કરી ચારિત્ર ગ્રહણ કર્યું. તેમની અખંડ તપશ્ચર્યા ચાલુ થઈ. શરીર પર વૃક્ષની વેલીઓ વીંટળાઈ ગઈ, પરંતુ તેમણે તપ ચાલુ જ રાખ્યું. તેમની તપસ્યામાં માન કષાય ભળેલો હતો જેને કારણે તેમની તપસ્યા ફળીભૂત થતી ન હતી. આવા કપરા સંજોગોમાં બંને બહેનો, બ્રાહ્મી અને સુંદરી ભાઈને સમજાવવા આવી -
૧૨૪
‘‘વીરા, મારા ગજ થકી ઊતરો રે, ગજ થકી કેવલ્ય ન હોઈ રે...' આ સાંભળતાં જ બાહુબલીનું ગુમાન ઊતરી ગયું અને જેવો ભાઈ ભરતને મળવા પગ ઉપાડચો કેતરત જ એમને કેવલજ્ઞાન પ્રાપ્ત થયું.
વેવસીમા જિનરાય પાર્શ્વપ્રભુની ઉગ્ર તપસ્યામાં કમઠે જન્મોજન્મ વિઘ્ન કર્યાં છતાં તેઓ વિચલિત ન થતાં એમને કેવલજ્ઞાન થયું અને કમઠ શરણે આવી પ્રભુની સેવામાં રહ્યો.
પ્રભુ મહાવીરે દીક્ષા બાદ તેર (૧૩) આકરી શરતવાળો અભિગ્રહ તપ કર્યો. એમનો અભિગ્રહ હતો કે -
જે ભાવથી રાજપુત્રી હોય, દાસીપણું પામી હોય, ઉંબરમાં ઊભી હોય, તેનો એક પગ અંદર અને એક પગ બહાર હોય, પગમાં બેડી, માથે મુંડન, અઠ્ઠમ તપ કર્યો હોય, સૂપડામાં વહોરાવવા માટે અડદના બાકુળા હોય અને આંખમાં અશ્રુ હોય. આવી કઠિન શરત પૂર્ણ ન થતાં પ્રભુ મહાવીર પાંચ માસ અને પચ્ચીસ દિવસથી ભિક્ષા માટે ફરતા હતા. આ તરફ ચંદનબાળા રાજપુત્રી દાસી તરીકે વેચાતા તેની હાલત ઉપરોક્ત પ્રમાણેની જ હતી. તે પ્રભુને બાકુળા વહોરાવવા માટે ઊભી તો હતી પરંતુ આંખમાં અશ્રુ ન હતાં. આ જોઈને પ્રભુ પાછા ફર્યા. ચંદનબાળા રડી પડી. અશ્રુભીની આંખ નિરખીને પ્રભુએ એની પાસેથી અડદના બાકુળા વહોર્યા. આમ પ્રભુ મહાવીરની ઉગ્ર તપસ્યાનું પારણું ચંદનબાળાની સહજ તપસ્યા અને સંકલ્પ બળે થયું. પરંપરાએ ‘ચંદનબાળાના અઠ્ઠમ તપની આરાધના'' લોકપ્રિય બની.
તીર્થંકર મહાવીરના અનન્ય શિષ્ય ધન્ના અણગારની આકરી તપસ્યાથી કોઈ જૈન બંધુ અજાણ હોય? બિહારની કાર્કદી નગરી એક સમયે જાહોજલાલીથી પરિપૂર્ણ હતી. જૈન કુળમાં ભદ્રામાતાની કૂખે જન્મેલે પ્રભાવશાળી પુત્ર ધન્નાને બત્રીસ રાણીઓ હતી. ધનવૈભવ અને સાહ્યબીમાં ઉછરેલ ધન્ના, મહાવીર પ્રભુને શ્રવણ કરવા ગામની બહાર આવેલા ઉદ્યાનમાં પહોંચ્યા. અમૃતમય જિનવાણી હૃદયને ભીંજવા સક્ષમ હતા. ધન્નાને પ્રભુના ઉપદેશનું ઊંડાણ સ્પર્શી ગયું, મનમાં સર્વસ્વ ત્યાગને સંકલ્પ થયો. ઐશ્વર્ય, સંપત્તિ, માતા, સુંદર સુશીલ બત્રીસ રાણીઓ અને વ્યાપર બધું છોડી દીક્ષા લેવા નીકળ્યા. કામંદીના રાજાએ તેમનો રથ હાંક્યો. દીક્ષાકાળમાં છઠ્ઠને પારણે ૧૨૫
Page #67
--------------------------------------------------------------------------
________________
333333333333333333333333
છઠ્ઠું અને તે પણ મહાવ્રત આયંબિલ થકી એમ ઉત્કૃષ્ટ તપસ્યા ચાલુ જ રાખી. એકવાર શ્રેણિક મહારાજાએ પ્રભુને શ્રેષ્ઠ તપસ્વી બાબત પ્રશ્ન પૂછતાં, પ્રભુએ ઉત્તર આપ્યો કે
‘“મારા ચૌદ હજાર સાધુઓમાં, તપ અને ત્યાગમાં ધન્ના અણગાર સર્વશ્રેષ્ઠ છે.'' તેઓ પ્રભુની આજ્ઞા લઈ અનશન સ્વીકારી વૈભારગિરિ પર મૃત્યુ પામ્યા. તેઓ સર્વાર્થસિદ્ધ વિમાનમાં અનુત્તરવાસી દેવ થયા. તેમનો આત્મા ત્યાંથી મહાવિદેહ ક્ષેત્રમાં જન્મ લઈ મોક્ષ પાળહે. પ્રભુ મહાવીરના સમયમાં ચતુર્વિધ સંઘ ધર્મ આરાધના અને તપસ્યામાં ઘણો આગળ હતો. ત્યાર બાદ લોકોની ક્ષમતા ઘટતાં થોડો ઘટાડો જરૂર નજરે પડે છે પરંતુ તપસ્વીઓની સમાજજીવન પર નોંધપાત્ર અસર થઈ.
મધ્યકાલીન સમયમાં રાજાઓ ધર્મસહિષ્ણુ હતા. મોગલકાળમાં એમાં ઓટ જરૂર આવી પરંતુ તપસ્યાની યાત્રા તો અવિરતપણે ચાલુ જ રહી. અહીં થોડા પ્રસંગનું વર્ણન આપ્યું છે.
આચાર્ય જગચંદ્રસૂરિ ઉગ્ર તપસ્વી હતા. તેમની આજીવન આયંબિલની તપસ્યાથી પ્રભાવિત થઈ મેવાડના મહારાણા ત્રસિંહે તેમને સં. ૧૨૮૫માં ‘તપ’ની પદવી આપી. ત્યારથી પારંપારિક ‘વડગચ્છ’ તપાગચ્છ તરીકે ઓળખાવા લાગ્યા.
શ્રી હીરવિજયસૂરિ મહારાજસાહેબના આશીર્વાદથી ચંપા શ્રાવિકાએ ૧૮૦ દિવસના ઉપવાસ કર્યા. તે સમયે દિલ્હીમાં મોગલ સમ્રાટ અકબરનું શાસન હતું. તેઓ શ્રાવિકા ચંપાને મળ્યા. તેમનચા ગુરુ હીરવિજયસૂરિને રાજમહેલમાં આમંત્ર્યા. તેમના પ્રભાવ હેઠળ રાજાએ કેટલાયે તીર્થરક્ષા અને અહિંસાના ફરમાનો આપ્યાં. આવો પ્રભાવ તપસ્વી અને તપસ્યાનો છે. અકબર રાજાએ હીરવિજયસૂરિ જ્યાં કાળધર્મ પામ્યા તે સ્થળે જ્યાં અગ્નિદાહ આપ્યા એ સંપૂર્ણ જગ્યા, જ્યાં સુધી લોકો એમને માટે ઊભા હતા એ જમીન જૈનસાશનને ભેટ આપી. એ સ્થળ ઊનાની પાસે સૌરાષ્ટ્રમાં છે અને આજેપણ શાહીબાગના નામે ત્યાંની પંચતીર્થીમાં સામેલ છે.
જૈનોનો સર્વમાન્ય ગ્રંથ એટલે શ્રી ઉમાસ્વાતિનું ‘તત્વાર્થાધિગમ સૂત્ર’. એમાં તેમણે તપને કર્મનિર્જરાનો શ્રેષ્ઠ ઉપાય જણાવેલ છે. ‘તપસા નિર્ઝરા
૧ર૬
33333333333 14 de fer 3333333333SISIS મૈં ।’તપ એ કર્મક્ષયનું શક્તિશાળી માધ્યમ ગણાય. જૈન પરંપરામાં એનો ગરિમા ઈતિહાસ છે તો સાથે સાથે એને ધર્મસ્થાનકોમાં શીલ્પો અને ચિત્રોમાં પણ અગત્યનું સ્થાન આપ્યું છે. એ કલામય ચિત્રોના દર્શનથી ભવ્ય જીવો ગુણાનુરાગી થાય અને સ્વયં પણ તપ-ત્યાગનું મહત્ત્વ સમજે માટે એને કંડારવામાં આવે છે. શીલ્પોમાં મોટે ભાગે બાહ્યતપ પ્રાયશ્ચિત, વિનય, વૈયાવચ્ચ, સ્વાધ્યાય, ધ્યાન અને ઉણોદરી, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયકલેશ અને સંલીનતા ઓછા જોવા મળે છે.
પ્રભુ મહાવીરે દીક્ષા પૂર્વે રાજમહેલમાં બે વર્ષ તપસ્યા કરી હતી. તેઓ રાજકુમાર હતા. તેમના ભાઇ નંદીવર્ધને તે સમયે પ્રતિમા તૈયાર કરાવી હતી. તે ઉપરાંત વિદ્યુન્ગાલી ઈંદ્રે પણ એવી મૂર્તિ ચંદન કાષ્ઠમાં તૈયાર કરાવી હતી. પ્રભુની હયાતીમાં તૈયાર કરાવેલી હોવાથી એ ‘જીવિતસ્વામી’ તરીકે પૂજાઈ. એમાં પ્રભુજીને મુગટ બાજુબંધ, હાર, કટિમેખલા, પુષ્પમાળાઓ સાથે ભરાવવામાં આવે છે. આવી પ્રતિમા આકોટા (વડોદરા) અને જોધપુર મ્યુઝિયમમાં તથા મહુવા, સેવાડી અને ઓસિયાજીના મંદિરોમાં જોઈ શકાય છે.
આચાર્ય ભગવંતોની તપ-સાધનાના ઘણા ઉલ્લેખોમાં એક અગત્યનો ઉલ્લેખ તે મથુરાના સ્તૂપના નિર્માણનો કહી શકાય. એની કથા મલયગિરિટિકા, યશતિલક ચંપૂ, વિવિધ તીર્થ કલ્પ આદિ ગ્રંથોમાં મળે છે. એ મુજબ સાતમા તીર્થંકરના સમયમાં બે જૈન સાધુઓ ધર્મરૂચી અને ધર્મઘોષ મથુરામાં આવ્યા અને ‘ભૂત રમણ’ નામના ઉદ્યાનમાં રહ્યા. અહીં બંને સાધુઓએ ઘોર તપ કર્યું. એમની તીવ્ર સાધાના જોઈ ઉદ્યાનની દેવી કુબેરા ઘણી પ્રસન્ન થઈ. દેવીએ તેમને વરદાન અપવાની તૈયારી દર્શાવી ત્યારે તેમણે વિનયથી જણાવ્યું કે જૈન સાધુઓ અપરિગ્રહી હોય છે તેથી તેમને કશું જ ખપતું નથી. આ અનપેક્ષિત ઉત્તર સાંભળી દેવી થોડી નિરાશ થઈ પરંતુ તેણે જૈનોના પૂજન-અર્ચન માટે એક જ રાત્રિમાં સોનાનો સ્તૂપ નિર્માણ કર્યો. એ સ્તૂપ પાર્શ્વનાથના સમય સુધી સોનાનો હતો પરંતુ તેમના આદેશથી એને ઈંટ-ચૂનાથી ઢાંકી દેવામાં આવ્યો. ત્યાં જૈન સંઘે પાછળથી પાર્શ્વનાથની પ્રતિમા પધરાવી. આ સ્તૂપ આજથી ૧૦૦ વર્ષ પહેલાં પુરાતત્ત્વવિદોની નજરમાં આવ્યો. મહમ્મદ ગઝનીએ એને નષ્ટ કરેલો હોવાથી ખંડિયેર સ્થિતિમાં પડચો હતો. એનું ઉત્ખનન કરાવતા અહીંથી
૧૨૭
Page #68
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા
સેંકડો મૂર્તિઓ, આયાગપટ્ટો વગેરે મળ્યા. આ સ્થળ પર એક સ્તંભ કોઈએ સ્થાપિત કર્યો અને એને કંકાળી દેવી તરીકે પૂજવા લાગ્યા.
કંકાળીટીલા (જૈન સ્તૂપનું સ્થળ)માંથી એક મહાવીરસ્વામીની પ્રતિમાનું પબાસન મળ્યું છે, જેનેએક મહિનાના ઉપવાસ બાદ વિજયશ્રી નામની સ્ત્રીએ પ્રતિસ્થાપિત કરાવી હતી. આ પ્રમાણે આજથી ૨૦૦ વર્ષ પૂર્વે પણ તપસ્યા બાદ કંઈક ધાર્મિક કાર્ય કરવાનો રિવાજ પ્રચલિત હતો.
બાહુબલીની તપસ્યા ઘણી જ તીવ્ર હતી. શરીર પર વૃક્ષની વેલો વીંટળાઈ ગઈ હતી. તેઓ જ્યાં કાઉસગ્ગ તપ કરતા હતા તે સ્થળે ઉધઈના રાફ્સાઓ થઈ ગયા હતા. સાધનામગ્ન બાહુબલીની પ્રતિમા ઘણે સ્થળે છે પરંતુ એમાં સર્વોપરી સ્થાન શ્રવણબેલગોડાની ૫૭ ફૂટ ઊંચી, પત્થરના પહાડને કોતરીને વીર માર્તંડ ચામુંડરાય દ્વારા ઈ.સ. ૯૮૩માં નિર્માણ પામેલ પ્રતિમા ભાગવે છે. તે ઉપરાંત બાહુબલીને બાહ્મી અને સુંદરી માન-અભિમાન ત્યજવા માટેની વિનંતી કરવા આવેલ પ્રતિમા એલોરાની ગુફાની છે. દક્ષિણ-ભારતમાં કાર્કલ અને વેલુરમાં ઈ.સ. ૧૫થી ૧૬મી સદીની આવેલી છે જે પણ ઘણી પ્રભાવશાળી છે.
તપસ્યાના સંદર્ભે શ્રવણબેલગોલાની સામેની ચંદ્રગિરિ પર્વતની ગુફામાં અનશન કરેલ મહાપુરુષાની યાદીમાં ભદ્રબાહુસ્વામી અને ‘ચંદ્રગુપ્ત બસદી’માં ચંદ્રગુપ્તમૌર્યે કરેલ તપસ્યાને શીલ્પોમાં અંકિત કરેલી જોવા મળે છે. ચામુંડરાયે પણ અહીં જ સંલેખના વ્રત લીધું હતું.
આમ શીલ્પો અને ચિત્રો પરથી પ્રભુ મહાવીરના સમય પછી પડેલા ૧૨ વર્ષીય દુષ્કાળમાં જૈન સંઘ સ્થળાંતર કરીને દક્ષિણમાં આવ્યો અને બાર વર્ષથી વધુ સમય સુધી રહ્યો. કેટલાયે ગ્રંથોનું સર્જન થયું. સાધુઓને તપ, તપસ્યા અને આવાસ માટે ગુફાઓ બની એ સર્વ આજે પણ જૈન સંઘની તપસ્યાની મહત્તા બતાવે છે.
૧૨૮
******************e
જૈન આગમના તેજસ્વી તપસ્વી રત્નો - ડૉ. કેતકી યોગેશ શાહ (મુંબઈ યુનિવર્સિટીમાંથી ‘ગુણસ્થાનક’ પર Ph.d. કર્યું છે. હાલમાં ધાર્મિક ૧૮મી શ્રેણીનો અભ્યાસ તેમ જ દશવૈકાલિક કંટસ્થ કરી રહ્યાંછે. જૈન સાહિત્ય જ્ઞાનસત્રમાં ભાગ લે છે.)
જૈન દર્શનમાં તપનું અનોખું અને આગવું માહાત્મ્ય દર્શાવાયું છે. તેની એક ક્રિયામાં, અનુષ્ઠામાં, સાધનામાં, આરાધનામાં તપનું માહાત્મ્ય દર્શાવાયું છે. મોક્ષમાર્ગના ચાર પાયા - જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ (ઉત્તરાધ્યયન સૂત્ર - ૨૮/ ૨, ઠાણાંગ સૂત્ર) તો ચાર પ્રકારના ધર્મ-દાન, શીલ, તપ, ભાવ તો પાંચ આચારજ્ઞાનચાર, દર્શાનાચાર, ચારિત્રચાર, તપાચાર, વીર્યાચાર - (ઠાણાંગ સૂત્ર) જે દરેકમાં તપનો સમાવેશ થાય છે.
દશવૈકાલિક સૂત્રના પહેલા અધ્યાયમાં પહેલી ગાથા :
धम्मो मंगलं मुकिकर्ड, अहिंसा संजमो तवो ।
देवा वि तं नमसंति, जस्स धमम्मे सया मणो ॥
-
આ ગાથા અહિંસા, સંયમ અને તપના સૌંદર્યને પરખાવતી, તેના મહિમાને બતાવતી, લોકોત્તર સૌંદર્યથી ભરેલી છે. જો ભગવાન મહાવીરના ધર્મનો આત્મા અહિંસા છે, શ્વાસોશ્વાસ સંયમ છે તો તપ તેનો દેહ છે.
નવ પદમાં નવમું પદ ‘નો તવા’ એ પણ તપ આરાધનાનું છે. તીર્થંકર નામ કર્મ બાંધવાનાં વીસ સ્થાનકોમાં પણ ‘બાર પ્રકારનાં તપની નિર્જરા કરવી’ એ એક કારણ છે (જ્ઞાતા ધર્મકથા સૂત્ર - અધ્યયન-૮) વહેલા મોક્ષે જવાનાં ૨૩ કારણોમાં બીજો બોલ ‘ઉગ્ર તપશ્ચર્યા કરવી'નો છે. પરમ કલ્યાણના ૪૦ બોલમાં તપ સંબંધિત બે બોલ છે : એક ‘નિયાણારહિત તપશ્ચર્યા કરવી’ (ભગવતી સૂત્ર શતક-૩, ઉદ્દેશક-૧) અને બીજો ‘ઉગ્ર તપશ્ચર્યા કરવી' (અનુત્તરોવવાઈ, વર્ગ-૩, અધ્યયન-૧).
જીવ-અજીવ આદિ નવા તત્ત્વમાં નિર્જરા તત્ત્વની બીજી ઓળખ ‘તપ’ છે. (ઠાણાંગ સૂત્ર), દશ યતિ ધર્મમાં પણ તપનું સ્થાન છે. (સમવાયાંગ સૂત્ર, જ્ઞાતા ધર્મકથા સૂત્ર) જૈન ધર્મમાં તપનો મહિમા અને ગૌરવગાન ગવાયાં છે.
૧૨૯.
Page #69
--------------------------------------------------------------------------
________________
6% E6%%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e એટલા અન્ય કોઈ ધર્મ કે સંસ્કૃતિમાં જોવા મળતાં નથી.
તનનું મમત્વ છોડી, સમત્વ સાધી, જિનત્વને પ્રાપ્ત કરનાર ભગવાન મહાવીર પોતે તપશ્ચર્યા, ધ્યાનસાધનાના સહારે સંસારસાગર તર્યા અને આપણને તરવાનો માર્ગ બતાવી ગયા. ખુદ પ્રભુ મહાવીર મોક્ષમાર્ગી સાધશ્ન તપશ્ચર્યાનું અનુકરણ કરવાનું કહે છે. (આચરાગ સૂત્ર, અધ્યયન-૯, ઉપધાન શ્રત).
- જૈન દર્શનની બહ સાદીસીધી ફિલોસોફી છે. એક તળાવને ખાલી કરવું છે તો નવું પાણી આવતાં રોકો અને ભરેલા પાણીને ઉલેચીને બહાર કાઢો. (ઉત્તરાધ્યયન સૂત્ર-૩૦/૫.૬). આ આત્મા પણ કર્મથી યુક્ત છે. તેમાં નવાં કર્મોને સંવરની સાધના કરી આવતાં રોકવા અને તાપ્રધાન નિર્જરાથી કરોડો ભવોના સંચિત થયેલાં કમ નિર્જરિત કરવાં. મવા સંવિાં ખં, તHT णिज्जारज्जइ ।
જ્ઞાતા ધર્મકથા સૂત્રમાં તુંબડાના દષ્ટાંત દ્વારા કર્મલેપથી મુક્ત થવાના ઉપાયમાં સંયમ અને તપનું કથન છે. આમ આગમકારે, એક ને એક વાત વારંવાર દોહરાવી, સાધકને તપમાં જોડાવાનો અંગુલિનિર્દેશ કર્યો છે. ઉત્તરાધ્યયન સૂત્રના, ૨૯મા અધ્યયનમાં તપને સમ્યફ પરાક્રમ કહ્યું છે. તપથી જીવને શું લાભ થાય છે ? તેના ઉત્તરમાં ભગવાન કહે છે, ‘તમાં વાઇ ગયા ’’ તપથી જીવ પૂર્વવત્ કર્મોનો ક્ષય કરે છે.
અનાદિકાલીન આત્મરોગ રૂપ કર્મોથી મુક્ત થવા માટે જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ - એ ચારે અંગો - સાધનાને ભાવપૂર્વક આદરવા આવશ્યક છે.
णाणेण जाणइ भावे, दसणेण य सद्हे । fr forfurt, તવેન સુર ઉત્તરાધ્યયન સૂત્ર, ૨૮ ૩૫.
જ્ઞાનથી વસ્તુતત્વનો બોધ થાય, દર્શનથી તેના પર વિશ્વાસ-શ્રદ્ધા થાય, ચારિત્રથી આવતાં કર્મો રોકાય જાય અને તપથી પૂર્વકૃત કર્મોનો ક્ષય કરી પરિશુદ્ધ થાય છે.
મુક્તિના શિખરે ચડવા જ્ઞાન-દર્શન તો સુંવાળા દંડા જેવા છે, જે લઈને પર્વત ચડી શકાય છે પણ ચાલવાનું તો ચારિત્ર અને તારૂપી ઉબડ-ખાબડ રસ્તા પર હોય છે. જે તેમાં પાર ઉતરે તે જ શિખર સર કરી શકે છે. બારમા ગુણસ્થાનકે ૪ ઘાતી કર્મ-જ્ઞાનવરણીય, દર્શનાવરણીય, મોહનીય
-૧૩૦)
%E%
E 6 %E%Eવું તપ તત્ત્વ વિચાર E%E6 E6 અને અંતરાય કર્મનો ક્ષય થતાં કેવળજ્ઞાન પ્રાપ્ત થઈ જાય છે, પછી હજુ મોક્ષ થયો નથી કારણ કે ચાર અઘાતી કર્મો હજુ શેષ રહ્યાં છે. તેને ક્ષય કરવાનું કામ શુકલ ધ્યાનરૂપી તપની ભઠ્ઠી કરે છે. આમ, તપ એ તો આત્માને મોક્ષે લઈ જવાનું કામ કરે છે.
ભગવતી સૂત્ર, શતક-૨૫, ઉદ્દેષક-૭, ઔપપાતિક સૂત્રના પ્રથમ વિભાગમાં અને ઉત્તરાધ્યયન સૂત્રના ૩૦મા અધ્યયનમાં તપના બે ભેદ બતાવ્યા છે. બાહ્યતપ અને આત્યંતર તપ. બાહ્યતપના છ પ્રકાર અને અત્યંતર તપના છ પ્રકાર - તેમ બાર પ્રકારના તપનું વિસ્તૃત વર્ણન કર્યું છે.
બાહ્યતપના છ પ્રકાર : ૧) અનશન, ૨) ઊણોદરી, ૩) ભિક્ષાચયાં, ૪) રસપરિત્યાગ, ૫) કાયક્લેશ, ૬) પ્રતિસલીનતા.
આત્યંતર તપના છ પ્રકાર : ૧) પ્રાયશ્ચિત, ૨) વિનય, ૩) વૈયાવૃત્ય, ૪) સ્વધ્યાય, ૫) ધ્યાન, ૬) કાયોત્સર્ગ.
૬) વ્યુત્સર્ગ : શરીરના મમત્વનો ત્યાગ કરવો.
જે તપ મુખ્યત્વે શરીરથી સંબંધિત હોય, જેમાં શરીર દ્વારા ભોગવી શકાય તેવા બાહ્ય દ્રવ્યો નો આંશિક કે સવાંગે ત્યાગ થતો હોય, જેનો પ્રભાવ સીધો શરીર પર પડતો હોય, જેને વ્યવહારમાં લોકો જાણી અને જોઈ શકતા હોય તેને બાહ્ય તપ કહે છે. બાહ્ય તપ ઇન્દ્રિયોના વિષય-વિકારોનો ઉપશાંત અને પાતળા કરવામાં સહાયભૂત થાય છે. તેનું મુખ્ય પ્રયોજન જીવને અપ્રમત્ત રાખવાનું છે.
જે તપનો મુખ્ય સંબંધ આત્મભાવો સાથે હોય, જેમાં અંત:કરણનાં પરિણામોનો મુખ્યતા હોય, જેનાથી મનનું નિયમન થાય તે અભ્યાંતર તપ છે. જેના આચરણની પ્રતીતિ થાય કે ન પણ થાય. આત્યંતર તપમાં શારીરિક પ્રવૃત્તિ હોવા છતાં પ્રધાનતા આત્મભાવોની કે કષાયોની ઉપશાંતતાની છે.
બંને પ્રકારના તપમાં કર્મનિર્જરાનું લક્ષ હોવા છતાં બાહ્ય તપમાં શરીરની પ્રવૃત્તિની અને આત્યંતર તપમાં આત્મપરિણતિની પ્રધાનતા અપેક્ષિત હોય છે. બાહ્ય તપ સાથે આવ્યંતર તપનો મેળ ન હોય તો બાહ્ય તપ મિસ્યા છે. બંનેની સુમેળપૂર્વકની સાધના સિદ્ધિનો રંગ લાવે છે. જૈન ધર્મ ઉદારતા, અનેકાંતવાદમાં અવ્વલ નંબરે છે. માટે કરુણાના સાગર જિનેશ્વર ભગવંતે દરેક સાધકને સામર્થ્ય, રુચિ અને પોતપોતાના ક્ષયોપશમ પ્રમાણે તપ કરવાની પ્રેરણા આપે છે, જેથી
૧૩૧)
Page #70
--------------------------------------------------------------------------
________________
33333333331348/3/3
કોઈ પણ જીવો તપથી વંચિત ન રહી જાય.
આગમોના પાને પાને તપસ્વી આરાધકોનું વિવરણ છે. તેમાં ૬ વર્ષના અચવતાકુમાર પણ છે. (અંતગડ સૂત્ર) અને ૮૦ વર્ષના ગૌતમસ્વામી - છઠ્ઠના પારણે છઠ્ઠ કરતા હોય તેવા પણ છે. (ઉપાસક દશાંગ સૂત્ર). તેમાં શ્રેણિક અને ત્રિખંડાધિપતિ કૃષ્ણ મહારાજાની રાણીઓ પણ છે તો બંદનબાળા જેવી નિરાધાર યુવતી પણ છે. તેમાં ઋષભદેવ અને મહાવીર જેવા તીર્થંકર પણ છે તો સનતકુમાર જેવા ચક્રવર્તી પણ છે. તેમાં મેઘકુમાર, ગૌતમકુમાર આદિ રાજકુમારો પણ છે તો અર્જુનમાળી જેવા હત્યારા (અંગડ સૂત્ર) પણ છે. તેમાં બ્રાહ્મણ અને સંસ્કૃતના પ્રકાંડ પંડિત એવા જયઘોષમુનિ-(ઉત્તરાધ્યયન સૂત્ર) પણ માસખમણ કરે તો ચાંડાલ કુળમાં જન્મેલા હરિકેશીમુનિ (ઉત્તરાધ્યયન સૂત્ર) પણ માસખમણની તપશ્ચર્યા કરે.
ચક્રવર્તી ૬ ખંડને જીતવા માટે ૧૩ અક્રમ કરે તો કૃષ્ણ વાસુદેવ કે અભક્ષકુમાર પોતાની માતાની પુત્ર-ઇચ્છાને પૂર્ણ કરવા દેવને રીઝવવા અઠ્ઠમ કરે. તો ગજસુકુમાલ મુનિ આધ્યત્મિક સુખની પરાકાષ્ઠાની અનુભૂતિ કરવા સાધુની બારમી પડિમા ગ્રહણ કરી, મહાકાળ સ્મશાનમાં જઈ પોતાના સંસારકાળનો અંત કરે (અંતગડ સૂત્ર) આવા તપસ્વી સાધકોમાં એક દેડકાનો જીવ (નંદ મણિયારનો જીવ) પણ છે, જે જીવનપર્યંત છઠ્ઠના પારણે છઠ્ઠની તપસ્યા અને પારણામાં પણ ત. જે વાવમાં છે તે નંદા પુષ્કરિણી વાવની ચારેકોર પ્રાસુક-અચિત્ત થયેલા અર્થાત્ લોકોના સ્નાન કરેલા પાણીથી અને મનુષ્યોના ઉમ્મર્દન આદિ દ્વારા ઉતારેલા મેલથી જીવનનિર્વાહ કરવો એવો અભિગ્રહ કરે છે અને મરણાતિકી સંલેખના કરે છે. (જ્ઞાતાધર્મકથા સૂત્ર). આમ, આગમમાં અનેકવિધ તપસ્યા વિધવિધ પ્રકારના આરાધકોએ કરેલી છે. તપને જાતિ, વેશ, કુળ, લિંગ કે ઉંમરનો કોઈ અવરોધ નડતો નથી.
આત્માનો સ્વભાવ અણાહારક બનવાનો છે. આહાર કરવો તે આત્માનો સ્વભાવ જ નથી. જેમ કાંટાને કાઢવા કાંટાની જરૂર પડે છે તેમ આહાર કરી અણહારક બનવાનું છે, પણ જ્યારે પગમાંથી કાંટો કાઢવા સોયરૂપી કાંટો નાખીએ છીએ ત્યારે રડમસ ચહેરે પણ મન મજબૂત કરીએ છીએ તેમ રસનેન્દ્રિયના ત્યાગમાં મહાપુરુષોએ મક્કમ મનથી ઝુકાવ્યું હતું. માસખમણની ગાડીમાં ડ્રાઈવિંગ
૧૩૨
33333333333 14 de fer 3333333333SISIS સીટ પર બેઠેલા સારી રીતે જાણતા હતા કે શરીરરૂપી પૈડાં તો ઘસાવાનાં જ છે, પણ તેમના સંવેગ-નિર્વેદના ભાવો તીવ્રતમ હતા. જ્ઞાતાધર્મકથાના ધર્મરુચિ અણગારે તો માસખમણના પારણામાં કડવી તુંબીનો આહાર કર્યો અને આગમના પૃષ્ઠ પર અમર બની ગયા. માસખમણના પારણે માસખમણ કરનારા જયઘોષમુનિ, હરિકેશીમુનિ, પાંચ પાંડવો, ધન્ના-શાલિભદ્ર આદિ આગમનાં રત્નો છે તો જીવનપર્યંત છઠ્ઠના પારણે છઠ્ઠું કરનારા અનેકસેનાદિ ૬ મુનિબંધુ, ગૌતમસ્વામી આદિ આગમના પાને ઝળહળતા તારલાઓ છે. સોનું આગમાં સામેથી જાય છે કારણ કે સોનાને ખબર છે કે એ કચરાને જ બાળશે, મારું કાંઈ બગડા શકશે નહીં તેમ તપસ્વી આત્માઓએ પણ તપ કરીને કર્મોની ઉદીરણા કરીને આત્માની વિશુદ્ધિ કરી છે.
અનુત્તરોવવાઈ સૂત્રમાં ધન્ય (ધન્ના) અણગારની તપશ્ચર્યાની પ્રભુ મહાવીર અને રાજા શ્રેણિક દ્વારા પ્રશંસા થઈ છે. શ્રેણિક રાજા ભગવાનને પૂછે છે કે આપના ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં કયા અણગાર મહાદુષ્કરકારક અને મહાનિર્જરાકારક છે ? ત્યારે ભગવાને ઉત્તર આપ્યો કે ઇન્દ્રભૂતિ પ્રમુખ ચૌદ હજાર શ્રમણોમાં ધન્ય અણગાર મહાદુષ્કરકારક અને મહાનિર્જરાકારક છે. કાકંદી નગરીના ધન્યકુમાર ૭૨ કળામાં પારંગત, ૩૨ શ્રેષ્ઠિવરોની કન્યા સાથે લગ્ન થયા. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીની દેશનાથી સંયમ લીધો તે જ દિવસથી આહાર અને શરીર વિષયક અનાસક્તિ કેળવી અને કેશમુંડન સાથે રસનેન્દ્રિયના વિષયનું પણ મુંડન કર્યું : ભગવાનની આજ્ઞા લઈને જીવનપર્યંત નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠું અને પારણામાં આયંબિલ અને આયંબિલમાં પણ ઉજ્જિત ધર્મવાળો આહાર ગ્રહણ કરવો કલ્પે તેવો અભિગ્રહર કર્યો. (ફેંકી દેવા યોગ્ય).
અહીં સૂત્રકારે ‘વિમિત્ર પળામૂળ' - શબ્દપ્રયોગ કર્યો છે અર્થાત્ જેમ સર્પને દરમાં જવા માટે શરીરની રક્ષા સિવાય બીજું કોઈ પણ લક્ષ્ય હોતું નથી તેમ તેમનું લક્ષ્ય પણ માત્ર સંયમનો નિર્વાહ કરવાનું હતું. આવી દઢ પ્રતિજ્ઞા, ઉગ્ર તપ, કઠોર અભિગ્રહના કારણે ધન્ય અણગારનું શરીર કૃશ બનતું ગયું.
ઘોર તપસ્વી ધન્ય અણગારના છાતીનાં હાડકાં ગંગાની લહેરો (મોજાં) સમાન અલગ અલગ પ્રતીત થયાં હતાં. કરોડના મણકા રૂદ્રાક્ષની માળાના
133
Page #71
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB મણકાની સમાન પદ ગણી શકાય તેવા હતા. ભૂજાઓ સુકાઈને સુકાયેલા સર્ષની સમાન થઈ ગઈ હતી. કંપવાગ્રસ્ત રોગીની જેમ તેમનું મસ્તક ધ્રુજતું હતું. તેમનું શરીર એટલી ખખડી ગયું હતું કે જ્યારે તેઓ ચાલતા ત્યારે હાડકાંઓ પરસ્પર અથડાવાના કારણે કોલસાની ભરેલી ગાડીની જેમ અવાજ ચાલતો હતો. તીવ્રતમ તપના પ્રભાવથી શરીરના એક એક અંગ-ઉપાંગનું પગન આંગળીઓ, જંઘા, ઘૂંટણ, ઉદર, પાંસળી, હાથ, ગર્દન, દાઢી, જીભ, નાક, આંખ આદિનું ઉપમા અલંકારથી આગમકારે વર્ણન કર્યું છે. આઠ માસની અજોડ તપસ્યા અને છેલ્લે એક માસની સંખના કરી સર્વાર્થસિદ્ધ વિમાનમાં ઉત્પન્ન થયા અને ત્યાંથી અવીને મહાવિદેહ ક્ષેત્રમાંથી મોક્ષે જો. સાક્ષાત્ તીર્થંકરે પોતાના જ શિષ્યની ઉગ્ર તપની, ઉત્કૃષ્ટ સંયમની અને અનાસક્ત ભાવની સ્વમુખે પ્રશંસા કરી છે.
સાધુ ચૌદ હજારમાં ઉત્કૃષ્ટ અણગાર,
વીર જિહ્મદે વખાણિયો, ધન્ય ધન્નો અમાર.” શરીર એ આત્માથી જુદું છે, એનાથી ધન્ય અણગાર સુપેરે સુજાણ હતા. માટે જ “જે જુદાથી થાય જુદા, તે અવશ્ય થાય ખુદા.” જેમ માખણમાંથી ઘી મેળવવા વાસણમાં રાખી તપાવવું પડે છે, સીધું અગ્નિમાં રાખીએ તો બળીને ખાખ થાય તેમ આત્માને શુદ્ધ કરવા પાત્રરૂપી શરીરને તપાવવું પડે.
અંતગડ સૂત્રમાં અર્જુનમાળી - પાંચ માસ ને તેર દિવસ સુધી રોજની સાતની હત્યા કરાવાવાળો હત્યારો હતો. સુદર્શન શ્રાવકની પ્રેરણાથી અને પ્રભુની દેશનાથી અર્જુનમાળીએ સંયમ લીધો. છ માસના સંયમમાં નિરંતર છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા. તેમના તપની કસોટી તો ગોચરી સમયે થતી હતી. જે જે વ્યક્તિની હત્ય કરી હતી તે તે વ્યક્તિના સ્વજન, સંબંધીઓના તિરરકારનો, અપમાનનો, મારપીટનો ભોગ બન્યા. તેમાં સમ્યક પ્રકારે ક્ષમા રાખી, સમજણથી તિતિક્ષાપૂર્વક સહન કર્યું. છ માસના ટૂંકા ગાળામાં અનાદિકાળના કર્મમળને સર્વથા દૂર કરી આત્માને નિર્મળ અને શુદ્ધ કરી લીધો. તે સિદ્ધ કરે છે કે કાયાની સૂકવણી કર્યા વગર કર્મની ચૂકવણી થતી નથી.
આગમમાં સમ્મિલિત દરેક આરાધકોએ પ્રાયઃ કરીને છેલ્લી મારણાંતિકી સંલેખના કરી છે. મૃત્યુ સમીપ આવેલ જાણીને ૧૮ પાપસ્થાનક, ૩ શલ્ય અને
૧૩૪)
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ શરીરને છોડીને સંગ્રામે ચડેલા યોદ્ધાની સમાન કષાય સામે કેસરિયા કરવા સંથારો કરેલ છે. આ અનશન એ પણ શ્રેષ્ઠ તપ છે. ભગવાન મહાવીર તેમની અંતિમ દેશનારૂપ ઉત્તરાધ્યયન સૂત્રમાં ફરમાવે છે :
बाह्मणं तु अकामं तु, मरणं असई भवे। ifફvi સTH 1, ૩જોૌન સ મ | ઉત્તરા. સૂત્ર, ૫૩).
વિવેકહીન બાળજીવોનાં સકામમરણ વારંવાર થાય છે, પરંતુ ચારિત્ર્યવાન પંડિત (કેવળજ્ઞાન પ્રાપ્ત કરનાર) સાધકોનાં સકામમરણ ઉત્કૃષ્ટ આરાધનાની અપેક્ષાએ એક જ વાર થાય છે.
સુગડાંગ સૂત્રના છઠ્ઠા અધ્યયનમાં ‘‘તમુ વ ૩ત્તમ વંમાં 'કહીને તપમાં બ્રહ્મચર્યને ઉત્તમ બતાવ્યું છે. ઉત્તરાધ્યયન સૂત્રના આઠમાં અધ્યયનની ૧૮મી ગાથામાં ‘‘ો વણીજિજ્ઞા ’’- જેમ રાક્ષસી લોહી પી જાય છે અને જીવનનું સર્વે ચૂસી લે છે તેવી રીતે મૈથન સેવન પણ આત્મિક ગુણોને લૂંટી લે છે. શરીરને પુષ્ટ કરવાથી મૈથુન સંજ્ઞા ઉત્તેજિત થાય છે. (પ્રજ્ઞાપના સૂત્ર) બ્રહ્મચર્યના ઉત્તમ સેવનથી ઇન્દ્રિયો અને મનનો ઘોડો અંકુશમાં રહે છે.
જેમ વાયુના ઝપાટાથી વાદળાંઓ વેરવિખેર થઈ જાય છે તેમ તપ, મોહ, વિષયાસક્તિ, મમત્વનું વિદારણ કરવાનું કાર્ય કરે છે. શારીરિક શિથિલતા કરતાં માનસિક શિથિલતા તપને અવરોધે છે. ભૌતિક સુખની છોળમાં ઉછરેલા મેઘકુમાર, ગૌતમકુમાર આદિ રાજકુમારો બાર ભિક્ષુ પડિયા ધારણ કરે છે, જે ૩ માસ ને ૨૮ દિવસની હોય છે. જેનું દશાશ્રુસ્કંધ, ભગવતી સૂત્ર-૨ /૧માં, સમવાયાંગ સૂત્ર, ઉત્તરાધ્યયન સૂત્રમાં તત્સંબંધી વિશ્લેષણ કરવામાં આવ્યું છે. ઉપાસક દશાંગ સૂત્રમાં ૧૦ શ્રાવકોએ શ્રાવકની ૧૧ પડિમા ગ્રહણ કરી શરીરને શુષ્ક અને કૃશ કર્યું અને છેલ્લે મારણાંતિકો સંખના કરી.
તે ઉપરાંત ગુણરત્ન સંવત્સર તપની આરાધના કરનાર સાધકો પણ આગમમાં ઠેરઠેર છે. જે તપ ગુણરૂપી રત્નો સહિત સાધના એક વર્ષમાં પૂર્ણ થાય તેને ગુણરત્ન સંવત્સર તપ કહે છે.
આઠમું અંગસૂત્ર - અંતગડ સૂત્રમાં શ્રેણિક રાજાની દશ રાણીઓના વિશેષ પ્રકારના તપનું વર્ણન સૂત્રકારે ઘણું ઝીણવટભર્યું કર્યું છે. પુત્રવિયોગના સમાચાર સાંભળી કાલી આદિ દશ રાણીઓએ સંયમ લીધો હતો. તેમના વિશિષ્ટ તપની
Page #72
--------------------------------------------------------------------------
________________
S1818181818181818181818 14 de GPUR 49181818181818181818181818 મળેલા માનવભવમાં ઔદારિક શરીર પાસેથી કામ કઢાવી અશરીરી બનવું એમાં જ શાણપણ છે.
આટઆટલી તપશ્ચર્યા કર્યા પછી, તપમાં કરેલી કમાણી પારણામાં ખોઈ નાખવાની પ્રવૃત્તિઓ આજના યુગની વિષમતા છે. પારણા પ્રસંગે થતી ધાંધલધમાલમાં ધર્મને બદલે આડંબર અને અહંકાર પોષક વિકારો નજરે પડે છે. “ો તપમાં ખાવાનું નહીં તો પારણામાં ખોવાનું નહીં.” સૂયગડાંગ સૂત્રના પ્રથમ ચૂકંધના અધ્યયન-૮ની ૨૪મી ગાથામાં શુદ્ધ તપનું સ્વરૂપ બતાવવામાં આવ્યું છે.
तेसि पि तवो सुद्धो, णिक्खंता जे महाकुला
6% E6eળ જ્ઞાનધારા©©©©©©©©©©e ટૂંકી નોંધ આ પ્રમાણે છે : રાણીનું નામ
તપનું નામ ૧) કાલ આય : રત્નાવલી તપ ૨) સુકાલી આર્યા : કનકાવલી તપ ૩) મહાકાલી આર્યા : લઘુસિંહ નિષ્ક્રીડિત તપ ૪) કૃષ્ણા આર્યા : મહાસિંહ નિષ્ક્રીડિત તપ ૫) સુકૃષ્ણ આર્યા : સપ્ત સપ્તમીયા દશ દશમિયા ભિક્ષુતપ ૬) મહાકૃષ્ણા આર્યા : ક્ષુલ્લક સર્વતોભદ્ર તપ ૭) વીરકૃષ્ણા આર્યા : મહા સર્વતોભદ્ર તપ ૮) રામકૃષ્ણા આર્યા : ભદ્રોત્તર પ્રતિમા ૯) પિતૃસેન કૃષ્ણા આર્યા : મુક્તાવલી તપ ૧૦) મહાસેન કૃષ્ણા આર્યા : વર્ધમાન આયંબિલ તપ
આ રાણીઓએ સંસારાવસ્થામાં ભોજનમાં મળતા બત્રીસ પકવાન છોડી, ભગવાન બનવા ભાવપૂર્વક, વૈરાગ્યપૂર્વક, વિવેકપૂર્વક અને ગુરુ આજ્ઞાપૂર્વક તક કરીને મોક્ષમતા પ્રાપ્ત કર્યા. શ્રેણિક રાજા જ્યારે મૃત્યુ પામ્યા ત્યારે તેમની ઉમર ૧૦૦ વર્ષની હતી. તેમના મૃત્યુ બાદ આ રાણીઓએ દીક્ષા લીધી તો રાણીઓની ઉમર પણ ૯૦ વર્ષની આસપાસ હોવાની સંભાવના છે. તે ઉમરે પણ આવા તપની ચાર-ચાર પરિપાટીઓ (આવૃત્તિઓ) કરીને અનંતા સુખરૂપ શાશ્વત સ્થાન મેળવી લીધું. આ રાણીઓ નબળા અને અશક્ત મનના સાધકોને તપ કરવાનું બળ પૂરું પાડે છે, જે શરીરને નશ્વર માને છે તે જ પરમેશ્વર બની શકે છે.
આગમમાં તપનો સાર કહીએ તો ઉત્તરાધ્યન સ્ત્રના પહેલા જ અધ્યયનમા ‘ગMા સંતો ભરી દો?'' . આત્મદમનથી સુખી થાવ. તો તરત જ બીજી ગાથામાં કહે છે કે આત્માનું દમન સંયમ અને તપના માધ્યમથી સુખશીલતા છોડવાથી જ થશે. પ્રભુની ધૂવ આજ્ઞા છે કે સંયમ અને તપથી સ્વયં આત્માને દમો નહીંતર નિયમો બીજા દ્વારા બંધનથી દમાવું પડશે. પરમાત્માને માથે રાખીશ તો પરમાધામી તારું કાંઈ બગાડી શકશે નહીં. જ્ઞાનીજનો કહે છે કે કાલે સહન ન કરવું હોય તો આજે સહન કરો. પુષ્ય યોગે
-૧૩૬
जं णेवण्णे णियावंति, ण सिलोग पबेयए । મહાકુળમાંથી પ્રવ્રજિત થયેલ વ્યક્તિ પણ અન્ય વ્યક્તિ ન જાણે તેમ તપ કરે તથા પોતાના તપની પ્રશંસા ન કરે, તેઓનું તપ શુદ્ધ છે.
દશવૈકાલિક સૂત્રમાં તપસમાધિના પ્રયોજનનું કારણ બતાવે છે : णो रहलोगद्वयाए तबमहिद्विज्जा, णो परलोगद्वयाए तवमहिद्विज्जा, णो कित्तिवण्णसइसिलोगद्वयाए तबमहिद्विज्जा, णण्णत्य णिज्जरद्वयाए तबमहिद्विज्जा -
અર્થાત્ : (૧) આ લોકના સુખ માટે તપનું આચરણ કરે નહીં. (૨) સ્વર્ગાદિના સુખ માટે તપનું આચરણ કરે નહીં. (૩) કીર્તિ, વર્ણ (સ્લાધા). શબ્દ કે પ્રશંસાને માટે તપનું આચરણ કરે નહીં. (૪) કર્મની નિર્જરા સિવાય કોઈ પણ પ્રયોજનથી તપનું આચરણ કરે નહીં.
મોક્ષપ્રાપ્તિના ઇચ્છુક સાધકો તપ કર્મનિર્જરા અર્થે જ કરે છે, પણ તેની સાથે તે અનેક લબ્ધિઓ પણ પ્રાપ્ત કરાવે છે. જો કે સાધુ તેની લબ્ધિનો પ્રયોગ ન કરતાં પોતાની સંયમસાધનામાં લીન રહે છે. તપ ‘મદાજુમાં IT?' અર્થાત્ અચિંત્ય શક્તિયુક્ત, ઋષિઓ પ્રાપ્ત કરાવે છે. (ઠાણાંગ સૂત્ર) ભગવાન મહાવીરના સમયે આજીવિક જાતનો પ્રરૂપક ગોશાલક મંખલિપુત્ર હતો. તેણે છે મહિનામાં છઠ્ઠના પારણે છઠ્ઠ કરી, પારણામાં મુઠ્ઠીભર અડદના બાકુળા અને એક અંજલિભર પાણી વાપરી, બંને હાથ ઊંચા રાખીને સૂર્યની આતાપના લઈ
Page #73
--------------------------------------------------------------------------
________________
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ અણગાર બનાવે છે, તપ સાથે સમભાવ ભળે તો અર્જુનમાળી અણગાર બનાય છે. અનેક સંકટ, પરિષહ, ઉપસર્ગોની વચ્ચે બાર વર્ષ, છ માસ અને પંદર દિવસનું ઘોર તપ અને ધ્યાન-આરાધના કરી તેવા ભગવાન મહાવીરના ધર્મના હાર્દને તપસ્યાના રહસ્યોને પામી તપશ્ચર્યા કરીએ, કરાવીએ, અનુમોદીએ અને તપકતનો ક્યારેય વિરોધ ન કરીએ કે અવરોધ ન બનીએ તો જ જૈન ધર્મ સાચો શ્રેયસ્કર નીવડે. ‘તવોr Tદ્દાન” તપ રૂપી ગુણથી પ્રધાન બની, બાહ્ય તપ, આત્યંતર તપ કે ઠાણાંગ સૂત્રના દશમા ઠાણે દર્શાવેલ દશ પ્રકારના પ્રત્યાખ્યાનમાંથી કોઈ પણ તપ કરી, પોતાના આત્માની શક્તિને ફોરવીને કર્મથી હળવા ફૂલ થઈ લોકના અગ્રભાગે સ્થિત થઈએ, કારણ કે -
* ‘તપથી સવિ સુખ ઉપજે, તપથી પામે જ્ઞાન,
મુકિત માર્ગે જવા ભણી, તપ મોટું વરદાન.”
આવા અમોઘ શસ્ત્ર સમા તપનો આધાર લઈ, કર્મ સામે જંગ માંડી, મોક્ષરૂપી વિજયને આપણે સૌ પ્રાપ્ત કરીએ એ જ અભ્યર્થના.
SeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB તે જોવેશ્યા પ્રાપ્ત કરી (ભગવતી સૂત્ર - શતક-૧૫) તો તપથી પ્રાપ્ત થતી લબ્ધિમાં વિદ્યાચરણ - જં ઘાચરણ લબ્ધિ પણ છે (શતક - ૨૦). ભગવાન મહાવીરસ્વામીના શ્રમણ-શિષ્ય પરિવારે સંભિન્નશ્રોત લબ્ધિ, અક્ષીણ મહાનસ લબ્ધિ આદિ અનેક લબ્ધિઓ પ્રાપ્ત કરી હતી. તપશ્ચર્યા લૌકિક ફળ, સાંસારિક કાર્યોની પૂર્તિ માટે ન કરતાં આધ્યાત્મિક, આત્મિક દષ્ટિએ કરવી એ યોગ્ય ગણાય છે.
તપ કરતી વખતે સાવચેતી રાખવી જરૂરી છે. જેમ વધુ પડતું જ્ઞાન જો પચાવ્યું ન હોય તો અહંકાર જન્માવે છે તેમ વધુ પડતું તપ જે આત્મસાત્ ન થાય તો ક્રોધ જન્માવે છે. કપટ સહિત કરેલું તપ અચ્છેરું (આશ્ચર્ય) બની જાય છે. એક સમાન તપશ્ચર્યાદિ અનુ ઠાન કરવાના નિશ્ચયવાળા સાત અણગારોમાંથી સમય જતાં બધા કરતાં ચઢિયાતા થવા માટે મહાબલ અણગાર કપટપૂર્વક એક ઉપવાસ વધુ કરવા લાગ્યા. તે કપટના ફળસ્વરૂપે સ્ત્રીવેદનો બંધ થયો અને મલ્લીનાથ ભગવાન તીર્થંકરપણામાં સ્ત્રીપણે ઉત્પન્ન થયા (જ્ઞાતાકર્મકથા સૂત્ર).
નિદાન રહિતના સંયમ અને તપ મોક્ષરૂપ ફળ આપે છે એ વાતની પ્રતીતિ કરાવતું જ્ઞાતાધર્મકથા સૂત્રનું એક પાત્ર દ્રૌપદીનો પૂર્વભવ છે, જેમાં સુકુમાલિકાના ભવમાં તે ગુરુની આજ્ઞાની પરવા કર્યા વગર છઠ્ઠના પારણે છઠ્ઠ કરી સૂર્ય આતાપના લેતી હતી અને નિદાન કર્યું કે હું પણ પાંચ પુરુષો સાથે કામભોગ ભોગવું." તે દ્રોપદીના ભાવમાં કલ્યાણકારક ન થયું.
તો ભગવતી સૂત્રનું એક ચરિત્ર પાત્ર સામલી તપસનું છે. પ્રાણામાં પ્રવજ્યા સ્વીકારના સમયે જ ચાવજ જીવન છઠ્ઠના પારણે છઠું અને પારણામાં રાંધેલા ભાત ૨૧ વાર ધોઈને વાપરવા તેવો સંકલ્પ કર્યો. તેમની તપસાધના જોઈને દેવ-દેવીઓએ ઇન્દ્ર બનવાનું નિયાણું કરવા માટે બહુમાનપૂર્વક વિનંતી કરી છતાં તામલી તાપસ કોઈ પણ પ્રકારની સ્પૃહા વિના આત્મભાવમાં લીન રહ્યા.
તપ સાથે નિદાન કે કષાય ભળે તો તપ મોક્ષપ્રદ બનતું નથી પણ તપ સાથે અહિંસા ભળે તો ધર્મરૂચિ અણગાર બનાય છે, તપ સાથે સંવેગ-નિર્વેદ ભળે તો ગજ સુકુ માલ મુનિ બનાય છે, તપ સાથે અભિગ્રહ ભળે તો ધન્ય
-૧૩૮)
જેમ પાણીના યોગે દૂધને ઉકાળવું પડે છે, તેમ શરીરના યોગે આત્મા કષ્ટ પામે છે, છતાં દૂધ અને પાણી જેમ ભિન્ન છે તેમ આત્મા અને શરીર ભિને છે. તે ભિન્નતા પ્રાપ્ત કરવા અને મમતા તોડવા તપ કરવામાં આવે છે.
Page #74
--------------------------------------------------------------------------
________________
181818181818181818181818181818181818181818181818181818181818181818
જૈન તપ : પ્રાચીન અને અર્વાચીન દષ્ટિએ
- ડૉ. વર્ષ એમ. ગાંધી (સુરતસ્થિત વર્ષાબહેન ‘યોગ અને ધ્યાન’ વિષયમાં Ph. D. થયાં છે. જેના ધર્મના અભ્યાસુ તેઓ યોગ, ધ્યાન અને કુદરતી ઉપચાર જેવા વિષયોમાં રસ ધરાવે છે)
જૈન શાસનમાં ધર્મારાધના - આત્મકલ્યાણના વિવિધ ઉપાયો દર્શાવેલા છે. પ્રત્યેક ઉપયમાં જે તે ઉપાયની મુખ્યતા જ હોય છે, તે સિવાયના અન્ય ઉપાયો પણ ત્યાં ગૌણભાવે તો હોય જ છે. આ આત્મસાધનાનું એક અતિ મહત્ત્વનું અંગ તપ પણ છે. ‘તપ'ની પ્રાચીનતા અંગે કંઈક કહું તો પ્રભુ મહાવીર અને બુદ્ધના પહેલાં પણ આપણા દેશમાં તપનો કેટલો મહિમા હતો તેના પુરાવાઓ માત્ર જૈન આગમો જ નહીં, પણ વૈદિક મંત્રો અને ઋષિઓના ઉગ્ર તપ જોવા મળે છે. બુદ્ધ અને જૈન સંપ્રદાયના શાસ્ત્રોમાં પણ જેમને ભગવતી સૂત્ર આદિ આગમમાં પણ તાપસો તથા તેમના તપોની વિગત જાણવા મળે છે, જેથી એટલું ચોક્કસ કહી શકાય કે આપણા દેશમાં અઢી હજાર વર્ષ પહેલાં પણ તપ અનુષ્ઠાનો હતા અને લોકો ઉપર તેનો ભારે પ્રભાવ હતો.
જૈન શાસ્ત્રમાં તપના મુખ્ય બે પ્રકાર છે, બાહ્યતા અને આત્યંતર તપ. બાહ્યતપ અંગે અન્ય જૈનેતર તત્ત્વચિંતકોએ વિચાર કર્યો છે અને તેને નિરર્થક કાય-કલેશ, દેહદમન, આત્મદમન રૂપે નિરૂપણ કરવામાં આવ્યું છે, પણ પ્રભુ મહાવીરે તો બાહ્ય અને આંતરિક બંને પ્રકારના તપને માન્ય રાખેલ છે. અન્ય પંથોમાં આ તપનો પરિહાસ થયેલો જણાય છે, જેમને બુદ્દો કાય-કલેશ ને નિરર્થક બતાવ્યું છે, પણ એ રીતે તો મહાવીરે પણ માત્ર કાયકલેશ ને મિથ્યા તપ તે અકામ નિર્જરા કહી તેની નિરર્થકતા બતાવી છે. તામલી તાપસ, પુરણ તાપસ આદિના ઉગ્ર તપને મિથ્યાતપ કહેલા છે, એ કંઈ એટલા માટે નહીં કે તેઓ અન્ય દર્શની હતા. પ્રભુ મહાવીરે પણ એટલા જ ઉગ્ર તપ આદરેલા છે. તો પ્રભુનો વિરોધ શા માટે હતો તે વિચારવું રહ્યું. ખુદ પ્રભુના શિષ્યોએ પણ કેટલા ઉગ્ર તપ આદર્યા હતાં. ધન્ના
૧૪૦૦
%E%
E6%E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ આણગારના ઉગ્ર તપની તો પ્રભુએ પણ પ્રશંસા કરી હતી. તો તાપસોના ઉગ્ર તપનો વિરોધ શા માટે ? તેનું કારણ એ જ છે કે બાહ્યતપથી ઈન્દ્રિય નિગ્રહ અને ઇચ્છા નિરોધ થતો હોવા છતાં પણ તેની સાથે આવ્યંતર તપનો યોગ ન હોવાથી આત્મશુદ્ધિની પ્રક્રિયા થતી નથી અને તેથી એકલું બાહ્યતમોક્ષ તરફ ગતિ કરાવવા સમર્થ નથી. પ્રભુ મહાવીરે તપની શોધ કાંઈ નવી નથી કરી. તે તો એમને કુળ અને સમાજના વારસામાંથી સાંપડયું હતું. એમની શોધ એટલી જ કે એમણે કઠોરમાં કઠોર તપ ને દેહદમન કાયકલેશને આચરતા રહી તેમાં આંતરદષ્ટિ ઉમેરી બાહ્યતપને આંતરમુખી બનાવ્યું. આચાર્ય સમતભદ્રના શબ્દોમાં કહીએ તો પ્રભુ મહાવીરનું કઠોરતમ તપ એવા ઉદેશ્યથી હતું તે દ્વારા વધારે ઊંડા ઊતરાય અને અંતર્મળ ફેંકી દઈ શકાય.
આથી જ જૈન તપ બે ભાગમાં વહેંચાયું. બાહ્યતપમાં દેહને લગતા બધા જ નિયમો આવી જાય છે. આજના વૈજ્ઞાનિક યુગમાં પણ બાહ્યતપની જાહોજલાલી ઓછી નથી, તેના નિયમો અને તેના પ્રકારો સંપૂર્ણપણે વૈજ્ઞાનિક રહસ્યોથી ભરપૂર છે અને તે શારીરિક તેમ જ આરોગ્યની દષ્ટિએ ખૂબ જ લાભકારક છે.
આત્યંતર તપમાં જીવનશુદ્ધિના બધા જ આવશ્યક નિયમો આવી જાય છે, જે આત્મઉન્નતિના માર્ગો પહોંચાડે છે. અંતે તો જૈન ધર્મનો ઉદ્દેશ્ય આધ્યાત્મિક શાંતિ જ છે - જેમાં કલેશો અને વિકારોની શાંતિ હોય. તપ કલેશોને નબળા પાડતા ને સમતાના સંસ્કારોને પુષ્ટ કરવા માટે છે, અને જૈનતપનું સ્વરૂપ જ એવું છે જેમાં ક્રિયાયોગ અને જ્ઞાનયોગનો સમાવેશ થઈ જાય છે. બાહ્યત: તે ક્રિયાયોગ છે અને આંતરિક તપ તે જ્ઞાનયોગ છે. ક્રિયાયોગ તે જ્ઞાનયોગની પુષ્ટિ માટે છે જે દ્વારા અંતિમ લક્ષની પ્રાપ્તિ થાય છે. | Practically જોઈએ તો ૨૫૦૦ વર્ષમાં બધા જ ધર્મમાં બાહ્યતપનો મહિમા હોવા છતાં જૈનોએ જે રીતે તપને જીવતો રાખ્યો છે તેવું બીજે ક્યાંય જોવા નથી મળતું. તપ અને તપની વિધિ માત્ર ગ્રંથોમાં જ નથી રહી પણ ચતુર્વિધ સંઘમાં વહેતી રહી છે. રાજપૂતોમાં જેમ ક્ષત્રિયાણી માં પોતાના બાળકને યુદ્ધ માટે પ્રેરે તેમ જૈનોમાં બાળકોને પણ તપ કરવા માટે પ્રેરે છે એ ખરેખર ગૌરવ લેવા જેવી
-૧૪ ...
Page #75
--------------------------------------------------------------------------
________________
333333333333333333333333 બાબત ગણાય. નાલંદામાં પણ પ્રભુ મહાવીરે ૧૪ ચોમાસા કરેલ ને ત્યાં છ માસિક તપ કરેલ તેને ઉદ્દેશીને શ્વેતાંબર પૂર્તિપૂજક સંપ્રદાયમાં રોજ જ સવારના પ્રતિક્રમણમાં ‘તપ-ચિંતામણિનો' કાઉસગ્ગ કરવામાં આવે છે, અને જોઈએ છીએ
કે કેટલાક આ યુગમાં પણ એટલા ઉપવાસ કરે છે. કઠોર તપસ્વિની ચંપાબહેન શ્રાવિકાએ પણ છ માસના ઉપવાસ કરેલ જેના દ્વારા મુગલ સમ્રાટ અકબર પણ આકર્ષાયા અને જૈન ધર્મ પ્રત્યે તેમને પ્રીતિ ઉત્પન્ન થઈ; તે વાતતો સહુ કોઈ જાણે જ છે. ૨૫-૩૦ વર્ષ પહેલાંની વાત કરું તો જયપુરનાં અચરજબહેને પણ છ મહિના ઉપવાસ કરેલ. ઈ.સ. ૧૯૮૪ની સાલ, હું પણ જયપુર હતી, ચોમાસાની ચૌદસના દિવસે તેમણે અભિગ્રહ લીધો હતો મારા ગુરુ આચાર્ય પૂ. હસ્તિમલજી મ.સા. મારે ત્યાં પધારશે પછી પારણું કરીશ. પાંચ મહિનાનું ચોમાસું હતું, તે પૂરું થયા બાદ મહિનામાં તરત જ ગુરુદેવ વિહાર કરીને પધાર્યા, બાદ પારણું થયું.
અંતગડ સૂત્રમાં કાલી આદિ રાણીઓના તપનાં વર્ણનો આવે છે. તેમણે આયંબિલના વિવિધ અનુષ્ઠાનો કરેલ જેની વર્ધમાન તપની ઓળીના નામે આજે પ્રચલિત છે, અને આજે ચતુર્વિધ સંઘ મોટા પ્રમાણમાં થાય છે, એવા તો કેટલાયે લોકો ને હું જાણું છું જેમણે સો-સો આયંબિલની ઓળી પૂર્ણ કરેલ છે. આપણા સમાજ માટે ખરેખર આ એક ગૌરવ લેવા જેવી બાબત છે.
ટૂંકમાં કહું તો જૈન ધર્મમાં જણાવેલ નવકારશી, ચૌવિાહર, એકાસણા, આયંબિલ, ઉપવાસ વગેરે તપ આત્મિક શુદ્ધ અને આત્મનિયંત્રણનું સાધન તો છે જ, સાથે દેહશુદ્ધિ અને દૈહિક આંતરિક ક્રિયાઓને નિયંત્રિત અને નિયમિત કરવાનું સાધન પણ છે; સાથે આંતરતપનું પણ મહત્ત્વ છે. આ તપો આરોગ્ય વિજ્ઞાન (Medical Science) અને શરીરવિજ્ઞાન (Physilogy)ની દષ્ટિએ સંપૂર્ણ વૈજ્ઞાનિક છે. તેના આધ્યાત્મિક લાભ સાથે સાથે શારીરિક તંદુરસ્તીના ફાયદાઓને નજરઅંદાજ ન કરવા જોઈએ. છેવટે કોઈકને કદાચ ધર્મ અને ધાર્મિક શબ્દની એલર્જી હોય તોય વિજ્ઞાન અને આરોગ્યના નામે પણ ઉપર્યુક્ત તપ અને નિયમોનું પાલન કરશે તે ચોક્કસ ફાયદામાં રહેશો.
૧૪૨
**** ભગવાન મહાવીરની તપશ્ચર્યા, આંતરિક વિશુદ્ધિનો રાજમાર્ગ
- ગુણવંત બરવાળિયા (જૈન ધર્મના અભ્યાસુ ગુણવંતભાઈ કેટલીક સામાજિક અને ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જૈન સાહિત્ય સંશોધન સંપાદનમાં રસ લે છે અને જ્ઞાનસત્રના આયોજનમાં સક્રિય છે.)
********
શરીર અને મનના અનેક પ્રકારના રોગો સામે ચતુર, કુશળ અને અનુભવી વૈદ્ય જેમ વિવિધ પ્રકારનાં ઔષધો આપે છે તેમ દેવાધિદેવ પરમ તીર્થંકર મહાશ્રમણ ભગવાન મહાવીરે ભવરોગના નિવારણ માટે ઉત્તમકોટિનું તપશ્ચર્યારૂપી ઔષધ આપી આપણા પર પરમ ઉપકાર કર્યો છે.
પ્રબુદ્ધ કરુણાના કરનાર મહાશ્રમણે પોતાના નિજી જીવનને પ્રયોગશાળા બનાવી, આ ઔષધિનો સફળ પ્રયોગ પોતાની જાત ઉપર કર્યો પછી જ તપશ્ચર્યા નામની ઉત્કૃષ્ટ જડીબુટ્ટી આપણને આપી.
પ્રમાદી જીવનચર્યામાંથી અપ્રમત્ત બનવા માટે બાહ્ય તપશ્ચર્યા છે. જીવની પ્રમાદી સ્થિતિમાં શરીર તથા ઈન્દ્રિયો સાધનામાં બાધક થઈ જાય છે. બાહ્ય તપશ્ચર્યા દ્વારા સંયમ આવવાથી ચેતના જાગત થશે અને મન તથા શરીર સાધનામાં પ્રવૃત્તિ થશે. આત્યંતર તપશ્ચર્યાથી આ માર્ગે આગળ ને આગળ વધી શકાશે માટે જ ભગવાન મહાવીરે બાહ્યતપનું અનુસંધાન આત્યંતર તપ સાથે જોડી આંતરિક વિશુદ્ધિના રાજમાર્ગ પર જવા અંગુલિનિર્દેશ કર્યો.
શ્રી આચરાંગ સૂત્રના નવમા ઉપધાન શ્રુત અધ્યયનના ચોથા ઉદ્દેશકમા ભગવાનની અનશન, ઉણોદરી, રસપરિત્યાગ આદિ તપસ્યાઓની, ગોચરી વેષણા વિધિ, ધ્યાનસાધના અને પ્રભુની અપ્રમત અવસ્થાના વર્ણન પર ચિંતન કરતાં જણાશે કે પ્રભુની તપસાધના, આહાર-પાણીના સ્વૈચ્છિક નિયંત્રણપૂર્વકની હતી. તેમની ઉત્કૃષ્ટ તપસાધનામાં સતત જાગૃતિ, ચેતના અને ધ્યાનમગ્નતા અભિપ્રેત હતી.
ભગવાનના સહજ થઈ જતા બાહ્યતપ સાથે આપ્યંતર તપના અનુસંધાનનું અદ્ભુત સાયુજ્ય રચાતું. ભગવાને બે માસથી વધારે તો ક્યારેક છ મહિનાના ચોવિહાર ઉપવાસ કર્યા હતા. ઠંડા, તુચ્છ કે ફેંકી દેવા યોગ્ય બિલકુલ અમનોજ્ઞ આહાર કરી લેતા. આ વાત ભગવાનના આહાર પ્રત્યેના તદ્દન અનાસક્ત ભાવનાં દર્શન કરાવે
૧૪૩
Page #76
--------------------------------------------------------------------------
________________
#SWESE%E0%જ્ઞાનધારા BIGGGGWSSSSSB છે. શબ્દાદિ ઇન્દ્રિયોના વિષયથી વિરક્ત થઈને મૌન કે અલ્પભાપી બની ઠંડીના સમયે પણ છાયામાં રહી ધર્મધ્યાન અને શુકલધ્યાન કરતા. ઉનાળાની બળબળતી બપોરે સૂર્ય સામે ઉગ્રતાપમાં સૂર્યાભિમુખ આતાપના લેવા છતાં જીવમાત્ર સામે ચંદન જેવી શીતળતા વરસાવતી પાંચેય ઇન્દ્રિયોને સંયમમાં રાખી કષાય પર વિજય પ્રાપ્ત કર્યો. આપણને પ્રશ્ન થશે કે ભગવાનનું શરીર, ધર્મસાધનામાં બાધક ન હતું છતાં ભગવાન કાયાક શું કામ આપતા ?
ભગવાનની આ સહજ જીવનચર્યા હતી. સંયમ અને તપની અંતરધારામાં એ એવા તલ્લીન બની જતા કે બાહ્ય અપેક્ષાની પૂર્તિનો પ્રશ્ન જ ગૌણ બની જતો.
શારીરિક કષ્ટોના દર્દની અનુભૂતિ એવી વ્યક્તિઓને વધુ થાય છે, જેની અધ્યાત્મચેતના સુખ હોય. ભગવાનની અધ્યાત્મ ચેતનાનું જાગરણ પૂર્ણત: હોવાથી તેમની તપસાધનાની જાગૃતિ સમાધિપ્રેક્ષા અને અપ્રતિજ્ઞા સાથે જોડાયેલી હતી તેથી તેઓ ગમે તેવા કઠિત તપ કરવા સાથે સતત સમાધિભાવમાં જ રહેતા અને તેઓ કોઈ પણ પ્રકારના પૂર્વગ્રહ કે હઠાગ્રહ પ્રેરિત સંકલ્પથી તદ્દન મુક્તાવસ્થામાં હતા.
અનાર્ય પ્રદેશની ગુફ, કોતરો, ખડેર, વેરાન સ્થળો કે ભયંકર વનમાં તેમનું વિચરણ થયું. સાધના દરમ્યાન શરીરના બાહ્ય કે આંતરિક રોગોનો પ્રતિકાર કરવા, ભગવાન ઔષધ ઉપચાર કરવાની ઇચ્છા પણ ન કરતા. આ વાત શરીર પ્રત્યેના અનાસક્ત ભાવની પ્રતીતિ કરાવે છે.
બ્રાહ્મણ, શ્રમણ, ગામના ભિક્ષુકો, ચાંડાલ, બિલાડી, કૂતરા, પક્ષીઓ કે પ્રાણીઓની આજીવિકા (આહાર-પાણી)માં વિક્ષેપ ન પડે કે ભંગ ન થાય તેનું ધ્યાન રાખી ભગવાન ભિક્ષા માટે જતા. લુખા, સૂકા નીરસ પદાર્થોનો આહાર ક્યારેક મળે,
ક્યારેક ન મળે તો પણ રાગદ્વેષ રહિત સંયમ ભાવમાં પ્રભુ પાંચ સમિતિ અને ત્રણ ગૃપ્તિથી યુક્ત રહ્યા હતા.
જીવનના કોઈ પણ ક્ષેત્રમાં તપ વિના સિદ્ધિ મળતી નથી. જીવનની બાહ્યપ્રવૃત્તિ જેવી કે કળા, સાહિતાય, સંગીત, વ્યાપાર કે અર્થોપાર્જનમાં પણ તપશ્ચર્યા હોય તો જ તેમાં સફળતા મળે પરંતુ આ તો ભૌતિક ક્ષેત્રની વાત થઈ. જૈદર્શનમાં મહાશ્રમણ મહાવીરની તપશ્ચર્યામાં મુખ્યત્વે આધ્યત્મિક વિકાસની વાત અભિપ્રેત છે.
‘મુનિશ્રી સંતબાલજી કહે છે કે બહિર્ભત પરભાવથી થતી ક્રિયાઓમાં ચૈતન્યની જે શક્તિઓ વહેંચાઈ અને વિખરાઈ જાય છે તેને એકત્રિત કરી પ્રખર સંયમ કરવો તેનું
૧૪૪)
% E 6 E%Eવું તપ તત્ત્વ વિચાર @@@@@@@@@ @ નામ તપ.' જુદી જુદી રીતે વહી જતી અનેક નિર્જરણીઓના જલનો સંગ્રહ કરવાથી જેમ સ્થાયી સંચય થાય છે અને તેના યોગ્ય ઉપયોગ પછી વિદ્યુત જેવી પ્રચંડ શક્તિઓનું સર્જન થઈ શકે તેમ, ચૈતન્યની સંગ્રહિત શક્તિમાંથી એક અજોડ નવચેતના પ્રગટે છે. આથી કોઈ પણ ધર્મ તપાસતાં પ્રત્યેક ધર્મ સંસ્થાપકે તપશક્તિની અનિવાર્ય આવશ્યકતા સ્વીકારી છે.
આ શક્તિ ખોટે માર્ગે વેડફાઈ ન જાય અને તેમાં અનિષ્ટ તત્ત્વ ભળી ન જાય તેની સંભાળ કે તકેદારી, જ્ઞાન, વિવેક અને અત્યંતર તપ રાખે છે.
ભગવાન મહાવીરનો કાયોત્સર્ગ એ શરીર પ્રત્યેનું મમત્વ, મૂચ્છભાવ છોડવા પ્રેરક બને છે અને, દેહાધ્યાસ છોડવાની પવન પ્રક્રિયા છે.
સાધનામાં મૌનને અધિક મહત્ત્વ અપાયું છે. મૌનનો વ્યાપક અર્થ તો ઠેઠ મનના સંયમ સુધી પહોંચે છે. સાધક માટે વાણી સંયમ ઉપકારક છે. સાધકની શક્તિનો બહુ મોટો હિસ્સો વાણી દ્વારા જ વેડફાઈ જાય છે.
ભગવાન મહાવીરની દીર્ઘ મૌન સાધના પછી ઋજુવાલિકા નદીને કિનારે જે જ્ઞાન પ્રગટ થયું તે શાસ્ત્ર બની ગયું.
ધ્યાન અને આસન ભગવાનની બાહ્યાભ્યતર સાધનાનાં અંગો છે. ઉકડું આસન, પદ્માસન, સુખાસન અને ગો-દોહઆસનનું બાહ્ય તપશ્ચર્યામાં સ્થાન છે.
ભોજન એ સુધા નિવારવા અર્થે ઉપયોગી છે અને જીવન માટે પદાર્થ છે. પદાર્થજીવન નથી. આઠ માસ ભગવાને ભાત, બોરકુટ અને અડદના બાકળા પર જીવન નિર્વાહ કર્યો તે ઘટના એમની શરીર સ્થિતિની સહજતા અને નિર્મોહતાને સ્પષ્ટ કરે છે. ભગવાનના સ્વાદ વિજયનું એ પ્રતીક છે.
ભગવાન મહાવીરની સાધનામાં તેમણે પરિષહ સમતાભાવે સહન કર્યા, ઉપસર્ગો પર વિજય મેળવ્યો, મૈત્રીભાવથી પ્રાણીમાત્રને જીતી લીધાં. ભગવાન મહાવીરના તપે સિદ્ધ કર્યું કે તપશ્ચર્યા નૈસર્ગિક ઔષધ છે. તપ એ શરીર, મન અને આત્મા એ ત્રણેને તંદુરસ્ત કરનાર સફળ જડીબુટ્ટી છે. વૈરાગ્યવૃત્તિ અને અભ્યાસથી તે સહજ બને છે. યોગમાત્રનો સમાવેશ તપશ્ચર્યામાં છે. તપશ્ચર્યાએ જ શ્રમણ મહાવીરને ભગવાન મહાવીર બનાવ્યા.
પરિષહોથી પાર ઊતર્યા. ઉપસર્ગો પર વિજય મેળવી આંતરશત્રુને પરાજિત કરી અરિહંત બન્યા. વિશ્વમૈત્રી પ્રગટાવી જીવમાત્રને જીતી લીધા. બાહ્યાભંતર તપથી ભગવાન મહાવીર વિશ્વવંદ્ય ત્રિવિજયી મહાવીર બન્યા. *
૧૪૫
Page #77
--------------------------------------------------------------------------
________________
eeeeeeeeeee
dasdasds
શ્રીપાળ મયણાની તપસાધના
ડૉ. રતનબહેન ખીમજી છાડવા -(M.A., Ph.D.) (શ્રાવક કવિ ઋષભદાસ કૃત વ્રતવિચાર રાસ પર સંશોધન કરી મુંબઈ યુનિ.ની Ph.D. ની ડિગ્રી પ્રાપ્ત કરેલ છે. જૈન સામાયિકોમાં લેખો લખે છે અને વિવિધ સેમિનારમાં ભાગ લે છે)
-
તપ એ ભારતીય સંસ્કૃતિનો આધાર છે. સ્વચ્છંદતા, સ્વાદપ્રિયતા, અતિ આહાર જીવનને ભ્રષ્ટ કરે છે, મનોવિકાર ઉત્પન્ન કરે છે તેમ જ શરીરમાં રોગોત્પત્તિ થાય છે. તેનાથી બચવા તપ અત્યંત જરૂરી છે. તપ માત્ર શરીરને નીરોગી રાખવાનું સાધન નથી પણ તેનાથી વધુ ઊંચું તત્ત્વ છે. તપ આત્મશુદ્ધિનો માર્ગ છે.
તત્ત્વાર્થ સૂત્રમાં ઉમાસ્વાતિએ કહ્યું છે કે, “તપસા નિર્ણયો ય ।' અર્થાત્ તપથી સંવર થાય છે અને નિર્જરા પણ થાય છે. માટે જ સમગ્ર જૈનદર્શનમાં તપનો મહિમા વિશેષ રૂપે રહેલો છે. શ્રી દશવૈકાલિક સૂત્રની પ્રથમ ગાથામાં ધર્મના અંગ રૂપે તપનું મહત્ત્વ દર્શાવ્યું છે. ‘ધમ્માં મંત્ર-મુવિનું, હિંસા સંગમો તો । હૈયા વિ તેં સંમતિ, ગન્સ ધર્મો સા મળો।' અર્થાત્ અહિંસા, સંયમ અનેતપરૂપ ધર્મ શ્રેષ્ઠ મંગલ છે. જેનું મન સદા આવા ધર્મમાં લીન છે તેવા સાધકને દેવો પણ નમસ્કાર કરે છે.
સામાન્યત: ‘તપનાત્તપ:’। એ તપનો વ્યુત્પત્તિ પૂરક અર્થ છે અર્થાત્ જે તપાવે તે તપ છે. જે કર્મોને તપાવે તે તપ છે. ભવભવથી સંચિત કર્મોનો સમ્પૂર્ણ રૂપથી દગ્ધ કરવા તથા ભવસાગરથી સદાને માટે મુક્ત થવા માટે આ પ્રબળ સાધન છે. ‘રૂથ્થા નિરોધઃ તપઃ। ઇચ્છાઓનો નિરોધ અર્થાત્ જીવનમાં ઉદ્ભવતી વિવિધ પ્રકારની લાલસાઓમાં લપટાઈ ન જવું તે તપ છે.
તપ તો આત્મશોધન તથા કર્મક્ષયની એક અખંડ પ્રક્રિયા છે, પરંતુ વિધિઓ અને પ્રક્રિયાના આધારે તપના બે વિભાગ પાડચા છે. (૧) બાહ્યતપ અને (૨) આત્યંતર તપ. તે બન્નેના પણ છ-છ ભેદ છે. બાહ્યપના ભેદ (૧) અનશન (૨) ઊણોદરી (૩) વૃત્તિ સંક્ષેપ (૪) રસપરિત્યાગ (૫) કાયક્લેશ અને (૬) પ્રતિ સંલીનતા. તેવી જ રીતે આત્યંતર તપના ભેદ - (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) કાર્યોત્સર્ગ. આ બાર ભેદ
૧૪૬
ઉપરાંત તેના પેટા ભેદો રૂપે અનેક તપ જૈન ધર્મમાં જોવા મળે છે. જેમ કે- ૧૧ અંગતપ, ૧૪ પૂર્વત૫, ૪૫ આગમ તપ, ચંદનબાલાનો તપ, ચિંતામણિ-તપ, ક્ષીર સમુદ્ર તપ, શીલ સ્થાનક તપ, સિદ્ધિ તપ, નવ પદ તપ (સિદ્ધચક્ર ત૫), વર્ધમાન તપ વગેરે વગેરે અનેક નામો છે. એમાંનું એક તપ એટલે નવકાર મહામંત્ર - નવપદ તપ (શ્રી સિદ્ધચક્ર-તપ).
નવપદ -
સિદ્ધચક્રની ઉપાસનાનું તપ આયંબિલની ઓળી (નવ આયંબિલ) દ્વારા કરવામાં આવે છે. આ તપ વખતે જાણે આત્મારસ, કસ અને સ્વાદની મોહજંજાળથી દૂર રહેવાનો પ્રયત્ન કરે છે અને દેહને ભાડું આપવા પૂરતો નીરસ અને સ્વાદ વગરનો આહાર લઈને આત્મગુણ ચિંતનનો આસ્વાદ મેળવવામાં આનંદ માને છે. આ તપ ચૈત્ર તથા આસો માસમાં એમ વર્ષમાં બે વાર આલે છે. જઘન્યથી ૯ ઓળી કરવાની હોય જે સાચા ચાર વર્ષે પૂરી થાય. તેમાં ફુલ એક્માંશી આયંબિલ આવે છે. તે ઉપરાંત પાંચ પરમેષ્ઠિ તેમ જ દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપ આ નવ પદોમાંથી તે તે પદનું ધ્યાન, જાપ, તેમના ગુણો પ્રમાણે કાઉસગ્ગ, વીસ નવકારવાળી, ખમસણા વગેરે વિધિ સાતે નવપદ તપની આરાધના કરવામાં આવે છે.
તપની વાત સમજાવવી હોય કે દર્શન, જ્ઞાન, ચારિત્ર અથવા તો બીજી કોઈ પણ તત્ત્વની મહત્તા સમજાવવી હોય, આવી બધી તાત્ત્વિક અને આત્મિક બાબતો સૂક્ષ્મ અને ગહન વિવેચનના બદલે સીદી-સાદી કથા-વાર્તાઓ દ્વારા કહેવામાં આવે તો તે સામાન્ય રીતે વસી જાય છે. કથા કે વાર્તાઓનો મહિમા સર્વકાળ અને સર્વ સ્થળોમાં એકસરખો જ રહ્યો છે. માટે જ નવપદ તપનો મહિમા સમજાવવા માટે આપણા પૂર્વાચાર્યોએ શ્રીપાળ-મયણાની કથાનો આશરો લીધો છે.
નવપદ તપ સિદ્ધ ચક્રની ઉપાસનાનું વિધાન શ્રી મુનિસુવ્રતસ્વામીના કાળમાં થયેલા શ્રીપાળ રાજા અને મયણા સુંદરી માટે મુનિ ચંદ્રસૂરિ મહારાજે આગમોના અર્ક રૂપે કહ્યો હતો. મયણા સુંદરીએ ધર્મપક્ષીય જવાબ આપવાથી ક્રોધિત થયેલા તેમના પિતાએ તેનાં લગ્ન કોઢિયા શ્રીપાળ સાથે કરાવ્યા હતાં. જિન ધર્મની નિંદાથી દુઃખી એવી મયણા સુંદરીની વિનંતીથી આયાર્ય મુનિચંદ્રસૂરિ મહારાજે શ્રી સિદ્ધચક્ર, નવપદ તપની આરાધના દર્શાવી. ગુરુ ભગવંતે દર્શાવ્યા પ્રમાણે શ્રીપાળ-મયણાએ આ તપની આરાધના શરૂ કરી. પ્રથમ આયંબિલે જ શ્રીપાળનો કોઢ શમવા લાગ્યો
૧૪૭
Page #78
--------------------------------------------------------------------------
________________
33333333333333333 આથી તેમની શ્રદ્ધા વધતી ગઈ. નવ આયંબિલ પૂરા થતા શ્રીપાળનો કોઢ સંપૂર્ણ નાશ પામ્યો અને તેનું શરીર નીરોગી બની ગયું. અગિયાર લાખ ૮૪ હજાર વર્ષો પૂર્વની આ કથા છે. આજે પણ શ્રીપાળ મયણાની તપ સાધના જૈન ધર્મમાં
એટલી જ પ્રચલિત છે.
જૈન ધર્મમાં નવપદ - નવકાર મહામંત્રનો મહિમા અપરંપાર છે. એ સર્વ
મંગલકારી છે. આત્માને ક્રમે ક્રમે ઊંચે ને ઊંચે લઈ જઈને સર્વોચ્ચ સ્થાને બિરાજમાન કરવાની શક્તિ એમાં રહેલી છે. જેવું નિર્મળ એનું આરાધન એવું ઉત્તમ ફળ. આત્માના વિકાસનો આરંભ શ્રદ્ધા-સમ્યક્ દર્શનથી થાય છે અને એ વિકાસની પરિપૂર્ણતા સિદ્ધિ પદમાં વિશ્રામ પામે છે. સમકીત શ્રદ્ધાના બોધિ બીજને પામેલો આત્મા જો પ્રમાદથી સાવધ રહીને સતત જાગૃતપણે એ બીજાને સાધનાના નિર્મળ નીરનું સિંચન કરતો રહે તો તે ક્રમે ક્રમે ઉચ્ચ-ઉચ્ચતર-ઉત્તમ સ્થાન પ્રાપ્ત કરીને અંતે પરમ પદને પ્રાપ્ત કરે છે. નવપદમાં દર્શન-જ્ઞાન-ચારિત્રતપરૂપ આત્મવિકાસના બધાં સોપાન અને એવા આત્મગુણોની આરાધના દ્વારા આરાધ્ય એટલે કે પૂજ્ય સ્થાને બિરાજનાર અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ-ભગવંતો. આ પાંચ પરમેષ્ઠીનો સમાવેશ થઈ જાય છે. નવપદની આવી સુંદર પ્રરૂપણા કરીને ધર્મશાસ્ત્રવેત્તાઓએ આત્મસાધનાના સાગરને જાણે ગાગરમાં સમાવી દીધો છે.
જૈન ધર્મની વિશેષતા એ છે કે તેના મંત્રોમાં કોઈ પણ વિશિષ્ટ દેવો નહીં
પણ આ જગત પર ઉપકાર કરનાર ગુણવાન પુરુષોની ઉપાસના કરવામાં આવે છે. જગતમાં દુ:ખી, પીડિતજનોને સાચા માર્ગનું દર્શન કરાવનાર અરિહંત ભગવંત, આ માર્ગ માટે આદર્શભૂત સિદ્ધભગવંત, આ માર્ગમાં આવનારને વ્યવસ્થા અને આચાર દર્શાવનાર આચાર્યજી, જ્ઞાન પ્રદાન કરનાર ઉપાધ્યાયજી અને આ માર્ગમાં ચાલનારાઓને સહાય કરાનારા સાધુ ભગવંતો. આ પાંચ પરમેષ્ઠિ તત્ત્વો તેમ જ જે ગુણોના પ્રભાવે આ પરમેષ્ઠિઓ જગતમાં આદરણીય બન્યા છે એ દર્શનજ્ઞાન- ચારિત્ર અને તપરૂપ ગુણોનો સમાવેશ આ નવપદમાં કરવામાં આવ્યો છે. આ નવપદ સુદેવ, સુગુરુ અને સુધર્મ તત્ત્વત્રયીથી શોભે છે. વ્યવહારમાં નવપદને સિદ્ધચક્ર પણ કહેવામાં આવે છે. કારણ કે, આ ચક્ર જગતના દરેક જીવના સર્વ વિઘ્નોને દૂર કરે છે. કર્મચક્રનું શમન કરે છે. સકલ સિદ્ધિઓને સર્વ પ્રકારના સુખ
૧૪૮
33333333333
FR
383838888ses આપનારું તેમ જ અંતે સિદ્ધપદ અપાવનારું છે. માટે નવપદનું સિદ્ધચક્ર નામ પણ સાર્થક છે. જૈન શાસનમાં સિદ્ધચક્રથી મહાન કોઈ યંત્ર નથી. માટે જ નવપદની આરાધનાનું મહત્ત્વ વિશેષરૂપે રહ્યું છે.
શ્રી નવપદજી અને તેના વર્ણોની કલ્પના પણ મનોવૈજ્ઞાનિક રીતે કરવામાં આવી છે. અરિહંત પદનો શ્વેત વર્ણ છે, સિદ્ધ પદનો વર્ણ લાલ છે. આચાર્ય પદનો વર્ણ પીત છે. ઉપાધ્યાય પદનો લીલો વર્ણ છે. સાધુ પદનો કાળો વર્ણ છે તથા દર્શન-જ્ઞાન-ચરિત્ર અને તપ પદનો વર્ણ શ્વેત છે.
નવપદના વર્ણની કલ્પના ધ્યાતા-સાધકની અપેક્ષાએ કરવામાં આવેલી છે. વાસ્તવિક રીતે તે પદો વર્ણ, ગંધ અને સ્પર્શરહિત છે. પૂર્વાચાર્યોની આ પ્રાચીન કલ્પના આધુનિક અમેરિકન માનસશાસ્ત્રીઓ સાથે સંપૂર્ણ મળતી આવે છે. તેઓની ધારણા પ્રમાણે મનના વિચારો, આકારો અને વર્ણો અમુક પ્રકારનાં હોય છે. તે માનસ વિદ્યુત કિરણયંત્ર વડે ચકાસેલું છે. જેમ ધ્યાનની શરૂઆત કરનાર મનુષ્યને આંખો મીંચી અંતર્મુખ થયાં હૃદયમાં અષ્ટદળ કમળનું ચિંતવન કરતાં પ્રથમ શ્યામ વર્ણ ભાસે છે, પછી ધીમે ધીમે નીલ, પીત અને શ્વેત ભાસે છે. છેવટે તેજના ગોળા જેવા લાલ વર્ણ ધ્યાનગોચર થાય છે. ધ્યાનના દીર્ઘ અભ્યાસ વડે એકદમ લાલ વર્ણ નમોગ્રાહ્ય થઈ શકે છે. સાધુથી અરિહંત સુધીનું ધ્યાન અનુક્રમે શ્યામથી શ્વેત વર્ણની કલ્પના દ્વારા થાય છે. આ રીતે સાધક મનુષ્ય સાધુપદથી આરંભીને સિદ્ધના ધ્યાન સુધી પહોંચી શકે છે. અરિહંતાદિ પંચ પરમેષ્ઠિઓ જ્ઞાનાદિ વિશિષ્ટ ગુણોથી યુક્ત હોવાથી ધ્યાનને માટે જુદા જુદા વર્ગો પોતપોતાના કામ અનુસાર કલ્પેલાં છે તેમ જ દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપ પોતે આત્માના ગુણો હોવાથી શ્વેત વર્ણો કલ્પેલા છે. આ રીતે ધ્યરાનની સાથે મનોવૃત્તિનો સમન્વય છે.
નવપદ સાથે રંગવિજ્ઞાન (કલર થેરેપી) પણ જોડાયેલું છે. જુદા જુદા રંગોની વ્યક્તિત્વ પર ગાઢ અસર થાય છે એ હકીકત વૈજ્ઞાનિકોએ પણ વ્યાપક રીતે સ્વીકારી છે. નવપદના પ્રથમ પદનો રંગ શ્વેત છે. શ્વેત રંગ નકારાત્મકા દૂર કરે છે, અહિતકર વિચારો દૂર કરે છે. બીજા પદનો રંગ લાલ છે. લાલ રંગ વ્યક્તિની પ્રાણશક્તિ પર કાબૂ ધરાવે છે. ત્રીજા પદનો રંગ પીળો છે. પીળો રંગ જ્ઞાનતંત્રના સ્વસ્થ્ય માટે ખૂબ મહત્ત્વનો છે. ચોથા પદનો રંગ આસમાની અથવા લીલો છે. લીલા રંગની વ્યક્તિના જ્ઞાનતંત્ર પર શાતાદાયી અસર પડે છે. પાંચમા પદનો રંગ
૧૪૯.
Page #79
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB કાળો છે. કાળો રંગ એકાગ્રતા માટે છે તેમજ દર્શન, જ્ઞાન, ચરિત્ર અને તપનો રંગ શ્વેત છે. શ્વેત રંગ શાંતિદાયક, નાને પ્રકાશિત કરનાર, સદાચાર શુભ ક્રિયા કરનાર તેમ જ આત્માના કર્મમેલને દૂર કરી ઉજજવલ બનાવે છે. આમ જુદા જુદા રંગોની સંકલ્પના કરવાથી જરૂર ઇષ્ટ સિદ્ધિ પ્રાપ્ત થાય છે.
આ નવપદ આરાધનાનો ઉદ્દેશ સાધકોમાં આત્મધ્યાન જાગૃત કરવાનો છે. ઉપાધ્યાય યશોવિજયજી શ્રીપાલ રાજાના ચોથા ખંડની સાતમી ઢાળમાં આ નવપદના ધ્યાનથી પોતાના આત્માનું સ્વાભાવિક રૂપે પ્રગટ થાય છે. તપમાં ધ્યાનનું અગિયારમું સ્થાન છે. આત્યંતર તપમાં પાંચમું સ્થાન છે. ધ્યાન શબ્દો દ્વારા સમજાવી શકાય નહીં. જે રીતે સ્નેહ કરવાવાળો જ સ્નેહની પરિભાષાને સમજે છે, તે રીતે ધ્યાન કરવાવાળા જ ધ્યાનનું મહત્ત્વ જાણી શકે છે. ધ્યાન શબ્દનો અર્થ છે લીન થવું, જેના વિષયમાં આપણે ચિંતન કરીને તેમાં જ સમાઈ જવું, અર્નાહિત થઈ જવું. ધ્યાનમાં મનની એકાગ્રતા પણ એટલી જ જરૂરી છે. વૃત્તિઓ જેટલી શાંત અથવા ક્ષીણ હશે તેટલું મન સ્થિર થશે. મનને સ્થિર કરવા આલંબનનો સહારો જરૂરી બને છે. એ માટેના આલંબનમાં નવપદનું આલંબન શ્રેષ્ઠ છે.
અરિહંતનું ધ્યાન એટલે અરિહંતોની પિંડસ્થ, પદસ્થ, રૂપસ્થ અવસ્થાનું ધ્યાન. સિદ્ધોનું ધ્યાન એટલે રૂપાતીત સતચિત્ આનંદમય આત્માનું ધ્યાન. આચાર્યનું ધ્યાન એટલે પંચાચારમાં સુસ્થિત બનેલા આત્માનું ધ્યાન. ઉપાધ્યાયનું ધ્યાન એટલે દ્વાદશગાંના સૂત્ર - અર્થનું રહસ્ય જાણનાર આત્માઓનું ધ્યાન. સાધુનું ધ્યાન એટલે દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપી રત્નોની સમ્યફ આરાધના વડે ત્રણે યોગોમાં સાવધાન બની અપ્રમત્ત બને છે તે આત્માનું ધ્યાન. જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ છે.
પ્રથમ જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપક્ષમથી છવાદિ નવ તત્ત્વોના વાસ્તવિક બોધ સ્વરૂપ આત્માનું જ્ઞાન. મોહનીય કર્મના ક્ષયોપશમથી શ્રેષ્ઠ પરિણામવાળા પોતાના આત્માનું દર્શન તે જ સમ્યફ દર્શન. સોળ કષાયોથી અનેનવ નોકષાયોથી રહિત નિર્મળ આત્મા, સ્વસ્વભાવ સ્થિત આત્મા જ સમ્યક ચારિત્ર છે, સમ્યક તપ એટલે ઇચ્છાનિરોધ. તત્ત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે, ‘ત સાવ નિર્નાવ’ | કર્મની નિર્જરા માટે તપ ઉત્તમ સાધન છે. સમતા યોગના પરિણામવાળો સાધક આત્માના ગુણોના અનુભવમાં આત્મરમણતા કરે તે જ તપ. આમ નવપદનું ધ્યાન ધરતાં
-૧૫૦
## ####ewsઉં તપ તત્ત્વ વિચાર # ###Gee@ સાધક ધ્યેયની પ્રાપ્તિ માટે પોતાના શરીર અને મનને શુન્ય બનાવી દે છે. એવું કરવાથી રોય અને ધ્યાતામાં એકાત્મકતા થઈ જાય છે, જેના ફળસ્વરૂપે સાધકને આત્મદર્શન થાય છે. નવપદની આરાધના દ્વારા આત્માનંદનો સાક્ષાત્કાર કરવાથી બધાં દુઃખો દૂર થાય છે. સુખ તો આત્માનો સ્વભાવ છે. અનંત વીર્ય આત્મનો ગુણ છે. અહીં ઉપાધ્યાય યશોવિજયજી કહે છે કે, ‘આતમ દરિસણ જેણે કર્યું, તેણે સંઘો ભવભય કુપ રે', અર્થાત જેણે આત્મદર્શન કર્યું છે તેણે સંસારરૂપી કૂવાને ઢાંકી દીધો છે. તે ભવસાગર તરી જાય છે.
નવપદની આરાધના આયંબિલની સાથે કરવાની હોય છે. આયંબિલ એટલે રસપરિત્યાગ. રસપરિત્યાગ બાહ્ય તપનું ચોથું અંગ છે. રસ પરિત્યાગમાં ઘી, દૂધ, માખણ, મધ વગેરે વિયનો ત્યાગ હોય છે. માત્ર રસકસ વગરનું રક્ષ અનાજ લેવાનું હોય છે. જીભને વશ થઈને પણ માનવી કંઈ ઓછું પાપ કરતો નથી. અનંતકાયનું સેવન પણ એટલા માટે જ થતું હોય છે. રસેન્દ્રિય પર વિજય મેળવવા માટે આયંબિલનું વિધાન કરવામાં આવ્યું છે. આયંબિલનો અર્થ જ એ છે કે સાપ એના રાફડામાં સર જાય તેમ રોટલાનો લુખો કોળિયો પણ સીધો નીચે ઊતરી જવો જોઈએ. જીભની લોલુપતા એટલી બધી વધી ગઈ છે કે માનવ આજે દરેક ચીજમાં રસ જ જુએ છે. મહાત્મા ગાંધીજીએ પણ કહ્યું છે કે, ખાવા અને બોલવામાં જે સંયમ રાખે છે એણે બધાંને પોતાને વહ કરી લીધાં છે. રસેન્દ્રિયના સંયમથી સ્વાસ્થય તો સારું રહે છે, સાથે સાથે આત્મસાધનામાં આગળ વધી શકાય છે. રસપરિત્યાગ ચંચળ મનને સ્થિર કરવાની પ્રક્રિયા છે. વસ્તુ
સ્વાદિષ્ટ છે કે સાધારણ, એ મનની પ્રવૃત્તિ છે. મન પર એનો કોઈ પ્રભાવ ન પડે તો રસનો પત્તો રહેશે નહીં. સ્વાદ પણ જીભ સુધી જ છે. જ્યાં કોળિયો ગળે નીચે ગયો એનો સ્વાદ રહેશે નહીં. આમ મનને સ્થિર કરવાથી ધ્યાનમાં પણ સ્થિરતા આવે છે. માટે જ નવપદની આરાધનામાં ધ્યાન સાથે રસપરિત્યાગ એટલે બાહ્ય અને આત્યંતર તપનો સહયોગ લીધો છે કે જે એકબીજાના પૂરક રૂપે રહેલાં છે.
આયુર્વેદની દષ્ટિએ ચૈત્ર અને આસો માસ રોગોનું ઘર ગણાય છે. ઋતુસંધિના આ કાળમાં અનુક્રમે કફ અને પિત્તની વૃદ્ધિ થતી હોય છે. આ સમયે રૂક્ષ-કડવું-હલકું ભોજન આરોગ્ય માટે લાભદાયી થાય છે. જેનું આરોગ્ય ઉત્તમ
૧૫૧)
Page #80
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB હોય તે ધર્મ આરાધના પણ સારી કરી શકે. આમ ચૈત્ર અને આસો માસમાં કરાતી નવપદ આરાધનાથી રોગોથી મુક્તિ મળે છે અને આંતરિક શુદ્ધિ પ્રાપ્ત થાય છે.
નવદની આરાધનાનું ફળ: આ તપના પ્રભાવતી અઢારે પ્રકારના કોઢ, ભયંકર ભગંદર, જલોધર જેવા રોગો, વિવિધ પ્રકારની પીડા, નિઃસંતાન (અપુત્રીયા) હોય તેને પુત્ર પ્રાપ્ત થાય, નિર્ધનને ધન પ્રાપ્ત થાય, દૌર્ભાગ્ય, સર્વ દુઃખો શાન્ત થાય છે. આ ભવમાં અને પરભવમાં અનેક સુખો ભોગવીને આત્મા સંસારને પાર કરે છે. આમ આલોકમાં તેમ જ પરલોકમાં સુખ-સંપત્તિ અને મોક્ષસુખ આપવામાં સમર્થ છે.
ઉપસંહાર : અજ્ઞાનને કારણે, મિથ્યાતત્ત્વને કારણે જીવ સંસારની ચારે ગતિમાં અને ચોર્યાસી લાખ યોનિમાં પરિભ્રમણ કરી રહ્યો છે, આ અજ્ઞાનમિથ્યાત્વ દૂર થાય અને આત્મજ્ઞાન, આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ થાય તે માટે જ નવપદની આરાધના કરવાની છે. આપણો આત્મા જ પરમાત્મા બની શકે છે. નવે પદના પ્રત્યેક ગુણો આપણા આત્માના વિશુદ્ધ ગુણો જ છે. નવપદમાં અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, દર્શન, જ્ઞાન, ચારિત્ર અને તપના માધ્યમથી આપું શુદ્ધ આત્મતત્ત્વ જ પ્રતિષ્ઠિત છે. કેમ કે નવપદ એ દ્રવ્યાત્મક નથી પરંતુ ગણાત્મક છે અર્થાત્ નવપદમાં વ્યક્તિ વિશેષની આરાધના નથી પરંતુ તેમના ગુણોની આરાધના છે. માટે જ નવપદ એ આત્મસ્વરૂપ છે. નવપદની આરાધનાથી આત્માનો વિકાસ સમ્યક દર્શનથી શરૂ થાય છે અને એ વિકાસની પરિપૂર્ણતા સિદ્ધપદમાં વિશ્રામ પામે છે. નવપદની આરાધનામાં બાહ્યક્રિયા સાથે ભાવક્રિયા જોડાય તો જ આંતરિક પરિણતિ આવે. અહંમનું વિસર્જન થઈ હૃદયમાં અહમની સ્થાપના થાય તો જ આત્મા સિદ્ધ-બુદ્ધ બની શકે.
- શ્રીપાળ મયણા સુંદરીએ ઉત્કૃષ્ટ ભાવે આ નવપદની આરાધના કરીને નવમાં દેવલોકનું સુખ મેળવ્યું હતું અને પછી નવ ભવ કરી મોક્ષગતિને પ્રાપ્ત કરશે. આપણે સહુ ઉત્કૃષ્ટ ભાવે નવપદની આરાધના કરીએ એ જ મંગલ શુભ કામના...
એ શ્રીપાલ નૃપતિ કથા, નવપદ મહિમા વિશાળ, ભણે ગુણે જે સાંભળે, તસ ઘર મંગલ માળ.
- અસ્તુ.
જૈન આગમમાં તપ
- ડૉ. પાર્વતી નેણશી ખીરાણી (જૈન દર્શનનાં અભ્યાસુ પાર્વતીબહેને શ્રાવક કવિ ઋષભદાસનાં જીવવિચાર રાસ પર સંશોધન કરી Ph. D. પ્રાપ્ત કરેલ છે. તેઓ જૈન સાહિત્ય જ્ઞાન-સત્રમાં અવારનવાર ભાગ લે છે)
પ્રત્યેક ધર્મ વિચારના પાયા પર રચાયેલા આચારનો બનેલો છે. વિચાર વગરનો આચાર જડ બની જાય તો આચાર વગરનો વિચાર લાચાર બની જાય છે. વિચાર અને આચારનો સમન્વય જ સમાજમાં સદાચારને પ્રસ્થાપિત કરી શકે છે. વિચાર અને આચાર ધર્મરથનાં બે પૈડાં છે, જેનાથી મુક્તિપુરીમાં પહોંચાય છે. આમાં વિચાર એટલે સમ્યક શ્રદ્ધા (દર્શન) અને સમ્યફ જ્ઞાન તથા આચાર એટલે સમ્યક ચારિત્ર અને સમ્યક તપ, જે ને સાધના કહી શકાય.
ભારતીય દર્શનોની સાધના-પ્રણાલીનો અભ્યાસ કરવામાં આવે તો ખ્યાલ આવે છે કે બધા દર્શનોએ તપને કોઈ ને કોઈ સ્વરૂપે સ્થાન આપ્યું છે. પછી ભલેને એ ભૌતિકવાદી મત હોય કે ઈશ્વરવાદી, આસ્તિક હોય કે નાસ્તિક પણ એમની સાધના પદ્ધતિમાં તપનું સ્થાન અવશ્ય હોય છે. અલબત્ત, તપના લક્ષ્ય અને સ્વરૂપમાં ફેરફાર હોઈ શકે. કોઈ તપ જગતનું કલ્યાણ કરવા માટે કરે છે તો કોઈ આત્મકલ્યાણ કરવા માટે, તો વળી કોઈ દેવાદિની પદવી મેળવવા કે ભૌતિક સુખ માટે કરે છે.
જૈનદર્શનમાં પોતાના કર્મ ખપાવવા અને આત્મશુદ્ધિ કરીને મોક્ષ મેળવવા માટે તપ કરવામાં આવે છે. મુક્તિનગરના રાજમાર્ગ તરીકે ઓળખાય છે તeતરફ અને પ= પરમાત્મા એટલે જે પરમાત્મા તરફ લઈ જાય તે તપ. તપ ફક્ત પરમાત્મા તરફ જ નથી લઈ જતું પરંતુ પરમાત્મા બનાવી દે છે. તપ એટલે તાપ એવો તાપ જે કર્મોને બાળી નાખે છે અને આત્માનું શુદ્ધ સ્વરૂપે પ્રગટ કરાવી દે છે માટે તે તપ તરીકે ઓળખાય છે.
તપનું સ્વરૂપ દરેક ધર્મ-દર્શનોએ પોતાના સાહિત્યમાં વર્ણવ્યું છે. જૈન સાહિત્ય પણ એમાંથી બાકાત નથી. જૈન સાહિત્ય આગમ-સાહિત્ય તરીકે ઓળખાય છે. જૈનદર્શનમાં તીર્થંકરદેવની જનકલ્યાણકારિણી વાણીને એમના અતિશય સંપન્ન વિદ્વાન શિષ્ય ગણધરાદિ સંકલિત કરીને સૂત્રરૂપે પ્રગટ કરે છે એને આગમ કહેવાય છે.
૧૫૩)
૧૫ર
Page #81
--------------------------------------------------------------------------
________________
# G E%E%e0ઉં તપ તત્ત્વ વિચાર ##
9989%E0%a ક્ષીરાશ્રવલબ્ધિધારક, કેટલાક મધની જેમ સર્વદોષોપશામક વચનો બોલનારા મધ્વાવ- લબ્ધિધારક, કેટલા ક ઘીની જેમ પરસ્પર સ્નિગ્ધતા-સ્નેહ ઉત્પન્ન કરે તેવા વચનો બોલનાર સખ્રિસાશ્રયલબ્ધિધારક, કેટલાક પોતે લાવેલી ભિક્ષા સ્વયં વાપરે નહિ અથવા જે ઘરેથી ભિક્ષા લીધી હોય તે દાતા સ્વયં જમે નહીં ત્યાં સુધી લાખો વ્યક્તિઓ ભોજન કરે, છતાં ખૂટે નહીં તેવી અક્ષીણ મહાનલબ્ધિ ધારક, કેટલાક મન:પર્યવજ્ઞાનના ધારક, વૈકિયલબ્ધિ ધારક, કેટલાક મન પર્યવજ્ઞાનના ધારક, વૈકિલબ્ધિ ધારક, ગમનસંપન ચારણલબ્ધિધારક, વિદ્યાધર, આકાશગામિની વિદ્યાના ધારક એમ અનેક વિવિધ પ્રકારની લબ્ધિઓના ધારક
હતા.
6% E6%%eણ જ્ઞાનધારા©©©©©©©©©©e
આગમ મુખ્યત્વે અંગ-ઉપાંગ, મૂળસત્ર, છેદસૂત્ર, આવશ્યક, પ્રકીર્ણક આદિ વિભાગમાં વહેંચાયેલા છે. આ બધા જ આગમો રત્નનિધિ છે. એમાં યત્ર-તત્ર તપનું વર્ણન પ્રાપ્ત થાય છે. એમાંથી બધા આગમોના તપનું વર્ણન કરવું મુશ્કેલ છે. એમાંથી પ્રથમ ઉપાંગસૂત્ર ઔપપાપિકનું વર્ણન અહીં પ્રસ્તુત છે.
આ આગમમાં શરૂઆતમાં નગરીનું વર્ણન કરી કોણિક રાજાની રાજવ્યવસ્થા, ભગવાન પ્રત્યેની ભક્તિ, ભગવાનના પદાર્પણ સમયે મહોત્સવ જેવો આનંદ-ઉત્સવ વગેરેથી સિદ્ધ થાય કે તે આત્મા રાજા સમાન છે એણે સિદ્ધક્ષેત્રરૂપ નગરમાં જવાનું છે. એ માટે કેવળજ્ઞાન - કેવળદર્શન જરૂરી છે. એનું આગમન થતાં મહોત્સવ જેવો આનંદ થાય છે. પછી પોતાના નગર-સિદ્ધ ક્ષેત્રમાં એ મોક્ષગતિનો રાજમાર્ગ છે જેનું અહીં વિવેચન પ્રસ્તુત છે.
ઔપપાતિક સૂત્રમાં તપનું વર્ણન :- ઔપચારિક સૂત્રમાં મહાવીર ભગવાનના શિષ્યો શ્રમણોના તપનું સજીવ ચિત્રણ થયું છે. તપસાધનાનું તેજ છે. ઓજ છે અને શક્તિ છે. તપશૂન્ય સાધના નિષ્ણાણ છે. સાધનાનો ભવ્ય મહેલ તપના મજબૂત પાયા ઉપર દીર્ઘકાળ ટકી શકે છે એ સિદ્ધ કરવા ખુદ મહાવીર ભગવાને પણ ઉગ્ર તપસ્યા કરી આપણને આદર્શ પૂરો પાડયો છે. તપ આત્મશુદ્ધિ માટે કરવાનું છે, નહીં કે દેહદમન માટે. આત્મશુદ્ધિ માટે આત્મવિકારો -કર્મમળને તપાવવાના છે. જેમ અણુભઠ્ઠીમાં સોનું તપીને શુદ્ધ થાય છે એમ તપરૂપ ભઠ્ઠીમાં આત્મશુદ્ધિ થાય છે. આ સૂત્રમાં પણ ભગવાન મહાવીરના શિષ્યોની દિનચર્યાના માધ્યમથી તપનું વર્ણન છે. એ તપને કારણે કેવી કેવી લબ્ધિઓ પ્રાપ્ત થાય છે, એનું વર્ણન પણ છે. આ શ્રમણો મન-વચન-કાયબલ સંપન્ન, શ્રદ્ધા-જ્ઞાનચારિત્રબલ સંપન્ન તો હતા જ, સાથે સાથે કેટલીય લબ્ધિઓ હતી જેમ કે કેટલાકના મળ, મૂત્ર, મેલ, સ્પર્શ, નખ; કેશ આદિ સર્વ ઔષધિરૂપ બને એવા સર્વોષધિલબ્ધિના ધારક હતા. કેટલાક શ્રમણો કોટકબુદ્ધિના ધારક-શ્રુતજ્ઞાનને જીવન પર્યંત સુરક્ષિત રાખનાર, કેટલાક બીજબુદ્ધિના ધારક=અલ્પ શબ્દોથી વિસ્તૃત જ્ઞાન પ્રાપ્ત કરનાર પટબુદ્ધિધારક = ત્રાર્થના વિશિષ્ટ અર્થને પામનાર, કેટલાક એક પદથી અનેક પદનું જ્ઞાન પ્રાપ્ત કરાવી શકે તેવા તેવી પદાનુસારી લબ્ધિના ધારક હતા. કેટલાક એક ઈન્દ્રિય પાસેથી બીજી ઇન્દ્રિયોનું કામ કરાવી શકે તેવી સંભિન્ન શ્રોત લબ્ધિધારક, કેટલાક દૂધની જેમ કાનને પ્રિય અને મનોહર લાગે તેવા વચનો બોલનાર
૧૫૪)
આ શ્રમણોમાંથી કેટલાક કનકાવલી તપ, એકાલવી, રત્નાવલી, લઘુસિંહ નિષ્ક્રીડિત તપ, મહાસિંહ નિષ્ક્રીડિત, ભદ્ર પડિમા, સર્વત્તોભદ્ર પડિયા, વર્ધમાન આયંબિલ તપ આદિ વિવિધ તપના કરનાર હતા. ટૂંકમાં ૧૨ પ્રકારના તપ કરનાર હતા. એ ૧૨ તપનું વિશદ ભેદ-પ્રભેદ સહિત વર્ણન આ સૂત્રમાં કરાયું છે. ૧૨ તપ પ્રસિદ્ધ છે તેથી અહીં માત્ર એમનો નામનિર્દેશ જ કરું છું. અહીં પ્રશ્નોત્તરરૂપે તેનું વર્ણન છે. “જિં તં વાદથી શરૂઆત થઈ છે. તે તપ છ પ્રકારના બાહ્ય છે અને છ પ્રકારના અભ્યતર છે.
છે બાહ્ય ત૫ (૧) અનશન (૨) ઉણોદરી (3) ભિક્ષાચર્યા (વૃત્તિસંક્ષેપ) (૪) રસ પરિત્યાગ (૫) કાયકલેશ અને (૬) પ્રસલીનતા.
છ અત્યંતર : (૧) પ્રાયશ્ચિત (૨) વિનય (૩) વૈયાવૃત્ય (૪) સ્વાધ્યાય (૫) ધ્યાન અને (૬) વ્યત્સર્ગ.
પૂર્વે જે રત્નાવલી, કનકાવલી આદિ તપનો ઉલ્લેખ છે એ તપનું વિસ્તૃત વર્ણન સૂત્રરૂપે ‘અંતગડદશા સૂત્રમાં મળે છે.
અંતગંડદશા = અંતગંડદશાંગ નામે પણ ઓળખાય છે. આ આઠમું અંગસૂત્ર છે જેમાં ધર્મકથાનુયોગ છે. આ સૂત્રમાં ભોગમાંથી યોગ તરફ જનારા ૯૦ અંતકૃત જીવોના ચરિત્રનું વર્ણન છે. અનંતકાળથી સંસારમાં રખડતા રખડતા જેમણે સંસારનો અંત કર્યો છે તે અંતકૃત જીવો છે. આ સૂત્ર તપપ્રધાન છે. અનંતા ભવના પાપકર્મો તપ વિના ખપાવી શકાતા નથી. તે પૂર્વસંચિત કર્મો બળીને ભસ્મીભૂત ન થાય ત્યાં સુધી જીવાત્મા મુક્તાત્મા સિદ્ધ પરમાત્મા બની શકતો જ નથી. તેથી સંયમ લઈને
૧૫૫)
Page #82
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા
મોક્ષમાર્ગની સાધનામાં ચારિત્ર અને તપને ખાસ પ્રધાનતા આપી છે. ભગવાને મોક્ષમાર્ગ જ્ઞાન-દશ-ચારિત્ર-તપરૂપ કહ્યો છે. તેમાં જ્ઞાનદર્શન મોક્ષ સ્વરૂપને જાણવાની અને શ્રદ્ધા કરવાની બે આંખ સમાન છે, તો ચારિત્ર અને તપ ત્યાં પહોંચવાની પાંખ સમાન છે. ચારેનો સમન્વય સધાય એટલે સિદ્ધક્ષેત્રમાં પહોંચી જવાય. આ સૂત્રના મહાત્માઓના ચરિત્ર વાંચવાથી આપણને મોક્ષમાર્ગ આરાધવાની - તપ કરવાની પ્રેરણા મળે છે.
આગમોમાં અંતગડનું ઉચ્ચ સ્થાન છે. ઉત્તર ભારતમાં આ સૂત્ર તપપ્રધાન પર્વાધિરાજ પર્યુષણ પર્વના માંગલિક દિવસોમાં વાંચવામાં આવે છે. તેના આઠ વર્ગ છે જે આઠ દિવસમાં પૂર્ણ કરાય છે.
આ સૂત્રના કથાનકોનું મનન કરવાથી જ્ઞાત થાય છે કે ગૌતમ આદિ ૧૮ ભ્રાતામુનિઓની જેમ ભિક્ષુ પ્રતિમા તેમ જ ગુણરત્ન સંવત્સર તપની સાધનાથી પણ કર્મક્ષય થઈ શકે છે. અનેકસેનાદિ મુનિની જેમ ૧૪ પૂર્વજ્ઞાનમાં રમણ કરતા કરતા છઠ્ઠું છઠ્ઠની તપસ્યાથી જ મોક્ષે જવાય છે. અર્જુનમાળીએ ઉપશમ ભાવ-ક્ષમા પ્રધાનતાથી માત્ર છ મહિના છઠ્ઠને પારણે છઠ્ઠું કરીને સિદ્ધિ મેળવી. અતિમુક્ત કુમારે જ્ઞાનપૂર્વક ગુણરત્ન તપની સાધનાથી સિદ્ધપદ મેળવ્યું. વળી ગ્રજકુમારે તો દીર્ઘ તપસ્યા કે શાસ્ત્રવાંચન વગર જ માત્ર શુક્લ ધ્યાનના બળથી જ સિદ્ધિ પ્રાપ્ત કરી લીધી જે ધ્યાનની સર્વોત્કૃષ્ટતાને સિદ્ધ કરે છે. કાલી આદિ રાણીઓએ સંયમ લઈને કઠોર સાધના કરી અને લાંબા સમય સુધી તપ કરીને સિદ્ધિ મેળવી. આમ પોતપોતાના સંચિત કર્મ અનુસાર કોઈએ સામાન્ય તપથી, કોઈએ કઠોર તપથી, કોઈએ ક્ષમાની પ્રધાનતાથી તો કોઈએ માત્ર આત્મધ્યાનથી અગ્નિમાં કર્મોને બાળીને પણ મુક્તિપુરીમાં સ્થાન મેળવી લીધું.
આ સૂત્રમાં આવેલ ગુણસંવત્સર, કનકાવલી આદિ તપનું સ્વરૂપ શું છે તે જાણીએ -
(૧) ગુણસંવત્સર તપ - આ તપ ૧૬ મહિનાનું છે. પ્રથમ મહિનામાં એકાંતર ઉપવાસ, બીજામાં છઠ્ઠના પારણે, છઠ્ઠ ત્રીજામાં અઠ્ઠમના પારણે અઠ્ઠમ આમ પ્રત્યેક મહિને એક ઉપવાસ ક્રમશઃ વધતા સોળમા મહિને ૧૬ ઉપવાસની ઉત્કૃષ્ટ આરાધનાને - ‘ગુણરત્ન સંવત્સર તપ’ કહે છે. (૨) ૧૨ ભિક્ષુ – પ્રમિતા - સાધુના અભિગ્રહ વિશેષને ભિક્ષુ-પ્રતિમા કહે છે.
૧૫૬
33333333333 14 de fer 3333333333SISIS શારીરિક સંસ્કાર અને દેહ મમત્વનો ત્યાગ કરી, પ્રતિમાધારી સાધક દેવમનુષ્ય - તીર્યંચ સંબંધી ઉપસર્ગોને સહન કરતાં અભિગ્રહ વિશેષનું પાલન કરે છે. પ્રથમની સાત ભિક્ષુ પ્રતિમા એક એક મહિનાની છે. પ્રથમ ભિક્ષુ પ્રતિમામાં એક દત્તિ આહાર અને એક દિત્ત પાણીની. આમ ક્રમશઃ એક એક ત્તિ આહાર-પાણીની વધારતાં સાતમી પ્રતિમામાં સાત-સાત દત્તિ આહાર-પાણી ગ્રહણ કરવામાં આવે છે. દાતા દ્વારા દેવાતી ધારાને દત્ત કહે છે. સાત પ્રતિમાના સાત મહિના થાય. આઠ-નવ-દશ એ ત્રણ પ્રતિમા ૭-૭ અહોરાત્રની એટલે કુલ ૨૧ અહોરાત્રની છે. તેમાં ઉપવાસને પારણ ઉપવાસ કરવો જરૂરી હોય છે. અગિયારમી પ્રતિમા એક અહોરાત્રની છઠ્ઠ તપ સાથે થથા બારમી ભિક્ષુપ્રતિમા એક રાત્રિની અઠ્ઠમ તપ સાથે વહન કરવામાં આવે છે. ભિક્ષુ પ્રતિમાઓનું વિસ્તૃત વર્ણન ભગવતી સૂત્રમાં ખંધક અણગારના અધ્યયનમાં છે.
ઘણા મુનિઓએ ઉપરના બે પ્રકારના તપ કર્યા તેમ જ ઘણા સાધુસાધ્વીઓએ છઠ્ઠને પારણ છઠ્ઠ, અઠ્ઠમ, ચૌલુ આદિ વિવિધ તપ કર્યાં, પરંતુ શ્રેણિકની કાલિ આદિ આઠે રાણીએ વિશિષ્ટ તપ કર્યાં જે નીચે મુજબ છે.
(૩) રત્નાવલી તપ – કાલી ઓર્યા (રાણી)એ કર્યું - જે તપની આરાધના રત્નાવલી નામના આભૂષણની રચનાની જેમ કરવામાં આવે છે તેને રત્નાવલી તપ કહે છે. રત્નાવલી બંને તરફ્થી શરૂઆતમાં પાતળી પછી ક્રમશઃ જાડી થતી જાય અને મધ્યમાં પેંડલના સ્થાને વિશેષ મણિઓથી સુશોભિત હોય તેમ આ તપમાં ૧,૨, ૩ ઉપવાસ પછી એકીસાથે ૮ છઠ્ઠ, ત્યાર પછી ક્રમશ: ચઢતા ક્રમેએક ઉપવાસથી ૧૬ ઉપવાસ. મધ્યમાં ૩૪, , ત્યાર પછી ઊતરતા ક્રમે ૧૬ ઉપવાસથી એક ઉપવાસ, ૮ છઠ્ઠ પછી ૩, ૨, ૧ ઉપવાસ કરવામાં આવે છે. આ રીતેએક પરિપાટી પૂર્ણ થાય છે. આ જ રીતે ચાર પરિપાટી કરવામાં આવે છે, પણ એમાં એટલી વિશેષતા હોય છે કે પ્રથમ પરિપાટીમાં પારણા વખતે સર્વ રસયુક્ત વિગય સહિતનો આહાર ગ્રહણ કરાય છે. બીજી પરિપાટીમાં વિગય રહિતનો આહાર, ત્રીજી પરિપાટીમાં લેપરહિત નીવી તપ, ચોથી પરિપાટીમાં આયંબિલ કરવામાં
૧૫૭
Page #83
--------------------------------------------------------------------------
________________
333333333333333333
આવે છે. એક પરિપાટીમાં ૩૮૪ ઉપવાસ, ૮૮ પારણા ફુલ ૪૭૨ દિવસ થાય છે. ચાર પરિપાટીના ૧૫૩૬ દિવસ (૪ વર્ષ, ૩ માસ, ૬ દિવસ) થાય છે. આ તપમાં કાલી રાણીનું શરીર સૂક્ત પાંદડા જેવું થઈ જવા છતાં પણ આત્મતેજ અને તપતેજથી નિર્મળ-નીરોગી કંચનસમ શોભાયમાન તતા મૂલ્યવાન બને છે. ત્યારે એને મનમાં વિચાર આવે છે કે, મારું શરીર અત્યંત કૃશ થયું છે છતાં જ્યાં સુધી મારામાં ઉત્થાન (ઉત્સાહ) કર્મ, બળ, વીર્ય, પુરૂષાકાર, પરાક્રમ, શ્રદ્ધા, ધૃતિ, સંવેદ આદિ છે ત્યાં સુધી સંલેખનાઝૂસણાથી આત્માને સેવિત કરી ભક્ત પ્રત્યાખ્યાન કરી મૃત્યુની ઇચ્છા વગર વિચરણ કરું. પછી એ ઇચ્છા મુજબ ગુરુણી ચંદનબાળાની આજ્ઞા લઈ ૬૦ ભક્તનું અણસણ વ્રત કરી સિદ્ધગતિને પામ્યાં.
(૪) કનકાવલી તપ - સુકાલી રાણીએ કર્યું - આ તપનીએ । ૨ । ધ ન । રત્નાવલી તપની જેમ જ કરાય છે. રત્નાવવી તપમાં ૮ ૬૪ છે તેની જગ્યાએ કનકાવલીમાં ૮ અઠ્ઠમ અને મધ્યમાં ૩૪ અર્ધમ કરવાના હોય છે તેમ જ પૂર્વવત્ પરિપાટી કરવાની હોય છે, તેથી તેના ઉવાસના દિવસ ૪૩૪ × ૪ = ૧૭૩૬, પારણાનો દિવસ ૮૮ × ૪ = ૩૫૨, કુલ ૫૨૨ × ૪ = ૨૦૮૮ દિવસ થાય. પછી સુકાલી રાણી પણ કાલીની જેમ જ સંથારો કરીને સિદ્ધ થાય છે.
(૫) ક્ષુલ્લક (લઘુ) સિંહ નિષ્ક્રીડિત તપ – મહાકાલી રાણીએ કર્યું. સિંહની ગતિ અને ક્રીડાના આધારે આ તપ કરવામાં આવે છે. સિંહ જ્યારે ચાલે
છે ત્યારે એક કદમ પાછળ જોતો ચાલે છે. તેનો તે સ્વભાવ છે. તેને પ્રતીક માની આ તપની અંદર સાધક ઉપવાસના ક્રમમાં પાછો ફરતાં ક્રમશઃ આગળ વધે છે. જેમ કે એક ઉપવાસ પારણું, છઠ્ઠ, પારણું પછી એક ઉપવાસ, પારણું, અઠ્ઠમ, પારણું, પછી છઠ્ઠ, પારણું ચાર ઉપવાસ, પારણું, અક્રમ, પારણું પાંચ ઉપવાસ આ રીતે પાછા ફરતાં ફરતાં ક્રમશઃ નવ ઉપવાસ સુધી આગળ વધે અને તે જ ક્રમથી નીચે ઊતરે એમ પૂર્વવત્ ચાર પરિપાટી કરે. એમાં તપના ૧૫૪૪૪-૬૧૬ દિવસ, પારણાના ૩૩×૪-૧૩૨ દિવસ, ફુલ ૧૮૭૪૪= ૭૪૮ દિવસ થાય. ત્યાર પછીનું વર્ણન કાલીરાણી વત્
૧૫૮
33333333333 14 de fer 3333333333SISIS અર્થાત્ ચૈન શમનું
(૬) મહાસિંહ નિષ્ક્રીડિત તપ – આ તપ કૃષ્ણ રાણીએ કર્યું. આમાં લઘુસિંહ નિષ્ક્રીડિત સિંહની જેમ પાછળના તપની આવૃત્તિ કરતા ૧૬ દિવસ સુધી આગળ વધવાનું છે. ત્યાર પછી ક્રમશઃ ઉતરવાનું છે. એની પણ પૂર્વવત્ ચાર પરિપાટી છે. તપના દિવસ ૪૯૭૪૪=૧૯૮૮, પારણાના ૬૧૪૪=૨૪૪, કુલ ૫૫૮૪૪૪૨૨૩૨ દિવસ થાય. ત્યાર પછીનું વર્ણન પૂર્વવત્ = કાલીરાણી વત્.
-
(૭) સપ્ત-સપ્તમિકા, અષ્ટ અધુમિકા, નવ નામિકા, દસ દસમિકા પડિમા આ ચાર પ્રકારની પ્રતિમા સુકૃષ્ણા રાણીએ કરી. એમાં સાતસપ્તમિકામાં પહેલા અઠવાડિયે એક દત્તિ આહાર એક દિત્ત પાણી એમ લેવાનું. બીજા અઠવાડિયે બે દત્તિ આહાર-પાણી, આમ ક્રમિક વધતા સાતમે અઠવાડિયે સાત દત્તિ અહારા-પાણી. આમ એના ૪૯ દિવસમાં =૧૯૬ દત્તિ આહાર-પાણી થાય. અમૃ અમ્રુમિકામાં આઠ-આઠ દિવસના આઠ વર્ષમાં પૂર્વવત્ આહાર-પાણીની ત્તિ વધારતા જવી. ૮×૮=૬૪ દિવસની ૨૮૮ દત્ત આહાર-પાણી. નવ નવમિકામાં ૯૪૯= ૮૧ દિવસની પૂર્વવત્ દત્ત લેતા ૪૦૫ ત્તિ આહાર-પાણીની થાય. દસ દસમિકામાં ૧૦×૧૦ = ૧૦૦ દિવસની પૂર્વવત્ ત્તિ લેતા ૫૫૦ ત્તિ આહાર-પાણીની થાય. આમ ૨૯૪ દિવસનું તપ કરી પૂર્વવત્ મોક્ષને પ્રાપ્ત
-
(૮) લઘુ સર્વતોભદ્ર તપ – આ તપમાં ક્રમશ:એક ઉપવાસથી પાંચ ઉપવાસ
સુદી આગળ વધવાનુંહોય છે. તેવી એક પંક્તિમાં ૧૫ ઉપવાસ અને પાંચ પારણા થાય. તે જ રીતે પાંચ પંક્તિના ૭૫ ઉપવાસ અને ૨૫ પારણા કરતાં ૧૦૦ દિવસે એક પરિપાટી પૂર્ણ થાય. એવી ૪ પરિપાટી પૂર્વવત્ કરવી જે ૪૦૦ દિવસે પૂર્ણ થાય. આ તપ મહાકૃષ્ણ આર્યા (રાણી)એ કર્યું. બાકીનું વર્ણન પૂર્વનું આયું.
(૯) મહાસર્વતોભદ્ર - વીરકૃષ્ણ આર્ય (રાણી)એ કર્યું. આમાં ક્રમશઃ એક ઉપવાસથી સાત ઉપવાસ સુધી આગળ વધવાનું હોય છે. તેવી એક પંક્તિમાં
૧૫૯.
Page #84
--------------------------------------------------------------------------
________________
1818181818181818181818. HY ATA APUR B12A84HSASSA3481818181818 આહાર બતાવ્યા છે. એમાં સમગ્ર પ્રકારના ખોરાકનો સમાવેશ થઈ જાય છે. (૧) અસણં = અન્ન જેનાથી સુધાવેદનીયનું શમન થાય છે. તે ૨૪ જાતના ધાન્યકઠોળ વગેરે અનાજની બનાવટો (૨) પાણું = પાણી જેનાથી તૃષા વેદનીય શાંત થાય છે. મનની વૃત્તિને કાબૂમાં રાખવા ચારે આહારનો ત્યાગ કરવો તે ઉપવાસ છે. ઉપવાસમાં બાધવૃત્તિનો ત્યાગ કરી સ્વમાં લીન થવાનું આત્માની પાસે વાસ કરવો તેનું નામ છે ઉપવાસ જે તપનો મુખ્ય પાયો છે.
આગમકથિત આ બધા સાધકોએ આ રીતે ઉપવાસથી શરૂઆત કરીને અવશ્ય આત્યંતર આદિ તપ પણ કર્યા જ હશે તેથી તેઓ કર્મની ભેખડો તોડીને મોક્ષને વર્યા હશે. આપણે પણ આગમમાં બતાવેલ તપનું સ્વરૂપ જાણીએ અને સ્વસ્થ બનીને સ્વમાં સ્થિર થઈએ એ જ અભ્યર્થના સહ વિરમું છું.
6% E6%%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e
૧+૨+૩+૪+૫+૬+ ૭ = ૨૮ ઉપવાસ વચ્ચે સાત પારણા. તેવી સાત પંક્તિમાં ૧૯૬ ઉપવાસ ૪૯ દિવસ પારણા = ૨૪૫ દિવસ પૂર્વવત્ ચાર
પરિપાટીના ૯૮૦ દિવસ થાય. બાકીનું વર્ણન પૂર્વવત્ સમજવું. (૧૦) ભદ્રોત્તર પ્રતિમા - રામકૃષ્ણ આય (રાણી(એ આરાધી - એમાં પાંચ
લત્તા હોય. એમાં પ્રથમ લત્તામાં ૫, ૬, ૭, ૮, ૯ ઉપવાસ, પાંચ પારણા. બીજી લત્તામાં ૭, ૮, ૯, ૫, છ ઉપવાસ, પાંચ પારણા. ત્રીજીમાં ૯, ૫, ૬, ૭, ૮ ઉપવાસ, પાંચ પારણા. ચોથી લત્તામાં ૬, ૭, ૮, ૯, ૫ ઉપવાસ, પાંચ પારણા. પાંચમી લત્તામાં ૮, ૯, પાંચ, ૬, ૭ ઉપવાસ, પાંચ પારણા. આ પ્રમાણે પાંચ લત્તાની એક પરિપાટીમાં ૬ મહિના, ૨૦ દિવસ થાય.
ચાર પરિપાટીમાં બે વર્ષ, બે માસ થાય. બાકીનું પૂર્વવત્. (૧૧) મુકતાવલી તપ - પિતૃસેન સાધ્વી (રાણી)એ કર્યું. આમાં પ્રથમ એક
ઉપવાસ પારણું, છઠ્ઠ, પારણું, ૧ ઉપવાસ પારણું, અટ્ટમ, પારણું એમ ક્રમશ: વચ્ચે એક ઉપવાસ પારણું કરીને ૧૬ ઉપવાસ. પછી પશ્ચાનુપૂર્વીથી ક્રમશ: સોળથી એક સુધી ઊતરીને એક પરિપાટી પૂર્ણ થાય. એવી ચાર પરિપાટી કરવાની. એમાં ૨૮૫ દિવસ તપ, પારણા ૬૦
દિવસ = ૩૪૫ x ૧૩૮૦ દિવસ થાય. બાકીનું પૂર્વવત્. (૧૨) વર્ધમાન આયંબિલ તપ - મહાસેનકૃષ્ણ સાધ્વીએ કર્યું. આ તપમાં ક્રમશ:
૧ આયંબિલ ૧ ઉપવાસ, ૨ આયંબિલ, ૧ ઉપવાસ યાવત્ ૧૦૦ આયંબિલ સુધી વધવાનું હોય. એમાં કુલ ૫૦૫૦ આયંબિલ અને ૧૦૦ ઉપવાસ = ૫૧૫૦ દિવસ (૧૪ વર્ષ, ૩ માસ, ૨૦ દિવસ) થાય. શેષ પૂર્વવત્.
આમ અંતગડ સૂત્રની અંદર આવા વિવિધ તપોની હારમાળાઓ સમાયેલી. માત્ર સાધુ જ તપ કરી શકે એમ નહિ, પણ સાધ્વીઓ પણ વિશિષ્ટ તપ કરી શકે છે એ સિદ્ધ થાય છે. ઉપવાસ કરવાથી પણ કરેલાં કર્મો ક્ષય થઈ શકે છે એ સિદ્ધ થાય છે. સ્ત્રીમુક્તિની વાત પણ અહીં સિદ્ધ થાય છે.
ઉપવાસ - આ અનશન તપનો પ્રકાર છે જે પ્રથમ તપ છે. અન્ = નહિ, અશન = ખોરાક એટલે કે ખોરાક ન લેવો. જૈનદર્શનમાં મુખ્યત્વે ચાર પ્રકારના
૧૬૦૦
છે
વૈભવિક વૃત્તિને સ્વાભાવિક વૃત્તિમાં પલટે તે વ્રત
Page #85
--------------------------------------------------------------------------
________________
શ્રી બહષભદેવ પ્રભુની સહજ તપશ્ચર્યા અને આહાર દાનનો મહિમા
- ડૉ. રેખા વોરા (ડૉ. રેખાબહેને ભકતામર સ્તોત્ર પર શોધનિબંધ લખી Ph.D. કરેલ છે. તેમનો ભગવાન ઋષભદેવ પર એક સુંદર ગ્રંથ પ્રગટ થયો છે. એક્યુપ્રસર, ધ્યાન, યોગ વિ. વિષયોમાં ખૂબ જ રસ ધરાવે છે).
આત્મા જ્યારે મોક્ષગતિને પામે છે ત્યારે સિદ્ધશિખર પર બિરાજમાન થાય છે. આ ઉત્કૃષ્ટતાને પ્રાપ્ત કરવી તે કોઈ આકસ્મિક ઘટના નથી. આ સિદ્ધત્વને પામતા પહેલાં તેમના પૂર્વભવો કેવા હોય છે ? તેમણે કેવી તપ-સાધના કરી હશે ? તે જાણવું પણ આવશ્યક છે, કારણ આત્મા કેવી રીતે અને કયા પ્રકારે ઉર્ધ્વગામી બને છે તે તેમના પૂર્વભવો પરથી જાણી શકાય છે.
અનેક ગ્રંથોએ શ્રી ઋષભદેવ પ્રભુના પૂર્વના બાર ભાવોનું વિસ્તૃત વર્ણન કર્યું છે. અહીં આપણે તે ભવની વિશેષતા જ જોઈશું. (૧) ધન્ના સાર્થવાહનો પ્રથમ ભવ : આ ભવમાં ધના સાર્થવાહના જીવે સુપાત્રદાન
કર્યું. ફળસ્વરૂપે સમ્યકત્વ પ્રાપ્ત થયું. (૨) ઉત્તર કુરુક્ષેત્રમાં મનુષ્ય એ બીજો ભવ. (૩) સૌધર્મ દેવલોકમાં ત્રીજો ભવ. (૪) મહાબલ વિદ્યાધર તરીકે ચોથો ભવ : પ્રથમ ભવમાં આ જીવ સમ્યકદર્શન
રૂપી આધ્યાત્મિક વિકાસ સુધી જ પહોંચ્યો હતો. તે જીવ આ ભવમાં ચોથા
ગુણ સ્થાનથી આગળ વધી છઠ્ઠા-સાતમા ગુણ સ્થાનકે પહોંચ્યો. (૫) લલિતાગદેવ પાંચમો ભવ. (૬) વાજંઘ છઠ્ઠો ભવ. (૭) યુગલ સાતમો ભવ. (૮) સૌધર્મ ક૯૫માં દેવ તરીકે આઠમો ભવ. (૯) છવાનંદ વૈદ્ય નવમો ભવઃ ચારિત્ર્યધર્મ અંગીકાર કર્યો. (૧૦) અમૃત દેવલોકમાં દસમો ભવ. (૧૧) વજુનાભ અગિયારમો ભવ. આ ભવમાં ચારિત્ર ધર્મ અંગીકાર કરી અરિહંત,
GSSSSSWeet તપ તત્ત્વ વિચાર Beggetteetogetstee
સિદ્ધ, વીસ સ્થાનકોની આરાધના કરી અને તીર્થંકર નામ કર્મ ધારણ કર્યું. (૧૩) સવાર્થસિદ્ધ વિમાનમાં દેવરૂપે બારમો ભવ. (૧૩) શ્રી ઋષભદેવ પ્રભુનો અંતિમ ભાવ :
- વર્તમાન ચોવીસીના ત્રીજા આરાના (સુષમ-દુષમ) જ્યારે ૮૪ લાખ પૂર્વ, ૩ વર્ષ, ૭ માસ અને ૧૫ દિવસ બાકી હતા ત્યારે જેઠ વદ -૨ના શુભ દિવસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં સવાર્થસિદ્ધિ વિમાનમાંથી ચવી ધન્ના સાર્થવાહનો (૧૩મો ભવ ઋષભદેવનો) છવ જમ્બુદ્વીપમાં આવેલા ભરતક્ષેત્રની અયોધ્યાનગરીમાં અંતિમ ફુલકર નાભિરાજાની રાણી મરુદેવીની કુક્ષિમાં વન થયું.
- ગર્ભધારણના ૯ મહિના અને ૭ દિવસ બાદ ચૈત્ર વદ-૮ના સુપ્રભાતે સૂર્યોદય સમયે શુભ મુહૂર્તમાં શ્રી ઋષભદેવ પ્રભુનો જન્મ થયો. શ્રી ઋષભદેવ તો જન્મ થતાં જ ત્રણેય લોક પ્રકાશિત થઈ ગયા. ક્ષણમાત્ર માટે નારકી, તિર્યંચ ઈત્યાદિ જીવો પણ શારીરિક-માનસિક પરિતાપમાંથી મુક્ત થઈ ગયા. તેમનું આયુષ્ય ૮૪ લાખ પૂર્વનું હતું. આ પહેલાની ચોવીસીના અંતિમ તીર્થકર શ્રી સંપતિનાથજી પ્રભુના નિર્વાણ બાદ ૧૮ ક્રોડાક્રોડી સાગરોપમ બાદ શ્રી ઋષભદેવ પ્રભુનો જન્મ થયો.
જ્યારે યુગલિયા યુગનો અંત થયો અને સામાજિક યુગનો પ્રારંભ થયો, સમાજના તે આદિમ યુગમાં શ્રી ઋષભદેવ પ્રભુએ જે જૈન ધર્મ અનાદિ હતો પણ જેનો લોપ થઈ ગયો હતો તેને અવસર્પિણી કાળમાં પુનઃ પ્રારંભ કર્યો. સાથે સાથે સંયમધર્મની પણ શરૂઆત કરી.
પ્રથમ રાજા શ્રી ઋષભદેવ કુમાર અવસ્થામાં ૨૦ લાખ પૂર્વ વર્ષ રહ્યા અને ગૃહસ્થ દશામાં ૬૩ લાખ પૂર્વ રહી સમાજ અને રાષ્ટ્રના પ્રથમ સૂત્રધાર તરીકે ન્યાયપૂર્વક રાજ્યનું સંચાલન કર્યું.
શ્રી ઋષભદેવનું આયુષ્ય એક લાખ પૂર્વનું વર્ષ બાકી હતું તેવામાં તેમનો જન્મદિવસ આવ્યો. દિગમ્બર ગ્રંથ હરિવંશપુરાણ, પઉમચરિયું ઇત્યાદિ ગ્રંથ અનુસાર પ્રભુના જન્મોત્સવ નિમિત્તે નૃત્યનાટિકાનું આયોજન થયું. નૃત્યનાટિકા દરમ્યાન નીલાંજના નામની દેવીનું આયુષ્ય પૂર્ણ થતાં તેનું પ્રાણપંખેરું ઊડી ગયું. સૌધર્મેદ્ર તુરત જ તેના જેવી જ દેવીને ઉપસ્થિત કરી દીધી, પરંતુ પ્રભુ આ બધો ભેદ પારખી ગયા. ઉત્કૃષ્ટ વૈરાગ્ય ઉત્પન્ન કરનારું આવું દશ્ય જોતાં પ્રભુ અનિત્યાદિ બાર ભાવનાઓનું ચિંતન કરવા લાગ્યા. વૈરાગ્યની ભાવના ભાવવામાં લીન થઈ
Page #86
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ગયા અને ત્યાં બેઠા બેઠા સર્વસંગ પરિત્યાગપૂર્વકની તેમ જ જગતના સર્વ જીવોને અભયદાન સ્વરૂપ સામાયિક ચારિત્ર નામની ભગવતી દીક્ષા અંગીકાર કરવાનો નિર્ણય તેમણે મનમાં લીધા.
ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર ચઉપાન મહપુરરિસ ચરિય ઈત્યાદિ ગ્રંથોમાં શ્રી ઋષભદેવ પ્રભુના વૈરાગ્યનું કારણ જુદું દર્શાવવામાં આવ્યું છે. એક વાર વસંતઋતુમાં જનસમુદાય અનેક પ્રકારની કીડાઓ કરી રહ્યા હતા ત્યારે તેઓ વિચારવા લાગ્યા કે આ કીડાઓ મેં અતીતમાં ક્યાંક જોઈ અનુભવી છે. શ્રી ઋષભદેવ પ્રભુ આત્મમંથનમાં લીન થઈ ગયા. પૂર્વભવના જ્ઞાનને પરિણામે તમોને આ સંસારની અસારતા દષ્ટિગોચર થવા લાગી અને તેમણે નવી દિશાનો પ્રારંભ કરવાનો નિશ્ચય કર્યો. આ નવી દિશાનો પ્રારંભ એટલે સંયમ માર્ગ તરફ પ્રયાણ.
શ્રી ઋષભદેવ પ્રભુનો સંયમ ગ્રહણ અને તપશ્ચર્યા ચૈત્ર માસની કૃષ્ણ અષ્ટમીએ રાજા શ્રી ઋષભદેવે રાજ્યવૈભવને ઠોકર મારી, ભોગ-વિલાસને તિલાંજલિ આપી, પરમાત્મ તત્ત્વને, આત્માના અનંતા ગુણોને જાગૃત કરીને તેના નિજ-શુદ્ધ સ્વરૂપને પામવાને માટે ‘સલ્વે સાધ્વજ જે જોગં પરખામિ’ (કરેમિ ભંતે) વાસરીને બધી પાપવૃત્તિઓનો પરિત્યાગ કરતા, ઉત્તરા નક્ષત્રમાં, ચતુર્થ પ્રહરમાં સર્વ પ્રથમ સંયમી બન્યા. શ્રમણ ધર્મના આદ્ય સંયમી બન્યા. ત્યાર બાદ પૂર્વ દિશામાં ઊંચે આકાશમાં નજર કરી ‘નમ: સર્વ સિદ્ધાભ્ય:' એમ બોલી પોતાના હાથે પંચમુષ્ટિ લોચ ર્યો.
તેમની સાથે ચાર હજાર લોકોએ પણ સંયમ ધર્મ અંગીકાર કર્યો. આ ચાર હજાર સંયમીઓ પ્રભુના અનુગામી બનીને પડછાયાની જેમ તેમનું અનુસરણ કરવા લાગ્યા. પ્રભુ તેમને કોઈ પણ પ્રકારનો સંકેત, આદેશ કે નિર્દેશ કરતા ન હતા. તેઓ અખંડ મૌન વ્રતનું પાલન કરતા ભૂમિ પર વિચરણ કરી રહ્યા હતા. સંયમ અંગીકાર કર્યા પછી પ્રભુ કુટુંબ, સમાજ, રાજ્ય, દેશ પ્રત્યેના કર્તવ્યોથી પણ ઘણી ઉત્કૃષ્ટ શ્રેણીએ પહોંચી ગયા હતા. તેઓ તો સંસારનાં સર્વ બંધનો તોડીને અયોધ્યા છોડીને ચાલી નીકળ્યા.
શ્રી ઋષભમુનિરાજે છ માસના ઉપાસના પચ્ચખાણપૂર્વક જ સંયમ ગ્રહ કર્યો હતો. આ છ માસ દરમ્યાન શ્રી ઋષભમુનિરાજ મૌનપૂર્વક આત્માના નિજ
-૧૬)
%E%
E6%E%Eવું તપ તત્ત્વ વિચાર B©É©©©ÉÉe©Éæ સ્વરૂપને પામવા યોગ-ધ્યાનમાં મગ્ન રહેતા હતા. છ માસનો અધિકાળ પૂરો થતાં શ્રી કષભમુનિરાજ ઘોર અભિગ્રહ ધારણ કરીને અનાસક્ત ભાવે ભિક્ષા માટે ગામનગરના ધોરી માર્ગ પર મૌનપણે ઈસમિતિપૂર્વક નીચે જોઈને રસ-સ્થાવર જીવોની વિરાધના ન થાય તેમ પરિભ્રમણ કરે છે. તેમની આજુબાજુ ક્યાંય દષ્ટિ ન હતી. તેમણે જોઈને લોકોના ટોળેટોળાં તેમની આસપાસ ભેગાં થઈ જતાં અને જાતજાતની સામગ્રી ભેટ આપવા મુનિરાજ શ્રી ઋષભદેવની આગળ ધરતાં હતાં. તેમને જોઈને જનસમુદાય ભક્તિ-ભાવનાથી ભાવવિભોર થઈને બહુમૂલ્ય વસ્ત્રો, અમૂલ્ય આભૂષણો, ગજ, રથ, સિંહાસન, કોઈ તો પોતાની સુંદર કન્યા પણ ભેટસોગાદ રૂપે તેમની સન્મુખ ધરવા લાગ્યા અને તેને ગ્રહણ કરવાની પ્રાર્થના-આજીજી કરવા લાગ્યા. મુનિરાજ મૌનપણે આ બધી ચેષ્ટા નિહાળતા હતા. કોઈને એવી જાણ પણ નહોતી કે મુનિરાજ ભિક્ષાર્થે પધાર્યા છે. લોકો ભક્તિપૂર્વકની આહારદાનની વિધિથી સર્વથા અજાણ હતા. જ્યારે ઋષભમુનિરાજ કાંઈ પણ ગ્રહણ કર્યા વગર પાછા ફરતા ત્યારે સર્વને ખૂબ જ દુ:ખ થતું. તેમને મન હજી પણ શ્રી ઋષભદેવ તેમના પૂર્વવત્ રાજા જ હતા. તેઓએ સંસારનો ત્યાગ કર્યા છે, તેઓ સંયમી છે, એવી બધી સૂધબૂધ જ ન હતી. સંયમી કોને કહેવાય તેનું તેમને જ્ઞાન જ ન હતું. તેથી જ તેઓ પ્રભુને શું જોઈએ છે તે પૂછતાં પણ પ્રભુ તો મૌનવ્રતનું પાલન કરી કશું જ કહ્યા વિના ત્યાંથી આગળ પ્રસ્થાન કરતા. આમ ને આમ ઘણા સમય સુધી તેમને અન્ન-પાણીનો જોગ પ્રાપ્ત ન થયો.
| મુનિ શ્રી ઋષભદેવ કોઈ પણ પ્રકારની યાચના ભાવ કરતા ન હતા અને લોકો આહારદાનની પ્રક્રિયાથી તદ્દન અનભિજ્ઞ હતા. હવે અહીંયા સામાન્ય જનમાનસમાં એક ઉપસ્થિત થાય કે પ્રભુના જન્મથી ત્રણ જ્ઞાન મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અન અવધિજ્ઞાન અને સંયમ જીવન ગ્રહણ કરતાં જ ચોથા મન પર્યવજ્ઞાનના જ્ઞાતા હતા. ચારેય જ્ઞાનના ધારક હોવા છતાં તેઓ આહારદાન મેળવવા શા માટે પરિભ્રમણ કરતા હતા ? આ શંકારૂપી પ્રશ્નનું સમાધાન કરતાં પ્રાચીન ગ્રંથોના રચયિતા મહાન જૈનાચાર્યોએ જણાવ્યું છે કે શ્રી ઋષભદેવ પ્રભુએ જ્યાં જ્યાં પરિભ્રમણ કર્યું તેનો એકમાત્ર ઉદ્દેશ હતોતે કર્મનિર્જરા કરવાનો હતો. આટલું જ સ્પષ્ટીકરણ તેઓ કર્યું છે. આથી વિશેષ કોઈ ટિપ્પણી પ્રભુના આહારદાન - પરિભ્રમણ માટે કરવામાં આવી નથી.
૧૬૫ ૪
Page #87
--------------------------------------------------------------------------
________________
333333333333333333
શ્રેયાંસકુમાર દ્વારા આહારદાન - અક્ષયતૃતિયા :
મુનિશ્રી ઋષભદેવ સંયમ ગ્રહણ સમયે છ માસના ઉપવાસના પચ્ચક્ખાણની અવિધ પૂરી થયા બાદ તેઓ ભિક્ષાર્થે નીકળ્યા ને બીજા સાત માસ સુધી વિધિપૂર્વક આહર ન મળતાં તેઓ તેર માસના ઉપવાસી થયા. ભિક્ષાર્થે પરિભ્રમણ કરતાં કરતાં એક દિવસ તેઓ કુરુક્ષેત્રના હસ્તિનાપુર નગરીની બહાર ઉદ્યાનમાં આવી પહોંચ્યા. આ હસ્તિનાપુર નગરીમાં બાહુબલિના પુત્ર સોમપ્રભ નામના રાજા રાજ્ય કરતા હતા. એમના યુવરાજનું નામ શ્રેયાંસકુમાર હતું. જે દિવસે મુનિરાજ શ્રી ઋષભદેવ હસ્તિનાપુર નગરીના ઉદ્યાનમાં પ્રવેશ કરે છે તે જ રાત્રિના પાછલા પ્રહરમાં દિવસના સુપ્રભાતના પહેલા ભાગમાં શ્રેયાંસકુમારે આઠ ઉત્તમ સ્વપ્ન જોયાં. (૧) ઊંચો સુમેરુ પર્વત, (૨) સુશોભિત કલ્પવૃક્ષ, (૩) કેસરી સિંહ, (૪) વૃષભ (૫) સૂર્ય, (૬) ચંદ્ર, (૭) રત્નોથી ભરેલો સમુદ્ર, (૮) અષ્ટ મંગલ દ્રવ્યો સહિત દેવોને જોયા.
રાજા સોમપ્રભએ નૈમિત્તિકને બોલાવી શ્રેયાંસકુમારને આવેલા સ્વપ્નોનો ફળાદેશ પૂછ્યો તો તેમણે જણાવ્યું કે ઊંચા મેરુ પર્વત પર જેમનો જન્માભિષેક થયો છે તે દેવ આજે અહીંયા આવશે. અન્ય સ્વપ્નો પણ ઐશ્વર્યના સૂચક છે. પ્રાત:કાળના સમયે શ્રેયાંસકુમાર પોતાના મહેલમાં બેસીને તેમણે જોયલાં આ ઉત્તમ સ્વપ્નોનું ચિંતન કરી રહ્યા હતા. તેમની મુખમુદ્રા અત્યંત પ્રસન્ન હતી. તેમના આંતરમનમાં સુદઢ વિચારોનો વાયરો વાઈ રહ્યા હતો કે મેં જોયેલાં આઠ સ્વપ્નોની ફલશ્રુતિ રૂપે આજે મારા હાથે કોઈ મહાન કાર્યમાં નિમિત્ત બનવાનો આનંદ તેમના રોમેરોમમાં વ્યાપી રહ્યો હતો. આ જ સમયે મુનિ શ્રી ઋષભદેવે હસ્તિનાપુર નગરમાં પ્રવેશ કર્યો. જનસમુદાય તેમનું અદ્ભુત રૂપ જોઈને હર્ષઘેલો બની ગયો. ટોળેટોળાં તેમના દર્શનાર્થે ઉમટવા લાગ્યાં. શ્રી ઋષભદેવ રાજમહેલ તરફના ધોરીમાર્ગ પર ઈર્યાસમિતિપૂર્વક ચાલતા આવતા હતા. દ્વારપાળે રાજમહેલમાં આવી રાજા સોમપ્રભ અને શ્રેયાંસકુમારને વધામણી આપી કહ્યું કે, શ્રી ઋષભદેવ મહેલ તરફ ધોરીમાર્ગ પર ચાલ્યા આવે છે. દ્વારપાલનાં કથનો સાંભળતાં જ તેઓ મહેલના દરવાજે આવ્યા. ત્યાં દૂરથી શ્રી ઋષભદેવને સામેથી પોતાના મહેલ તરફ આવતા જોયા. આંગણામાં અત્યંત ભક્તિભાવપૂર્વક મુનિશ્રી ઋષભદેવને પંચાંગ પ્રણિપાત પ્રણામ કર્યા. થોડી ક્ષણોમાં મુનિશ્રી ઋષભદેવ આંગણામાં પ્રવેશ કરી મૌનપણે ઊભા રહ્યા. તેમને જોઈને જ શ્રેયાંસકુમાર ભક્તિમાં ભાવવિભોર થઈ ગયા
૧૬.
33333333333 14 de fer 3333333333SISIS અને ભક્તિમાં ભ્રમણ કરતા તુરત જ તેમને જાતિસ્મરણ જ્ઞાન પ્રગટયું. પૂર્વભવમાં બે ચારણમુનિ મહારાજને નવધા ભક્તિપૂર્વક આહારદાન કરેલું તે સમગ્ર પ્રસંગ સ્મૃતિપટ પર આબેહુબ પ્રગટ થયો. અને તેમ થતાં ભક્તિપૂર્વક શ્રી ઋષભદેવના કરપાત્રમાં ધીરે ધીરે ઈક્ષુરસ મૂકીને આહારદાન કર્યું અને તેર માસના ઉપવાસી મુનિશ્રી ઋષભદેવે ઈક્ષુરસથી પારણાં કર્યાં. દેવોએ પંચદ્રવ્યો પ્રગટ કર્યા. ‘અહોદાનમ્’ના ધ્વનિથી સમગ્ર આકાશ ગુંજી ઊઠયું. તે દિવસ હતો વૈશાખ સુદ૩નો. તે દિવસથી વર્ષીતપની શરૂઆત થઈ હોય તેમ લાગે છે. આ દિવસને આપણે ‘અક્ષયતૃતીયા’ તરીકે ઓળખીએ છીએ. તેને ઈક્ષતીજ, અખાત્રીજના નામથી લોકો ઓળખવા લાગ્યા.
સુપાત્રદાન અને ગુરુની પૂજા શ્રાવકોનો મુખ્ય ધર્મ છે. શ્રી શ્રેયાંસકુમારના હસ્તે આ ચોવીસીમાં દાનતીર્થની શરૂઆત થઈ અને આહારદાનના ફળસ્વરૂપે તેઓ તે જ ભવે મોક્ષગતિને પામ્યા. શ્રી ઋષભદેવના એક વરસના ઉપવાસના શ્રેયાંસકુમારના હસ્તે ઈક્ષરસથી પારણાં થતાં ભક્તિવંત દેવગણોએ આકાશમાંથી પુષ્પની વર્ષા કરી. દેવ દુંદુભિનો નાદ કર્યો. શ્રી ઋષભદેવનાં પારણાં થતાં આખી હસ્તિનાપુર નગરીમાં આનંદ-ઉલ્લાસ છવાઈ ગયો. નગરજનો ભાવિવભોર થઈ આનંદથી નૃત્ય કરવા લાગ્યા. વાયુવેગે આ સમાચાર અયોધ્યા નગરીમાં સમ્રાટ ભરતને પહોંચી ગયા. એમણે તરત જ હસ્તિનાપુર નગરી તરફ પ્રયાણ કર્યું. શ્રેયાંસકુમારના હસ્તે શ્રી ઋષભદેવે કેવી રીતે આહાર ગ્રહણ કર્યો તેની સઘળી માહિતી વિગતવાર જાણી લીધી.
આહારદાનનું જ્ઞાન શ્રેયાંસકુમારને કેવી રીતે થયું તે વિશે તેઓ કહે છે, ‘હે સમ્રાટ ભરત! શ્રી ઋષભદેવ આ ભવથી છ ભવ પહેલાં વજ્રાંઘ નામના રાજા હતા. તે જંબુદ્રીપની પૂર્વ દિશાએ વિદેહક્ષેત્રમાં પુષ્કલાવતી નામનો દેશ છે. તેની રાજધાની ઉપલપેરના રાજા હતા. શ્રીમતી નામની તેમની રાણી હતી. તે શ્રીમતીનો જીવ તો હું પોતે આપની સામે ઊભેલો શ્રેયાકુમાર. અમે બંનેએ બે ચારણમુનિને ભક્તિપૂર્વક આહાર-દાન કરેલું તે શ્રી ઋષભદેવને ભિક્ષાર્થે પધારેલા જોતાં જ મને જાતિસ્મરણ જ્ઞાન દ્વારા સમગ્ર આહારદાનનો પ્રસંગ સ્મૃતિપટ પર તાજો થતાં એ જ પ્રકારે ભક્તિપૂર્વક ઈક્ષરસથી ભરેલા કળશ શ્રી ઋષભદેવની સમક્ષ ધરતાં તેમણે કરપાત્રમાં ગ્રહણ કરી આહારદાનનો સ્વીકાર કર્યો અને તેર માસના ઉપવાસી ઉગ્ર
૧૬૭
Page #88
--------------------------------------------------------------------------
________________
6% E6%eળ જ્ઞાનધારા©©©©©©©©©©e તપસ્વીને પારણું કરાવવાનો અમૂલ્ય લાભ મને મળ્યો :
દાનનું વિશેષ મહત્ત્વ સમજાવતાં શ્રેયાંસકુમારે કહ્યું, કે, “હે રાજન ! દાનનો મહિમા અપાર છે. દયા અને દાન જૈન ધર્મનું મુખ્ય અંગ છે. મોક્ષમાર્ગ તરફ વિચરનારા માટે પ્રભુની ભક્તિ અને સુપાત્રદાન એ બે મુખ્ય કર્તવ્યો દાનના ચાર પ્રકાર છે : ૧) આહારદાન (૨) ઔષધદાન (૩) જ્ઞાનદાન અને (૪) અભયદાન.
दानं पूजा मुख्यः आवकधर्म न पावकाः तेन विान । ध्यानाध्ययनं मुख्यो यतिधर्म तं विना तथा सोऽपि ॥
- શ્રી યણ સાર દયા અને દાન એ બે શ્રાવકનાં મુખ્ય કર્તવ્યો છે. શ્રાવકના જીવનમાં જે આ બે ગુણોનું સ્થાન ન હોય તો શ્રાવક શ્રાવક નથી. દાન-શીલ-તપ અને ભાવ એ ધર્મનાં ચાર અંગો છે. તેમાં દાનને પ્રથમ સ્થાન આપવામાં આવ્યું છે. દાનનો મહિમા એટલો અપરંપાર છે કે વર્ણવવા માટે હજારો શબ્દો ઓછા પડે. જે ક્ષેત્રમાં આવા દાનવીર, સુપાત્રદાન અને દાનવિધિ કરવાના જાણકાર શ્રાવકો વસે છે ત્યાં ઉપરની પડિમાના ગ્રહણના તેમજ સર્વસંગ પરિત્યાગપૂર્વક નિગ્રંથમુનિના સંયમ ગ્રહણ કરવાના ભાવ કોઈ ભાગ્યશાળી આત્માને આવે છે. કેમ કે સંયમ ગ્રહણ બાદ સંયમના નિર્વાહ અર્થે શરીને આહારની જરૂર રહે છે અને તે શ્રાવકના આહારદાન અને વૈયાવચ્ચ ધર્મ પર નિર્ભર છે. જૈન શાસ્ત્રોમાં દાન વગરના શ્રાવકને હાલતાચાલતા મડદાની ઉપમા આપી છે.
શ્રેયાંસકુમારના દાન વિશેના મંતવ્યને સાંભળીને ચક્રવર્તી ભરતના રોમેરોમમાં દાનધર્મનો પ્રભાવ પ્રસરી ગયો. અંતમાં શ્રેયાંસકુમાર ચક્રવર્તી ભરતને કહે છે કે,
'सर्व जीव करुं शासन रसीं'
‘સર્વ જીવોને આ ધર્મપ્રકાશ વડે ગમે તે પ્રકારે યથાયોગ્ય પાર ઉતારું બોધિબીજની પ્રાપ્તિ થતાં જ સર્વ તીર્થંકરોનો જીવ એવી ભાવના ભાવે છે. કલ્યાણ યોગ વડે જગતના જીવો પ્રત્યે ઉપકાર કરતા, કાળાંતરે તીર્થંકર પદને પામે છે; જે જ ગતના જીવોના પરમ અભ્યદય તેમજ કલ્યાણનું ઉત્કૃષ્ટ નિમિત્ત છે.
તીર્થંકર નામકર્મના ઉદયકાળથી શરૂ કરીને ચરમદેહની લગભગ અંતિમ ઘડી સુધી તીર્થંકર પરમાત્માં ધર્મદશના કરે છે.
# G E% E%તપ તત્ત્વ વિચાર #GSEB%9E%a ધર્મના આદેશ અને ઉપદેશથી અધિક જગતમાં બીજો કોઈ ઉપકાર નથી. જ્ઞાન તિઃ - જ્ઞાનનું ફળ વિરતિ-ચારિત્ર.
આ સઘળું વિહરમાન તીર્થંકર પરમાત્માની દેશનાનું ફળ છે. આ જગતમાં જ્ઞાનપૂર્વક, બુદ્ધિપૂર્વક જે કંઈ પ્રવૃત્તિ જોવા મળે છે તે વીતરાગ પરમાત્માનો જ ઉપરકાર છે.
વૈશાખ સુદ-૩ના પરમ પવિત્ર દિવસે શ્રી ઋષભદેવ પ્રભુએ લગભગ તેર મહિનાથી કંઈક વધારે દિવસોના એકધારા ઉપવાસનું પારણું કર્યું હતું. ચૈત્ર વદિ આઠમના દિવસે પ્રભુએ સંયમજીવન અંગીકાર કર્યું. આપણા મનમાં સ્વભાવિક રીતે પ્રશ્ન ઉપસ્થિત થાય કે શ્રી ઋષભદેવ પ્રભુને ગોચરી શા કારણે ના મળી ? તેનો ઉત્તર પૂર્વભવમાં કરેલા ભોગન્તરાય કર્મના કારણે ભગવાન જેવા ભગવાનને પણ આહાર-પાણી મળ્યાં નહીં અને જ્યારે તે કર્મનો ક્ષયકાળ પાસે આવ્યો ત્યારે શ્રેયાંસકુમારના હાથે ઈક્ષરસતી પ્રભુનું પારણું થયું.
પેટ ભરવાને માટે અનાજ-પાણી ખાવાની ઇચ્છાવાળા બળદોને પ્રભુના જીવાત્માને પૂર્વના એક ભવમાં અંતરાય કર્યો હતો. બળદોના મોઢે શીકલી બંધાવી છે તેના આહાર સમયે છોડવાનું ભૂલતાં બળદોને ભૂખ વેઠવી પડી હતી. આ પ્રમાણે બીજા જીવોને કરેલા અંતરામ કર્મ જ્યારે ઉદયમાં આવ્યું ત્યારે પોતાને પણ આહાર-પાણીનો સંજોગ થયો નહીં, કેમ કે કર્મસત્તા ઘણી જ બળવાન હોય છે.
સર્વ પ્રથમ ઈક્ષરસનું પારણું કરવાને કારણે તેઓ ‘કાશ્યપ’ નામથી પણ ઓળખાયા.
આચાર્ય જીનસેનના શબ્દોમાં કાશ્ય તેજને કહે છે. (મહાપુરાણ - ૨ ૬ ૬ /૧૬ / ૩૭૦) પ્રભુ શ્રી ઋષભદેવ એ તેજના રક્ષક હતા તેથી કાશ્યપ કહેવાયા.
પ્રભુશ્રી ઋષભદેવ પ્રથમ સહજ તપલી, પ્રથમ ઈક્ષરસના પારણું કરનાર અને શ્રી શ્રેયાંસકુમાર પ્રથમ આહાર-દાન કરનારા બન્યા અને તે સમયની સ્મૃતિ એટલે પરંપરાએ “વર્ષીતપ'.
૧૬૯)
Page #89
--------------------------------------------------------------------------
________________
BappaMalaik
जैन धर्म में मौन साधना
SISISISISI318
डॉ. विनोद कुमार तिवारी
(डॉ. विनोद कुमारजी यु. आर. कॉलेज रोजरा (बिहार) हेड ऑफ धी डीपा. हीस्ट्री हैं। Rise and decline of Jainism in Bihar विषय में Ph. D. किया है। देश-विदेश में कन्फरन्स अटेन्ड किया है ।
भारतीय दर्शन, परम्परा और धार्मिक मान्यताओं में मौन साधना या मौन व्रत को पवित्र आस्था - कर्म के रुप में स्वीकार किया गया है और इसे मानव जीवन के आधारभूत कर्तव्यो में से एक माना गया है। यहाँ मौन का तात्पर्य मात्र इसके शाब्दिक अर्थ 'बातचीत नहीं करने से नहीं है, बल्कि सही मायने में यह हमारे आध्यात्मिक विकास ज्ञान अर्जन की प्रकिया से भी जुड़ा हुआ है। प्राचीन ऋषियों, ज्ञानियों और सन्तों के दर्शन और उपदेशों पर चिन्तन करने और उन्हें अपने जीवन में उतारने की तैयारी के लिए हम जिन अवसरों का उपयोग कर सकते हैं, उनमें मौन के दिन के सम्पूर्ण समय का उपयोग किया जा सकता है। इन दिनों में हम अपनी वाणी जैसे इन्द्रिय पर नियंत्रण रखते हैं, जिससे हमारे अन्दर अतिरिक्त उर्जा की वृद्धि होती है, जिसकी सहायता से हम अपने व्यक्तित्व को अध्यात्म और नैतिक गुणों से अधिक से अधिक करीब लाने में सहायक हो पाते हैं। मानसिक विकास के साथ ही साथ मौन रहने की अवधि में अर्जित शारीरिक उर्जा को हम परोपकार, सेवा, समाज, सुधार, धार्मिक मानवीय सत्संग में लगा सकते हैं, ताकि मानवता की भलाई हो सके । मौन रहने की परम्परा हमारे देश में प्रारंभ से ही रही है। इसके लिए समय का कोई निर्धारण नहीं है। मौन की अवधि कुछ घंटो की हो सकती है, एक या इससे अधिक पहर की हो सकती है अथवा कुछ दिनों या सप्ताहों तक चलाई जा सकती है। ऐसे भी उदाहरण मिलते हैं, जिसमें महीनो वर्षों तक मौन रहने की बात आई है। मौन साधना और आत्म-स्थिरवाद को जीवन का अंग बनाकर हमारे ऋषियों, मुनियों और आध्यात्मिक गुरुओं ने पवित्र समाधी तक को प्राप्त किया है। हमारे देश में प्राचीन काल से ही यह कथन बहुत प्रचलित है कि मौन ढेर सारी समस्याओं का समाधान ढूँढ देता है और उपरोक्त कथन सभी धर्मों में वर्णित मौनं की परिभाषा का निष्कर्ष ही कहा जा सकता है।
भारतीय धार्मिक परम्पराओं के अन्य अंगो की तरह ही जैन धर्म एवं दर्शन
१७०
Blessespass
तप तत्त्व विचार Besisecseeeeee में भी मौन साधना पर गहराई से विचार किया गया है तथा उसकी व्यापकता पर बहुत चर्चा की गई है। यहाँ मौन रहने का पर्व मौन व्रत या मौन एकादशी के नाम से प्रचलित है, जिसकी महत्ता का अनुमान इसी बात से लगाया जा सकता है कि इस पर्व को जैन धर्म के पर्युषण पर्व के बाद दूसरा स्थान प्रदान किया गया है। यह पवित्र दिवस भारतीय तिथि तालिका में मार्गशीर्ष सूद ग्यारह को पड़ता है और सम्पूर्ण जैन एवं अन्य समुदायों के सदस्यों के द्वारा विधिपूर्वक मनाया जाता है। ऐसी मान्यता है कि जो साधक इस पर्व को ग्यारह वर्ष और ग्यारह महीनों तक सम्पूर्ण विधि विधानों से मनाता है, उसे जीवन की सर्वोत्तम उपलब्धि “मोक्ष” की प्राप्ति होती है। जैन साहित्य इस दिवस को इसलिये भी पवित्र और महत्वपूर्ण मानते है कि इसी दिन तीर्थंकरों के 150 कल्याणक हुए। ऐसे तो जैन दर्शन में असंख्य चौबीसियों का वर्णन किया गया है, पर यहाँ इस सन्दर्भ में हम भूत, वर्तमान और भविष्य के मात्र पांच कल्याणकों का ही उल्लेख करेंगे, जिसका संबंध इस पर्व से है। कहा गया है कि इसी दिन जैन धर्म के अठारहवें तीर्थंकर मल्लिनाथ का जन्म, गृहत्याग और केवल ज्ञान प्राप्त हुआ था तथा बाइसवें तीर्थंकर नेमिनाथ ने केवलज्ञान की उपलब्धि की। इस प्रकार इस दिन तीन तीर्थंकरों के पाँच कल्याणक हुए। भारत क्षेत्र में अन्य चौबीसियों में से भारत क्षेत्र और ऐरावत क्षेत्रों में पाँच कल्याणक हुए। इस प्रकार पाँच कल्याणकों को भारत क्षेत्र में हुए अन्य पाँच कल्याणकों के साथ गुणा करने पर (5x5) भारत क्षेत्र के कुल कल्याणकों की संख्या 25 हो जाती है। उधर पाँच ऐरावत क्षेत्रों में पच्चीस कल्याण हुए। इस प्रकार सभी क्षेत्रों के 50 कल्याणकों को भूत, वर्तमान और भविष्य के चौबीसियों से जोड़ा जाए तो यह संख्या 150 हो जाती है (50+50+15=150 अथवा (50x50 = 150) । यहाँ ध्यान देने योग्य बात यह भी है कि पाँच महाविदेह क्षेत्रों में कोई चौबीसी नहीं हैं ।
जैन मौन एकादशी के सम्बंध में जैन साहित्य में एक प्रसंग का जिक्र हैं, जिससे इस पर्व की महानता को सहज ही समझा जा सकता है। वर्णन है कि अपने भ्रमण क्रम में तीर्थंकर नेमिनाथ द्वारका शहर के बाहर एक वन में प्रवास कर रहे थे। जब उसी नगर में रह रहे पूर्व जन्म के उनके चचेरे अग्रज कृष्ण वासुदेव को उनके इस वन में आने का शुभ समचार मिला, तो वे अपने कई अनुयायों के साथ नेमिनाथ के उपदेश सुनने तथा शिक्षा ग्रहण करने वहाँ पहुँचे। भगवान के प्रवचन समाप्ति के बाद कृष्ण वासुदेव ने तीर्थंकर नेमिनाथ से विनम्र निवेदन किया कि उनकी एक
१७१
Page #90
--------------------------------------------------------------------------
________________
SAGISISISMISISISISISMISIS ज्ञानधाRANSISISISISISISIOISISISISISIST जिज्ञासा है और वह यह कि सम्पूर्ण वर्ष में वह कौन सा दिन है जब व्यक्ति कम से कम धार्मिक क्रिया कलाप करके अधिक से अधिक पुण्य की प्राप्ति कर सकता है ? तीर्थकर ने उनकी जिज्ञासा शांति का समुचित उपाय बतलाया और कहा कि मार्गशीर्ष के ग्यारहवें दिवस पर किया जाने वाला मौन व्रत इस पूरे प्रकरण का एक मात्र उपाय है। उन्होंने इस पर्व की महत्ता बतलाते हुए यह भी स्पष्ट किया कि किस प्रकार यह दिवस एक सौ पचास कल्याणकों से जुड़ा है। उन्होंने यह जानकारी भी दी कि इसकी पूर्णाहुति ग्यारह वर्षों में होती है।
मौन एकादशी के तथ्यों से परिचित और संतुष्ट कृष्ण वासुदेव ने तीर्थंकर नेमि से जानना चाहा कि क्या पहले भी किसी साधक ने इस पर्व को अपना कर अधिक से अधिक पुणाय प्राप्त किया है? तीर्थंकर ने इसका स्वीकारात्मक उत्तर दिया और सुब्रत सेठ की सम्पूर्ण कथा का उल्लेख किया। उन्होंने बतलाया कि दक्षिण भारत के घाटकी खण्ड के विजयपुर में राजा धर्मी अपनी पत्नी चन्द्रावती के साथ राज्य करता था। उसी शहर में सूर नामक एक ब्यापारी भी रहता था, जो अपने व्यापार के साथसाथ अपने ज्ञान के लिए भी प्रसिद्ध थाय और यही कारण था कि वहाँ का राजा तक उसका सम्मान करता था। एक रात्रि स्वप्न में उसने यह देखा कि ह आज जिस वैभवपूर्ण और धन-धान्य से पूर्ण अवस्था में रह रहा है, वह इसलिये कि उसने पिछले जन्म में बहुत से धार्मिक और पुण्य के कार्य किये थे ओर वर्तमान की सुखद स्थिति उसी पुण्य की फलादेश था। वह तत्काल यह सोचने लगा कि उसे आज जो सुखसम्पत्ति प्राप्त है, वह तो पिछले जन्म के अच्छे कार्यों के कारणपर अपने अगले जन्म में इसी तरह के जीवन को प्राप्त करने के लिए तो इसी जिन्दगी में ही कुछ न कुछ करना होगा। प्रातःकाल में उठते ही वह सुबह सबेरे अपने गुरु के पास पहुँचा। गुरु ने उससे इतने सबेरे आने का कारण पूछा। सेठ ने विनम्रता से निवेदन किया कि चूंकि अपनी दैनिक व्यस्तताओं और कारोबार के कारण वह नियमित रूप से धार्मिक कृत्यों को नहीं कर सकता है, अतः वे उसे यह बतादें कि कम से कम समय में पूजा-अर्जना करके वह अधिक से अधिक पुण्य कैसे प्राप्त कर सकता है। उनके गुरु अत्यंत ही ज्ञानी
और विचारक थे। उन्होंने सेठ सुब्रत से कहा कि वे माघशीर्ष सूद ग्यारह के दिन पूरे विधि विधान से ग्यारह वर्ष और ग्यारह महीनों तक नियम से मौन ब्रत का पालन करें। इसके बाद वे इसे अपने दैनिक जीवन का अंग बना लें। वचन को सुनने के बाद सुब्रत सेठ ने अपने परिवार के अन्य सदस्यों के साथ नियमित रुप से एकादशी व्रत करना
१७२)
SAGISISISISISISISISISABISNEH५ तत्त्व दिया ISISISISISISION प्रारंभ कर दिया तथा पूरे ग्यारह वर्ष ग्यारह महीने तक इसे वे सभी तन्मय रहें। अनुष्ठान की समाप्ति के बाद प्रन्द्रह दिनों पश्चात सेठ सुव्रत ने समा उन्हें देवलोक प्राप्त हुआ, जहाँ उनका पुनर्जन्म स्वर्ग देवता के रुप में हुआ
ग्यारहवें स्वर्गलोक में सुब्रत सेठ ने सभी सुख-सुविधाएँ और ऐश्वर्व यहां उन्होंने अपना पूरा काल व्यतीत किया, जिसके पश्चात जम्बद्वीप के में सौरीपुर में वे सेठ समद्रदत्त के पुत्र के रुप में जन्म लिये। पिता ने उन नाम दिया। सेठ सुब्रत अपना जीवन बड़े ही आराम से ब्यतीत करने लगे उनके पिता को यह अहसास हुआ कि उनकी अवस्था अब ज्यादा हो चल वे अपने कार्यों का बोझ आगे नहीं ढो सकते। इस कारण उन्होंने अपने व सारा दायित्व अपने पुत्र को सौंप दिया और स्वयं सांसारिक कार्यों से मुन सुव्रत ने अपने पिता से सारा उत्तदायित्व ले लिया। इस बीच वे धर्म औ| से भी पूरी तरह जुड़े रहें। जब उन्हें यह अहसास होगया कि वर्तमान में उन जीवन प्राप्त हुआ है, वह पिछले जन्म में किये गए एकादशी व्रतों के | तत्काल उनहोंने अपने ग्यारह पत्नियों के साथ मौन एकादशी व्रत करने लिया। उनकी सभी पत्नियों को केवलज्ञान प्राप्त हुआ तथा यथासमय वे को प्राप्त हुई। कुछ काल बाद राजा सुब्रत को भी केवलज्ञान मिला, नि में देवलोक के देवताओं ने धूमधाम से इस उत्सव को मनाया। इसके बा समय पर अपने अनुयायिया के बीच धर्म और आध्यात्म पर शिक्षा व उपदे कालान्तर में उन्हें मोक्ष की प्राप्ति हुई। कथा में सेठ सुब्रत के जीवन के घटनाओं का जिक्र भी आया है, जिसमें उनके सम्पूर्ण परिवार के मौन ही उनके घर में चोरों द्वारा चोरी करने का वर्णन है। चोर अपने उद्देश्य । जाते, पर सम्पूर्ण घटना पर जिन शासन देवी अपनी दृष्टि रख रखी थी सेठ के घर से चोरी किये जाने के प्रयत्न को इश्वरीय शक्ति से रोक दिय घटना की सूचना वहाँ के राजा को मिली तो वे इतने प्रभावित हुए किस दर्शन करने इनके घर पर आयें, जहाँ उन्होंने देखा कि शासन देवी के | दोनो चोर वहाँ बंधे खड़े थे । राजा ने चोरों को दण्ड देने की सोची पर ने राजा से प्रार्थना की कि वे चोरों को अभयदान दें। राजा ने इनकी बात चोरों को मुक्त कर दिया गया। इसी प्रकार एक और घटना का जिक्र कि जिसमें शहर में अचानक एक भयंकर आग लग गई और देखते-देखते इस
०१७3)
Page #91
--------------------------------------------------------------------------
________________
SIGISISISISISISISISISIOISAR A५ तत्त्व दिया SKSISISISISISISISISISISIS अपना काम चला लेते हैं तो बोलने में हमारी जिस शक्ति या उर्जा का ह्रास होता है, उसे बचाकर हम अनजाने में ही अपनी बौद्धिक चेतना, आध्यात्मिक गहराई और गुरुत्तर ध्यान में वृद्धि करते रहते हैं। यह उचित ही कहा है कि कम बोलने बाल व्यक्ति ही किसी भी मामले में सही निर्णय ले पाता है और कम बोलने वाले व्यक्ति की बातों से ही लोग प्रभावित भी होते हैं। कम बोलकर हम अपनी इन्द्रियों पर नियंत्रण रख सकते हैं, जो जैन जीवन शैली का एक प्रमुख सिद्धान्त भी है। सम्पूर्ण बातों को देखते हुए सारांश में हम यही कह सकते हैं कि जैन धार्मिक साहित्यों में वर्णित मौन व्रत की मान्यता और व्यापकता प्राचीन काल से ही रही है, पर अपने वर्तमान काल में भी अन्य रीति-रिवाजों और पारम्परिक तीन - त्योहारों में इसकी गणना इसके धार्मिक सामाजिक व्यवहारिक एवं व्यक्तिगत विकास के स्रोत के रुप में की जाती है। जब से आयुर्वेद और चिकित्सा विज्ञान के विशेषज्ञों ने मौन रहने के मानसिक एवं शारीरिक महत्वों को बतलाया है, तब से तो यह व्रत इतना लोकप्रिय हो गया है कि इसे स्वाभाविक रुप से हर व्यक्ति अपनाना चाहेगा ।
GROISISISIOISISISISISRMINS ज्ञानधाRANSISISISISISISISISISISISISIS इलाकों को अपने लपेट में ले किया। पर जब आग की लपेटें फैलते-फैलते सेठ सुब्रत के महल तक पहुंची, तो धर्मदेव ने स्वयं वहाँ उपस्थित होकर इस आग से इनके पूरे परिवार और इलाके की रक्षा की। इस दैवीय आर्य के कारण सेठ सुबत की एक बार फिर सबों ने प्रशंसा की और इनके धार्मिक आचरण से प्रेरित हुए। सेठ सुब्रत भी सम्पूर्ण जीवन धर्मार्थ और सामाजिक परोपकार में संगल्न रहे। तीर्थंकर नेमिनाथ ने मुनि सुव्रत की कथा का अन्त करते हुए यह भी बतलाया कि किस प्रकार एक देव ने सेठ की भक्ति और आध्यात्म विवेक की परीक्षा लेने के लिए उसे विभिन्न प्रकार से पीड़ित किया, परन्तु इन सबों से सुब्रत विचलित नहीं हुए और वे गहन ध्यान में चले गए। अन्तः इस देव ने इनके भक्तिभाव की प्रशंसा की तथा वापस अपने लोक चले गए। बाद में सेठ ने अपनी इच्छा से मोक्ष को प्राप्त किया ।
जैन परम्पराओं में मौन ब्रत या मौन एकादशी का जितना वर्णन किया गया है और उसकी महत्ता बतलाई गई है, दूसरे धर्म या पंथ में इसे वैसा महत्त्व नहीं दिया गया है। जैन धर्म के अनुसार शुद्ध और अच्छा वचन को अगर चाँदी माना जाए तो मौन व्रत को सोना समझा जाना चाहिए। इस व्रत की सबसे बड़ी विशेषता यह है कि मात्र इस व्रत को पालन से ही व्यक्ति ज्ञान और मोक्ष दोनों को प्राप्त कर सकता है। इस व्रत के पालन के लिए कोई विशेष पूजा-पाठ और विधि विधान नहीं करने पड़ते। जैन दर्शन में यह बतलाया गया है कि मौन एकादशी का पालन करने वाला व्यक्ति जीवन में उच्च श्रेणी का आनन्द प्राप्त करता है। यहाँ बार-बार यह दुहराया गया है कि इस दिन किये गये कार्य की ब्यापकता डेढ़ सौ गुण तक बढ़ जाती है।
मौन व्रत या मौन साधना का क्षेत्र बहुत ही विशाल है। इसके पालन किये जाने के काल या अवधि को विषय में अलग-अलग विचार दिये गए हैं। कुछ लोग इसका पालन प्रतिदिन संध्या से अगले दिन सुबह तक करते हैं, तो कुछ सप्ताह में एक दिन जबकि कुछ महीनों के विशेष दिनों में और कई तो ऐसे हैं, जो साल में पन्द्रह दिनों से एक महीने तक मौनव्रत का पालन करते हैं। जहाँ महावीर ने अपनी साधना को बारह वर्षों में नियमित रूप से इसका पालन किया, वहीं आधुनिक काल में महात्मा गांधी, महर्षि अरविन्द और विनोबा भावे जैसे लोगों ने इसके धार्मिक स्वरुप से इतर मौन रहने की परम्परा का अनुसरण अपने जीवन में लम्बे समय तक किया। अब तो विश्व के अधिकांश वैज्ञानिक भी स्वीकार करने लगे हैं कि यदि हम नियमित रूप से मौन रहने की साधतना करते हैं या ब्यर्थ में बोलने से बचते हैं, अथवा से कम बोलकर
Page #92
--------------------------------------------------------------------------
________________
33333333333333333333333333333333333
आचार्य विजयानंद सूरि की रचनाओं में तप-पद का विवेचन
• महेन्द्र कुमार मस्त, पंचकूला (चंडीगढ़)
( महेन्द्र कुमारजी जैनदर्शन के अभ्यासु, पत्रकार "विजयानन्द" के संपादक हैं । पंजाब - चंदीगढ़ की जैन संस्था में कार्यरत हैं ।)
भारतीय संस्कृति की श्रमण परम्परा के महान आचार्य श्री विजयानंद सूरि उन्नीसवीं शताब्दी के 'भारतीय सुधार' के प्रणेता गुरुओं व नेताओं में गिने जाते हैं। महर्षि दयानंद सरस्वती व स्वामी रामकृष्ण परमहंस के समकालीन, आचार्य विजयानंद, जिन्हें उत्तर भारत में उनके प्रसिद्ध नाम 'आत्माराम' के नाम से जाना जाता है, अपने युग के महान मनीषी, लेखक एवं प्रवक्ता तथा तत्त्ववेता धर्मगुरु थे । मानव को उसकी महानता दर्शाकर मानवीय गौरव बढ़ाकर, उसे आत्मदर्शन की महान साधना में लगाकर परम हित एवं कल्याण ही उनके जीवन का मात्र उद्देश्य रहा ।
आचार्य विजयानंद सूरि ने अपने ग्रंथ "जैन तत्त्वादर्श'" में तप के बाह्य व अभ्यंतर, बारह प्रकार का विवेचन इस संदर्भ के आधार पर किया है -
अणसण मूयोयरिया, वित्तिसंखेवणं रसच्चओ । कायकिलोसो संलीणया, य बज्झो तवो होइ ॥ पायच्छित्तं विणओ, वेयावच्च तहेब सज्झाओ । झाणं उषग्गोविय, अब्भिंतरओ तो होई ||
(प्रव. सा., गा. ५६०-५६१, दशवै. नि., गा. ४७-४८) अर्थात् (१) व्रत करना, (२) थोड़ा खाना (३) नाना प्रकार के अभिग्रह करने (४) रस- दूध, दही, घृत, तेल, मीठा, पकवान का त्याग करना (५) कायाक्लेश- वीरासन, दण्डासन आदि के द्वारा अनेक तरह का कायाक्लेश करना (६) पाँचों इन्द्रियों को अपने विषयों से रोकना ।
यह उपरोक्त छः प्रकार का बाह्य तप है, और
(१) प्रथम जो कुछ अयोग्य काम किया और पीछे से गुरु के आगे जैसा किया था, वैसे ही प्रगट में कहना, आगे को फिर वो पाप न करना, और प्रथम जो किया है, उसकी निवृत्ति के वास्ते गुरु से यथायोग्य दण्ड लेना, इसका नाम प्रायश्चित है । (२) अपने से गुणाधिक की विनय करनी, (३) वैयावृत्त्य भक्ति करनी (i) आप पढ़ना
999
aaaaaaaaaaa तप तत्त्व विचार beegseggaesaree और दूसरों को पढ़ाना (ii) उसमें संशय उत्पन्न होवे तो गुरु को पूछना (iii) अपने सीखे हुए को बार याद करना (iv) जो पढ़ा है उसके तात्पर्य को एकाग्र चित्त होकर चिंतन करना इस का नाम अनुपप्रेक्षा है ((vi) धर्मकथा करनी ये पाँच प्रकार का स्वाध्याय तप है । (५) (i) आर्त्त ध्यान (ii) रौद्र ध्यान (iii) धर्मध्यान (iv) शुक्ल ध्यान इन चारों में आर्त्त ध्यान और रौद्र ध्यान, ये दोनों त्यागने और धर्म ध्यान व शुक्ल ध्यान, ये दोनों अंगीकार करने, ये तप है, (६) सभी उपाधियाँ त्याग देना व्युत्सर्ग तप है।
यह उपरोक्त छः प्रकार का अभ्यंतर तप है। ये सब मिलाकर के बारह प्रकार का तप है।
उनके द्वारा रचित श्री नवपद के अन्तर्गत तपपद पूजा में उपार्जित कर्मों को जड़मूल से ही उखाड़ देने या नष्ट करने वाले 'तप' को नमन करते हुए कहते हैं: कर्म द्रुम उन्मूलने, वर कुंजर अति रंग
तप समूह जयवंत ही, नमो नमो मन चंग
तप से आत्मा निर्मल होती है, मन को आनंद की अनुभूति होती है, कषाय और दुर्ध्यान मिटते हैं तथा अनादि काल से जो कर्म दल ने घेरा डाला हुआ है, उनका उच्छेदन हो जाता है। ऐसी स्थिति में योग, वियोग, संयोग दूर होते हैं। स्व-सत्ता यानि आत्मसत्ता की अनुभूति होती है। तब इसी तप से आत्मा की आठ सिद्धियों और नव निधियों की लहरियों में मोक्ष के द्वार खुलते हैं।
तप की महमा दर्शाते हुए तप-पद पूजा में ही उनका एक स्तवन इस प्रकार है:
श्री तप मुझ मन भायो आनंदकर
इच्छा रहित कषाय निवारी, दुर्ध्यान सब ही मिटायी, बाह्य अभ्यंतर भेद सुंहकर, निर्हेतुक चित्त ठायो । सर्व कर्म का मूल उखारी, शिवरमणी चित लायो, अनादि संतति कर्म उछेदी, महानंद पद पयो । योग सुयोग आहार निवारी, अक्रियता पद आयो, अंतर मुहूरत सर्व संबरी, निज सत्ता प्रकटायो ॥ कर्म निकाचित छिनक में जारे, क्षमा सहित सुखदायो, तिस भव मुक्ति जाने जिनंद जी, आदरयो तप निरमायो ।
१७७
Page #93
--------------------------------------------------------------------------
________________
Beeipippoce
ज्ञानधारा padegreeeeeeeeee आमसही आदि सब लब्धि, होवे जास पसायो, अष्ट महासिद्धि नवनिधि प्रकटे, सो तप जिन मत गयो । शिवसुख फल सुर नर वर संपद, पुष्प समान सुभायो, सो त सुरतरु सम नित बंदु, मन बंछित पल दायो । सर्व मंगल में पहलो मंगल, जिनवर तंत्र सुं गायो, सो त पद त्रिहुँ काल में नमिये, आतमाराम सहाय ॥ 'सो तप सुरतरु सम नित बंदु' अर्थात् तप की महमा कल्पवृक्ष के समान है, तप आराधना से मनोवांछित फल मिलते हैं। 'अहिंसा, संयम और तप' यह तीनों पद जैन धर्म का आधार है। आचार्य विजयानंद सूरि ( आत्माराम जी) ने भी 'सो तप पद त्रिहुंकाल में नमिये' कहकर तप की श्रेष्ठता को नमन किया है। गणि श्रीभद्रंकर विजय जी और पं. श्री लालचंद भगवानदास गांधी के संपादन में प्रकाशित 'प्रबोध टीकानुसारी' पंचप्रतिक्रमण सूत्र' में 'तपाचार के बारह भेद' को अतिचारों का विस्तार इस प्रकार दिया गया है :
बाह्य तप: अनशन
शक्ति के होते हुए पर्वतिथि को उपवास
आदि न किया।
अनोदरी वृत्तिसंक्षेप
रस
कायाक्लेश संलीनता -
दो चार ग्रास कम न खाये ।
द्रव्य खाने की वस्तुओं का संक्षेप न किया
विगय त्यान न किया
लोच आदि कस्ट न किया
अंगोपांग का संकोच न किया, पच्चक्खाण तोड़ा, भोजन करते समय एकासणा आदि में चौकी, पटड़ा अखला आदि हिलता ठीक न किया, पच्चक्खान पारना भुलाया, बेठते नवकार न पड़ा, उठते पच्चक्खाण न किया, उपवास आदि तप में कच्चा पानी पिया, वमन हुआ इत्यादि ।
अभ्यंतर तपः प्रायश्चित - शुद्ध अंतःकरण पूर्वक गुरु महाराज से आलोचना
न ली, गुरु की दी हुई आलोचना संपूर्ण न की । विनय - देव, गुरु, संघ, साधर्मी का विनय न किया । वैयावृत्य - बाल, वृद्ध, ग्लान, तपस्वी आदि की वैयावच्च
१७८
(वैयावच्च (सेवा) न की ।
स्वाध्याय वाचना, पृच्छना, परावर्तना, अनुप्रेक्षा,
धर्मकथा रुप पाँच प्रकार का स्वाध्याय न किया । -धर्म ध्यान, शुक्ल ध्यान ध्याया नहीं। आर्त्त ध्यान रौद्र ध्यान ध्याया ।
-
व्युत्सर्ग दुःख क्षय, कर्म क्षय निमित दस बीस लोगस्स का काउस्सग न किया । इन अतिचारों की आलोचना करनी आवश्यक है
तैत्तरीय उपनिषद में कहा हैकि मन और इन्द्रियों को एक काम मेंलगा देना
ही तप है।
7
जो व्यक्ति के जन्म से ही प्रारम्भ हो जाती है। जन्म के उपरान्त चलना, उठना बैठना, खाना, दौड़ना ये सब सीखना तप है। "अप्पा सो परमप्पा" आत्मा ही परमात्मा है, इस अवधराणा के आधार पर, परमात्म पद की प्राप्ति हेतु जीवात्मा को अपना पुरुषार्थ स्वयं करना पड़ता है। किसी दूसरे के, या ईश्वर के अथवा देव के भरोसे नहीं ।
तप की परिपूर्ण परिभाषा देते हुए श्री विजयानंद सूरि तप पद पूजा के एक दोहे में कहते हैं :
ध्यान
इच्छा रोधन संवरी परणति समता जोग तप है सोहिज आतमा, वरते निजगुण भोग
अर्थात तप में इच्छाओं का अवरोध है, इच्छाओं को संयमित किया जाना होता है, भाव संवर और समता में रहता होता है। तब आत्मा अपने निज गुणों यानि आत्मा के गुणों में रमण करती है। इनकी ही रचना श्री बीस स्थानक पूजा में तप पद का स्तवन इस प्रकार है।
युं सुधरे रे सुझानी अनध तप
कर्म निकाचित छिनक में जारे, निर्दम्भ तप मन आनी अर्जुन माली दृढ़ परिहारी, तप सुं घरे शुभ ध्यानी लाख अग्यारह अस्सी हजारा, पंच सयां गिन झानी, इतने मास उमंग तप कीनो, नंदन जिन पद ठानी संवत्सर गुण रत्न जपीनो, अतिमुक्त सुख खानी
१७९
Page #94
--------------------------------------------------------------------------
________________
SISISISIONSISISMEIGNSIBISINEानधाRAISISISIONSISISISISISISISIS
चौद सहस मुनिवर में अधिको, धन धन्नो जिनवानी कनक केतु तप शुद्ध पद सेवा, आतम जिनपद दानी
उपरोक्त गाथाओं में श्री विजयानंद सूरि ने कहा है कि पवित्र और निरापद तप से आत्मा स्वयं अपना सुधार व विकास करती और अपने परम पद (मोक्ष) को प्राप्त करती है। उदाहरण के लिए वे कहते हैं कि हर रोज छः पुरुष और एक महिला की हत्या करने वाला हत्यारा अर्जुन माली प्रभु के चरणों मे भिक्षु बन गया । प्रभु को बंदन करके विनय पूर्वक कहा कि - "हे प्रभु, आप की आज्ञा हो तो में बेले (छट) की तपस्या से जीवन पर्यंत छठ करके पारणा करूँ और तपस्या से आत्मा को भावित कर लूँ ।' अर्जुन माली ने छः महीने के परिषहों, उपसर्गों को झेला। उपसर्ग परिषह रंग लाया और छः महीने में ही वे सिद्ध बुद्ध हो गए।
___ अतिमुक्त कुमार छोटी आयु में ही साधु हुआ था। गुण संवत्सर तप की आराधना में तपोमार्ग पर निरंतर बढ़ता गया और अमर पद प्राप्त किया।
जैन इतिहास में अभय कुमार जैसी बुद्धि, शालिभद्र जैसी समृद्धि और धन्ना जैसा तपस्वी अन्य कोई नहीं माना गया। एक ही समय में धन्ना ने सात पत्नियों को त्यागा और प्रभु महावीर के पास साधु बन गए। लगातार मासिक, द्विमासिक व त्रैमासिक तप करने लगे और इसी लोक में देव आयुष्य बांधा।
तपस्या के द्वारा जो शुद्ध, बुद्ध, निर्मल और कर्मरहित बनाने वाले तपस्वियों के लिए आचार्य विजयानंद सूरि जी का यह दोहा कितना सार्थक है -
उपशम रस युत तप भलो, काम निकंदन हार, कर्म तपाचे चीकणां, जय जय तप सुखकार ॥
ENSIBIDISIBIOMETRICISMISSIOICICICISISISISISISISISISISIONSIONSIBISIS इच्छानिरोधस्तप
- डॉ. शेखरचंद्र जैन अहमदाबादस्थित डॉ. शेखरचंद्र जैन जैन धर्म के अभ्यास तीर्थकरवाणी के तंत्री
है। देश-विदेश में जैन धर्म पर प्रचवन देते हैं। ___उपरोक्त सूत्र का अर्थ है "इच्छाओं को रोकना ही तप है। यह सूत्र “उमास्वामी विरचित तत्वार्थसूत्र से प्रस्तुत है। इसके उपरांत आचार्यों ने अपनी विविध व्याख्याओं में आचार्यों ने कहा है - "जो इस लोक और परलोक संबंधी सुखों की अपेक्षा न करके शत्रुमित्र, कॉच-कंचन, महल-मसान, सुख-दुःख, निंदा-प्रशंसा आदि में राग-द्वेष भाव किए बिना किए समभाव रखते हैं और निर्वाछित हो । अनशनादि बारह प्रकार का तपश्चरण करते हैं, उनके उत्तम तप होता है।"
जैनदर्शन में आत्मा सर्वोपरि है और उसके मुख्य दस लक्षण बताये हैं। दिगंबर सम्प्रदाय में यही दश लक्षण धर्म पर्युषण में मनये जाते हैं। इन्हीं आत्मा से लक्षणों की चर्चा होती है। 'तप' ज्वाँ लक्षण है। लक्षणों का प्रारंभ क्षमा भाव से होती है और अंतिम लक्ष्य ब्रह्मचर्य अर्थात मोक्ष या ब्रह्म में स्थापित होना होता है।
मैंने उल्लेख किया कि तप ७वाँ लक्षण है। अर्थात् पहले चार लक्षण क्षमा, मार्दव (नम्रता), आर्जव (निष्कपटता) एवं शौच (पथभाव) से चार कषाय क्रोध, मान, माया एवं लोभ को दूर करने के प्रथम चरण हैं। जब तक आत्मा में ये चार कषाय रहेंगे व्यक्ति अरिहंत की यात्रा में आगे नहीं बढ़ सकेगी यही सहि अर्थात आत्म के दुश्मन चार कषाय है, जिन्हों ने इन्हें जीता वे ही अरिहंत हुए। जब कषाय भाव का अभाव होता है तब वाणी में सत्य और आचरण में संयम का अवतरण होता है।
'संयम और 'तप' एक ही सिक्के के दो पहलू हैं। मनुष्य का मन सर्वाधिक चंचल और कर्मेन्द्रियों के वश में होता है। इन्द्रियों की बाचालता मन को संतप्त, चंचल एवं योग्ययोग्य के विचार से हीन कर देती है। शास्त्रों में कहा है कि तप में आरुढ़ होने से पूर्व
"पंचेन्द्रिय मन वश करो।" जिसका राग-द्वेष छूट गया हो, जिसमें सत्य बोलने की निर्मलता, नम्रता आ गई हो, जिसे पुद्गल शरीर और शाश्वत आत्मा का भेद समझ में आने लगा हो, जिसमें अच्छे या बुरे के बीच समता के भाव पनपने लगे हो - वही तप की ओर अग्रसर हो सकता है। इसमें मन-वचन-कर्म के सात कृत-कारिल और अनुमोदना का भाव बढ़ना चाहिए। दश लक्षण पूजन में कहा है - "तप चाहे सुरराय, कर्म शिखर
09000
Page #95
--------------------------------------------------------------------------
________________
BEESISPSS
ज्ञानघारा weeeggiereispieleelaie सो वज्र है", वह ही महत्त्वपूर्ण पद है। स्वर्गलोक के देवता भी तप के आकांक्षी होते हैं। जैनदर्शन यह मानता है कि देवगति या स्वर्ग के देव मुक्ति प्राप्त नहीं कर सकते। मुक्ति तो मात्र मानवी तप के द्वारा कर सकता है। कर्म को बज्र के समान कठोर माना है और उस कठोरता से मुक्ति मात्र तप ही द्वारा ही संभव है। तभी तो कहा है कि तीर्थंकर केवली कर्मों की निर्जरा तप से ही कर सकते हैं। तत्वार्थ सूत्र में कहा है 'तपसा च निर्जरा' तपसे ही कर्मों की निर्जरा या नाश होता है। जब शुद्धता के साथ राग-द्वेषमयी कर्मों का आश्रव होता है जिससे पाप का घोर बंध होता है और राग से पुण्य का भी बंध होता है। पर, मुक्ति मार्ग में दोनो बाधक होने से तप द्वारा इन दोनों राग-द्वेष का या पाप-पुण्य का क्षय करने मैं भी तप ही कारणभूत होता है।
जब व्यक्ति इस देह और आत्मा के भेद को समझ लेता है तब उसमें से उसका भूख-प्यास सभी पर अधिकार होने लगता है। संक्षेप में व्यक्ति इन्द्रियों के जाल को तोड़ पाता है। वह निश्चय आत्मा की ओर ध्यानस्थ होने लगता है । उसे उष्ण देश आदि परीषह ( २२ परीषह) सहज करने की शक्ति प्राप्त होने लगती है।
'तप' में तपाना और खपाना महत्त्वपूर्ण शब्द है। जैसे अशुद्ध सोने को तपा-तपाकर उसे कुन्दन बना दिया जाता है, उस पर जमा कीट नष्ट कर दिया जाता है वैसे ही आस्था पर लगे कीट को तपा कर कर्मों को खपाया जाता है। यही है कर्म विमुक्ति । 'तपस्वी' तप रूपी अग्नि में कर्म की निर्जरा कर मुक्ति को प्राप्त करता है।
यहाँ पर स्पष्टता और करती है। तप एक होता है सकाम तप रुप दूसरा निष्काम तप । सकाम तप में लोकसिद्धि और प्रसिद्धि का मोह रहता है। इसमें मंत्र-तंत्र आदि मैली विद्याओं के माध्यम से अग्नि, तप, जलतप आदि होते हैं जो वास्तव में कुध्यान के ही प्रकार हैं- मात्र चमत्कार है। जबकि निष्काम तप में कोई लौकिक ऐषणा नहीं होती। एक मात्र कर्म निर्जरा कर भवभ्रमण से मुक्ति का भाव होता है। यही वास्तव में धर्मध्यान से क्रमशः शुक्ल ध्यान में ले जाने वाला तप है।
૧૮૨
3333333333333333333333333333333333
ओ तपसम्राट गुरुदेव ! स्वीकारो ! अम काव्यांजलि
- पू. मीराजी महासतीजी (चंडीगढ़)
जन्म शताब्दी के अवसर पर भाव-पुष्प चढातें हैं, ललित गुरुणी अन्तरिक्ष से शताब्दी वर्ष मनाते हैं। बीज अंकुरित होता है, जब सारा पोष मिलता है, वैराग्य बीज पनपता है जब योग्य गुरु मिल जाता है। बावडी था गाम जिनका, रतिलालजी नाम, सब बच्चों में शिरमोर थे, सदगुणों के धाम । देख लिया जब श्वेत वस्त्र में एक मनोहर रुप, अपना अस्तित्व खो दिया, पाया गुरु अनुप ।
गुरु प्राण के श्री चरणों में नतमस्तक हो जाए, अपने नयन से अश्रुधारा उन चरणों में बह जाए । सद्गुरु के कर स्पर्श से, धन्य धन्य बन जाए, सर्वस्व समर्पित करके चरण में, दिक्षीत भी हो जाए ।
जन्म जन्म के प्रेम बंधन में गुरु-शिष्य बंध जाए, चर्म ययन से गुरुमूर्ति को, अंतरतल में पाए
ऐसा प्रेम न देखा कही भी गुरु प्राण में जो भी देखा, अंतरमन प्लावित हुआ जब गुरु प्रेम प्रसाद को चखा ।
गुरु मिलन की तडपन ही, बन जाती है अनोखी तपस्या, जैसे तृषित मुसाफिर पर बादल जोरो से बरसा ।
गुरु प्राण ही प्राण है जिनके, जिनके सब कुछ प्राण, भीतर-बाहर प्राण ही प्राण है, जिनके बिना न प्राण । मनुज में जो प्राण न होता, जीवन है निष्प्रण, गुरु मिलन और आगमन से, भर जाता है प्राण । गुरु चरण के धरा पर ही गुरु मंत्र मिल जाए, गुरु चरण में स्थान मिले तो जीवन धन्य बन जाए ।
१८३
Page #96
--------------------------------------------------------------------------
________________
SRCISISISIOISISISISISIMINS ज्ञानधाRANSISISISISISISISISISISISISIS गुरु प्रेम का नाता ऐसा भवसागर तिराता है, दृढ श्रद्धा और समर्पण से शिष्य सब कुछ पाता है। गुरु ही परमात्म तत्त्व है, गुरु है साक्षात, गुरु ब्रह्मा, गुरु विष्णु, गुरु पिता-मात । स्नेह से शक्ति बना अनीर, वही समर्पित होता है, प्रसन्नता के इन पुष्पों से, जीवन सुगंधित बन जाता है। जब तक है गुरु प्राण की कृपा, यात्रा पूर्ण हो जाती है, ज्ञान भक्ति की ये पटरी पर शिष्य की गाडी चलती है। भवभ्रमण की इस यात्रा में गुरु मिलना दुर्लभ है, पुन्य कमाया जब किसीने, तो गुरु मिलना सुलभ है। भक्ति ही तो शक्ति है, ये शक्ति मुझमें भर जाए, मुझ अंतर की श्रद्धा भक्ति से आतम परमातम हो जाए । भक्ति ही उल्लास है, भक्ति है मुझ जीवन, रोम-रोम में भक्ति की सरिता बहती रहे हरदम । भक्ति ही तो शक्ति है, भक्ति जीवनधन, भक्ति ही तो मुक्ति है, पाना आनंदधन । भक्ति ही समर्पण है, भक्ति है दर्पण, भक्ति स्व का अर्पण है, भक्ति है तर्पण | भक्ति निर्मल धारा है, भक्ति स्नेह शरण, भक्ति विशुद्ध प्रेम ह, भक्ति निरावरण | अनंत जन्मों केअनंत बंधन में, अनंत बार हम बंधते हैं, पर गुरु शिष्य का अनोखा, बंधन मुक्ति पथ दिखते हैं । तप सम्राट गुरु आप है अवधूत योगी आप, करते हैं जो जप जाप निशदिन पुन्य पाए अमाप । तप सम्राट है गुरु हमारे, आजीवन है मौन लिया, सेवा सम्राट का पद प्रतिष्ठित, सब लोगों ने है दिया। गुरु प्राण की जीवनरेखा योग्य शिष्य को खिच लिया, यही पात्रता थी गुरु में , जीवन चरित को दिखा दिया ।
G
SAGASISISISISISISISISKOISAR तत्त्व दिया REASISISISISISISISISIONSIS जिनकाा है विश्वास गुरु पर और प्रभु से प्यार है, प्रभु की बानी, प्रभु की गरिमा, यही उनका आधार है। आभा फैली है इस धरती पर जिनका उज्जवल इतिहास है, यही हमारे तपसम्राट है, यही हमारा श्वास है । गम खाना, नम जाना, करना नहीं विवाद, निंदा न करना और किसी की, यही है तपसम्राट । सम्यक राह बनाने वाले गुरु है महान, पर जीवन अन्त सुधारने वाले है, सद्गुरु और महान । कर्म वेदनीय आया उदय में, फिर भी गुरुवर रहे सजाग, तप जप और साधना से, छूट गया था पुद्गलों का राग । अंतिम दिन में साधना से कर्म खपाया गुरुवर ने, जीवन था अद्भुत जिनका, जैसा बताया जिनवर ने। देह परसे दृष्टि दृष्टाकर, बन गये आतमज्ञानी, देह और आत्मा की भिन्नता से बन गए सच्चे ज्ञानी । अरिहंत प्रभु की धून सूनकर, अंतिम श्वास लिया गुरुवर ने, मोन भारमें हो अटल रह देह त्याग दिया गुरुवर ने । अस्त हुआ जब तेज सितारा, गोंडल गच्छ बन गया सुना, शोक व्याप्त हुआ शिष्यों में प्राण परिवार पड़ गया सूना । पंचम आरे में प्रतभिा दारे, आप समान नहीं कोई जहां में, धव तारक बनकर रहना गुरु की, जिवन के मजधार में। प्राण परिवार का प्राण गया और शिष्यों का धबकार गया, गोंडल गच्छ नायक था, वह विश्रांति का स्थान गया । शताब्दी वर्ष में श्रद्धा सुमन आपके चरण में धरते हैं, सदगुरु खीले हम जीवन में, यही हरदम मांगते हैं । फूल खिलता है इस जहां में, महक उनकी सदा रहे, सूरज डूब गया अभी जहां पर, रोशनी उनकी सदा रहे । गुरुवर की बस यही कहानी, भूल न सकते उनकी बानी, अब क्या है हम उन्ही गुरु को अंतर में है आहे और आंखों में पानी ।
***
Page #97
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન સક્રિય કરનારાં પરિબળોમાં સપુરુષોની ભૂમિકા
પ્રા. દીક્ષા એચ. સાવલા (M.A., M.Phil.) અધ્યક્ષઃ શ્રી જે. એમ. પટેલ, પી.જી. સ્ટ-ડીઝ ઍન્ડ રિસર્ચ ઇન હ્યુમિનિટીઝ,
આણંદ (સંસ્કૃત અનુસ્નાતક વિભાગ) आहार निद्राभयमैथुनं च सामान्यमेतत् पशुभिर्नराणाम् । धर्मो हि तेषां अधिको विशेषः धर्मेण हीना पशुभिःसमानाः ।। પ્રસ્તુત સંસ્કૃત શ્લોકમાં કહેવાયું છે ને, “આહાર, નિદ્રા, ભય અને મૈથુન એ ચાર વસ્તુઓ પશુઓ અને માણસોમાં સમાન છે, પરંતુ ધર્મ જ માણસની વિશેષતા છે. ખરેખર, ધર્મહીન માણસ તો પશુ જેવો જ છે.”
ધાર્મિક જીવન જીવવાનું બીજાં પ્રાણીઓ માટે શક્ય જ નથી. માનવજાતિ માટે જ એ શક્ય છે. જે માણસ માનવજાતિની આ વિશેષતાને ધ્યાનમાં લઈને ધાર્મિક જીવન ગાળે છે તે શરીરધારી મટી જતો નથી અને તેથી ખોરાક, ઊંઘ વગેરેની જરૂરિયાતોમાંથી તે મુકત પણ થઈ શકતો નથી, પણ તે ભય અને આક્રમતાની વૃત્તિમાંથી મુક્ત થઈ શકે છે અને તેને પરિણામે પ્રાણીઓનાં જીવન કરતાં ચડિયાતું એવું જીવન જીવી શકે છે. હિંસા અને આક્રમણનું મૂળ ભયમાં જ છે. ધાર્મિક જીવન વડે જો માણસ નિર્ભયતાને પામે તો તેના જીવનમાં અહિંસા, સત્ય, પ્રેમ, શાંતિ વગેરે ગુણો પ્રકટ થાય જ છે.
આમ હું માનવી માનવ થાઉં તો ઘણું' - એ કાવ્યપંક્તિમાં માણસ પાસેથી બીજું પ્રાણીઓ કરતાં ચડિયાતા જીવનની જે આશા રાખવામાં આવી છે તે આશા પૂરી કરવાનો પ્રયત્ન ધર્મમાં કરવામાં આવે છે અને આને કારણે જ માનવ સંસ્કૃતિમાં ધર્મનું સ્થાન ઘણું જ મહત્ત્વનું બની રહે છે. આદિમાનવમાં કે ગમે તેવી પછાત જાતિમાં જેમ ધર્મભાવના હોય જ છે. ધર્મ એ માનવજીવનનું સૌથી વધારે અગત્યનું અને પ્રભાવશાળી પાસે છે એ વાતનો કોઈ પણ માણસે સ્વીકાર કરવો જ પડે તેમ છે. ધર્મ એ ખરેખર ઘણી દષ્ટિએ જગતમાં સૌથી મોટી વસ્તુ છે. ધર્મ માનવજાતનો સદાનો સાથી છે એ હકીકતના સંદર્ભમાં એ કહેવાની
-૧૮ ~
%e0ae%
e0%%E%Bક ગરુ-ગ્રંથ મહિમા betweeeeeeeee ભાગ્યે જ જરૂર રહે છે કે માણસનો આધ્યાત્મિક વિકાસ જેટલો વધારે તેટલી તેની ધાર્મિક ભાવના વધારે ઉદાત્ત હોય છે. આમ આધ્યાત્મિકતા તો વ્યક્તિમાં આવે જો એમાં ધર્મનું તત્ત્વ પાયાભૂત હોય. કોઈ પણ માણસ કે માનવસમાજ સંપૂર્ણ ધર્મ વિહોણા હોય એમ ક્યારેય બનતું જ નથી તેનું કારણ એ જ છે કે માણસને માણસ બનાવનારું તત્ત્વ ધર્મ જ છે. આમ જે માણસ ધર્મનું રક્ષણ લે છે તે માણસનું રક્ષણ ધર્મ કરે છે. (મનુ: ૮/૧૫).
સમાજની એકતા અને સ્થિરતા ટકાવી રાખવામાં ધર્મનો જે ફાળો છે તેને ધ્યાનમાં રાખીને મહાભારતકારે ધર્મને પ્રજાજીવનનો આધારસ્તંભ ગણાવ્યો છે. (મ.મા. ને વંઃ ૬૬.૬૬) મંદિર ઇત્યાદિ તો ધાર્મિક જીવન જીવવાની ચાવી બતાવનારી સંસ્થાઓ છે. ધાર્મિક જીવન તો મંદિરની અંદર તેમ જ બહાર સર્વત્ર અને જીવનની પ્રત્યેક ક્ષણે જીવવાનું હોય છે. આમ ધાર્મિક જીવન એ માણસના સમગ્ર વ્યક્તિ અને વ્યવહારને આવરી લેતી વસ્તુ છે.
- પરમતત્ત્વનું સ્વરૂપ અને તેના જીવ અને જગતની સાથેના સંબંધોનું વર્ણન વેદ, ઉપનિષદ, ગીતા, કુરાન, બાઈબલ, ગ્રંથસાહેબ જેવા જુદા જુદા ધર્મના પવિત્ર ગ્રંથો કે શાસ્ત્રોમાં કરેલું છે.
મનુસ્મૃતિ તો ત્યાં સુધી કહે છે કે, “જે ધર્મને તર્ક (બુદ્ધિ) વડે સમજણમાં ગોઠવે તે જ એને સમજે છે, બીજો નહિ. ધાર્મિક જીવનમાં નીતિ (સ્વધર્મ)નું પણ અનેરું સ્થાન છે."
ગાંધીજીએ કહ્યું હતું: “મારા પ્રયોગમાં તો આધ્યાત્મિક એટલે નૈતિકતા, ધર્મ એટલે નીતિ, આત્માની દષ્ટિએ પાળેલી નીતિ તે ધર્મ." ધર્મની વ્યાખ્યા તત્વચિંતક હલગલ, કેન્ટ, મેટુ આર્નોલ્ડ, ડી. એમ. એડવર્ડઝ ઈત્યાદિ જેવા તત્ત્વચિંતકોએ પણ કરી છે.
આ બધા ધર્મનાં અર્થઘટન આપણે જોયાં. હવે હું મારા શબ્દોમાં કહું તો ધર્મ એટલે જીવનમાં નિર્મળતાનો આવિભવ, મલિનતાનો તિરો ભાવ, સર્વેને સમભાવપણે જોવા અને એમાં પણ જીવનમાં ‘સ્વધર્મ’ એ અગ્રતાક્રમે છે અને એ જે આપણામાં હશે તો આધ્યાત્મિકતા પૂર્ણપણે વિકસશે.
આમ આપણી પાસે અનેકાનેક એવાં સપુરુષોનાં ઉદાહારણો છે. જેમના સમાગમથી સામાન્ય માણસ પણ વિશેષ બન્યો હોય કે જે પોતે માનવમાંથી
૧૮
Page #98
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB મહામાનવ બન્યો હોય, ક્યારેક જીવનમાં પણ પરિવર્તન આવી શકે છે. ગમે તેટલું કરીએ પરંતુ વિધિની વક્રતા (Destini) આવે જ છે. દા.ત. બુદ્ધના જીવન માટે અસિતમુનિએ ભવિષ્યવાણી કરી હતી કે કુમાર એ વૈરાગ્યદશાને વરશે. માટે તેના પિતા શુદ્ધોધન એને મહેલમાંથી ક્યારેય બહાર જ નથી કાઢતા અને મહેલમાં જ સુખ-સગવડ પૂરી કરતા હતા, પરંતુ આ તો વિધિની વક્રતા છે. એક વખત દિવીતત્ત્વોથી સારથિના લીધે કુમારને ત્રિવિધ દશ્ય (મૃત, વૃદ્ધ, રોગી)નું દર્શન થયું અને હૃદયમાં અનાસક્તિ ઉત્પન્ન થઈ અને વૈરાગ્યની અવસ્થાને પામ્યા, આ છે પરિવર્તન-વિધિની વક્રતા.
આમ વ્યક્તિના જીવનમાં પરિવર્તન આ રીતે આવે છે. ધર્મ-અધ્યાત્મ માર્ગે પણ વ્યક્તિ પરિવર્તન સાધી શકે છે. પરિવર્તન કરનારાં તત્ત્વો આ મુજબ છે :
ધર્મ-અધ્યાત્મ
'ઇત્યાદિ
#SWeek@S
ગુરુ-ગ્રંથ મહિમા %%
69%6eg#ga પણ ન નીકળે.' આમ સમ-ભાવની જે સ્થિતિ છે : જળકમળવત્. કમળ ભલે કાદવમાં ઊગે છે પરંતુ તે કાદવમાં લિપ્ત થતું નથી. તેવી રીતે સંસારમાં રહીને પણ શારીરિક-માનસિક શુદ્ધિ વિશે જાગ્રતતા કેળવવી જોઈએ અને આ પરિવર્તન આણવા શક્ય બને છે. આ બધાં પરિબળોથી જેમ કે, ગ્રંથ, ગુરુ, મંત્ર, સ્તોત્ર, સપુરુષ ઇત્યાદિ...
સૌ પ્રથમ તો સન્દુરુષ વિશે જોઈએ, જેનાથી કહી શકાય છે કે એમના સક્નિકર્ષથી જીવનમાં કંઈ પલટો આવ્યો હોય. જેવી રીતે સૂર્યના પ્રકાશથી પૃથ્વી પરનો અંધકાર નષ્ટ થાય છે તેવી રીતે સત્પષના સંગથી જીવનનો અંધકાર પણ નાશ પામે છે. કહી શકાય કે, “આપણે ગ્રંથોમાં છે તે બોલીએ છીએ પણ સંત જે બોલે છે તેનો ગ્રંથ બની જાય છે. આ રીતે સત્પરપના સમાગમથી અનેકાનેક ભવસાગર પાર કરી ધર્મ અને અધ્યાત્મિકતામાં પરિવર્તન લાવનાર છે. દષ્ટાન્તો જોઈએ તો સૌ પ્રથમ વાત કરીએ આપણે આદ્યગુરુ શંકરાચાર્યની જ. એમના ગૌડપદાચાર્યના સમાગમથી એમના જીવનનો વળાંક કેવો અદ્દભૂત આવ્યો જેને આપણે આટલાં વર્ષો પછી વેદાંતનું પાનું ખોલતાં જ શંકરાચાર્ય તરીકે કે જેમણે સિદ્ધાંત આપ્યો. (ખ સત્ય નાત મધ્ય) એમના તરફ નતમસ્તક થઈ જવાય. જેમનું માત્ર ૩૨ વર્ષની વયમાં જ નિધન થયું, પરંતુ એમનું સાહિત્ય તો જુઓ, ગૌરવ થાય આનાથી. જવલંત સત્પષ માટે અન્ય કયું ઉદાહરણ લઈ શકીએ !
સત્પષનો ક્યારેક સમાગમ થાય તો, ક્યારેક આપણને કોઈ સામાન્ય વ્યક્તિ તરફથી આપણને જે ઠપકો પણ મળે અને આપણા જીવનની દિશા જો ઉર્ધ્વગામી બની જાય તો એ પણ આપણા માટે પુરુષ જ છે. ઉદાહરણ લઈએ કવિ કાલિદાસનું - દંતકથા પ્રમાણે આપણને માહિતી મળી છે કે, તેમનાં લગ્ન પ્રિપંગમંજરી સાથે કપટતાથી કરાવવામાં આવ્યાં. એમને પછી ખ્યાલ આવે છે કે કાલિદાસ તો મુર્ખ છે અને પત્ની કાલિદાસને ઘરમાંથી કાઢી મૂકે છે. થોડા દિવસ પછી કાલિદાસ કાલિની ઉપાસનાથી જ્ઞાનને વરે છે. પુન: ઘેર આવે છે, ત્યારે પત્ની બંધબારણે જ પ્રશ્ન કરે છે કે, ગત #fટ વાવો અર્થાત્ 'તમારી વાણીમાં શી વિશેષતા છે ?' આમ કાલિદાસે તરત જ ગતિથી કુમારસંભવ,
થી મેઘદૂત વીર રઘુવંશની રચના કરી. આમ જુઓ તો કદાચ એમને ઠપકો ન આપત તો શું એ કવિકુલગુર કાલિદાસ આપણને મળત ? કારણ કે ઠપકો તો
'સ્તોત્ર
સપુરુષ
આ રીતે પરિવર્તન શક્ય બને છે. ધર્મ અને અધ્યાત્મ એક સિક્કાની બે બાજુ છે. ધર્મ શબ્દનું ઘૂ - ધારણ કરવું એવો અર્થ થાય છે. આ ધર્મતત્વને મારા શબ્દોમાં કહું તો ‘કદમ પHIક્ષ્મ'ની સ્થિતિ તો ખરી “હું બ્રહ્મ છું.' આમ ‘હું માં પણ અહંકાર છે. એનો પણ ત્યાગ એ મહત્ત્વનું છે. પ્રભુ સાથે તાદાત્મયનો તાર બંધાય એવી સ્થિતિ.... ગૌતમ બુદ્ધે કહ્યું છે ને, ‘તારી વીણાના તાર એટલા ખેંચીશ નહીં કે તૂટી જાય અને એટલા ઢીલા પણ ન રાખીશ કે એમાંથી સ્વર
-૧૮૮
Page #99
--------------------------------------------------------------------------
________________
*******
જ્ઞાનધારા eeee માત્ર નિમિત્ત છે. ક્યારેક આપણામાં રહેલી શક્તિથી ઘણી વાર આપણે અનભિજ્ઞ હોઈએ છીએ ત્યારે આવા ઠપકાઓ પણ આશીર્વાદમાં પરિણમી વ્યક્તિનો ઉત્થાન
કરાવી દે છે. આમ મારા મતે તો આ ઉદાહરણ પણ સત્પુરુષની ભૂમિકા ભજવે છે. ધીમે ધીમે કાલિદાસની કૃતિઓમાં આપણે જોઈએ છીએ કે તેમણે પણ જ્ઞાનસાધના-આધ્યાત્મિકતા અર્જિત કરી હતી. એમની કૃતિમાં પણ અધ્યાત્મ પ્રત્યેની દિષ્ટ જોઈ શકાય છે.
બીજું વિશેષ ઉદાહરણ આપણે લઈએ તો વાલિયા લૂટારાનું. એમને એકવાર રસ્તામાં એક સાધુપુરુષ (સજ્જન પુરુષ)નો ભેટો થયો. જ્યારે વાલિયો ચોરી કરીને પોતાના ઘરે પરત આવતો હતો ત્યારે રસ્તામાં સંતે એને કહ્યું, ‘તું આ ચોરી શા માટે કરે છે ?' ત્યારે વાલિયાએ પ્રત્યુત્તર વાળ્યો કે, 'મારા ઘરના ભરણપોષણ મોટ.’ ત્યારે સજ્જન પુરુષે કહ્યું કે, ‘તું તારા ઘેર જઈને પૂછજે, કોઈ તારા કર્મમાં (ચોરીના) ભાગીદાર બનશે ખરો ?' તેથી વાલિયા લૂટારાએ તો ઘરના સભ્યોને પૂછ્યું, ત્યારે ઘરના સભ્યોએ તો એ કર્મમાં ભાગીદારી આદરવાની ના પાડી. આમ વાલિયાને એ સાધુપુરુષનું વચન યાદ આવી ગયું અને એ વાલિયા લૂંટારામાંથી પોતાની જાતને ધર્મ અને અધ્યાત્મ માર્ગે વાળી. રામ તત્ત્વનો જાપ કરી અને તેઓ આર્ષકાવ્ય રામાયણના મહર્ષિ વાલ્મીકિ બની ગયા. આ છે સજ્જનનો પ્રભાવ કે ચોર જેવા ચોરને પણ સદ્ગતિએ લાવીને તાર્યા છે, એથી વિશેષ ઉદાહરણ આપણે ક્યાંથી મળે ?
આ જ પ્રકારનું આપણે બીજું ઉદાહરણ જોઈએ - જેમ કે કહેવાયું છે કે કચ્છનો કાળો નાગ એટલે નામ આવે જેસલનું. આવા જેસલ જેવા ડાકુને પણ આધ્યાત્મના માર્ગે લઈ જનાર એવી સતી તોરલને કેમ વિસરી શકાય ? એ મધદરિયે જ્યારે નૌકા ડુબવામાં હતી ત્યારે જેસલને ઉદ્દબોધન કર્યું હતું : “પાપ તારો રે પ્રકાશ જાડેજા જનમ તારો સંભાળ રે" આમ પસ્તાવાનું વિપુલ ઝરવું જેસલમાં પ્રગટયું. આ પંક્તિથી આપણે સૌ જાણકાર છીએ જ. જેસલના જીવનમાં પણ પરિવર્તન આવ્યું એ તોરલના પ્રતાપે. આ સતી પણ જેસલ માટે સત્પુરુષ સમાન કહેવાય એમાં અતિશયોક્તિ નથી. આજે પણ દેશભરમાં ખ્યાત એવી તેમની સમાધિ અંજાર (કચ્છ) મુકામે આપણને જોવા મળે છે. રાજા ભરથરીના જીવનમાં જોઈએ તો અમરફળ વાતથી વેશ્યા પ્રત્યે તેને
૧૯૦
[ગુરુ-ગ્રંથ મહિમા
તિરસ્કારનો ભાવ જન્મે છે, જે સંસ્કૃતમાં આ પ્રમાણે શ્લોક છે : यां चिन्तयामि सततं मयि सा विरकता साप्यन्य मिच्छति जनं स जनोऽन्यरक्तः । अस्मत्कृते च परितुष्यति काचिदन्या धिक्तं च तं च मदनं च इमां च मां च ॥
આમ ભર્તૃહરિ તરીકે તેઓ ખ્યાત બન્યા. તેમણે જીવનમાં પરિવર્તન આદરી અને ધર્મ અને આધ્યાત્મના માર્ગે વળ્યા. એમના ગ્રંથોથી આપણે સુપરિચિત જ છીએ : નીતિશતક - શૃંગારશતક - વૈરાગ્ય શતક. આમ શતકત્રયીમાં જ જીવનના પરિવર્તનને આપણે માપી શકીએ. તેમનું ત્રીજું શતક તે વૈરાગ્ય શતક, જે અધ્યાત્મ માર્ગના ચિહ્ન રૂપ છે જ. આમ આ ઉદાહરણમાં એમને જે વેશ્યાથી જે સંસારની અસારતાને પામી વૈરાગ્યનો ભાવ જાગ્યો એ તેની મટે સત્પુરુષ જ કહેવાશે.
અથઘોપની કૃતિ બુદ્ધિચરિતમાં આપણે જોઈએ છીએ કે રાજકુમાર ગૌતમને જે ત્રણ દશ્ય-રોગી-વૃદ્ધ-મૃત વ્યક્તિથી સંવેગ ઉત્પન્ન થયો અને તેઓ ગૌતમ મટી બુદ્ધ થયા. આ શક્ય બને છે રથમાં રહેલા સારથિથી કે તે સારથિ - દૈવી અંશોથી તે ત્રણ દશ્ય ખડાં કરે છે અને જ્યારે કુમાર તેને આ ત્રણ દશ્ય વિશે પૂછે છે ત્યારે ગૂઢ-ગહન રીતે બોધ આપે છે. આમ કુમાર સંસારની માયા છોડી ધર્મના માર્ગે વળ્યા અને વિશ્વને પણ એક અનોખો માર્ગ બતાવ્યો. આ તાકાત છે સત્પુરુષના સંગની.
શ્રી મહાવીરસ્વામીના એક ગીતમાં આપણે ગાઈએ જ છીએ કે : ‘હું ત્રિશલાના જાયા, માગું તારી માયા-રોહિણી જેવાં ચોર-લૂંટારા તુજ પંથે પલટાયા હે ત્રિશલાના જાયા...' આમ સત્પુરુષમાં અગાધ શક્તિ છે. એમાં તો રોહિણી જેવાં લૂંટારાઓના જીવનમાં પણ પરિવર્તન આણી તેમનો આધ્યાત્મિક માર્ગે વિકાસ કર્યો.
કેટલીક શ્રદ્ધારૂપી સત્પુરુષ પણ જીવનમાં ફળ આપે છે. જેમ રામાયણમાં જાઈએ તો રામ - કૈકેયીના વચનથી ગૃહત્યાગ કરી રાજપાટ છોડી વનવાસ ગ્રહણ કરે છે અને જુઓ રામાયણમાં રામ પોતાના વ્યક્તિત્વને કેટલું જગવિખ્યાત બનાવી દે છે! પાયામાં તો તે છે શ્રદ્ધા જ. નકારાત્મક વચન બોલનારી એવી કૈકેયીના વચનને એ આશીર્વાદ માની અને તેનો પણ સ્વીકાર કરે છે. તે પોતાના જીવનને ધય બનાવે છે એમ સુરાજધર્મનો સંદેશ આપણને ચોક્કસથી મળ્યો છે. માટે
૧૯૧
Page #100
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ક્યારેક સત્પષ આ રીતે પણ પ્રગટ થાય છે. તો પછી, આપણે આપણામાં રહેલા નકારાત્મક રહેલા વિચારો બદલવાની જરૂર છે અને હકારાત્મક વિચારો પણ એક સપુરુષની સમાન જ છે.
સમયના સંગાથે આપણે એટલું વિચારીએ કે કદાચ અર્જુનનો ભેટો શ્રીકૃષ્ણ સાથે ન થયો હોત તો આપણને મહાભારતના હાર્દસમી ભગવદ્ગીતા જેવો પવિત્ર ગ્રંથ મળ્યો હોત ? જેનાથી વિશ્વમાં એક ન્યાયપ્રિયતા તરીકે વિશ્વાસના એરણ પર એના પર હાથ રાખી ગુનાઓને કોર્ટમાં લોકો સ્વીકારે છે, આ છે આ સપુરુષની તાકાત. પ્રથમ જ વખત જ્યારે અર્જુનને વિષાદ થયો અને યુદ્ધ કરવાનું માંડી વાળ્યું હોત તો ? આ નીતિવિષયક જે બોધ છે એનો સંદેશ કદાચ જનસમાજને ના મળત.
એ જ રીતે સુદામાના પાત્રને લઈએ. કૃષ્ણના સમાગમથી તે વિકસિત થયા એ જ રીતે માટીમાંથી મહાત્મા બનનાર મહાત્મા ગાંધીજી પણ શ્રીમદ્ રાજચંદ્ર જેવા સત્પષના સમાગમથી પોતાનો આધ્યાત્મિક વિકાસ કર્યો. એ જ રીતે ખ્રિસ્તી ધર્મના જિસસ ક્રાઈસ્ટને લઈએ, મુસલમાનમાં મહમદ પયગમ્બરના જીવનને જોઈએ. આ બધા મહંતોએ કેટલાય ભક્તોને ધર્મ-અધ્યાત્મ બાજુ વાળી અને જીવનમાં પરિવર્તન આણ્યો. બાકી તો જીવનમાં પવિર્તન લાવવું હોય તો અંતે તો આપણા પર છે. આપણા મનમાં જો શ્રદ્ધા અડગ હશે તો એ માર્ગ તરફ ચોક્કસ વળી શકીશું. એ જ રીતે શ્રદ્ધાનું દાન્ત રૂપે સતી સાવિત્રીનું ઉદાહરણ આપણી સમક્ષ જ છે કે સાવિત્રીને ખબર હોય છે કે પોતાના પતિ સત્યવાન લગ્ન પછી ટૂંક સમયમાં મૃત્યુ પામવાના છે, છતાં એની સાથે લગ્ન કરી તે યમરાજા સામે ત્રણ વરદાનમાંથી એક વરદાનમાં પણ પોતાના પતિના મૃત્યુ પર જીત મેળવી લે છે. આટલી શક્તિ છે આપણી શ્રદ્ધા નામના સત્પષની. ક્યારેક જરૂરી નથી કે સપુરુષ જ હોય, પરંતુ ક્યારેક નિર્જીવ તત્ત્વો પણ આપણા જીવનને સહારી જતાં હોય છે. જેમ કે શ્રી રંગ અવધૂતને જ યાદ કરીએ તો એમના જીવનમાં પ્રત્યક્ષ સત્પુરુષ ન હતા. એમણે પોતાના જીવનમાં પ્રકૃતિનાં વન, વૃક્ષ, આકાશ, નદી ઇત્યાદિ જેવાં ૨૪ તત્ત્વો પાસેથી ઉપદેશ ગ્રહણ કરી અને એમને ગુરુ બનાવી સંદેશા (પ્રેરણા) ગ્રહણ કરી પોતાની જાતને સમર્પ આધ્યાત્મ માર્ગે વિકાસ આદર્યો. સપુરુષની જ્યારે આપણે વાત કરતા હોઈએ ત્યારે પુરુષ રૂપે ક્યારેક
-૧૯૨)
GWSSBSG&@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા ©É©©©©©©©©%88 આવું પણ બની શકે : જેમ કે શુકસપ્તતિમાં કથાનક છે, વિરહાતુર પ્રિયતમા (પ્રભાવતી) પરપ્રેમીને મળવા જાય છે, ત્યારે શુક (પોપટ) એ કામી પ્રયતમાને ૭૦ વાર્તાઓ કહીને દર વખતે જતાં અટકાવે છે અને જ્યારે એનો પ્રિયતમ આવે છે, ત્યાં સુધી ૭૦ કથાનકથી પોપટ આવું દુષ્કર્મ કરતા પ્રિયતમને અટકાવે છે, તો આને સપુરુષના ઉદાહરણમાં શું ન મૂકી શકાય ? કારણ કે આખરે તો શુકરૂપી સત્પષે પણ પ્રિયતમાને નિમ્નમાર્ગે જતાં અટકાવે છે અને ૭૦ વાર્તાઓથી પરપુરુષ પાસે જતી અટકાવી રાખે છે. આ છે સત્પષની તાકાત...
(જે દિવ્ય જ્ઞાનથી શોભતાં સરસ્વતીદેવીની પ્રણામ કરી શુકનું કહ્યું માનવાથી મદનવિનોદની પત્ની પ્રભાવતી ચારિત્ર્યભંગના દોષથી બચી ગઈ એ તેના ઉધ્ધારની વાત આ શુકસપ્તતિમાં વર્ણિત છે.)
સપુરુષ તે ઉંબરા પર મૂકેલા દીપક સમાન છે. તે અંદર અને બહાર બંને બાજુ પ્રકાશ આપે છે તેમ સત્પરુષ પોતે તો પ્રકાશિત હોય છે, એમના સંગથી બીજીને પણ પ્રકાશિત કરે છે. ટૂંકમાં, સત્પષનો સ્પર્શ એટલે પારસમણિનો સ્પર્શ.
આજના પ્રવર્તમાન યુગમાં જોઈએ તો વ્યક્તિ વધારે બહિર્મુખી બન્યો છે. ધર્મ કરવાને બદલે ધર્મના નામે ધતિંગ તથા બાહ્ય આડંબરમાં વધારે રસ લેતો થયો છે. ત્યારે આવા યુગમાં વ્યક્તિને ધર્મની બાજુ વાળવાની તાતી જરૂરિયાત છે, કારણ કે ધર્મ જ જીવનને ટકાવી શકશે. * વ્યક્તિમાં ધર્મનું સિંચન થાય, એ અધ્યાત્મના માર્ગે વળે એ માટે
સપુરુષોના જીવનનું વાંચન ખૂબ જ જરૂરી છે. જેમકે સત્ય માટે જીવનની પણ પરવા નથી કરી તેવા રાજા હરિશ્ચંદ્ર. એમના જીવન તરફ ડોકિયું કરવું, ગૂઢ તત્ત્વને જાણવું અને જીવનમાં ઉતારવું. આવાં અનેક દટાન્ત આપણી સમક્ષ છે જેથી આપણે એ માર્ગ તરફ જઈ શકીએ. મહાવીરસ્વામી, ગણધર ગૌતમસ્વામી, ગૌતમ બુદ્ધ અને અન્ય તથા અન્ય તીર્થકરોના જીવન, ગુરુ ભગવંતોના જીવનમાં થયેલાં પરિવર્તન ઇત્યાદિથી વાકેફ થવું, જેથી આપણે પણ આપણા જીવનને ઉન્નતિના પંથે લઈ જઈ
શકીએ.
આજના યુગમાં દિવસે-દિવસે મૂલ્યોના ધોવાણ થઈ રહ્યાં છે. ખૂન (મર્ડર), આત્મહત્યા, બળાત્કાર, ચોરી, લૂંટફાટ જેવાં દુરિત તત્ત્વો આપણી ચારેકોર
૧૯૩)
Page #101
--------------------------------------------------------------------------
________________
6% E6જ્ઞાનધારા©©©©©©©©©©e
વ્યાપી રહ્યાં છે ત્યારે આ ચુંગાલમાંથી બચવા એકમાત્ર તત્ત્વ કાર્ય કરશે અને સત્પુરુષોનું શરણ. એનાથી જ વ્યક્તિનું ઉત્થાન થઈ શકશે અને આપણાં મૂલ્યોને અર્જિત કરી શકશે. સપુરુષોનાં વ્યાખ્યાનો - કથાઓનું શ્રવણ કરીને આપણે આપણામાં ‘સત્ તત્ત્વનો આવિર્ભાવ કરી શકીશું. દિવસેદિવસે આજનો વ્યક્તિ સ્વકેન્દ્રી બની ગયો છે ત્યારે યુવા પેઢી અંધકારની ગર્તામાં ન પડે તેની તકેદારી આપણને રાખવી પડશે. વ્યક્તિને અનેક ઉદાહરણ પૂરાં પડવાં, જેમકે દાન માટે કર્ણ, સત્ય-હરિશ્ચંદ્ર, શ્રદ્ધાસતી સાવિત્રી, અહિંસા-મહાવીરસ્વામી, ક્ષમા-મહાવીરસ્વામી, પ્રજાપાલન (મર્યાદા) રામ જેવાં અનેક ઉદારહણ પૂરાં પાડી શકીએ.
આમ જીવનમાં એ હકારાત્મક પરિવર્તન લાવવું હશે તો ઉર્ધ્વગામી બનવું પડશે, તો આપણે પણ એક સંકલ્પ કરવો પડશે અને એને વળગી રહેવું પડશે તો જ એ પંથે પ્રયાણ કરી અને કુટુંબ, સમાજ, રાષ્ટ્રને પણ એના પથદર્શક બનીએ અને અન્યને પણ બનાવી શકીશું, ત્યારે જ ગૌતમ બુદ્ધના ‘ગતમારી મા ’ ‘તું જ તારો દીપક બન.' - આ મંત્રથી જીવનની સફળતા - ધન્યતાને ફલિતાર્થ કરી શકીશું.
સત્પુરુષોનું યોગબળ આપણા જીવનના સુપ્ત અધ્યાત્મ અને ધર્મભાવનાને સક્રિય કરી ચેતનવંતુ બનવું એ જ અભ્યર્થના.
અંતર મમ વિકસિત કરો, અંતરતર હે - નિર્મલ કરો, ઉજ્જવલ કરો, સુંદર કરો હૈ. જાગ્રત કરો, ઉદ્યત કરો, નિર્ભય કરો હે. મંગલ કરો, નિરલસ નિઃસંશય કરો હે. યુક્ત કરો હે સબાર સંગે, મુક્ય કરો હે બંધ, સંચાર કરો સકલ કર્મે શાંત તોમાર છંદ, ચરણપદયે મમ ચિત્ત નિયંદિત કરો હે, નંદિત કરો, નંદિત કરો, નંદિત કરો હે...
જૈન આગમમાં રહેલી વિચારધારાની વૈશ્વિક પ્રચાર પ્રસારની આવશાયકતા, ઉપાયો, પદ્ધતિ અને આયોજન
- બીના ગાંધી I - આવશ્યકતા :
જૈન આગમમાં રહેલી વિચારધારા અદ્ભુત છે. પ્રભુ મહાવીરની વાણી, જે આજથી લગભગ ૨૬૦૦ વર્ષ પૂર્વ બોલાઈ હતી, તે આજે શબ્દરૂપે આ આગમમાં સચવાઈ રહી છે. એમાંની એક અદ્ભુત વાત છે, જેમ એક કેરીની ગોટલીમાં એક વટવૃક્ષન બનવાની ક્ષમતા છે, એક નાના બીજમાં વૃક્ષ બનવાની ક્ષમતા છુપાયેલ છે, તેવી જ રીતે હે માનવી ! તારામાં પણ પરમાત્મા બનવાની, દિવ્યતાનો પરમ અનુભવ કરવાની શક્તિ છુપાયેલી છે, આ શક્તિને બહાર કાઢ.
જ્યાં સુધી એની ઓળખ ન થાય ત્યાં સુધી પુરુષાર્થ કરતો રહે અને ક્ષણમાત્રનો પણ પ્રમાદ ન કરે. આવા વિચારોનાં બીજ વાવીએ અને જીવનમાં ઉતારીએ.
I - આજે દરેક જણ આધિ-વ્યાધિ-ઉપાધિથી પીડિત છે. જન્મ-જરામરણ-પ્રિયજનનો વિયોગ આવી અનેક પરિસ્થિતિમાંથી પસાર થતાં કેટલાયે માનવીઓને (કોઈ પણ ધર્મ, જાતિ કે સંપ્રદાયના) જીવનમાં ક્યારેક અમુક પ્રશ્નો ઊઠે છે, 1) આ જીવનનો અર્થ શું છે ? ii) આપણા જીવનનું ધ્યેય શું છે ? શું આમ જ ઘરેડમાં જીવવાનું છે, બધું
ભેગું કરો, ગોઠવો, જાળવો, ખાલી કરો ? આપણા પ્રિયજન મૃત્યુ પછી ક્યાં જાય છે? (માતા-પિતા, ભાઈ-બહેન,
પતિ-પત્ની, સંતાનો). (iii) આપણાં સ્વજનો વહેલા-મોડાં આપણાથી છૂટાં જ પડવાનાં હોય તો આ
જીવનનો અર્થ શું ? આ જીવવાનો અર્થ શું ?
આવા પ્રશ્નો સાથે કેટલાંયે જીવન આજે દુ : ખ, ડિપ્રેશન અને confusionમાં અટવાયેલ છે. આજે માનવીને એક સત્યની ખોજ છે, એક સકારાત્મક દિશાની જરૂર છે. આવી પરિસ્થિતિમાં જૈન આગમમાં રહેલ પ્રભુની
૧૯૫૦
-૧૯
Page #102
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB વાણી એક દિશાસૂચન કરે છે કે આમાં ફક્ત ચોપડીઓ, વાંચન કે બીજાઓના જવાબથી તને પ્રકાશ નહિ મળે. તારે, તારી અંદર ડૂબકી મારવી પડશે. પોતે જ અનુભૂતિ કરીને પ્રકાશ મેળવવાનો છે. આ સાધના પ્રભુ મહાવીરે સાડા બાર વર્ષ કરી. ધીરજ, introspection, મૌન, તપશ્ચર્યા, ધ્યાન દ્વારા અજ્ઞાનતાનાં વાદળો હટાવી શકાશે. આ દ્વારા આત્મજ્ઞાન થશે, આવી અદ્ભુત વાત આગમમાં બતાવેલ છે. આત્મા ! તું જ તારો મિત્ર પણ છે અને દુશમન પણ છે. પસંદગી તારી છે, આવી સ્વતંત્રતા આપણી પાસે છે. આ વાત જૈનદર્શન કહે છે. આવી અદ્ભુત વિચારધારા જન-જન સુધી મૂળ સ્વરૂપમાં પહોંચે તે જરૂરી છે. (૨) આજે આપણું પ્રાચીન તત્ત્વજ્ઞાન, આપણા જીવનમાંથી લુપ્ત થતું જાય
છે. મૂળભૂત વાતો જે જૈનદર્શન / આગમમાં દર્શાવેલ છે, એ વિસરાઈને ઉપાછલ્લી ક્રિયાઓ, જ્ઞાન વગરના ક્રિયાકાંડમાં અણમોલ વસ્તુ ભુલાઈ ગઈ છે. આજે જૈન સમાજ માં પણ જાગૃતિની જરૂર છે. આપણે ૪-૬ કલાકમંદિર, ઉપાશ્રય, સ્થાનક આદિ ધર્મસ્થાનકોમાં ગાળીએ - પૂજાપાઠ, પ્રતિક્રમણ, સામાયિક, સ્તવન, ભજન-કીર્તન વગેરે ધર્મક્રિયાઓ કરતા રહીએ કે દીક્ષા લઈને આખોય વખત ક્રિયાકાંડ, ધર્મચર્ચા અને શાસ્ત્રોમાં પઠનપાઠનમાં વ્યસ્ત રહીએ પણ ભીતરમાં એ જ માયા-મમતાનું જીવન જીવીએ, મોહ, તૃષ્ણાઓ અને વાસનાનું પોષણ કરતા રહીએ, દંભ, દ્વેષ, મત્સર, છળકપટને વિના રોકટોક જીવનમાં મહાલવા દઈએ તો શું એ ઉપરછલ્લાં વ્રત-નિયમ, ત્યાગ, તપ અને દાનાદિ ધર્મપ્રવૃત્તિથી આપણું ભવભ્રમણ ટળશે ? જગત જાણે કે ન જાણે, આપણે આપણા ચિત્તની ભીતરની ગતિવિધિની નોંધ લઈએ કે ન લઈએ પણ આ નોંધ શું કાર્પણ અણુઓ લીધા વિના રહેશે ? આપણે રોજિંદા જીવનવ્યવહારમાં જે જીવીએ - માયા, મમતા, રાગ-દ્વેષ, છળકપટ એ બધું જ બીજા જન્મોમાં પ્રારબ્ધરૂપે સામે આવવાનું. એ શૃંખલા ચાલુ રહે ત્યાં સુધી જન્મ-મૃત્યુનું ચક અટકે શી રીતે ? આ ભવબંધન તોડવા હોય તો કર્મબંધની આ શૃંખલા પ્રત્યે જાગૃત બનવું પડશે. કર્મબંધનું પ્રધાન કારણ કાયાની પ્રવૃત્તિ નહિ પણ મન છે, આ તથ્ય ક્ષણભર પણ ન વિસરાય માટે આગમની વિચારધારાને લૂંટવી પડશે.
#SWe@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા ©É©©©©©©©©%88 ૩) આ વિચારધારા ફક્ત અધ્યાત્મને લગતી જ છે એવું નથી. આ સંસારમાં /
વ્યવહારમાં પણ જેને સુખ-શાંતિ જોઈતાં હોય તેને માટે પણ તે એટલું જ અગત્યનું છે. ભૌતિક જગતમાં પણ મન જ પ્રધાન છે. મન-વાણી-કાયાની શુદ્ધિ ખૂબ જ અગત્યની છે. સંસારમાં રહીને જીવનમાં work-family વચ્ચે સંતુલન જાળવવું, બાળકો ઉછેરવા, teenagersને માર્ગદર્શન આપવું. લગ્નજીવનમાં પણ વિચારભેદને મનભેદ સુધી ન લઈ જવા (ઊર્દુ how to value the differences) આ સિવાય Professional level પર પણે ઓ વિચારધારા અતિ ઉપયોગી સાબિત થઈ છે, જે દ્વારા વ્યક્તિ આંતરશુદ્ધિ કરી બહાર તરફ આ શુદ્ધિને વહાવે છે જે એનાં કાર્યોમાં, સંબંધોમાં પ્રતિબિંબિત થાય છે. દરેક જીવ જીવવા માગે છે. દરેક જીવને શાંતિ પ્રિય છે. જીવો અને જીવવા દો અને આગમમાં રહેલી વિચારધારામાં મુખ્ય છે, અહિંસા, અનેકાંતવાદ, અપરિગ્રહ, કર્મવાદ, tolerance. આજે વિશ્વભરમાં માનવજાતને આ messageની ખૂબ જ જરૂર છે. કોઈ પણ દેશ, ધર્મ, જાતિ કે સંપ્રદાયનો માનવી ‘આ જે strss, tension, ભય, હિંસા, આગ્રહ - દુરાગ્રહથી પીડાય છે. બધાં સાધનો, પૈસા, સંપત્તિ, સુખો મેળવ્યા પછી પણ અજાણ ભય, ભૂખ કે ખાલીપો સતાવી રહ્યાં છે, ત્યારે જૈન આગમમાં રહેલ વિચારધારા દ્વારા માહિતી નહીં પણ અનુભવો, પ્રયોગોની તાતી જરૂર છે. જેમાં મૂળભૂત સિદ્ધાંતો સમજી શકાય છે. આગામની મૂળભૂત વાત છે, માનવી, તું તને બદલી શકે છે. તારી અંદર અચિંત્ય શક્તિ પડેલ છે. એમાં કોઈ ચમત્કાર કે ભગવાન પર આધાર ન રાખતાં how to manage the self એના પર ભાર છે. તમે શું choice કરો છો, એના પર તમારું ભવિષ્ય નિર્ભર છે. આમ પૂરી જવાબદારીથી સ્વ-જીવન જીવવાની વાત આગમ વિચારધારામાં દર્શાવેલ છે. જૈન ધર્મ એ આચારનો ધર્મ છે. not to Preach but Practise. જીવન જીવવાની શૈલી એમાં સમાવિષ્ટ છે. જેમાં અનેક વૈજ્ઞાનિક તથ્યો રહેલાં છે. તેમાં આહાર, વિહાર, આચાર, વિચાર, સામાજિક મૂલ્યો, શૈક્ષણિક
૧૯૭)
- ૧૯૬૦
Page #103
--------------------------------------------------------------------------
________________
#gÉ©©©©©© જ્ઞાનધારાWE6%E6%E%E%E8
મૂલ્યો, પર્યાવરણના પ્રશ્નો દરેકનો હલ બતાવેલ છે. આ જીવવાની પદ્ધતિ
આચારમાં લાવવા પ્રચાર-પ્રસાર આવશ્યક છે. II- ઉપાયો :
આપણે વાત કરી તેમ આ આચારનો ધર્મ છે. માટે પ્રથમ તો આપણે જ આને આપણા આચારમાં લાવીએ, જેની સુવાસ આસપાસમાં રહેલ દરેક વ્યક્તિને મળશે. જ્યારે સ્વ-પરિવર્તન થાય છે, ત્યારે સહજરૂપે આ જ્ઞાન આપણા વ્યવહાર દ્વારા સમાજમાં વહેંચાશે, લોકાને સ્પર્શશે. આપણી અંદર જે genuineners છે right વ્યક્તિને તમારી પાસે ખેંચી લાવશે; જેને જ્ઞાનની જરૂર છે, ભૂખ છે એવા લોકો, સંબંધો બધું જ જાણે ગોઠવાય જાય છે. પછી દેશ, જાતિ, કાળના બંધન નથી નડતા. જેવી રીતે આંખમાં મોતિયો આવે અને દેખાય નહિ ત્યારે કુશળ ડૉક્ટર જાણે છે કે એને કઈ રીતે કાઢવો, એવી જ રીતે સાધકે Self Mestesy મેળવી છે, એ બીજાને સ્પષ્ટ રીતે માર્ગદર્શન કરી શકે છે. એ માટે નિયમિત
ધ્યાન/કાર્યોત્સર્ગ દ્વારા મન-વચન-કાયાની શુદ્ધિ પર ધ્યાન આપવું. iii) આપણે કોઈને વિચારધારા, માર્ગદર્શન, નકશો આપી શકીએ પણ દષ્ટિ /
આંખ તો ન આપી શકીએ. એટલે કે શું ખરેખર સામી વ્યક્તિ બદલાવ ઇચ્છે છે ? એને ચૈતન્યને જાણવાની ભૂખ છે ? એ એનાં દુ:ખો ખરેખર દૂર કરવા ઇચ્છે છે (મૂળમાંથી)? જેને ખરેખર આવી સ્વતંત્રતાની ઇચ્છા હોય એવી વ્યક્તિને આ વિચારધારા જરૂર ઉપયોગી થાય. જેને ઊંડાણમાં જવાની ઇચ્છા હોય; જેને દુઃખોથી મુક્તિ જોઈતી હોય, શાંતિ-સુખ જોઈએ તો આ સિવાય બીજો કોઈ જ ઉપાય નથી. આપણું ધ્યેય છે, આત્મા-સાક્ષાત્કાર. આપણાં સાધન છે સ્વસ્થ શરીર અને મન. જ્યારે શરીરનાં મળ, ચિત્તના વિક્ષેપ, અજ્ઞાનના પડદા દૂર કરી
ધૂળ અને સૂક્ષ્મ શક્તિઓને પ્રાપ્ત કરી આત્માનુભૂતિ કરી શકાય. V) ધર્મ એ કે જે તમને તમારા મૂળ સ્વભાવમાં સ્થિર કરે. આ કોઈ 'ism'
નથી, group નથી. Jainism નહિ પણ જૈન ધર્મ. આમાં કોઈને convert કરવાતી વાત જ નથી. માણસમાં જે સૂક્ષ્મ શક્તિ રહેલી છે, એને જગાડવાની છે. એમાં ભગવાન પર, નસીબ પર, વ્યક્તિ પર આધાર
૧૯૮)
GWSSBSSSS તપ તત્ત્વ વિચાર 6%E%
69%6@Deesa નથી રાખવાનો. અહિંસાને જીવનમાં વણવાની છે. vi) અહિંસા, સંયમ, તરૂપ ધર્મને જીવનમાં ઉતારવાનો છે, એ માટે a) 'સ્વ'ને ઉપર ઉઠાવો. પોતાને પ્રેમ કરો. બીજા સાથે સરખામણી ન
કરો. Appreciate yourself & yours life. આપણા ગુણોને વધુ ઉપયોગમાં લાવો. પ્રમોદ ભાવજ્ઞા ભાવી self Respect વધારવી. ખોટું અનુકરણ ન કરવું. સમજીને use your choice. કોઈથી impress નથી થવાનું. b) મારા વિચારથી, વાણીની કે કાર્યથી કોઈ પણ જીવને હાનિ ન પહોંચાડું
આવું શુદ્ધ જીવન જીવવાનો સતત પુરુષાર્થ કરવો. c) એવી જ રીતે વિચાર, વાણી-વર્તનમાં Integrating હોય, બોલવું કંઈ,
કરવું કંઈક આવું જીવન ન જોઈએ. આંતરિક સ્પષ્ટતા સાથે જ જીવન
જીવવું છે. d) આપણાં, મન, ખોરાક (આહાર), વર્તન, ઈન્દ્રિયો, ભાષા પર આપણું
પૂરું નિયંત્રણ (mastergy) લાવવું. e) આપણે જીવનમાં કેટલાયે જીવોના ઉપકાર લઈએ છીએ, માટે બને
એટલું લોકોની સેવા કરવી. આસપાસના જીવો સાથે વ્યવહાર ખૂબ
જરૂરી છે. f) આપણે નિગોધથી અહીં સુધી યાત્રા કરીને આવ્યા છીએ. હવે આ
જન્મમાં પ્રભુ મહાવીરના માર્ગે ચાલી જીવનને meaningful, successful, purposeful બનાવીએ. આપણા Neusons એક-એક શબ્દ record કરે છે, એક-એક વિચાર record કરે છે અને પારદર્શક
રાખીએ. g) પાંચ ઇન્દ્રિયો પર સંયમ રાખી, સંવર કરીએ.
h) પ્રભુએ ૧૨ પ્રકારનાં તપ બતાવ્યાં , એ યથાશક્તિ કરીએ. vii) સતત અભ્યાસ, મૌન, ધ્યાન દ્વારા ચેતનાશક્તિ જગાડીએ. Speak less,
Practise more. vii) મૈત્રી, પ્રમોદ, કરૂણા અને મધ્યસ્થ આ ચાર ભાવનાને જીવનમાં વણી લઈએ. સાથે જ બીજી ૧૨ ભાવનાનો અભ્યાસ કરીએ.
૧૯૯૦
iv)
Page #104
--------------------------------------------------------------------------
________________
iv)
SeSeSeSeee જ્ઞાનધારા©©©©©©©©©#G8 ix) આજે આપણી આસપાસ હિંસા, લોભ, લાલચ, સત્તા-કતિની ભૂખ
commercialism વગેરે દેખાય છે. એવા સમયકે સ્વ-પરિવર્તન (rransformation) પર ધ્યાન કેન્દ્રિત કરવામાં જ ડહાપણ છે. એ માટે ધ્યાનની આવશ્યકતા છે. જે દ્વારા “સ્વ'નો પરિચય થાય. અહપ્નો નાશ થાય છે. જૈન આગમ કહે છે કે તપ કરવામાં પોતાનાં બળ અને સ્થાનને જૂઓ. પોતાની શ્રદ્ધા અને આરોગ્યને જુઓ. ક્ષેત્ર અને કામને જુઓ, પછી તેમને અનુરૂપ પોતાને ધર્મમાં જોડો. મિકેનિકલી કે દેખાડા માટે નથી કરવાનું.
આપણું જીવનધ્યેય જો મોક્ષ હોય તો, આપણે માત્ર જન્મ જૈન હોઈએ કે કુલાચારથી જૈન હોઈએ તે પર્યાપ્ત નથી. ભાવથી અર્થાત્ ગુણથી પણ જૈન બનીએ કે બનવાનો જાગૃત પ્રયાસ કરીએ તે આવશ્યક જ નહિ પણ અનિવાર્યા છે. ટૂંકમાં જૈન આગમમાં રહેલી વિચારધારાનો વૈશ્વિક પ્રચાર-પ્રસાર કરવો હોય તો પ્રથમ તો ‘સ્વ-પરિવર્તન' પર જ ધ્યાન આપવાનું રહેશે, તો જ બીજાને આ સ્પર્શશે નહિ તો કેવળ Sperficial વાતો રહી જશે. માટે ઉપાયમાં constant આત્મનિરીક્ષણ કરી આત્માની ઓળખ પર જ focus કરવું. III - પદ્ધતિ અને આયોજન :
સ્વ-પરિવર્તન કર્યા પછી આચારમાં, અનુભૂતિમાં આવ્યા પછી હવે વાત કરીએ પ્રચાર-પ્રસારની પદ્ધતિની અને આયોજનની. i) પ્રથમ તો ખાસ યાદ રહે કે આપણે કોઈને convert નથી કરવા, આ ધ્યેય
સ્પષ્ટ થવું જોઈએ. આપણા હૃદયમાંથી સરળ ભાવો, શુદ્ધ ભાવો સાથે આચારની વિચારધારા વહેતી કરવાની છે. આગમમાં રહેલ ‘જિનવાણી’ને ધ્યાનમાં રાખવાની છે. જાતિવાદ - સંપ્રદાયોથી બહાર આવવાનું છે, અનેકાંતવાદ ધ્યાનમાં રાખી સંપ્રદાય-વાડાઓથી ઉપર ઊઠવાનું છે. અરે એક જ પ્રભુ મહાવીરના અનુયાયી દિગમ્બર અને શ્વેતામ્બર, શ્વેતામ્બરમાંયે મૂર્તિપૂજક અને સ્થાનકવાસી, અને તે દરેકમાં પણ ભિન્ન ભિન્ન ગચ્છો, સમુદાયો અને સંઘાડાઓ વચ્ચે પણ પર પસ્પર અનાદર, અવહેલના અને ઉપહાસ જોવા મળે છે, એટલું જ નહિ, તિથી જેવી કોઈ એકાદ બાબતમાં પણ વિચારભેદ સાથે અનાદર અને દુરાગ્રહ
-૨૦૦૫
#SWe@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા BE%E%%6Wee%88
જોવા મળે છે. ત્યાં અનેકાંતદષ્ટિ રાખી, સંકુચિત મનોવૃત્તિ કાઢીએ. વિવેક દષ્ટિ કેળવી એક જ કલ્યાણ માર્ગ પર વિહરનારા આપણે યાદ રાખીએ કે જે સમભાવી, જિજ્ઞાસુ, ગુણપૂજક સ્વજનો છે એ બધા એક જ માર્ગના સહપ્રવાસી છે. આ અભિગમની તાતી જરૂર છે. આપણે જ્યારે આગમની વિચારધારા ફેલાવીએ ત્યારે ખાસ ધ્યાન રાખવું ઘટે કે આપણે તો માત્ર પ્રભુ મહાવીરના ‘પોસ્ટમૅન’ છીએ. એમાં પોતાની, પોતાના ગુરૂની કે સંપ્રદાય વગેરેની વ્યક્તિગત personality નથી લાવવાની. કહેવાય છે કે Science is organised knowledge but, Sprituality is organised wisdom. નવકારમંત્ર આપણી Universal પ્રાર્થના છે, એમાં કોઈનું નામ નથી, ગુણની વાત છે, એવી જ રીતે આપણે direct આગમમાં રહેલ વિચારધારાને ફેલાવીએ. અહિંસા - સંયમ અને તપ એ જ ધર્મ છે. એના ઊંડાણમાં જઈએ. એના હાર્દને પકડીએ. Fundamental Principles & Practice of જૈન ધર્મ પર ધ્યાન કેન્દ્રિત
કરીએ. Unfold your consciousness i) જૈન ધર્મ is not ધર્મ after death but teaches us, how to live.
એ દ્વારા જીવન વધુ અર્થપૂર્ણ, purposeful of successful બનશે. vii) Essence of જૈન ધર્મ is આગમ. રહેલ અહિંસા, એનેકાંતવાદ, અપરિગ્રહ,
કર્મવાદ, tolerance of message ફેલાવીએ. viii) Untied we stand, (જૈન ધર્મમાં બ્રાહ્મણો, ક્ષત્રિઓ અરે માછીમારો પણ
દીક્ષિત થયા છે) આ જિનવાણી છે. બધા સાથે મળીને કામ કરીએ. જાતિવાદ - સંપ્રદાયથી ઉપર ઉઠીએ. આપણી અંદર રહેલ સિદ્ધત્વ
જગાડવાનું છે. ix) આપણી fundamental prayes જુઓ - શિવમસ્તુ સર્વ જગતઃ ... ...
દરેકનું કલ્યાણ થાઓ. દરેક જણ પરસ્પરનાં હિતમાં જોડાઓ. આમાં ક્યાંય નિંદાને સ્થાન નથી. કર્મવાદ, પુરુષાર્થ પર ધ્યાન આપી ભવિષ્ય બદલીએ. દરેકમાં કંઈક faulto / નબળાઈ હોય છે એને tolerate કરીએ, એકતા રાખીએ. ભાષા, દેશની દીવાલો ઊભી ન કરીએ. એથી psychological
૨૦૧)
Page #105
--------------------------------------------------------------------------
________________
6% E6%eણ જ્ઞાનધારા©©©©©©©©©©e
conflict આવશે. જીવનમાં politics ન આવે તે જોવું. મહાવીરનો ધર્મ, એમની સાધના પર ધ્યાન આપતાં જણાય છે કે એમની સાધનાનું લક્ષ્ય એક જ હતું. કર્મક્ષય. એમણે તપ, ધ્યાન, મૌન (બહારથી દેખાતા) દ્વારા આંતરિક ભાવશુદ્ધિ કરી. આપણે a) ઈંદ્રિયો શદ્ધિ માટે સંયમ-તપ કરીએ. b) મહાપુરુષોનાં શાસ્ત્રોનો અભ્યાસ કરીએ. c) મનથી પર જવા માટે ધ્યાન કરીએ અને આ સમગ્ર સાધના કરવા માટે મૌનનો પ્રયોગ કરીએ. આયોજન : આગામો ઘરે-ઘરે પહોંચે એ સારી વાત છે. શાસ્ત્રોનો અભ્યાસ એક માહિતી આપશે, પણ સાથે આચાર-પ્રયોગની વાત યાદ રાખવી ઘટે. આપણે સાચા સાધકો માટે શિબિરો - કાર્યશાળા યોજી શકાય, જેમાં
ઉપરછલ્લી ટેક્નિક નહિ પણ અનુભવના પ્રયોગો હોય. ii) આ પ્રયોગો શીખવાડનાર ખુદ એક અનુભવી સાધક હોય, જે ઉપર જણાવેલ
ઉપાયો, સાધનાયુક્ત જીવન જીવતો હોય. આ સેમિનાર - વર્કશોપમાં ક્યાંય વ્યક્તિને આગળ ન કરતાં, કોઈ પંથ કે cult ના ખોલતાં મહાવીરવાણી | જિનવાણીનું મહાત્મ્ય જ રાખવું, જેથી અજાણતાં પણ અહમ્ ન પોષાય. પુસ્તકો, lectures તો રાખવાં જ પણ સાથે માહિતી નહીં પણ અનુભવો, પ્રયોગોના સાર પર fcocus કરવું. આગમ સાહિત્યનું વિવિધ ભાષામાં સચિત્ર પ્રકાશ. કથાનુયોગના આધારે રસમય પ્રકાશન. જૈનો દાનનો ધોધ વહાવતા હોય છે. આ નાણાંનો વ્યવસ્થિત ઉપયોગ કરી, TV, Internet દ્વારા દેશ-વિદેશમાં આવાં programmes પહોંચાડી શકાય.
એક અલગ channel ૨૪ કલાકની રાખી શકાય - જેમાં ફક્ત અને ફક્ત જિનવાણી હોય. મૂળભૂત સિદ્ધાંતો હોય અને વ્યક્તિગત મૂલ્યો / Valuesની
વૃદ્ધિ થાય એવા કાર્યક્રમો યોજાતા રહે. ii) આ બધું કરવામાં ક્યાંય દીવાલો ઊભી ન થાય, એ ધ્યાન રાખવું પડે. નોંધ : રાષ્ટ્રસંત પૂ. શ્રી નમ્રમુનિ મ.સા. પ્રેરિત Jain Aagam Mission જિનાગમોનું ઈંગ્લિશમાં અનુવાદ કરવાનું કાર્ય અનુમોદનીય છે. *
જ ૨૦૨૦
ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં સક્રિય કરનારાં પરિબળો - ગુરુ
- વસંત એ. વીરા (જૈન ધર્મના અભ્યાસુ, જૈન સાહિત્ય જ્ઞાનસત્ર - સેમિનારમાં અવારનવાર ભાગ લે છે)
ગુરુ ગોવિંદ દોનો ખડે, કિસકો લાગુ પાય,
બલિહારી ગુરુ આપકી, ગોવિંદ દયો બતાય. દશવૈકાલિક સૂત્રમાં શાસ્ત્રકાર ભગવાન કહે છે, અહિંસા, સંયમ, તપરૂપ, ધર્મ ઉત્કૃષ્ટ મંગળ છે, તેને ધારણ કરનારને દેવો પણ નમસ્કાર કરે છે. જૈન ધર્મના પાયામાં અહિંસાનું સ્થાન મહત્ત્વનું છે. ફરી શાસ્ત્રકાર ભગવંત કહે છે, -પઢમમ્ નાણમ્ તઓ દયો. પ્રથમ જ્ઞાન અને પછી દયા એટલે કે અહિંસા અથવા પ્રથમ જ્ઞાન પછી જ ક્રિયા. આમ ધર્મના પાયામાં અહિંસા અને અહિંસાના પાયામાં જ્ઞાન રહેલું છે. નવ તત્ત્વો તથા છ દ્રવ્યોનાં જાણપણા દ્વારા જ ધર્મ અને આધ્યાત્મમાં પ્રવેશ શક્ય છે. તેના દ્વારા જીવ, અજીવ, શાશ્વત, અશોધતા ભાવોનું જાણપણું થાય છે. જીવન સમતોલ બને છે. વહેવાર જગતમાં કે આkત્મ જગતમાં ગુરુ વિના જ્ઞાનની પ્રાપ્તિ ન થાય.
બીન ગુરુ જ્ઞાન કહાં સે લાઉ ધર્મ એ વસ્તનો સ્વભાવ છે અને આધ્યાત્મ દ્વારા જ પ્રાપ્તિ થાય છે. આધ્યત્મ જ્ઞાનની પ્રાપ્તિ ગર દ્વારા જ થઈ શકે. વર્તમાન સમય ભૌતિકવાદનો છે. પૈસો મારો પરમેશ્વર, મોજ-શોખ એ જ મારું જીવન છે. મૃગજળ સમાન ભૌતિક સુખ માટેની ઘેલછા ઘણી વખત માનવીને ખુવાર કરે છે. તેમાંથી માત્ર ગુરુ જ સન્માર્ગે ચઢાવે છે. દરેક કાળમાં ગુરુનું સાનિધ્ય અનિવાર્ય રહ્યું છે. ભક્ત અને ભગવાન વચ્ચે ગુરુ માટે વિશેષણ છે. લોગનાહિયાણ એટલે કે જગતના સર્વે જીવોનું હીત કરનાર, એલ.આઈ.સી.નું સૂત્ર છે યોગક્ષેમ વહામ્ય પ્રાપ્ત કરાવી તેનું રક્ષણ કરવું. યોગ્ય ગુરુ પણ શિષ્યને સદ્ગુણોની પ્રાપ્તિ કરાવી તેનું સારણા, વારણા, ધારણા દ્વારા પ્રાપ્ત ગુણોનું રક્ષણ કરી ઉત્તરોત્તર તેમાં વૃદ્ધિ કરાવે છે. ગુરુ શિષ્ય માટે દીવાદાંડીની ગરજ સારે છે.
(૨૦)
Page #106
--------------------------------------------------------------------------
________________
eteteleletelele18181818181ek Sllo 121 letettelettetetteletelele
આજનો મોટા ભાગનો વર્ગ મોજશોખ, મોબાઈલ, કોમ્યુટર, ઇન્ટરનેટ, ફેસબુક, મોલ, પાર્ટી, પિકનિક, રિસોર્ટ વગેરેમાં વ્યસ્ત રહે છે, કોઈને પણ પોતાની જાત માટે સમય નથી. વધુ ને વધુ પૈસો કમાવવાની લાલસામાં ભાગદોડની હિંદી જીવતો માનવી સતત ટેન્શનમાં જીવે છે, ઘણી વાર તો એમ લાગે કે ભૌતિકતાએ માનવીને પોતાની પાસેથી પોતાને છીનવી લીધો છે. માનવી અસહાયતાનો ભોગ બની ઘણી વાર ડિપ્રેશનનો ભોગ બની જાય છે, પોતાના કુટુંબ પ્રત્યે બેદરકાર બની જાય છે. ક્યારેક કુસંગતીના કારણે વ્યસનોનો ભોગ બને છે જેના કારણે પોતાને, માતા-પિતા, પત્ની, સંતાનોને ભોગવવું પડે છે, સામાજિક વ્યવસ્થા પણ ખોરવાઈ જવા આવી છે, ક્યાંય પણ શાંતિ કે સલામતી નથી. ચરિત્રનું હનન થઈ રહ્યું છે, ચોરી લૂંટફાટ, ખૂનામરકી વધી રહ્યાં છે. બળાત્કાર વગેરે સામાન્ય થઈ ગયા છે. જાણે લાગણી, ચેતના વગેરે બુકાં થઈ ગયાં છે, પાંચમો આરો મહાદુઃખિયારો છે. આમાંથી સરુ જ પાર ઉતારી શકે. સતત પાદવિહારી સંતો જનતાના સંપર્કમાં રહી નૈતિકતાના પાઠો ભણાવે છે, કોઈ પણ કાળમાં ગુરુના સાન્નિધ્યનું મહત્ત્વ રહેલું છે, વર્તમાન સમયમાં ઉદાહરણરૂપી સાદગીભર્યું ઉજજવળ જીવન જીવી સંતો શ્રાવકોને, સંઘને, સમાજને બોધ આપી માગનુસારી માર્ગે ચાલવાની પ્રેરણા આપે છે.
ઝેન ગુરુ પ્રતીક રુપ બોધ આપે. એક વ્યક્તિ ગુરુને બોધ આપવા વિન્નતી કરે છે. ગુરુ કપ-રકાબીમાં ચા રેડે છે. કપ ભરાઈ જાય છે, ચા બહાર ઢોળાય છતાં ગુરુ ચા રેડડ્યા કરે છે. દિવસો સુધી શિષ્ય આવે, ગુરુ બોલે નહીં. ગુરુ ચા રેડે, ચા ઢોળાય. એક દિવસ ગુરુ ચા રેડે છે. કપ-રકાબી ભરાઈને ઢોળાય તે પહેલાં શિષ્ય ચા પી જાય છે. શિષ્ય બોધ પામી ગયો. ગુરુ પાસે શિષ્ય ખાલી થઈને જવું પડે તો જ જ્ઞાનની પ્રાપ્તિ થાય છે. એટલે કે શિષ્ય ગુરુ પાસે જ્ઞાન કે માર્ગદર્શન મેળવવું હોય તો કોરી પાટી થઈ રહેવું પડે. પોતાને ગુરુનાં ચરણોમાં સમર્પિત થવું પડે તો જ પાત્રતા કેળવાય.
ભગવાન મહાવીરસ્વામીના જીવનનો પ્રસિદ્ધ પ્રસંગ, દષ્ટિવિષ સર્ષ ચંડકૌશિકના રાફડા પાસે જ્યારે જાય છે, સર્પ પ્રથમ દૃષ્ટિથી વિષ છોડે છે, નિર્લેપ પ્રભુને અસર થતી નથી. ફન્કાર કરી ઝેર ઓકે છે, નિભય પ્રભુ સૌમ્યતાથી કરુણા વરસાવી રહ્યા. હવે નાગ ભુરાયો થયો. પગમાં ડંસ દીધો, પણ શું ? દૂધની ધારા
etogtestteeee ગુરુ-ગ્રંથ મહિમા 2999696969696969 વહી. સર્ષે અમૃતનો આસ્વાદ કર્યો. સર્પ ઝેરરહિત થયો. ઝેરનું મારણ કર્યા બાદ પ્રભુએ માત્ર “બૂઝ બુઝ" બસ બે જ શબ્દો બોલ્યા. સર્પ બોધ પામી ગયો. સાધુના ભવમાં ખોયું, સર્પના ભવમાં પ્રાપ્ત થયું. આગમ વહેવારી પ્રભુએ પ્રથમ ઝેર દૂર કર્યું પછી બોધ આપ્યો. પ્રભુ પણ કરુણા આણી પ્રથમ જીવના કષાયો અને રાગ-દ્વેષોને પાતળા કરાવી બોધ આપીને સન્માર્ગે ચઢાવે. આ પ્રમાણે જ્યારે ગુરુ શિષ્યને સ્વીકારે છે ત્યારે તેનો તેનામાં રહેલો દોષો સહિત સ્વીકારે છે, તેની ઊણપ, ખામીઓ દૂર કરી તેને સન્માર્ગે ચઢાવે છે. હવે શિષ્યની ફરજ છે કે તેણે ગુરુ બતાવેલા માર્ગને અનુસરવું. તેના માટે મોરનું એટલે કે પક્ષીનું દષ્ટાંત.
મોરને કોણ જન્મ આપે ? અપેક્ષાએ ઢેલ. તેલ ઠંડું મૂકી સેવે, તેનું રક્ષણ કરે, પરંતુ બાળમોરને જન્મ લેવા માટે પુરુષાર્થ કરવો પડે. ઈંડાના કોચલાને પોતાની ચાંચ વડે ભેદવું પડે તો જ જન્મ લઈ શકે અન્યથા અંદર ગૂંગળાઈ જાય. માટે જ પક્ષીને દ્વિજ કહેવાય. તેમ જ્યારે કોઈ દીક્ષા લે ત્યારે ગુરુ અણગારે જાયા એમ બોલે છે. હવે શિખે પુરુષાર્થ કરી પાર ઉતરવું પડે નહીંતર કોચલામાં રહેલો મોર જેમ અંદર ગૂંગળાઈ જાય તેમ શિષ્ય પોતાનો વિકાસ સાધી ન શકે. ભવસાગરનો પાર ન પામે. શિષ્ય ગુરુએ ચીંધેલા માર્ગે સતત ગુરુની નીગરાની હેઠળ પોતાનો વિકાસ સાધવા પ્રયત્નશીલ રહેવું પડે. આજના અતિવ્યસ્ત સમયમાં ગુરુની નિશ્રામાં રહવાનું, સાનિધ્યમાં રહેવાનું અતિ દુષ્કર હોય છે પણ ગુરુનાં ઉપદેશ, શિખામણથી શિષ્ય ક્યારેય પણ વિમુખ ન થવું. ગુરુનો વિનય કરવો. ગુરુ સાથે વિવકે પૂર્વક વર્તવું. ગુરુનું હંમેશાં બહુમાન કરવું, સત્કાર, સન્માન કરવું. ગુરુનું વચન તતપૂર્વક
સ્વીકરવું. ઉત્તમ શિષ્ય ગુરુ પાસે પોતાનું અસ્તિત્વ ઓગાળી દે ત્યારે જ પોતાનો વિકાસ સાધી શકે.
જ્યારે શ્રેણિક મહારાજા ઉપવનમાં અનાથીમુનિ દ્વારા બોધ પામી જૈન ધર્મનો સ્વીકાર કરે છે ત્યરો અનાથીમુનિ તેમને સુગુરુને ઓળખવા સબંધી બોધ આપતાં કહે છે, જે વર્તમાન સમયમાં પણ અતિઉપયોગી છે. અનાથીમુનિ રાજાને નાથ, અનાથપણું સમજાવ્યા પછી ભ્રષ્ટ સાધુનાં લક્ષણ કહે છે, મુનિ બનીને પણ તે પ્રમાણે આચરણ ન કરવું, પંચમહાવ્રતો સ્વીકારી તેનું સમ્યફ પાલન ન કરવું, ઇન્દ્રિય નિગ્રહ ન કરવો, રસ લોલુપતા રાખવી, રાગદ્વેષાદિ બંધનોનો ઉચ્છેદ ન કરવો, પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિનું ઉપયોગપૂર્વક પાલન ન કરવું. અહિંસાદિ વ્રતો,
-૨૦૫)
Page #107
--------------------------------------------------------------------------
________________
6% E6%eળ જ્ઞાનધારા©©©©©©©©©e નિયમો તેમ જ તપશ્ચર્યાથી ભ્રષ્ટ થઈ જવું, મસ્તક મુંડાવીને પણ સાધુ ધર્મ ન પાળવો, માત્ર વેષ અને ચિહ્ના આધારે જીવન વિતાવવું, લક્ષણ, સ્વપ્ન, નિયમિત, કૌતુક વગેરેનો પ્રયોગ કરી જીવન ચલાવવું, અનએષણીય, અપ્રાસુક આહારાદિનો ઉપયોગ કરવો, સંયમી તેમ જ બ્રહ્મચારી ન હોવા છતાં તેવા હોવાનો દેખાવ કરવો વગેરે પણ અનાથપણું છે. અંતમાં આવા અનાથપણાનાં દુષ્પરિણામો દર્શાવતાં કહ્યું કે સંયમ સાધના પ્રત્યે જેમનું લક્ષ્મ બરાબર નથી તેમની બીજી અધૂરી ક્રિયાઓ પણ નિષ્ફળ થઈ જાય છે, તેવા ગુરુ પોતાનું તથા શિષ્યનું અહિત કરે છે.
ગુરુ લોભી, ચેલા લાલચ, દોનો ખેલે દાવ,
દોનોં બડે બાપડે, બેઠ પથ્થર કી નાવ. વર્તમાન સમયમાં યોગ્ય ગુરુને ઓળખી સ્વીકાર કરવો મુશ્કેલીભર્યું કાર્ય છે. માટે પ્રથમ ગુરુને ચકાસી લીધા પછી જ સ્વીકાર કરવો, અન્યથા અયોગ્ય ગુરુને કારણે ધર્મ, આધ્યાત્મ, સમાર્ગથી દૂર ન થઈ જવાય.
હરિ કા નામ લે લે સહારા મિલેગા ગુરુ + ચરાગ લે લે કિનારા મિલેગા, સધર્મ કો અવધારણ કર લે સમાધિ મિલેગા,
અપને કો પહેચાન લે માક્ષ મિલેગા. સત્ય ધર્મની પ્રાપ્તિ કેવી રીતે થાય ? સદ્ગુરુના સાંનિધ્ય વિના સધર્મની પ્રાપ્તિ સંભવ નથી. આ જગતમાં પોતાને ગુરુ કહેવડાવવાવાળા તો અનેક છે, પણ સદ્ગુરુ તો કોઈ વિરલ જ હોય. ગ્રંથકાર એવા જ્ઞાનીને શોધવા માટે એમના ગુણોનું નીરુપણ કરતા સમજાવે છે જેઓ મહાવ્રતોને ધારણ કરવાવાળા છે, જેમના સદ્યારની છાપ પડે, જે સમદષ્ટિવાળા હોય, આ ધર્મ સારો અને આ ધર્મ ખરાબ એવી માન્યતાવાળા ન હોય, પરંતુ જે સારભુત વસ્તુ હોય તે ગ્રહણ કરી તે માર્ગે ચાલવા શિષ્યને પ્રેરણા આપે. જેનું ચિત્ત ચંચળ અને શંકાશીલ ન હોય પણ એકનિષ્ઠ હોય, જેના દ્વાર શિષ્યને દઢતા સાથે સન્માર્ગે ચઢાવી શકે, આવા ગુરુ સદગુરુ કહેવાય જે શિષ્યનું એકાંત હિત જ કરે. આવા ગુરુ સાધુપુરુષ હોય અથવા સંસારી પણ હોઈ શકે, જેનું જીવન માર્ગાનુસારી પ્રમાણેનું હોય. ગુરુ શિષ્યના જીવનમાં પરિવર્તન કેવી રીતે કરાવે ? શાસ્ત્રોનું રહસ્ય
૨૦૬
#SWe@SGSES ગુરુ-ગ્રંથ મહિમા ©ÉÉ©©©©ge%e6%8a આધુનિક યુગના સંદર્ભમાં સમજાવે. વૈજ્ઞાનિક પદ્ધતિથી માંસાહાર, દારૂ, કંદમૂળ, રાત્રિભોજન વગેરેના ગેરફાયદા સમજાવે, જુગાર, સટ્ટા વગેરે વ્યસનો દ્વારા થતું આર્થિક, સામાજિક, કૌટુંબિક નુકસાન સમજાવે. એ છોડાવવા અન્ય ધર્મોમાં આપેલ દાખલા દલીલ સાથે સમજણ આપે અને શિષ્યના જીવનમાં પરિવર્તન માટે સક્રિય રહે. વિવિધ પ્રકારની શિબિરો કરાવ. શિષ્યને પોતાના જીવનને વિવિધ દષ્ટિકોણથી મૂલવવાની પ્રેરણા આપે. મહાપુરુષોનાં જીવનચરિત્રોમાંથી પ્રેરણારૂપ પ્રસંગો સંભળાવે. રોહણીય ચોરથી પગમાં લાગેલ કાંટો કાઢવા જતાં અનિચ્છાએ ભગવાનની દેશના સંભળાઈ ગઈ. અનિચ્છાએ સંભળાએલા અલ્પ શબ્દોએ જીવનમાં પરિવર્તન લાવી દીધું, તો ઇચ્છા સહિત ગુરુનું સાન્નિધ્ય જીવનનૈયાને પાર ઉતારી દે છે.
કૂતરો કૂતરા તરીકે જીવે છે અને સિંહ તરીકે મરે છે. દેવો પણ દેવ તરીકે જીવે અને દેવ તરીકે મરે છે. આ બધા જન્મોનું ખાસ મહત્ત્વ પણ નથી, પરંતુ માનવભવ અમૂલ્ય છે. નદિધોલ પાષાણનાં દાંતે એકેન્દ્રિયથી માંડીને અનેક કષ્ટો સહી અનંતા ભવો અન્ય યોનિઓમાં કર્યા પછી મનુષ્યપણું પ્રાપ્ત થાય છે, એ પ્રાપ્ત કર્યા પછી કૂતરાના મોતે મરવું કે સામાન્ય મરણને પ્રાપ્ત થયું કે સદ્ગુરુનું સાન્નિધ્ય મેળવી પંડિત મરણે માનવભવ ઉજાગર કરવો એ આપણા હાથમાં છે.
ગુરુ દિવો ગુરુ દેવતા, ગુરુ વિગ ઘોર અંધાર, જે ગુરુવાગીથી વેગડા, તે રડવળિયા ગતિ ચાર.
ગુરને ક્યારેય ‘સમજવા ન જોઈએ, ચરને સદાય સ્વીકારવા જોઈએ.
Page #108
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા
ધર્મ અને અધ્યામને વર્તમાન જીવનમાં સક્રિય કરાવનાર ગુરુ
(જૈન ધર્મના અભ્યાસુ કચ્છ ઈતિહાસ પરિષદના સક્રિય કાર્યકર અને પત્રકાર)
-
કાનજી મહેશ્વરી
‘‘જ્ઞાન દર્શન ચારિત્ર પંચે, પહોંચાડતા ગુરુવરા, ઉપકારી ગુરુ ચરણમાં ભાવે, ભાવે કરું હું વંદના ॥
ગુરુ પરમાત્મા સ્વરૂપ, નિર્મલ અખંડ ચેતાના સંવાહક છે. અધ્યાત્મના ક્ષેત્રમાં ગુરુનું વિશેષ પ્રદાન રહ્યું છે. બહારની ભાગદોડમાં જ્યારે માણસ નિષ્ફળ જાય ત્યારે જ ગુરુ તેનો આધાર બને છે. નિરાશામાંથી ઊભો કરનાર ગુરુ જ હોય છે ને ! અને અધ્યાત્મ, ધર્મને વાટે ગતિ કરાવે એ જ ગરુ કહેવાય છે. સાંસારિક સુખો-કષાયોનું શમન કરાવી, પરમાત્માની ભક્તિ દ્વારા આપણાં કર્મોનો ક્ષય કરાવે, સત્યનો ઉપાસક બનાવે અને અંતરનાં દ્વાર ઉઘાડે તે ગુરુના ઉપકાર ચરણોમાં નતમસ્તકે નમન કરું છું.
માણસ પોતાના જીવનને સમજી, જીવનના લક્ષ્યને અનુરૂપ પુરુષાર્થી કેમ બને ? એવા ચિંતન સાથે જીવનનો ધ્યેય બનાવનાર મહામાનવ ગુરુ છે. સંસારની દરેક પ્રવૃત્તિ કરતા હોવ છતાં નિર્મોહી, જલ-કમલવત્ ઉપશમભાવ આત્માના લક્ષ્યની પ્રાપ્તિમાં સહાયક બને છે. આગળ જતાં શિષ્યને નરમાંથી નારાયણ, જણથી જિન બનાવનાર ગુરુ છે. ગુરુ સાધના પથના પ્રેરણાસ્રોત છે.
નિર્દભ કે સ્વાર્થીવૃત્તિ વિનાના, બીજા કોઈની તરફથી પ્રાપ્ત થતાં કટો સહન કરનારા, અપકાર ઉપર ઉપકાર આપનાર તે છે ગુરુ !
કર્મો અને કલેશોથી ભરપૂર આ વર્તમાન મનુષ્ય જન્મમાં અધિકારી શિષ્ય/શ્રાવકનાં કર્મ અને કલેશો નાશ પામે તેવા પરમાર્થી પ્રયત્નો કરનાર ગુરુ મહારાજસાહેબ ખરેખર ધન્ય છે... ધન્ય છે.
२०८
આગમશાસ્ત્રોનું સરળ શૈલીમાં અધ્યયન કરાવનાર ગુરુ મ.સા. છે. આવા ધર્મ અને અધ્યાત્મના મરમને પોતાના સ્વાનુભવથી પ્રાપ્ત કરેલ સમ્યજ્ઞાનથી જિજ્ઞાસુ-આત્માર્થી, ભવ્યત્માઓનો જીવનરથ મોક્ષદ્વારે ગતિ કરી શકે છે તેમાં કોઈ શંકાને સ્થાન નથી.
ગુરુ-ગ્રંથ મહિમા
અધ્યાત્મનું જગત એક રહસ્યપૂર્ણ ઘટનાઓથી ભરેલું છે. સામાન્ય ઘટનાને આપણે જે રીતે જોઈ-મૂલવીએ છીએ તેવું ધર્મ કે અધ્યાત્મના જગતમાં નથી. ગુરુ એ અધ્યાત્મના જગતનું એક અનોખું પાત્ર છે. જેને આપણે શિક્ષક કે ટીચર કહીએ છીએ તે ‘ગુરુ’ નથી. જેને આપણે શિક્ષણ સમજીએ છીએ, તે ‘વિદ્યા’ નથી. ગુરુ અંધકારના પડળને ચીરી શિષ્યના જીવનમાં પ્રકાશને પાથરે છે. વિદ્યા વ્યક્તિને તમામ બંધનોથી મુક્ત કરી વિરાટ બનાવે છે. ગુરુકૃપાથી પહેલી જ વાર વ્યક્તિની આંખ ખૂલે છે અને ગુરુકુપાના કારણે જીવન અને જગત સામે જોવાની એક પારદર્શી દિષ્ટ મળે છે. ગુરુ પરની અપાર ‘આસ્થા' જ શિષ્યના જીવનમાં ક્રાન્તિનો સૂત્રપાત કરે છે. સંપૂર્ણ શ્રદ્ધા કે સમર્પણભાવ ન હોય તેવી વ્યક્તિ ગુરુકૃપાથી વંચિત રહે છે. શ્રદ્ધાવાન કે ગુરુને સમર્પિત વ્યક્તિનું મન જેમ જેમ સરળ; નિષ્કપટ થતું જાય છે તેમ તેમ આંતરિક પીડા જાણે કે વધતી જાય છે, સાધને નિ:સહાયતાની લાગણી થતી જાય છે અને ત્યારે પ્રાર્થનાનો અવિરત પ્રવાહ તેના હૃદયમાંથી વહેવા માડે છે. જે જ્ઞાન મેળવ્યા પછી જીવનમાં કાંઈ મેળવવાનું બાકી ન રહે તે જ્ઞાન મેળવવા માટે જિજ્ઞાસુ પ્રાર્થના કરે છે. અસત્યો માંહેથી પ્રભુ પરમ સત્ય તું લઈ જા,
ઊંડા અંધારેથી પ્રભુ, પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી અમૃત સમીપે નાથ લાઈ જા, તું-‘હીણો હું છું' તો, તુજ દરશનના દાન દઈ જા.
‘હે પ્રભુ ! તું મને અનિત્યમાંથી નિત્ય તરફ દોરી જા. હૃદયમાં રહેલાં અંધકાર-અજ્ઞાનને જ્ઞાનરૂપી પ્રકાશથી દૂર કર. હું હીન છું હે પ્રભુ !' રાગદ્વેષરૂપી મૃત્યુમાંથી મને અમૃત સ્વરૂપ તારાં દર્શનનાં દાન દઈ જા.
ગુરુના સાનિધ્યમાં સત્સંગનું મહત્ત્વ જૈન સંસ્કૃતિમાં અનેરું છે. અરે, સાધુગુરુનું દર્શન પણ મંગલ અને પુણ્ય સ્વરૂપ છે, કારણકે ગુરુ ભગવંતોનો સાનિધ્યસત્સંગ તાત્કાલિક ફળ આપે છે. મોહનિંદ્રામાંથી ઢંઢોળીને જાગૃત કરવાનું કામ સત્સંગ-સમાગમ કરી શકે છે.
કુસંગથી જિંદગી નષ્ટ, ભ્રષ્ટ, પ્રદૂષિત થઈ બરબાદીને નોતરે છે. કુસંગ જીવનને ઝેર બનાવે છે, જ્યારે સત્સંગ સદાચરણનું અમૃત બક્ષે છે. જીવનમાં ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન કરનાર ગુરુ-સત્સંગ મોટું પરિબળ છે.
૨૦૯
Page #109
--------------------------------------------------------------------------
________________
33333333333333
પ્રભુમાં પ્રણિધાન જોડવાનો બોધ ગુરુ આપે છે. મન, વચન અને કાયાથી એકાગ્ર બનીને પ્રભુમાં ઓગળી જવું અને પ્રભુમાં મસ્ત બનીને સંસાર - ભોગ - સુખને ભૂલી જવું એ પ્રભુમાં પ્રણિધાન જોડવું છે.
સંસારના બંધનથી મુક્ત કરવા ગુરુ-ભગવંતો માણસને વ્રત, નિયમ, જપતપમાં જોડે છે. આમ કરવા પાછળ તન-મનની શુદ્ધતા થાય છે. આધ્યાત્મિક ચિંતન અને ધ્યાન, મનનથી મનની ચંચળતા દૂર થાય છે. મલિનતા દૂર થતાં સાત્વિકતા પ્રગટે છે. મન કષાયોથી બચવા સાવચેત બને છે. કર્મો દ્વારા ઉત્પન્ન થયેલી આત્માની ખરાબીનો નિગ્રહ કરાવી, ઇંદ્રિયોને તેમાં વિષયો પ્રત્યે સંયમ કેળવણીનું કામ ગુરુભગવંતોને બાભારી છે.
ધર્મ અને અધ્યાત્મમય જીવન બનાવવા માટે ગુરુજીએ વિષયોનું વમન, કષાયોનું શમન, ઇંદ્રિયોનું દમન, આંતરત્રુઓનું હનન, શત્રુ અને મિત્ર પ્રત્યે નમન, પ્રભુનું સ્મરણ અને પાપોનું પ્રક્ષાલન કરવા માટે ધર્મબોધ આપેલ છે. સંસારમાં રહેતા શિષ્યને અંતિમ લક્ષ્ય તો મોક્ષનું જ બતાવ્યું છે. આવા શુદ્ધ શિષ્યનું જીવન પ્રેમ અને મૈત્રીથી નંદનવન જેવું પવિત્ર બને છે. ભક્તિ અને મૈત્રીની પુષ્ટિ થવાથી પુણ્યનનો સંચય થાય છે. શુદ્ધિથી પાપ ક્ષય થાય છે. આવા પુણ્યાત્મા ઘડનારા ઘડવૈયા તો ગુરુ – ભગવંતો જ હોય છે. આપણાં સર્વ સુખો, સમૃદ્ધિ અને સુંદરતાનું મૂળ ધર્મ છે. આ ધર્મની વાટે ગતિ કરાવનાર સદ્ગુરુ જ છે ને ! દેવ-ગુરુ અને ધર્મ વગર ધાર્મિક અને અધ્યાત્મિક જીવન ન ચાલી શકે.
જૈન ધર્મ બતાવેલાં ત્યાગ અને સંયમનો માર્ગ આધ્યાત્મિક દિશા છે. અધોગતિની ખાઈમાંથી બહાર કાઢીને જીવાત્માને ઊર્ધ્વગતિના વિકાસ શિખર ઉપર આરોહણ કરાવે છે. સત્યાસત્યની સાચી ઓળખ કરાવે છે ગુરુ.
“ગુરુ બિન નહીં ઉધ્ધાર, ગુરુ બિન જ્ઞાન નહીં આવે; આયે હૈ ગુરુવર ! હમ દ્વારે, નત મસ્તક હમ ધ્યાવે ॥
જીવનમાં જ્ઞાન એ ગુરુ છે. જે પ્રતિક્ષણ આત્માને કર્મોથી બચાવી ગુણ સમૃદ્ધિ તરફ લઈ જાય છે. ગુરુ કોઈ ઉપાધિગ્રસ્ત નથી. ગુરુ તો સદાય અંખડ પ્રકાશતો જ્ઞાન છે. તે અજર-અમર છે. માનવને ગુણાતીત અને રૂપાતીત બનાવે તે છે ગુરુ. ચારિત્ર નિર્માણ કરનાર પણ ગુરુ છે. માનવને તેનાં પાપકર્મોની આલોચના કરાવનાર ગુરુ જ છે ને ! ગુરુજ્ઞાન વિના જીવને મુક્તિ મળવી અસંભવ
૨૧૦
છે. તદો એવા ગુરુના ચરણમાં સમર્પણ થયા વિના જ્ઞાનપ્રાપ્તિ થવાની નથી.
માણસના ચંચળ મનને સ્થિર કરવા ગુરુ ત્રણ માર્ગ બતાવે છે. (૧) જ્ઞાનમાર્ગ, (૨) ભક્તિમાર્ગ અને (૩) વૈરાગ્ય માર્ગ. આ માર્ગે પ્રયાણ કરનાર શિષ્ય, અધિકાર સંપન્ન થઈ આખરે સંસાર તરી જાય છે. કારણકે તે અહંતામમતાથી ઉપશમ થયો છે, રાગ-દ્વેષ રહિત થયો છે. વર્તમાનના સાદા સરળ દાખલામાં નદી પાર કરાવનાર નાવિક મુખ્ય છે તેમ સંસારરૂપી મહાસાગરને તરવા પાર ઊતરવા ગુરુની આવશ્યકતા છે. માનવના જીવનમાં સુવાસ અને પ્રભુમાં વિશ્વાસ બક્ષનાર ગુરુ ધન્ય છે. જે માનવને પરમાત્માના શાસન ઉપર અવિચલ શ્રદ્ધા છે, તેને પરમાત્માનું શાસન તાર્યા વગર રહે જ નહીં.
જન્મ બાદ મરણ નિવારી શકાતું નથી, પણ સુધારી શકે છે. જગતની માલમત્તા કદી પણ પરભવમાં કામ આવતી નથી, તો તું શા માટે જગતની ભૌતિક સંપત્તિ પ્રાપ્ત કરવા જિંદગી બરબાદ કરે છે ? આવો ચેતવણીરૂપી ઘણનો ઘા મારનાર લુહારરૂપી ગુરુ છે. આવા ગુરુ જ શિષ્યના જીવનમાં સમતા અને ક્ષમતા લાવી શકે છે.
માણસના જીવનમાં શું કરવા યોગ્ય છે અને શું ન કરવા જેવું છે ? એથી દિશા બતાવનાર તે 'ગુરુ' છે.
માનવમનની રચના જ એવી છે કે : ધર્મ કે અધ્યાત્મની માત્ર વાતોમાં મન ટકતું નથી. કંઈક આલંબન જોઈએ છે એટલે આપણા સંત-ગુરુ, સાધુ-ભગવંતોએ ન્યાય, નીતિ અને સદ્ગુણો જીવનમાં આવે તે માટે ધર્મ સાથે ક્રિયાકાંડોને જોડચા છે. આવા ધાર્મિક ક્રિયાકાંડોમાં જોડાયેલ માણસનું મન ધોવાય છે. ‘અહમ્’માં રાચનાર માણસ હવે નમ્ર પણ બને છે. ભોગવિષય સુખથી કંટાળી જનાર જ્યારે સાધુ-સત્સંગ કરે છે ત્યારે તે જિજ્ઞાસુ બને છે.
લુહારની સળગતી ભઠ્ઠીમાં તપાવેલ લોખંડ જ્યારે એકદમ લાલચોળ બની જાય છે ત્યારે જ લુહાર તે લોખડને એરણ ઉપર મૂકીને ધણના ઘા મારે છે. આવા વખતના ધણને ઘાથી લુહારને જેવો ઘાટ ઘડવો હોય તેવો ઘાટ ઘડાય છે. બસ ! આ જ રીતભાત સંસારના ભોગી માણસને લાગુ પડે છે. જ્યારે વિષયસુખથી કંટાળી જાય ત્યારે જ ‘ગુરુ’ તેને ધર્મબોધ રૂપી ધણનો ઘા મારે છે અને આ ગુરુબોધની અસર જિજ્ઞાસુના અંતરમાં ઠરીઠામ થાય છે. મનની ચંચળતા દૂર થાય છે. ગુરુ
૨૧૧
Page #110
--------------------------------------------------------------------------
________________
Sweeteesome જ્ઞાનધારાWeeteeeeeeeeeta ભગવંતોના વચનોમાં શ્રદ્ધા જાગે છે. અહીં ધર્મબીજનું વાવેતર થાય છે.
ફળદ્રુપ જમીનમાં ખેડ, ખાતર ને પાણીની આવશ્યકતા હોય છે, તેમ ધર્મ માટે મુમુક્ષ-જિજ્ઞાસુ સાધકની આવશ્યકતા હોય છે. માણસ પણ અધિકારી ગુણસંપન્ન હોવો જોઈએ. અધિકાર વગરનો માણસ ધર્મબોધ પચાવી શકતો નથી. ઊલટું બીજાને તર્ક-વિતર્કમાં સપડાવી પોતાનાં અહંને વધુ પ્રોત્સાહન પણ આપી દેતો હોય છે. તેથી જ ધર્મલાતા ખાસ એ વાતનું ધ્યાન રાખે છે અને અધ્યાત્મના ઉપદે શમાં અધિકારસંપન્ન ગુણિયલ માણસની જ પસંદગી કરતા હોય છે. | ‘હું દુઃખી છું !' મને ભગવાને દુ:ખ શા માટે આપ્યું ? મારો પડોશી તો બહુ જ સુખી ને હું દુ:ખી શા માટે?' આવા વિચારો એ જ મંથનની શરૂઆત થઈ ગણાય. અને તે વખતે ‘ગુરુ' તેને સાચી સમજ આપતાં કહે છે : ગુરુ ઉવાચ: સંસાર દારૂણ છે. સંસારનું કારણ કર્મ છે. દરેક જીવ પોતપોતાના કર્મ થકી જ સુખ કે દુ:ખ પામે છે. એમાં વળી ભગવાનનો દોષ ક્યાંથી આવે ? મૂળમતિથી જ જીવ વિવેક રહિત થાય છે અને વિવેક વગરનો જીવ કદી પણ સુખી થઈ શકતો નથી. પોતે તો સુખી થતો જ નથી, પણ બીજાને પણ પીડરૂપ બને છે. આવા અભાગિયા જીવ અંતે અધોગતિને પો છે. પોતાના સ્વાર્થ માટે - સ્વાદ માટે બીજા જીવની હિંસા કરી પેટ ભરવું એ મોટામાં મોટું પાપ છે. આવા પાપી જીવ અધોગતિને પામે છે, જે કાઈ પણ યોનિમાં જન્મે છે, ત્યાં તેને દુ:ખ જ પ્રાપ્ત થાય છે. આ દુ:ખ મળવાનું કારણ પોતાનાં કરેલાં પાપકર્મ છે.
પાપકર્મથી બચવા અસત્ય ન બોલવું, સત્ય જ બોલવું. કોઈએ નહીં આપલું દ્રવ્ય કદી ચોરીથી લેવું નહીં અવિવેકી મૈથુન સેવન કરવું નહીં - પ્રાજ્ઞપુરુષે બ્રહ્મચર્ય ધારણ કરવું. અપરિગ્રહ રહેવું. અતિભાર ન રાખવું. અતિભાર એ બળદ જેવું છે.
ગુરુબોધનો અમૃત રસ જ્યારે જિજ્ઞાસુના અંતરમાં ઉતરે છે ત્યારે તેને ‘ભક્તિ' પ્રગટે છે. ભક્તિમાં વિવેકબુદ્ધિ જાગૃત થાય છે. વિવેક થકી જ માણસ સારા-નરસાની ઓળખ કરી શકે છે. સાચું શું? ને ખોટું શું ? આવા વિચારોમાં વિવેક ન્યાય આપી શકે છે. વિવેકી માણસમાં જ્યારે ભક્તિ પ્રગટે ત્યારે ધર્મપરમાત્માના ગુણગાન - સ્મરણમાં ભક્ત લીન બને છે. તેનું અંતર કરેલા પાપનું
૨૧૨)
GetSeeSeeSee ગુરુ-ગ્રંથ મહિમા PSKકહees®es પ્રાયશ્ચિત કરે છે. આ પ્રાયશ્ચિત જ માણસના જીવનમાં પરિવર્તન કરાવે છે. જગપ્રસિદ્ધ દાખલો છે : જેસલ-તોરલ. જેસલે અસંખ્ય પાપો કર્યા, તેને ગુરુત્વરૂપે તોરલે પ્રાયશ્ચિત કરાવી તાર્યા છે.
મોટે ભાગે માણસની વૃત્તિ ‘ખાઓ-પીઓ ને મોજ માણો'ની નિમ્ન-વિષયક વાસનામય ભૌતિક ભૂમિકા હોય છે. અહીં ગુરનું મહત્ત્વનું કામ રહેલું હોય છે. વિષયભોગોમાં સડી રહેલા માણસોને વિષયભોગ ઝેર છે, અસાર છે તથા દુ:ખમય છે તથા આ વિષયભોગ જ જન્મ-જરા-મરણ રૂપ સંસારનાં કારણ છે તેવો બોધ આપી - સમજાવી વિષયભોગથી વિરક્ત બનાવનાર ગુરુ હોય છે. ગુરુ કોને કહેવાય તે સમજવું જોઈએ. ગુરુ એટલે અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી પ્રકાશરૂપ જ્ઞાન આપનાર. આજે વર્તમાનમાં જ્યાં ત્યાં ગુરુઓની હાટડીઓ મંડાઈ રહી છે. જ્યાં અજ્ઞાન અને અંધતાને પુષ્ટિ મળી રહી છે. આવા કહેવાતા ગ્રુઓથી સાવધ રહેવું પડશે. ગુરુમાં દયા-કરુણાની સાથે જ્ઞાન-સંપત્તિ હોય, શીલવા-ચારિત્ર સંપન્ન હોય ખરેખર તે ગુરુ છે. અહીં ગુર = નિરપેક્ષ, પ્રેમાળ - ચારિત્રવાનની વાત છે. કુંભાર માટીના વાસણને ટીપી ટીપીને ઘાટીલું બનાવે છે, તેમ શિષ્યના મનને શુદ્ધ કરે છે. - ગર ક્યારેક શિષ્યનાં કલ્યાણ માટે કઠોર પણ બનતા હોય છે, તો મૂળમાં ગુર તો ફૂલ જેવા કોમળ હોય છે. માણસમાં સુપ્ત રહેલી શક્તિઓને જગાડવાનું કામ ગુરુ કરે છે. યોગ-સાધના-ધ્યાન વગેરે દ્વારા માણસમાં સુષુપ્ત રહેલી શક્તિને જાગૃત કરી વ્યક્ત કરાવનાર ગુરુ છે.
જગતના મહાન સદ્ગુરુ, સંતો, સાધુ ભગવંતોએ જગતને એમનો સૌથી મહત્ત્વનો સંદેશ ફક્ત બોધવચનોથી નહીં, કિંતુ પ્રત્યક્ષ આચરણથી આપ્યો છે. આપણા તીર્થંકર ભગવાન મહાવીર, બુદ્ધ કે અન્ય શ્રી રામકૃષ્ણ પરમહંસ, એકનાથ, સંત કબીર, નરિસંહ, મીરાં, રમણ મહર્ષિ, આનંદધનજી, સંત મુનિશ્રી સંતબાલજી, શ્રીમદ્ રાજચંદ્ર વિગેરે જેવા કેટલાંય સંતો-ગુરુ ઓ - એમના પોતાના જીવનવ્યવહારથી જીવન જીવીને છવચારિત્રનો મહાન સંદેશો આપ્યો છે. આવા ચારિત્રવાન ‘ગુરુ' તરીકે બિરુદ પામે છે. આવા ગુરુના આરચણમાં જ એમના વિચારનું અને સાધનાનું પ્રાગટય જોવા મળે છે.
માણસના હૃદયમાં રહેલી અજ્ઞાનગ્રંથિ ન થાય એ જ મોક્ષમાર્ગ છે. મોક્ષ અંગે વેદવ્યાસ કહે છે :
Page #111
--------------------------------------------------------------------------
________________
333333333333333333333333
“મોક્ષસ્ય નહિ વસોઽસ્તિ ન ગ્રામાન્તર મેવ વા । અજ્ઞાન-હૃદય-ગ્રન્થિ - નશો મોક્ષ ।।
અહીં અંધતા -અજ્ઞાનતા દૂર થયા પછી જ્ઞાનજ્યોતના પ્રકાશમાં મોક્ષમાર્ગ મળવાની વાત છે. કાશીમાં જ દેહત્યાગ કરવાથી મોક્ષ મળશે, તેવી વાતનો છેદ ઉડાવીને વેદવ્યાસ ભગવાન કહે છે મમતા રહિત થવાથી, કષાયો દૂર કરવાથી જ જ્ઞાન પ્રાપ્ત થાય છે અંતે મોક્ષ મળે છે. આપણા મહાન સંત આનંદધનજીએ પણ અજ્ઞાની લોકો માટે પ્રહારની વાણી કહી છે. અજ્ઞાનના અંધકારમાં કે અંધ રૂઢિગત બંધનોમાં જકડાયેલા માનવીઓ જોઈને આનંદધનજી, કબીર જેવા સંતો તેમની પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતા નથી, પણ આવા મિથ્યાચારીઓ પર પ્રહાર પણ કર્યા છે. પરમતત્ત્વ વિશે કહે : “પરમતત્ત્વ એ જ્ઞાન, દષ્ટા અને ચૈતન્યમય હોય છે.’' પરમાત્માની વિરલ અનુભૂતિમાં અહંત્વ અને મમત્વની ભાવનાનો લોપ થાય છે, એ સમયે ધ્યાતા અને ધ્યેય એકરૂપ બની જાય છે. આ અપૂર્વ અદ્રેતની અનુભૂતિનું વર્ણન કરવા શબ્દો સમર્થ હોતા નથી, પરંતુ સંત-ગુરુના હૃદયમાં એની અનુભૂતિની અભિવ્યક્તિ પરમાત્મ તત્ત્વની અનુભૂતિ વાણીમાં ‘સત્યમેવ’ ઉતરી આવે છે. ગુરુ જે ચિનગારી આપે છે તે પ્રકાશની પગદંડી બની જનાર જ્યોતિ છે. જરૂર છે માત્ર એ પગદંડીએ ગતિ કરવાની. પગદંડીનો ઉપયોગ કરવાની. આપણા જૈન સાધુ-ગુરુ-ભગવંતો પણ સ્પષ્ટ કહે છે કે : ‘દોષોથી દુ:ખ અને ગુણોથી સુખ.'
અનંતકાળથી વિષય-કષાયના અંધકારમાં અટવાયેલ માણસને ધર્મગુરુનો બોધ રૂચિકર લાગતો હોતો નથી. ધર્મ રૂચિકર ન લાગવાનું કારણ ગુરુભગવંતો સારી રીતે જાણે છે. એટલે એવા મૂઢ-વિષયી માણસને પણ ધર્મ તરફ વાળવા જુદી જુદી તરકીબો પણ બતાવી છે, જે દ્વારા તે સત્સંગ-ધર્મ તરફ આકર્ષાય. ધર્મની જુદી જુદી ક્રિયાઓ કરવાથી સદ્ગુણનો વધારો થાય. સદ્ગુણો આવેથી સદ્ગુરુના સાનિધ્યમાં બેસવાનું થાય ને ત્યાં શ્રવણાદિથી મન શુદ્ધ થાય. મન શુદ્ધ થાય પછી પાપકર્મ પણ ઓછા થાય અને પછી તો તેને જ્ઞાન-અજ્ઞાન, સારઅસારની સભાનતા પણ આવી શકે છે, જ્યારે તેનામાં વિવેક આવ્યા પછી વિષય-ભોગમાં વૈરાગ્ય તો આવે જ. આમ અનેક તરકીબોથી કપાયગ્રસ્ત માણસને અંધારામાંથી હાથ પકડીને જ્ઞાનરૂપી અજવાળા ધર્મમાર્ગે લઈ આવવાનું નિઃસ્વાર્થ
૨૧૪.
-
[ગુરુ-ગ્રંથ મહિમા
કામ ગુરુ કરે છે. આવા ગુરુદેવના ઉપદેશમાંથી ઝરતા જ્ઞાનામૃતનું પાન જે અધિકારસંપન્ન ભક્ત કરે છે તે મોક્ષમોર્ગમાં આગળ વધવામાં સફળ બને છે. માણસને ઈશ્વરાભિમુખ કરી જીવનો ઉધ્ધાર કરવો એ ગુરુનો નિષ્કામ પુરુષાર્થ છે. માનવબુદ્ધિની સીમાઓ, જ્ઞાનેન્દ્રિયોની મર્યાદિત શક્તિને કારણે ધર્મ અને અધ્યાત્મના મરમને સમજી શકાય નહીં. એવા સમયે ‘ગુરુ’ દષ્ટાંત આપી શિષ્યને અધ્યાત્મ-ધર્મની ઊંડાઈ સમજાવવાના પ્રયત્નો કરે છે. જેમ કે ‘દ્રવ્ય શું છે ?’ ગુરુ કહે છે : યુરેનિયમના એકાદ ટુકડાના અણુ-પરમાણુઓના વિભાજન-વિસ્ફોટથી અણુશક્તિ પૃથ્વી પરની સમગ્ર જીવસૃષ્ટિનો નાશ પણ કરી શકે છે અને એ જ અણુશક્તિ માનવહિતનાં અનેક કાર્યો તરફ પણ વળી શકાય છે.
ગુણનો આધાર તે દ્રવ્ય. એક દ્રવ્યને આશ્રયીને જે રહે તે ગુણ, અને પર્યાયની સમજ આપતાં ગુરુ કહે છે, દ્રવ્ય અને ગુણની બદલાતી અવસ્થા તે પર્યાય. વધુમાં સ્પષ્ટતા કરતાં કહે છે : દ્રવ્ય, પર્યાપ્ત વગરનું કે પર્યાય, દ્રવ્ય વગરનું ન હોઈ શકે. પર્યાય બદલાય એ ઉત્પત્તિ છે. આગળનો પર્યાયનો અભાવ થાય તે નાશ છે, અને ‘દ્રવ્ય’ તો કોઈ ને કોઈ રૂપે કાયમ છે - સ્થિતિ છે. સરળ રીતે સમજાવતાં ગુરુ કહે છે : જેમ જન્મથી મરણ સુધી પુરુષ માટે પુરુષ શબ્દનો વ્યવહાર થાય છે, તે બાળક, યુવાન વગેરે તેના પર્યાય બદલાયા કરે છે, પણ પુરુષ તો કાયમ રહે છે.
સૂર્ય જેમ પોતાનો પ્રકાશ આખી સૃષ્ટિને આપે છે, નદીનું પાણી તેની પાસે જનારા સૌ કોઈ માટે હોય છે, તેવું જ ‘ગુરુ’નું પણ છે. જેને પાપકર્મથી છૂટવું છ, ભોગ-વાસનાથી બચવું છે તેવા મુમુક્ષુ જીવ ગુરુની સન્મુખ થાય છે. સ્તુતિ, ગુરુવંદના કે ગુરુધ્યાન દ્વારા ઉપસ્થિત થનાર સાધક ધર્મમાર્ગે ગતિ કરી શકે છે.
જૈન ભક્તિ મૂલક સ્તોત્ર સ્તવન પરંપરા ભકતના હૃદયના ભાવો અભિવ્યક્ત કરનારાં છે. પરમાત્માના ગુણોનું ગાન, હાસ્યભાવ, સખ્યભાવ તો જિજ્ઞાસુના હૃદયમાંથી પ્રગટે છે જ, પણ પછી પ્રાયશ્ચિતભાવ - જેને સ્વનિંદાભાવ કહે છે તે જયારે તેના હ્રદયમાં ધધકાર સાથે ઊલટીની જેમ બહાર આવે છે ત્યારે જ ખરા અંતરમનની શુદ્ધિ થાય છે. પોતાની ભૂલોનો એકરાર કરી ગુરુ પાસે સુધારવા માટે કૃપા યાચે છે.
સંસાર વચ્ચે રહેતા મરમી ભક્તોએ જીવન જીવવાની કળા સાધ્ય કરી લીધી
૨૧૫.
Page #112
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB છે. પ્રેમને પાગલે ગુરના શબ્દની ઓળખ કરી લીધી છે. તેઓ સંસારમાં રહી અમલ-કમલ ને નિર્મલ જીવનને ઉપાસે છે, તે પરમરસને સિદ્ધરસને, બ્રહ્મરસને માણે છે. મધ્યકાલીન સાહિત્યમાં કેન્દ્રસ્થાને ધર્મ આવે છે. નરસિંહ, મીરાં, દયારામ વિગેરે સંતોએ ભક્તિનો મહિમા ગાયો છે. ભકિત પરિપકવ થતાં પરમાત્મમય બની જાય છે. સાધ્ય અને સાધકનો ભેદ પણ તૂટી જાય છે. દૂધમાં સાકાર ભળી જાય તે રીતે ભક્તના અહં-મમનો ભાવ ઓગળી જાય છે. પછી “તું હી તું... તું હી તું.' આપણા જૈન સાહિત્યમાં પણ રાસ, પ્રબંધ અંતે તો પ્રભુભક્તિ તરફ જ વળે છે.
આત્મજ્ઞાની ગુર કોઈને શિષ્ય બનાવતા નથી. મતલબ કે આત્મજ્ઞાનની વાટ ચીંધે છે, પણ હું તારો ગુરુ ને તું મારો ચેલો’ એવો આડંબર આત્માજ્ઞાની ગુરમાં હોતો જ નથી. આત્મજ્ઞાની ગુર સહજ સ્વભાવે આત્મભાવે જીવન જીવે છે. સાચા ગુરુ માણસને સરળ રીતે સમજાવે છે : મન - વચન - કર્યું, તું પ્રભુનું શરણું લે. તારો જીવભાવ (રાગ-દ્રષ) છોડી, સમતામાં સ્થિર થાય. તારા અહંભાવને છોડીને હાસ્યભાવ ધારણ કર. “ગુરૂની કૃપા થકી જ વર્તમાન જીવનમાં ધર્મ અને અધ્યાત્મની ઝાંખી ચારિત્રમાં દેખાય છે : ગુરુ કોણ ?
ગુરુ એટલે પાંચ મહાવ્રતધારી, દીક્ષા અંગીકાર કરેલા સાધુ. જે સ્વ પરમજ્ઞાની છે, ગુરુમુખી છે, ગુરુત્વના અહેથી પર છે, તેવા કરુણાસાગર ચારિત્રવાન ગુરુની અહીં મહિમા કરી તેવા પરમ હિતકારી સદ્ગુરુને વંદન સાથે વિરમું છું.
ધર્મ-અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન - સક્રિય રાખનાર પરિબળ : ગ્રંથ : તત્વજ્ઞાન
- ગુણવંત ઉપાધ્યાય (ભાવનગરસ્થિત ગુણવંતભાઈ ફિલોસોફીમાં રસ ધરાવનાર ગઝલકાર, લેખક અને કવિ છે)
૧૯૯૫નું સાહિત્યનું નોબેલ પારિતોષિક વિજેતા આયરીશ કવિ સિમસ હેનીની એક કવિતાની પંક્તિઓ આમ છે : Between my fingre
and thumb The souat the pen rests
I'll dig with it. મારી આંગળી અને અંગૂઠા વચ્ચે
પલાંઠી વાળીને બેસી છે પેન જેના વડે હું કરીશ ઉતખનન !
કવિનું, ધર્મ અને અધ્યાત્મનું ચિંતન પણ કોઈક અદષ્ટ તત્ત્વને અવતારવા યુગોથી યત્નશીલ છે.
સત્ય શું છે ? વિચાર કે વાસ્તવ ? માનવમાત્ર જે કંઈ છે તેની અપેક્ષાએ કંઈક જઉં જ, તદ્દન અલગ ખોળ્યા કરતું શ્રેષ્ઠ પ્રાણી છે. પ્રાણ તત્ત્વની ધારણા, વિકાસ અને અંતિમ લક્ષ સામાન્ય રીતે એની સામે જ હોય છે અને કદાચ આવી સનાતન પ્રવૃત્તિને કારણે જ જ્ઞાન-વિજ્ઞાન, તર્ક, મનોવિજ્ઞાન, ધર્મ, નીતિશાસ્ત્ર, સામાજિક વિજ્ઞાન અને yet betterનો ખ્યાલ સતત પ્રવર્તમાન છે. આવા જ એક સક્ષમ માધ્યમનું આયોજન અત્રે થયેલું અનુભવું છું ત્યારે વિષયનિહિત મહત્ત્વના શબ્દો પાસે અટકી, ચિંતન કરવું અનિવાર્ય માનું છું.
પ્રસ્તુત વિષયમાં ત્રણ શબ્દો ધ્યાન ખેંચે તેવા છે. એક પરિવર્તન, બીજો સક્રિય અને ત્રીજો તત્ત્વજ્ઞાન. આ ત્રણે શબ્દોમાં સક્રિય શબ્દ અનેક રીતે ધ્યાન ખેંચે છે અને તે પણ વર્તમાન જીવનના પરિવર્તન સંદર્ભમાં!
જૈન ધર્મ મીમાંસા મુજબ જગત બે તત્ત્વો વડે રચાયેલ છે : (૧) દ્રવ્ય (૨) ઊર્જા, પદાર્થવિજ્ઞાનના મતે પણ પદાર્થ-દ્રવ્ય અવિનાશી છે. તેનું સ્વરૂપાન્તર થાય
૨૧૭૭૨
ગુરુસ્મરણ એ સાધના નથી પણ ગુરુના સ્મરણથી પ્રેરણા મેળવવી એ સાધના છે
રકk
Page #113
--------------------------------------------------------------------------
________________
SeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB છે પરંતુ નાશ નથી થતો. ઊર્જા અને દ્રવ્ય પરસ્પર રૂપાન્તર પામે છે. જૈન મત મુજબ પણ દ્રવ્ય સત્ અને ગુણ પર્યાયવાચી છે.
ઉપરનું વિધાન એટલા માટે ટાંક્યું છે કે સક્રિયતાનું પરિણામ જ પરિવર્તન છે અને પ્રાણતત્વ માટે સક્રિયતા અનિવાર્ય ગણાઈ છે. સક્રિયતા નથી તો પ્રાણતત્ત્વ નથી અને પ્રાણતત્ત્વ નથી તો સક્રિયતા નથી. તત્ત્વાર્થ સૂત્રનું પ્રથમ સૂત્ર પણ સમ્યક જ્ઞાનદર્શન ચારિત્રાણિ મોક્ષમાર્ગ: એમ આપ્યું છે. આમ, સમ્યદષ્ટિકોણ વિના કોઈ પણ અભ્યાસ થઈ ન શકે.
તત્ત્વજ્ઞાનનો વિષય જ તત્ત્વ છે. તત્ત્વનો અર્થ સંસ્કૃત પ્રમાણે ‘તત્ ત્રઃ તે જ તું તપણું એવો થાય છે. તો, પ્રત્યેક વસ્તુ-પદાર્થનું being-હોવું એના તત્ત્વ પર નિર્ભર છે. પ્રત્યેક પદાર્થ સંયોજન અથવા મિશ્રણના સ્વરૂપમાં હોઈ શકે. આમ, પદાર્થનું મૂળ સ્વરૂપ એના નિહિત તત્ત્વોને આભારી જ છે. આ નિહિતતત્વ પ્રત્યે અગ્રસર થવું, હોવાના - અસ્તિત્વના કારણમાં ઊતરવું એટલે જ તત્ત્વજ્ઞાન. આમ, પ્રત્યેક તંત્રોનું સુચારુ સંચાલન વિકાસ તત્ત્વના સમ્યક દર્શન પર અવલંબે તેથી કહી શકાય કે તત્ત્વજ્ઞાન ધર્મ-અધ્યાત્મ ને વર્તમાન જીવનમાં સક્તિ, પરિવર્તનશીલ રાખનાર મહત્ત્વનું પરિબળ છે. કંઈ પણ જાણવા, જેવા, અવલોકવા બેની જરૂર પડે. એક તો સ્વયં ‘દષ્ટા' અને બીજું ‘દશ્ય’, ‘પદાર્થ’, ‘તત્ત્વ'. જોવા, જાણવા, અવલોકવાને જૈનમત પ્રમાણે ‘દર્શન’ કહ્યું છે અને દેશ્યને સમ્યક દૃષ્ટિએ અવલોકતા પ્રાપ્ત થાય દશ્યનું જ્ઞાન-અવબોધ. તો, દર્શન કરવા માટે દષ્યની યોગ્યતા-ક્ષમતા અને દૃષ્ટિકોણ જૈનમત સાધનની શુદ્ધિને અને સ્વયંની પણ ઉપર ભાર મૂકે છે : તત્ત્વાર્થ અધિગમ - તત્ત્વાર્થ સૂત્ર આ રીતે અભ્યાસ કરવા યોગ્ય મહત્ત્વનો ગ્રંથ છે.
જૈનમત તત્ત્વાર્થ અધિગમના પ્રથમ અધ્યાયના પ્રથમ ચારે સૂત્રો મુજબ ઉપર આપણે જે નિહિત તત્ત્વની વાત કરી તે નિહિતતત્વ એટલે જ મોક્ષ-કર્મોનો સંપૂર્ણપણે ક્ષય, સુત્રોને ફરીથી વાગોળવા ગમશે : 1) સમાન જ્ઞાન વારિત્રાળ મોક્ષમાર્ગઃ |
સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર - એ ત્રણેનો સમન્વય-મોક્ષનો માર્ગ છે. સમ્યક એટલે પ્રશસ્ત, સંગત, અવિપરિત. દર્શન એટલે જોવું તે, યથાર્થ સંધાન.
-૨૧૮)
#SWeek@SGSES ગુરુ-ગ્રંથ મહિમા %%
69%6@Deesa જ્ઞાન એટલે અવબોધ જેના વડે થાય છે તે. ચારિત્ર એટલે વર્તન, આચરણ. મોક્ષ એટલે કર્મનો સર્વથા ક્ષય.
માર્ગ એટલે સાધન, પથ, રસ્તો. 2) તત્વાર્થ શ્રદ્ધાને સમ તનમ્ |
(તસ્વરૂપ (છવ - અજીવ આદિ) પદાર્થોની શ્રદ્ધા તે સમ્યક દર્શન અથવા તત્ત્વરૂપી નિર્ણિત કરાયેલ વાસ્તવિક અર્થોનું શ્રદ્ધાન તે સમ્યફ દર્શન.).
અને તત્ત્વ એટલે તત્ત્વ (નિર્ણિત પદાર્થ). જીવ - અજીવ - આશ્રવ ઇત્યાદિ સાત અઠ્ઠ એટલે નિશ્ચય કરાય તે, નિશ્ચયનો વિષય હોય તે. થાન એટલે વિશ્વાસ, આદર, જેની શ્રદ્ધા - વિશ્વાસ કરાય તે. સભ્ય નમ્ એટલે અગાઉ જણાવ્યા મુજબ પ્રશસ્ત, સંગત,
અવિપરિતનું યથાર્થ સંધાન. तन्नि सर्गादधिगमातवा (તત્ તે (સમ્યફદર્શન) નિસર્ગથી (સ્વાભાવિક) અથવા અધિગમથી (બાહ્મનિમિત્ત - ઉપદેશાદિથી) ઉત્પન્ન થાય છે.) આપમેળે અને પ્રાકૃતિક સંગત સાતેસાત તત્ત્વો એટલે તત્ત્વાર્થ સૂત્ર જ ચારમાં વર્ણવાયેલ :जीवाजीव आश्रवबन्ध संबशनिर्जरा मोक्षस्तत्वम् । (જીવ, અજીવ, આશ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ આ સાત તત્ત્વો છે અને પાપ-પુણ્યની ગણનાની અપેક્ષાએ નવ ત્તત્વો છે.) જ્યાં બીવ એટલે જીવ, આત્મા.
નીવ એટલે કર્મનું આવવું. અળહમ એટલે કર્મનું આવવું. વન્ય એટલે જીવ સાથે કર્મનું ચોંટવું. સંવર એટલે આશ્રવનો નિરોધ. નિર્ગા એટલે કર્મોનું ખરી જવું.
૨૧૯)
Page #114
--------------------------------------------------------------------------
________________
18181818181818181818181818M ŞI GERI 91818181818181818181818181818
મોક્ષ એટલે કમોનો સર્વથા ક્ષય. તત્ત્વ એટલે આપણે અગાઉ જોઈ ગયા તે મુજબ જીવ, અજીવ,
આશ્રય, ઉપરાંત ઉપર જણાવેલ બંધ, સંવર, નિર્જરા અને
મોક્ષ. ટૂંકમાં, ચારે સૂત્રોનો સાથે અભ્યાસ કરવાથી સમજાશે કે સમ્યક દર્શનથી પદાર્થ દ્રવ્ય)નો સમ્યક અવબોધ થાય છે. આ અવબોધ એટલે દ્રવ્યનો ગુણધર્મ. પ્રત્યેક દ્રવ્ય પોતાના ગુણધર્મ પ્રમાણે જ સદાસર્વદા વર્તન કરે. આ વર્તન એટલે દ્રવ્યનું ચારિત્ર્ય. આમ દેખા દ્વારા દ્રશ્યનું સમ્યક દર્શન થવાથી દામાં પણ સમ્યક ચરિત્ર્યનું નિર્માણ થાય છે. સમ્યફ દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક ચારિત્ર્ય દ્વારા મોક્ષ એટલે કે કર્મોનો સંપૂર્ણપણે ક્ષય થાય છે. દા પોતે પણ સભાન અવસ્થામાં જ છ વનનિર્વાહ કરતો થાય છે કે સ્વયં પોતે પણ આત્મદ્રવ્ય છે અને આત્મદ્રવ્યના ગુણધર્મ મુજબનું જ જીવન સાર્થક છે. જેમ પ્રત્યેક દ્રવ્ય સનાતન જણાવ્યાં છે તે મુજબ આત્મદ્રવ્ય પણ સનાતન, સર્વમાં એકસરખા ગુણધર્મ પ્રમાણે જ વર્તે ! જીવમાત્રમાં સમાન દષ્ટિકોણ સમભાવ પ્રત્યે દોરે અને સમભાવ નિર્માણ સ્થાન પણ તત્ત્વાર્થ અભિગમના ઉપરના ચારે સૂત્રમાં જણાય છે. સૌ સમાન હોય અને સ્વયંનું સમ્યક વર્તન - ચારિત્ર્ય પ્રમાણે કર્મ ન હોય , તો તે બંધન જ છે અને કર્મબંધન કર્મનું ફળ પણ આપ્યા વિના ન રહે !
આમ આત્મદ્રવ્યના સ્વાભાવિક ગુણમાં પ્રવર્તમાન થવા - રહેવાને જ મોક્ષમાર્ગ કહ્યો છે. અન્યથા કર્મનું આવવું, ચોંટવું, ફળ આપવું તે પણ કર્મની પ્રાકૃતિકતા જ છે. વ્યક્તિએ કેવા કર્મ કરવાં, કેવાં ન કરવાં અથવા તો પ્રાપ્ત કર્મ દષ્ટિભાવથી જ સંપન્ન કરવા તે પ્રત્યેક વ્યક્તિના હાથની વાત છે. મોહ, મમતા, ઈર્ષાભાવ, મત્સર ઇત્યાદિ પ્રાકૃતિક નથી, પણ આત્મદ્રવ્યમાં સતતપણે રહીને જો કર્મ થાય, તો આ કર્મ “મેં કર્યું” તેવો અહંકાર પ્રાપ્ત થાય. આમાંથી મેં, મારુંનો ભાવ કર્મફળ લૂંટાઈ ન જાય તે માટે અનેકાનેક પેંતરા કરાવે. આ અવસ્થાને અજ્ઞાન અવસ્થા કહી છે, જે આત્મદ્રવ્યનો ગુણ જ નથી તેથી આવી વૃત્તિ-પ્રવૃત્તિને શાસ્ત્રોએ નિવારવાયોગ્ય ગણી છે. કર્મબંધનથી છૂટવા સ્વયં પ્રતિષ્ઠ આત્મના સ્વભાવમાં રહી કર્મ કરવાથી થતા કર્મનો પણ માત્ર દષ્ટાભાવ રહે છે. આવા નિર્લેપ કર્મોને જૈન મત મુજબ કર્મોનો નિકાલ કહ્યો છે. ક્રમે ક્રમે કર્મનો સંપૂર્ણપણે નિકાલ થતાં, દટા સામે માત્ર અને માત્ર સ્વત્વ બાકી વધે છે. આ સ્વત્વની વિશષતા, ક્ષમતા બાબતે ચર્ચા કરવનો અને આશાય પણ નથી
૨૨૦૦૦
#SWeek@SGSES ગુરુ-ગ્રંથ મહિમા %E%
69%6@Deesa અને જરૂરી પણ નથી.
વર્તમાન સમયે માત્ર જરૂર છે સમ્યક ચારિત્ર્યની અને તે દ્વારા પ્રગટતી અહિંસાવૃત્તિની ! જગતની તમામ સમસ્યાઓ અહિંસાથી ઉકેલી શકાવાની પૂરેપૂરી શક્યતા છે જ, જે નિર્વિરોધ સ્વીકારી શકાય તેવી બાબત છે.
લેખાંકની શરૂઆત અત્રે સત્ય શું છે ? વિચાર કે વાસ્તવ ? શરૂઆતથી પ્રારંભી, અત્યાર સુધી પદાર્થવિજ્ઞાનની અને જૈનમતની અપેક્ષાએ વાસ્તવ વિશે વાત થઈ. આ વાસ્તવ, જીવ, જગત, સાધ્ય અને સાધન, સાત તત્ત્વો વિશે પૂરતી વિચારણા કરી. આપણને લાગ્યું કે વાસ્વલક્ષી તત્ત્વરૂપી હોવું એ જ વાસ્તવ છે, અપરિસીમ અને સર્વત્ર સમાન ગુણધર્મે વિલનસાર, ગુણધર્મ ધરાવનાર છે. આ જ તો સત્ય ! સત્યની સર્વવ્યાપકતા અને નિરંતરતા અંગે એક ઉદાહરણ સાથે સમજીએ. કોઈ ભારતવાસી માટે સામાન્ય રીતે સૂર્યોદય સવારના ૫ કે ૬ કલાકે થતો અનુભવાય. તે જ વ્યક્તિને ભારતના સંદર્ભે અમેરિકાના સૂર્યોદય વિશે પૂછીએ તો કહે કે, અમેરિકામાં સૂર્યોદય સાંજના કે રાતના સમયે થાય છે. પૃથ્વીવાસી માટે સવારના, સાંજના કે રાતના સમયે થાય છે. પૃથ્વીવાસી માટે સૂર્યોદય જે તે સમયે, જે તે સ્થળે ૨૪ કલાક થાય પરંતુ ચંદ્ર પરની વ્યક્તિને દર પંદર દિવસે સૂર્યોદયની ઘટના અનુભવાય તેવી રીતે સૂર્યોદય મંગળ, શનિ, ગુરૂ ગ્રહ પર જે તે ગ્રહની પોતાની ધરી પર ચક્ર પૂરું કરવાના સમય પર અવલંબે. આમ સૂર્યોદયની ઘટના સ્થળ, કાળ સાપેક્ષ જણાય છે. જ્યારે વાસ્તવમાં સૂર્ય ઊગતો પણ નથી અને આથમતો પણ નથી. તે તો તેની જગાએ જ સ્વયંપ્રકાશિત છે. આત્મદ્રવ્ય અને સત્યનું પણ આવું જ છે. મહર્ષિ આલ્બર્ટ આઈન્સ્ટાઈને સત્યના રહસ્યની ગહનતાની મૂલવણી સ્થળ, કાળ, ગતિના સંદર્ભે કરી અને શક્તિનું પ્રતિપાદન કરી તેનું માપન એકમ E=mc2 આપ્યું. આધુનિક પ્રયોગધર્મિતાએ પણ આના ઊંડાણમાં ઊતરવું અનિવાર્ય ગણ્યું જે બાબત સૌ જ્ઞાત છે, પરંતુ અત્રે જરૂર જણાઈ છે આઈનસ્ટાઈનના મહત્ત્વની ઉદગારની, એ છે “વિજ્ઞાન દ્વારા રહસ્યનો જ્યાં એક દરવાજો ખૂલે છે કે તરત જ
ત્યાં સામે રહસ્યના અસંખ્ય દરવાજા નજર સામે દેખાય છે.' આમ જૈનદર્શનમાં પણ બિલકુલ વૈજ્ઞાનિક દષ્ટિકોણથી સત્ય સુધી પહોંચવાના તથા સત્યમાં એકરૂપ થવાના માર્ગને દર્શનશાન, ચરિત્ર તથા મોક્ષ (કર્મથી સર્વથા) મુક્તાવસ્થા) કહ્યો. સ્વયંનું સ્વયંમાં સ્થિત થવું એમ કહ્યું છે.
ઉપરના પ્રશ્નમાં જણાવેલ વિચાર વિશે વિાર નથી થયો એમ લાગવા પૂરી
Page #115
--------------------------------------------------------------------------
________________
333333333333333333333333
સંભાવના છે. આ વિચાર શું છે ? શા માટે ? ઉદ્ભવસ્થાન અને પરિણતી પણ વિચારવંત માટે વિચારવી ઘટે. આ વિચાર પ્રસ્તુતિ દરમિયાન જો આપણે કદાચ જૈનમતના પારિભાષિક શબ્દોનો ઉપયોગ કરીશું તો કદાચ વિચાર વિશે વિચાર વિશાળ ભાવક સુધી ન પહોંચવાની પૂરી સંભાવના છે તેથી લેખાંક માફક અત્રે પણ આપણે સમજી શકીએ, તેવી રોજબજરોના પરિચયમાં છીએ તેવી ભાષાનો, શબ્દોનો ઉપયોગ યોગ્ય માનું છું.
ઉપરના પ્રારંભિક પ્રશ્નો વિચાર શું છે ? વિચાર શા માટે ? વિચારનું ઉદ્ભવસ્થાન ? અને વિચારની પરિણતી શી ? માંહેના પ્રથમ ત્રણનો જવાબ તો એકબીજા પર આધારિત લાગવા સંભવ છે. વિચારનું ઉદ્ભવસ્થાન ઇચ્છા, ઇચ્છા અનુભવાતા અભાવને - અપૂર્ણતાને - અભાવને દૂર કરવાનો પ્રારંભિક પ્રયાસ કે અનિવાર્યતા એટલે જ ઇચ્છા. ઇચ્છાથી જિજ્ઞાસા જન્મે અને તે પણ સ્વયંની સાથે તદાકારતા હોય – સ્વયં અનુભવાતો અભાવ નજર સામે હોય ત્યારે ! ત્યારે સામાન્ય રીતે ચિત્ત ક્ષોભ જણાય છે, જ્યારે ચિત્ત શાંત હોય. ચોવીસ કલાક ચિત્ત ક્ષોભને તો પાગલપન તરીકે જ ઓળખાય. આમ ચિત્તની શાંતિની સ્થિતિમાં અભાવ - અપૂર્ણતા અનુભવાય. આ અભાવ, અપૂર્ણતાને સામાન્ય ભાષામાં આમ સમજાવી શકાય કે ભૂખ્યા માણસને ભોજનનો વિચાર આવે, ભરપેટ જમેલાને તો ખોરાક પચાવવાના માર્ગનો જ વિચાર આવે. આમ અભાવ એ પણ ઇચ્છા જન્માવતું કારણ ગણી શકાય.
-
વિચાર શું છે ? તો તેનો જવાબ ઉપરના જવાબમાં થોડો-ઘણા અંશે આવી જાય છે તે અભાવ – ઇચ્છા – જિજ્ઞાસા - સ્વયંની પરિસીમિતતા, જરૂરિયાત ઇત્યાદિ. પરંતુ સ્વયં વિચારને અવલોકતા પ્રાપ્ત થાય છે કે ને અભાવ-ઇચ્છાથી શરૂ થતી માનસિક પ્રક્રિયા પણ છે. Thought is nothing but process of mind in particular direction, directing intellect to come some condussion studying possibilities, experiences and study itself, of its's own. ચિત્તાભ્યાસ, ચિત્તના અનુભવો અને નજર સામે રહેલી શક્યતાઓને કામે લગાડી મન દ્વારા થતું મનન એટલે વિચાર.
વિચાર શા માટે?- નો જવાબ પણ હવે સ્પષ્ટ થઈ જવો જોઈએ કે જે અપૂર્ણતા, અભાવ અનુભવાય છે તેને દૂર કરવા માટેના પ્રયત્નોમાં સર્વપ્રથમ વિચાર થવો અનિવાર્ય છે.
૨૨૨
[ગુરુ-ગ્રંથ મહિમા
વિચારની પરિણતિ ? પરિણામો તો આપણી સામે જ છે. આપણા પહેલા અનેકોએ વિચાર કર્યો વિવિધ વિચારો સંબંધે અને આપણને પ્રાપ્ત થયા અનેક મત, મતાન્તરો, શાસ્ત્રો, ઉપદેશો, ક્યારે નિતનવી પગદંડીઓ તો ભારતીય ચિંતન પ્રદેશને સંદર્ભે અનેકાનેક માર્ગો, પંથો, હાઇવેઝ ! આપણા માટે, આપણા વતી, આપણા પહેલાના એ વિચારવંતોનો આપણે માત્ર આભાર માની શકીએ અથવા આઈન્સ્ટાઈને કહ્યું તેમ રહસ્યનો નવો દરવાજો ખોલીએ અથવા તો ભારતીય જૈન મત ચિંતન મુજબ સ્વયંને પૂર્ણ રીતે જાણવા, પૂર્ણ બનાવવા આગળ વધીએ.
કોઈ પણ તંત્ર આખર તો માનવ માટે, માનવ-ઉત્થાન માટે છે. આમ પ્રત્યેક તંત્રમાં માનવ અગત્યનું પરિબળ અને લક્ષ છે. માનવ મૂળેથી જ વિવેકશીલ અને વિકાસલક્ષી છે. સુચારુ તંત્રના સંવર્ધન અર્થે પણ પ્રચાર-પ્રસારની જરૂર પડે છે જે એ વિસરી ન શકાય. અને ઈષ્ટ તત્ત્વને લઈ જવા પણ નવો સમૂહ ઉમેરાવો અગત્યનું છે. માનવસંસ્કૃતિ પાસે બે જૂનામાં જૂનાં તંત્રો છે. એક ધર્મતંત્ર અને બીજું કલાતંત્ર. બન્નેનો આશય એક જ છે. બંને ઈષ્ટ સાથે એકાકાર થવાનાં સાધનો - માર્ગો જ છે, પરંતુ બંને વચ્ચે પાયાનો ફર્ક છે. એકમાં ‘રસ’નું સ્થાન નહીંવત્ અથવા તો કીર્તન, પૂરતું, બીજામાં રસને અનિવાર્ય ગણી, વહેંચીને માણવાની પદ્ધતિ છે. આમ માનવપ્રકૃતિને કલાતંત્ર પ્રત્યે, એના સુયોજિત સૌદર્યશાસ્ત્ર વિશે વિશેષ આકર્ષણ રહે છે. અત્રે પ્રગટ કરવાનો મુદ્દો એ છે કે ધર્મ આકરી પ્રક્રિયા તથા પ્રમાણમાં શુષ્ક લાગે તેવા ઉપદેશાત્મક જ્ઞાનમાર્ગ. તત્ત્વ પ્રતિ અગ્રસર થાય છે. તેથી વર્તમાન સમયની વિડંબણા એ છે કે માનવ સહજ રીતે ધર્માભિમુખ થતો નથી. આવું વલણ જો લાંબો સમયક ચાલે તો સાંસ્કૃતિક ધારા જોખમાઈ જાય. જેના ઉત્થાન માટે ધર્મતંત્ર છે તેવો માનવસમુદાય ધર્મથી અલગ થતો જાય. આજકાલ ધર્મને નિવૃત્તોની પ્રવૃત્તિ ગણવાની ચોક્કસ શરૂઆત થઈ ચૂકી છે ત્યારે યુવાબળને ધર્મ પ્રત્યે અનુરાગ કેળવવો કરવો હોય તો કલામાર્ગના સ્વયંસિદ્ધ અમુક પાસાને અત્રે ધર્મક્ષેત્રે પવૃત્ત કરવા પડશે, જેથી રસ દ્વારા રસજ્ઞ બની – બનાવી માનવને સ્વથી સ્વત્વ અને સ્વત્વને સત્વ પ્રત્યે આસાનીથી વાળી શકાશે અને વર્તમાન કટોકટી હળવી તો અવશ્ય બનાવી શકાશે, સાંસ્કૃતિક ધરોહર આગામી પેઢીને સોંપવા પણ પેઢીને તૈયાર કરવાનું કર્તવ્ય પણ વર્તમાન પેઢીએ જ કરવાનું હોય છે. પ્રસ્તુત સંદર્ભે આચાર્યશ્રી ઇન્દ્રનન્દી નીતિશાસ્ત્રનો એક શ્લોક અત્રે ઉતારવો યોગ્ય
લાગે છે.
૨૨૩
Page #116
--------------------------------------------------------------------------
________________
S18181818181818181818181818K ŞI GET 81818181818181818181818181818
सगुणो निर्गुळोवापि श्रावणो मन्यते सदा ।
मा ऽवशा क्रियते तस्य तन्मूका धर्मवर्तिनाः ।। - પૃ. ૩૨, પ્રાકૃતવિધા જાન્યુ. - માર્ચ- ૧૯૯૬. અંક ૪, સં : ડૉ. રાજારામ જૈન)
((તત્ત્વ-પદાર્થ) સગુણ હોય કે નિર્ગુણ, શ્રાવકો તેને નિત્ય માને છે, તેની અવજ્ઞા (ઉપેક્ષા) ન કરવી (કારણ કે, તે મૂળથી જ ધર્મ (સ્વગુણ) મુજબ વર્તનારા છે.)
મહાવીરને ૧૨ વર્ષની આકરી તપશ્ચર્યાને અંતે કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. તેઓ સિદ્ધદશાને પામ્યા, સર્વજ્ઞ થયા. આ જ્ઞાન તર્કઆધારિત નોતું. પરંતુ અનુભવજન્ય હતું
અને વર્ષોની તપશ્ચર્યા, ચિંતન અને મનન દ્વારા પ્રાપ્ત થયું હતું. આ કેવળ જ્ઞાનને લીધે તેઓ ભૂત, ભવિષ્ય અને વર્તમાન એ ત્રણે કાળની હકીકતો જાણી શકતા હતા. તેમનાથી કોઈ ચીજ અજાણી રહેતી નહીં." (જૈન દર્શન, પૃ. ૧૫, પ્રા: ઝવેરીલાલ કોઠારી).
ઉપરના બંને અવતરણોમાં being હોવાપણાના - અસ્તિત્વના કારણરૂપ તત્ત્વની સર્વકાલીનતાને જે સાંભળ્યા પ્રમાણે માણે છે તેવા શ્રાવકો ( ‘’ ધાતુ પરશી બનેલો શબ્દ થાવ એટલે કે સાંભળવું - સાંભળીને મમળાવવું - માણવું એવું થાય છે.) ગુણ-નિર્ગુણ કોઈ પણ તત્ત્વની અવજ્ઞા-ઉપેક્ષા કરતાં નથી. આમ હોવાપણાને અંગે હંમેશાં સતતપણે ચિંતન-મનન-મંથન કરતાં રહે છે. મહાવીર સ્વયં પણ આકરી તપશ્ચર્યા દરમિયાન ચિંતન-મનનના પરિપાકરૂપે જ્ઞાન પામ્યા, સિદ્ધ બન્યા, ત્રણે કાળના જાણકાર બન્યા.
તેથી સ્વાભાવિકપણે કહી શકાય કે વિચારનું સાતત્ય ક્યાંક પહોંચાડે છે જેથી તત્ત્વજ્ઞાનમાં અર્જન-હેતુ પણ વિચારસાતત્ય, અગત્યનું પાસું છે. તત્ત્વજ્ઞાનના પ્રકાશમાં ધર્મપરાયણતા સ્વાભાવિક અવસ્થા અને તેથી એમ પણ બને છે કે, વિચાર, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ, તપસ્વીની ભૂમિકાએ, ધર્મ-અધ્યાત્મને જીવનમાં સાહજિકરૂપે સક્રિય કરે છે અને આ સક્રિયતા વ્યક્તિમાં જબરું પરિવર્તન લાવે છે. આપણામાંના સૂપ્ત અધ્યાત્મ તત્ત્વને તત્ત્વાર્થ સૂત્રનું વાચન અને જિનદર્શનનું તત્ત્વજ્ઞાન જરૂર સક્રિય કરી શકે.
અત્રે વિચારયજ્ઞ સંપન્ન થઈ રહ્યો છે, ત્યારે ઉપર પ્રમાણે થયેલ વિચારમંથન પણ ઉપકારક નીવડશે તેવી અપેક્ષા સેવું છું. કોઈ ક્ષતિ રહી ગઈ હોય, તો તે માટે સ્વયં હું પોતે અને મારો સીમિત અભ્યાસ હશે તેવું સ્વીકારી ઉપકારક વસ્તુને અપનાવી, ક્ષતિને દરગુજર કરવા શ્રેષ્ઠીઓ, વિદ્વાનો, આચાર્યો અને આયોજકોને કરબદ્ધ પ્રાર્થના.
ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન-સક્રિય કરનાર પરિબળ : દયાન
-ઈલા શાહ (ઈલાબહેને M.A. science of Living) સુધી અભ્યાસ કર્યો છે. પ્રક્ષાધ્યાન અંતે યોગ શિબિરમાં કાર્યકરત છે. વર્લ્ડ જૈન કોન્ફડરેશ સાથે સંકળાયેલાં છે)
પ્રેક્ષાધ્યાન માનવ ઈતિહાસ નિરંતર ઉન્નતિ અને પ્રગતિનો રહ્યો છે. ઉન્નતિની આ વિકાસયાત્રામાં ધર્મ, અધ્યાત્મ અને મહાપુરુષો દ્વારા સ્થાપિત ઉદાત્ત મૂલ્યોએ પ્રકાશ સ્તંભની ભૂમિકા નિભાવી છે.
આચાર્યશ્રી તુલસી અને મહાપ્રજ્ઞજીએ અહિંસાને જીવનનાં દરેક ક્ષેત્રે પ્રતિષ્ઠિત કરવા માટે એક નવી જ શિક્ષપ્રણાલી આપી જેનું નામ છે જીવનવિજ્ઞાન. અણુવ્રત અને પ્રેક્ષાધ્યાન એનાં મુખ્ય અંગો છે. આજની શિક્ષણ પદ્ધતિ દ્વારા શારીરિક, માનસિક અને બૌદ્ધિક વિકાસ ખૂબ થાય છે, પણ ભાવનાત્મક વિકાસની તદ્દન અવગણના કરવામાં આવે છે. જીવનવિજ્ઞાન એક એવી શિક્ષણપ્રણાલી છે જે વ્યક્તિના સર્વાગીણ વિકાસ પર ભાર આપે છે. આ શિક્ષણ પદ્ધતિ કેવળ સૈદ્ધાંતિક ન હોતાં પ્રેક્ષાધ્યાન જેવા ધ્યાન પ્રયોગો કરાવવામાં આવે છે. ધ્યાન અને યોગ આંતરિક પરિવર્તનની પ્રકિયાઓ છે. આજે વૈજ્ઞાનિકો અને મનોવૈજ્ઞાનિકોએ પણ પોતાના પ્રયોગોમાં ધ્યાન અને યોગનો સમાવેશ કર્યો છે. પ્રેક્ષાધ્યાન સ્વરૂપ ઉપલબ્ધિની પ્રક્રિયા છે. વ્યક્તિ અજ્ઞાનતાને કારણે બહિર્મુખ બને છે. બહિર્મુખી પ્રવૃત્તિઓ આધિ, વ્યાધિ અને ઉપાધિનું કારણ બને છે. પ્રેક્ષાધ્યાનમાં અધ્યાત્મનાં શિખરોની ચર્ચા છે તો સાથે સાથે શરીરશુદ્ધિ માટે આસન અને પ્રાણાયામનું પણ વિધિવત્ પ્રશિક્ષણ આપવામાં આવે છે.
પ્રેક્ષાધ્યાનનો અર્થ છે જોવું - રાગ-દ્વેષમુક્ત ફક્ત સમતાભાવે જોવું. આ બધા પ્રયોગોનું પ્રયોજન છે માણસમાં હિંસાની ભાવના ઓછી કરવી. હિંસા જ બધા પાપોનું મૂળ છે. તે મનુષ્યોના સંસ્કારમાં રહેલી છે અને નિમિત્ત મળતાં પ્રગટ થાય છે. જીવનવિજ્ઞાન શિક્ષણપદ્ધતિમાં અહિંસાને પ્રાધાન્ય આપીને એના પ્રશિક્ષણની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે.
૨૨૫)
૨૨)
Page #117
--------------------------------------------------------------------------
________________
3333333333333333 પ્રેક્ષાધ્યાનનો વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ-પ્રેક્ષાધ્યાનમાં શરીર વિજ્ઞાનની જાણકારી દ્વારા શરીરમાં થતા રાસાયણિક ફેરોને ધ્યાન દ્વારા પરિવર્તિત કરવામાં આવે છે. શારીરિક વિકાસ ઃ શરીરવિજ્ઞાન અનુસાર આપણા શરીરમાં અગિયાર તંત્ર છે - અસ્થિતંત્ર, માંસપેશીતંત્ર, ત્વચાતંત્ર, શ્વસનતંત્ર, પાચનતંત્ર, ઉત્ખનતંત્ર, નાડીતંત્ર, ગ્રંથિતંત્ર, પ્રજનનતંત્ર, રક્તપરિસરણ તંત્ર ... આ બધું
૧.
મળીને થાય છે એક શરીર. બધાં તંત્રો ભેગાં મળીને કાર્ય કરે તો સારો શારીરિક વિકાસ થાય છે.
પ્રાણધારા સંતુલન : આપણા શરીરમાં ૭૨,૦૦૦ નાડીઓ છે, જેના દ્વારા પ્રાણશક્તિ, પ્રેરણાઓ અને અન્ય ઊર્જા પ્રવાહ વિદ્યુત તરંગોની જેમ વહેતાં વહેતાં શરીરના કોષો અને અંગોને સ્વસ્થ તથા તાલબદ્ધ રાખે છે. આ ૭૨,૦૦૦ નાડીઓમાં ૩ મુખ્ય છે જેને ઇડા, પિંગલા ને સુષુમણા કહે છે. પિંગલા એટલે સૂર્ય અને ઈંડા એટલે ચંદ્ર નાડી પણ કહેવાય છે. વિજ્ઞાન એને સિમ્પથેટીક અને પેરાસિમ્પથેટીક કહે છે. એના સંતુલનથી વ્યક્તિ શાંત, વિનમ્ર રહે છે પણ જો એક જ નાડી વધારે પ્રવાહિત થાય ત્યારે હિંસાના ભાવો જન્મ લે છે અને અસંતુલિત વ્યક્તિનું નિર્માણ થાય છે. જીવનવિજ્ઞાન આ બંને પ્રાણધારાના સંતુલનનો પ્રયાસ કર છે,
જૈવિક સંતુલન : આપણા મસ્તિષ્કનો ડાબો હિસ્સો, ગણિત ભાષા, તર્ક વગેરે શીખવવામાં ઉપયોગી છે, જ્યારે જમણો હિસ્સો અધ્યાત્મ, આંતરિક વિકાસ માટે જવાબદાર છે. આજે બૌદ્ધિકતા એટલે કે ડાબા મગજનો વિકાસ ખૂબ થયો છે. જ્યારે જમણું મગજ લગભગ સુષુપ્ત છે. ઇન્દ્રિયો પોતાના વિષયનું વર્તમાનકાળમાં જ ગ્રહણ કરે છે પણ મન ઇન્દ્રિયો દ્વારા ગ્રહણ કરેલા વિષયોનું ૩ કાળમાં ચિંતન કરી શકે છે. સારું ચિંતન અને મનન સારા માનસિક વિકાસનો પુરાવો છે. જીવનવિજ્ઞાન આ બંને વચ્ચેની સમુતલતા જાળવવાનું કામ કરે છે.
ક્ષમતાનું જાગરણ ઃ જૈનદર્શન અનુસાર મનુષ્યમાં અનંત જ્ઞાન અનંત શક્તિ છે. આજનું વિજ્ઞાન પણ હવે એ જ ભાષા બોલવા લાગ્યું છે. ડૉ. લોપનાવે સુપર લર્નિંગની પ્રણાલી આપણને આપી. એનો સિદ્ધાંત છે કે આપણા મગજમાં શીખવાની અનંત શક્તિ છે અને એને વિકસિત કરી
२२१
૨.
3.
૪.
[ગુરુ-ગ્રંથ મહિમા શકાય છે. એમણે એક પ્રયોગ કર્યો, જે બાળક પાંચ, છ શબ્દો યાદ નહોતો કરી શકતો એને સુપર ર્નિંગથી હજારો શબ્દો યાદ કરી દેવડાવવામાં આવ્યા. આપણા મગજની ક્ષમતાનો માંડ બે ટકા ઉપયોગ થાય છે. જો પાંચ ટકા ઉપયોગ થાય તો મહાન બની શકીએ. મગજની ક્ષમતાનો ઉપયોગ ૧૦ ટકા માનવીને જીનિયસ બનાવે છે.
વિજ્ઞાનનો અર્થ છે નિયમોની શોધ. જીવનવિજ્ઞાનનું પણ લક્ષ્ય છે જીવનનાં વિભિન્ન પાસાંઓનું અધ્યયન કરી નિયમોની શોધ કરવી જેનાથી જીવનનો સંપૂર્ણ વિકાસ થાય. આચાર્યશ્રી મહાપ્રજ્ઞના અનુસાર જીવનવિજ્ઞાનનાં મુખ્ય સાત અંગ છે - શરીર, શ્વાસ, પ્રાણ, મન, ભાવ, કર્મ અને ચિત્ત. સ્વસ્થ જીવન માટે આ સાતે અંગોનો સમ્યગ્ વિકાસ જરૂરી છે જે પ્રેક્ષાધ્યાન દ્વારા થઈ શકે છે.
જીવનનું પહેલું એકમ છે શરીર – શરીરની વ્યાખ્યા છે - મુરુવાનમવ સાધનમ્ જ્ઞ: । જે સુખ-દુ:ખનો અનુભવ કરાવે તે શરીર. આજે વિજ્ઞાને શરીર ઉપર ખૂબ સંશોધન કરીને અનેક રહસ્યો ઉજાગર કર્યાં છે. છ્તાં અનંત રહસ્યો જાણવાનાં બાકી છે. આપણા શરીરમાં એવાં કેન્દ્રો છે જ્યાં ચેતના સઘન રૂપથી કેન્દ્રિત છે. પ્રેક્ષાધ્યાનમાં એને ‘ચૈતન્ય કેન્દ્ર' કહેવાય છે. એના ઉપર ધ્યાનના પ્રયોગ કરવાથી શરીરના પ્રશિક્ષણ સાથે સાથે સ્વભાવ અને વૃત્તિઓમાં પણ પરિવર્તન લાવી શકાય છે. જીવનવિજ્ઞાનમાં શરીરને પ્રશિક્ષિત કરવા માટે આસન, યૌગિક ક્રિયા, કાર્યોત્સર્ગ, શરીર પ્રેક્ષા અને અનુ પ્રેક્ષા જેવા પ્રયોગો કરવામાં આવે છે.
જીવનનું બીજું એકમ છે શ્વાસ - વ્યક્તિ ખાધા વગર થોડો સમય રહી શકે છે પણ શ્વાસ લીધા વગર એક ક્ષણ પણ ન રહી શકે. આપણા બધાં જ કાર્યો મગજ ઉપર નિર્ભર છે. જેવો મગજનો આદેશ એ પ્રમાણે કાર્ય, પરંતુ મગજના સંચાલનમાં ઘાસનો બહુ મોટો ફાળો છે. મગજના બે ભાગ છે - ડાબું અને જમણું. જમણા નસકોરાથી લીધેલ શ્વાસ ડાબા મગજને સક્રિય કરે છે અને ડાબા નસ્કોરાથી લીધેલ શ્વાસ જમણા મગજને સક્રિય કરે છે. આ બંનેની વચ્ચે સંતુલન અત્યંત આવશ્યક છે. અન્યથા હીનભાવના, ઉત્કૃખલતા વગેરે પેદા થાય છે. શ્વાસને પ્રશિક્ષિત કરવા માટે સમવૃત્તિ શ્વાસ પ્રેક્ષા કરવામાં આવે છે.
જીવનનું ત્રીજું એકમ છે પ્રાણ - પ્રાણની પરિભાષા છે - ઝીવની રાવિતઃ
२२७
Page #118
--------------------------------------------------------------------------
________________
6699999999999 જ્ઞાનધારકોથી પ્રાઃ | જીવન જીવવા જે શક્તિની આવશ્યકતા છે તે પ્રાણ. આપણા શરીરની જેટલી પણ ક્રિયાઓ છે એનું સંચાલન પ્રાણથી થાય છે. પ્રાણ આપણા સમગ્ર શરીરમાં પ્રવાહિત થાય છે. એના પ્રવાહમાં અસંતુલન રોગને આમંત્રણ છે. જીવનવિજ્ઞાનમાં પ્રાણને સંતુલિત કરવા તેજસ કેન્દ્ર પ્રેક્ષા, વિશુદ્ધિ કેન્દ્ર પ્રેક્ષા, શરીર પ્રેક્ષા, સમવૃત્તિ શ્વાસ પ્રેક્ષા અને પ્રાણ કેન્દ્ર પર ધ્યાનના પ્રયોગો કરવામાં આવે છે
જીવનનું ચોથું એકમ છે મન - મનનો સંબંધ આપણા માનસિક સ્વાસ્ય સાથે છે. મનની ચંચલતા સમસ્યા પેદા કરે છે. મનની એકાગ્રતા અનેક સમસ્યાઓનું સમાધાન છે. પ્રેક્ષાધ્યાનમાં દીર્ઘષાસુ પ્રેક્ષા, પ્રાણ કેન્દ્ર પ્રેક્ષા, દર્શન કેન્દ્ર પ્રેક્ષા, વિચાર પ્રેક્ષા અને અનુપ્રેક્ષાના પ્રયોગો કરવામાં આવે છે.
જીવનનું પાંચમું એકમ છે ભાવ - આપણાં સ્થળ શરીરની અંદર એક સૂક્ષ્મ શરીર છે - તેજસ શરીર, ભાવોનું નિર્માણ આ શરીરમાં થાય છે. એ મનને સંચાલિત કરે છે અને સ્થૂળ શરીરમાં ચિત્તને. ચિત્ત મગજ દ્વારા શરીરની બધી પ્રક્રિયાઓને સંચાલિત કરે છે, ચિત્તની શુદ્ધિ કે અશુદ્ધિ ભાવની શુદ્ધિ કે અશુદ્ધિનું માપદંડ છે. પ્રેક્ષાધ્યાનમાં ભાવશુદ્ધિ માટે લેગ્યા ધ્યાન, મૈત્રીની, કરુણાની અને સહિષ્ણુતાની અનુપ્રેક્ષા કરવામાં આવે છે.
જીવનનું છછું ઘટક છે કર્મ - જીવનમાં જે કંઈ પણ બને છે તે આકસ્મિક કે અહેતુક નથી હોતું પણ એનું કારણ છે કર્મ. ઘણી વાર એવી પરિસ્થિતિ ઊભી થાય છે કે આપણી સમજની બહાર હોય તે પણ કર્મને આભારી છે. કર્મ સર્વોપરી નથી અને તેમાં પરિવર્તન શક્ય છે અને એના માટે નિર્વિક૯૫ ધ્યાન, અપાય વિચય, વિપાક વિચય, લેયા ધ્યાન, ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા, જાપ વગેરેના પ્રયોગ કરવામાં આવે છે.
જીવનનું સાતમું ઘટક છે ચિત્ત - આત્મજ્ઞાન સૂર્ય છે, જેમાંથી અનેક જ્ઞાનરમિઓ નીકળે છે. એમાંની એક રશ્મિ છે ચિત્ત. ચેતનામાંથી નીકળતી ચિત્તરમી સ્થૂળ શરીરને પ્રભાવિત કરે છે. મગજ અને નાડીતંત્ર દ્વારા જીવનની પ્રત્યેક ક્રિયા શરીર, મન, વાણીને પ્રભાવિત કરે છે. ચિત્તની વિશુદ્ધિ માટે ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા, જ્ઞાતા-દકા ભાવ પ્રયોગ કરવામાં આવે છે. અહિંસાનું પ્રશિક્ષણ - સવાલ છે અહિંસા પ્રશિક્ષણનો પ્રારંભ ક્યાંથી
૨૨૮
%e6e0%e0%ae% ગુરુ-ગ્રંથ મહિમા Best SSSઉ#2### કરીએ ? અહિંસા પ્રશિક્ષણ માટે જાણવું પડશે કે હિંસાનો ઉદ્દભવ ક્યાંથી થાય છે? હિંસાનો ઉદ્દભવ થાય છે ભાવતંત્રમાં. પછી તે વિચારમાં ઊતરે છે ને ત્યાર બાદ અચારણમાં. તેથી અહિંસા પ્રશિક્ષણનું પહેલું સૂત્ર છે ભાવદ્ધિ. એના માટે શરીર અને મન બંનેને પ્રશિક્ષિત કરવા આવશ્યક છે.
પ્રેક્ષાધ્યાનના બે રૂ૫ છે - આધ્યાત્મિક ચેતનાનો વિકાસ અને ચિકિત્સાત્મક શ્વાસ પ્રેક્ષા દ્વારા સમસ્યા સમાધાન. પ્રેક્ષા એટલે જોવું. દશવૈકાલિક સૂત્રમાં લખ્યું - ‘ણિકા ઘા મggi” આત્મા દ્વારા આત્માને જોવાનું. સ્વયં સ્વયંને જોવાનું. આચારાંગ સૂત્રમાં એનું પ્રમાણ મળે છે - જે પ્રિયતા અને અપ્રિયતા વગર પોતાની અંદર જુએ છે તે જન્મ અને મૃત્યુના ચક્રવ્યુહને તોડી શકે છે. જ્યારે માત્ર જોવાની ક્રિયા ચાલુ હોય છે ત્યારે વિચારો નથી આવતા. જોવાની આ કલા બધાં નથી જાણતાં. એક સાવ જ નાનો પ્રયોગ-શરીરના કોઈ ભાગમાં પીડા થાય તો ત્યાં અંતર્દષ્ટિ લઈ જઈને જેવાથી થોડા સમય પછી પીડાનો અનુભવ નથી થતો. આવું એટલા માટે થાય છે કારણ કે શરીરની બધી પ્રક્રિયાઓ પ્રાણ દ્વારા થાય, ચાલે છે. મગજ સંપૂર્ણ શરીરને નિયંત્રિત કરે છે અને મગજ સંચાલિત થાય છે. વિદ્યુત તરંગો અને રસાયણો દ્વારા એક જગ્યાએથી જોવાથી શરીરમાં વિભિન્ન પ્રકારનાં રસાયણો પેદા થાય છે, જેની આપણે કલ્પના પણ ન કરી શકીએ. જેમ જેમ એકાગ્રતા વધે છે તેમ તેમ ભાવોની વિશુદ્ધતા થાય છે અને સાથે જ અમૃત તુલ્ય રસાયણો પેદા થાય છે. પ્રેક્ષાધ્યાનના પ્રયોગો જોવાના પ્રયોગો છે, દર્શનના પ્રયોગો છે એટલા માટે એકાગ્રતાની ખૂબ જરૂર પડે છે. બધી જ શક્તિઓ આપણા શરીરમાં વિદ્યમાન છે, બીમારી અને આદતોમાં પરિવર્તન પણ શરીર દ્વારા જ થાય છે. પ્રેક્ષાગાનમાં સ્થળથી સૂક્ષ્મ તરફ આંતરિક ઘટનાઓ જોવાની હોય છે.
અનેક સમસ્યાઓનું મૂળ કારણ છે શરીર. શરીર સ્વસ્થ તો મન સ્વસ્થ. મન સ્વસ્થ તો ભાવ સ્વસ્થ. યોગ, આસન અને પ્રાણાયામ દ્વારા શરીરમાં પ્રાણશક્તિનો સંચય થાય છે. મહર્ષિ પતંજલિ કહે છે પ્રાણાયામ ચેતનાને અનાવૃત કરે છે, એકાગ્રતા વધારે છે. પ્રાણાયામથી ગ્રંથિતંત્રને અધિક રક્ત મળતાં તે વધારો કાર્યશીલ બને છે. આચાર્યશ્રી મહDાજીએ શરીરમાં ૧૩ ચૈતન્ય કેન્દ્રો શોધી કાઢયાં છે જ્યાં ચેતના સઘન હોય છે. કાર્યોત્સર્ગનો પ્રયોગો દ્વારા આ ચૈતન્ય કેન્દ્રોને જાગૃત કરવામાં આવે છે જેથી શરીરના અવયવો પ્રત્યે જાગરૂકતા વધે છે અને
૨૨
Page #119
--------------------------------------------------------------------------
________________
%E%E%
ESSEGC%જ્ઞાનધારાWGCE%EEGGGGGE પરિણામ રૂપે ચિત્તની ચંચળતા ઓછી થાય છે. પ્રેક્ષાધ્યાનનાં મુખ્ય અંગો - કાર્યોત્સર્ગ, અર્નયાત્રા, શ્વાસ પ્રેક્ષા, શરીર પ્રેક્ષા,
ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષા, વેશ્યાધ્યાન, અનુપ્રેક્ષા, ભાવના. સહાયક અંગો- આસન, પ્રાણાયામ, મુદ્રા ધ્વનિ.
વિશિષ્ટ અંગો - વર્તમાન ક્ષણની પ્રેક્ષા, વિચાર પ્રેક્ષા, અનિમેષ પ્રેક્ષા. આસન - આસનની સ્થિરતા ઉપર જ ધ્યાનનો આધાર છે. પ્રથમ શરીર સ્થિર થાય ત્યારે જ મનની સ્થિરતા આવે છે. પ્રેક્ષાધ્યાનમાં સુખાસન, પદ્માસન, વાસન શરીરની સ્થિરતા માટે કરવામાં આવે છે.
પ્રાણાયામ – આપણી નિષેધાત્મક અને સકારાત્મક વૃત્તિઓનો સંબંધ શ્વાસ સાથે છે. પ્રેક્ષાધ્યાનમાં પ્રાણાયામ બહુ જ મહત્ત્વનું છે, કારણ પ્રાણના ઉચિત સંચારથી વાત, પિત્ત અને કફનો ઉદ્ભવ નથી થતો. દીર્ઘશ્વાસ અને સમવૃત્તિ શ્વાસપ્રેક્ષા બે મહત્ત્વપૂર્ણ પ્રયોગ છે.
મુદ્રા - મુદ્રાનો સીધો સંબંધ ભાવોથી છે. દાખલા તરીકે પ્રસન્નતાની સ્થિતિમાં વ્યક્તિના હાવભાવ એના ચહેરાથી જ્ઞાત થાય છે. એનાથી વિપરીત દુઃખમાં ઉદાસી દેખાય છે. જ્યારે પ્રેક્ષાધ્યાનમાં જ્ઞાન, મુદ્રા, વીતરાગ મુદ્રા જેવા પ્રયોગો કરાવવામાં આવે છે ત્યારે વ્યક્તિને ધ્યાનની સાધના કરવી સહેલી થઈ જાય છે. કહેવાય છે કે જેવી મુદ્રા એવા ભાવ અને જેવા ભાવ એવા સ્વાવ.
ધ્વનિ-અહંમ ધ્વનિ અને મહાપ્રાણ ધ્વનિ અભુત પ્રયોગો છે જેનાથી પ્રાણ સક્રિય થાય છે અને સુષુપ્ત શક્તિઓ જાગૃત થાય છે.
કાર્યોત્સર્ગ - પ્રેક્ષાધ્યાનમાં કાર્યોત્સર્ગ શરીરના શિથિલીકરણ અને તનાવમુક્ત થવા માટે કરવામાં આવે છે. કાયા એટલે શરીર અને ઉત્સર્ગ એટલે છોડવું. શરીરના મમત્વને છોડવું. આત્માનું સ્થાન શરીરમાં છે એટલે શરીરનું આલંબન લઈને આત્મદર્શન થઈ શકે. કાર્યોત્સર્ગમાં શરીરના પ્રત્યેક અવયવ ને એકાગ્ર જોતાં જોતાં શિથિલતાનો સુઝાવ આપીને સંપૂર્ણ શરીરને ચંચળતા મુક્ત કરવાનું છે. વિજ્ઞાનની દષ્ટિએ કાર્યોત્સર્ગથી શરીરને માંસપેશીઓ સ્વસ્થ રહે છે અને વિદ્યુતપ્રવાહ વેગવંતુ બને છે.
અંતર્યાત્રા – અંતર્યાત્રાનો અર્થ છે ભીતરની યાત્રા. શક્તિ કેન્દ્ર, જે કરોડરજજુના અંતિમ ભાગ ઉપર સ્થિત છે ત્યાં શક્તિનો વિપુલ ભાંડર છે પણ
૨૩૦)
SeeSeSee ગુરુ-ગ્રંથ મહિમા GeeSeeeee સુપ્ત અવસ્થામાં હોવાથી એનો ખાસ ફાયદો થતો નથી. અંતર્યાત્રામાં ચિત્ત દ્વારા સુષમણાના માર્ગે શક્તિને જ્ઞાનકેન્દ્ર સુધી લઈ જવામાં આવે છે. અત: એને જાગરણની પ્રક્રિયા પણ કહેવામાં આવે છે. જ્ઞાનકેન્દ્રનું સ્થાન મસ્તકમાં છે. મસ્તક અને ક્રિયાકલાપોનું ઉદ્દભવસ્થાન છે. અંતર્યાત્રા દ્વારા સુપ્ત શક્તિઓનું જ્ઞાનકેન્દ્ર સુધી ઉર્ધ્વગમન અને સાથે જ ઈડા તથા પિંગલા નાડીનું સમતુલન પણ છે.
શ્વાસ પ્રેક્ષા - શ્વાસ પ્રેક્ષાનો અર્થ છે આવતા-જતાં શ્વાસને જોવું. શ્વાસ નિયંત્રણ દ્વારા મનનું નિયંત્રણ થાય છે. શ્વાસ અને મનને સીધો સંબંધ છે. શ્વાસ લાંબો તેમ માનસિક એકાગ્રતા વધે છે. લાંબો શ્વાસ લેવાથી પ્રાણશક્તિ વધે છે. અધિક ઑક્સિજન શરીરની અંદર જતા સર્તિને પ્રસન્નતાનો અનુભવ થાય છે. આધ્યાત્મિક દષ્ટિએ શ્વાસ પ્રેક્ષા એ વર્તમાનની ક્રિયા છે. ન અતિતની સ્મૃતિ ન ભવિષ્યની કલ્પના. કેવળ વર્તમાનમાં રહેવું એટલે સમભાવમાં રહેવું.
શરીર પ્રેક્ષ - શરીર પ્રેક્ષમાં ચિત્તને પગના અંગૂઠાથી લઈને મસ્તક સુધી એક એક અવયવ પર કેન્દ્રિત કરીને ત્યાં થતા પ્રાણ પ્રકંપનોનો સાક્ષાત્કાર કરવામાં આવે છે. એનાથી પ્રાણનું પણ સંતુલન થાય છે. શરીર પ્રેક્ષાથી પ્રાણોનું સંતુલન થઈ પ્રતિરોધાત્મક શક્તિનો વિકાસ થાય છે.
ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષ - આયુર્વેદ, એક્યુચરની દષ્ટિથી આપણા શરીરના અનેક ભાગોમાં એકબીજાના સંવાદી કેન્દ્રો મળે છે. ચૈતન્ય કેન્દ્ર પ્રેક્ષમાં ૧૩ મુખ્ય ચૈતન્ય કેન્દ્રોની પ્રેક્ષા કરવાથી સુખ ચેતનાનું જાગરણ થાય છે, જેનાથી વ્યક્તિનો આધ્યાત્મિક વિકાસ થાય છે. વૈજ્ઞાનિક દષ્ટિથી કેટલાક ચૈતન્ય કેન્દ્રોનો સંબંધ અંતસ્ત્રાવી ગ્રંથિઓ જોડે છે જેના દ્વારા વ્યક્તિના વ્યવહાર અને વ્યક્તિત્વ ઉપર અસર થાય છે. એ કેન્દ્રોનાં નામ અને સ્થાન છે - ૧. શક્તિકેન્દ્ર - સુષુમણાનો અંતિમ ભાગ ૨. સ્વાચ્યકેન્દ્ર - નાભિથી ચાર આંગળા નીચે ૩. તેજસકેન્દ્ર - નાભિ ૪. આનંદકેન્દ્ર - બે ફેફસાંની વચ્ચે ૫. વિશુદ્ધિકેન્દ્ર - કંઠનો મધ્ય ભાગ ૬. બ્રહ્મકેન્દ્ર - જીભનો અગ્રભાગ ૭. પ્રાણકેન્દ્ર - નાકનો અગ્રભાગ
૨૩૧)
Page #120
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB ૮. અપ્રમાદકેન્દ્ર - કાનનો બહાર, ભીતરનો મધ્ય ભાગ ૯. ચાક્ષુષકેન્દ્ર - બે આંખોની વચ્ચેનો ભાગ ૧૦. દર્શનકેન્દ્ર - બે ભ્રમરોની વચ્ચેનો ભાગ ૧૧. જ્યોતિકેન્દ્ર - લલાટનું મધ્યબિંદુ ૧૨. શાંતિ કેન્દ્ર - કપાળનો અગ્રભાગ ૧૩. જ્ઞાનકેન્દ્ર - મસ્તક
લેશ્યાધ્યાન - લેહ્યાધ્યાન રંગોનું ધ્યાન છે. જેવી વ્યક્તિની લેશ્યા તેવું તેનું આભામંડળ. આભામંડળ વ્યક્તિના શરીરની ચારે બાજુ સૂક્ષ્મ વલય છે જે હવે વિશિષ્ટ ફોટોગ્રાફી દ્વારા જોઈ શકાય છે. લેધ્યાન ભાવશુદ્ધિનો પ્રયોગ છે. ભાવ જ વ્યક્તિના વ્યવહારનો અરીસો છે. લેહ્યાધ્યાનના પ્રયોગમાં કાલ્પનિક ચમકતા રંગોને આભામંડળમાં જોવાનું હોય છે. પછી એને શ્વાસ દ્વારા શરીરની ભીતર લેવામાં આવે છે અને ભાવના કરવામાં આવે છે. લેહ્યાધ્યાનમાં પ્રમુખ પાંચ કેન્દ્ર અને એના રંગોનું નિર્દેશન કરવામાં આવ્યું છે. વૈજ્ઞાનિક દષ્ટિથી પ્રત્યેક રંગોનો પોતાનો પ્રભાવ હોય છે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને પ્રભાવિત કરે છે અને સ્ત્રાવોનું સંતુલન કરે છે.
લેશ્વધ્યાનના પ્રમુખ રંગ ને સંબંધિત કેન્દ્રો રંગ કેન્દ્ર અને ગ્રંથિ
ભાવનો લીલો આનંદકેન્દ્ર - થાયમસ ગ્રંથિ ભાવવધારા નિર્મલ થાય છે. વાદળી વિશુદ્ધિકેન્દ્ર - થાઈરોઈડ ગ્રંથિ વાસનાઓનું શમન થઈ રહ્યું છે. અરુણ દર્શનકેન્દ્ર - પિટ્યુટરી ગ્રંથિ અંતર્દષ્ટિ વિકસિત થઈ રહી છે. સફેદ જ્યોતિકેન્દ્ર - પીનિયલ ગ્રંથિ ક્રોધ; આવેગ, આવેશ શાંત થઈ રહ્યા છે. પીળો જ્ઞાનકેન્દ્ર - હાઈ પોથેલેમ્સ જ્ઞાન અને સ્મૃતિનો વિકાસ થઈ રહ્યો છે.
ભાવના - ભાવનાનો અર્થ છે બધી જ વાતોથી મનને હટાવીને ફક્ત ધયેયનું જ પુનરાવર્તન. એક જ વાતના પુનરાવર્તનથી તે વિચારો ચિત્તમાં ચોંટી જાય છે. ભગવાન મહાવીરે હંમેશાં શુભ ભાવમાં રહેવાનો સંદેશ આપ્યો છે. શુભ ભાવો અને તેના પુનરાવર્તન દ્વારા સંસ્કારોનું નિમાંણ વ્યક્તિના મનમાં કરી શકાય છે. અનુ પ્રેક્ષા - અનુ એટલે પછી અને પ્રેક્ષા એટલે જોવું. પ્રેક્ષા પછી મૂચ્છ
-૨૩૨
%e0% %
e0%B%E% ગુરુ-ગ્રંથ મહિમા #@#$%e0%e0%a ને તોડવાવાળા વિષયો પર અનુચિંતન કરવું. અનુચિંતન દ્વારા અનેક માનસિક રોગોથી મુક્તિ મેળવી શકાય છે. સાથે સાથે ભાવવધારા, વિચાર અને વ્યવહારમાં પરિવર્તન લાવી શકાય છે. અનુપ્રેક્ષા સ્વભાવ પરિવર્તનની અચૂક પદ્ધતિ છે. અનું પ્રેક્ષા અનેક પ્રકારની છે જેમ કે - સત્ય, અભય, મૃદુતા, કરુણા, પ્રામાણિકતા, સંપ્રદાય નિરપેક્ષતા.
પ્રેક્ષાધ્યાનના વિશિષ્ટ અંગો :
વર્તમાન ક્ષણની પ્રેક્ષા - કેવળ વર્તમાનમાં રહેવું. ન ભૂતની ન ભવિષ્યની ચિંતા કરવી. ફક્ત વર્તમાનને જોવું.
વિચાર પ્રેક્ષા - આવતા-જતા વિચારોને ફક્ત જ્ઞાન-દ્રષ્ટાભાવતી જોવું. ન રાગ ન ષ. આવી રીતે વિચાર પ્રેક્ષા કરતાં કરતાં નિર્વિચારતાની સ્થિતિ પ્રાપ્ત કરી શકાય છે.
- અનિમેષ પ્રેક્ષા - અપલક જોવું. ત્રાટક એનું બીજું નામ છે. એના દ્વારા માનસિક એકાગ્રતાનો વિકાસ થઈ શકે.
આધુનિક વિજ્ઞાન, અધ્યાત્મ અને વિજ્ઞાનને જોડવાવાળી એક કડી આપી છે જેનું નામ છે આભામંડળ. આભામંડળની ચર્ચા તો વિશ્વના બધા ધર્મોમાં થતી રહી છે. એનું પ્રમાણ છે દરેક વિશ્વપ્રસિદ્ધ સંતોની છબિમાં મસ્તકની ચારેકોર પ્રકાશમય વર્તુળ. વિજ્ઞાને વિશિષ્ટ કેમેરા દ્વારા આ આભામંડળને ચિત્રિત કર્યું છે. આયુર્વેદમાં તો આભામંડળના નિર્માણની એક પ્રક્રિયા છે. આપણે જે ભોજન લઈએ છીએ એમાંથી પ્રથમ રસ બને છે. આ રસમાંથી લોહી, લોહીથી માંસ, માંસથી ચરબી, ચરબીથી હાડકાં, હાડકાંથી મજ્જા અને મજાથી વીર્ય બને છે. સામાન્યત: વીર્યમાંથી ગર્ભ બને છે. અહીં સુધીની પ્રક્રિયા વિજ્ઞાનની છે. અધ્યાત્મમાં બ્રહ્મચર્યનું ખૂબ જ મહત્ત્વ છે. શક્તિનું જયારે ઉર્વીકરણ થાય છે ત્યારે તે ઓજરૂ૫ અર્થાત તેજસ્વી આભામંડળ બની જાય છે. જ્યારે કોઈ રોગ અથવા વિકૃતિ શરીરમાં ઉતરવાનાં હોય તો પહેલાં આભામંડળમાં આવે છે. આભામંડળ આવતાં પહેલાં મનમાં, મનથી પહેલાં સ્થૂળ શરીરમાં અને સ્થળથી પહેલા સૂક્ષ્મ એટલે તેજસ અને કર્મ શરીરમાં. આત્માના સ્પંદનો નિર્મલ હોય છે પણ કપાય તેને મલિન બનાવે છે. આ નિર્મલતાનો સાક્ષાત્કાર આભામંડળની નિર્મલતાથી થાય છે. ધૂળથી સૂક્ષ્મ તરફ જવાથી, પ્રેક્ષાધ્યાન માધ્યમ છે ધૂળથી સૂક્ષ્મ તરફ
૨૩૩)
Page #121
--------------------------------------------------------------------------
________________
%િE%E%
ESSAGECજ્ઞાનધારા GCE%%EGGGGG જવાનો.
આભામંડળ પાપ પ્રવૃત્તિથી મલિન થાય છે. હિંસાથી કાળું, ક્રોધથી લાલ, માયાથી બ્યુ, આ રંગો આપણા વ્યક્તિત્વના સૂચક છે. વ્યક્તિત્વનું રૂપાંતર થઈ શકે છે. પ્રેક્ષાધ્યાન વ્યક્તિત્વ રૂપાંતરણનું માધ્યમ છે. જ્યારે અધ્યાત્મ વિજ્ઞાન સાથે જોડાય છે ત્યારે તે ઉપચાર બની જાય છે. ધ્યાન મનને શાંત બનાવે છે. જેમ જેમ મન શાંત થાય છે તેમ આત્માના સ્પંદનોનો સાક્ષાત્કાર થતો જાય છે. મિથ્યાધારણાઓ વિલિન થતી જાય છે. આચાર્ય મહાપ્રજ્ઞજીએ અધ્યાત્મ અને વિજ્ઞાનનો આધાર લઈને પ્રેક્ષાધ્યાનની અમૂલ્ય ભેટ આપણને આપી છે. ક્યારેક તો એની મૂલ્ય બજવણી થશે જ. અત્યાર સુધી ફક્ત આમ થવું જોઈએ અને આમ ન થવું જોઈએ'ની જ વાત થતી હતી. આચાર્ય મહાપ્રજ્ઞજીએ પ્રેક્ષાધ્યાન દ્વારા, 'જે થવું જોઈએ તે કેવું અને કેવી રીતે અને જે ન થવું જોઈએ એનાથી કેમ બચાય' એનું વૈજ્ઞાનિક પ્રમાણ સાથે શિક્ષણ આપ્યું છે. આ સાધના શિક્ષણ કેવળ સિદ્ધાંત ન હોતાં પ્રાયોગિ પણ છે જેનાથી જીવનને સરસ ને સફળ બનાવી શકાય છે.
પ્રેક્ષાધ્યાનના વિવિધ પાસાનો અભ્યાસ કરતાં આપણે એ તારણ પર આવી શકીએ કે વર્તમાન કાર્ય માનવીના જીવનમાં જે સુપ્ત અધ્યાત્મ ભાવો પડેલા છે તેને પ્રેક્ષાધ્યાન અનંતવંતા બનાવી સક્રિય કરી શકે.
૨૩૫ધર્મ અને અધ્યામ વર્તમાન જીવનમાં પરિવર્તન-સક્રિય કરનાર પરિબળ - ધર્મગ્રંથ
- ડૉ. પ્રવીણભાઈ શાહ (અમદાવાદસ્થિત પ્રવીણભાઈ જૈનદર્શનના અભ્યાસુ છે. અનેક પુસ્તકોના લેખક છે. દેશ-વિદેશમાં તેમનાં પ્રવચનો યોજાય છે)
જૈન સાહિત્ય જ્ઞાનસત્રના પરિબળ દ્વારા, આમંત્રણ દ્વારા પસંદગી કરેલા વિષય ઉપર મન-ચિંતન આકાશમાં વિહરવા લાગે છે અને જિનવાણીના અનકે પદાર્થના ચિંતની ડાળીએ બેસી ફૂરણાઓનો અનુપમ આનંદ અનુભવાય છે અને તેનું વર્ણન કદાચ અને અપ્રસ્તુત હોય પણ આયોજક-સંપાદકનું આભારની લાગણીપૂર્ણકનું ઋણ અત્રે પ્રગટ કરવું જરૂર પ્રસ્તુત છે.
આમ આ લેખના વિષયોનું ચિંતન કરતાં કરતાં બે કહેવત તરફ મનનું ધ્યાન ખેંચાયું.
મન હોય તો માળવે જવાય. - A will will find a way and આ જગતમ્ કશું અશક્ય નથી - Nothing is impossible in this world.
ધર્મ પરિવર્તન કે અધ્યાત્મ પરિવર્તન કે બંનેમાં સક્રિયતા લાવવાની ઇચ્છાશક્તિ પ્રબળ જાગે તો કોઈ પણ પરિબળ તેમાં નિમિત્ત બને તેવી સંભાવના છે.
જ્ઞાનસત્રના પરિપત્રમાં આપેલા પરિબળ સપુષ, ગ્રંથ, મંત્ર, સ્તોત્ર, તીર્થ, મૂલ્ય, તત્ત્વજ્ઞાન કે ધર્મ પરંપરામાંથી મારી સમજ પ્રમાણે આ સભામાં ઉપસ્થિત પુણ્યાત્માઓ કે મારા જેવા અનાર્ય દેશમાં વર્ષો સુધી વસવાટ પરિભ્રમણ કરીને આવેલા સુજ્ઞજનોના જીવનમાં ધર્મ-અધ્યાતામ તરફનો વળાંક થવામાં સૌથી સરળ, સૌથી શ્રેષ્ઠ, સૌથી સહેલાઈથી ઉપલબ્ધ હાથવનું પરિબળ જ્યાં હોય ત્યાં મળી શકે તેવું પરિબળ ધર્મગ્રંથ, ધર્મવાંચન હોય છે એમ કહેવું અયથાર્થ નહીં હોય.
દુનિયાના કોઈ પણ ખૂણે વસેલા હોય તેને પત્રિકા દ્વારા સામાયિક - મેગેઝિન દ્વારા પ્રેરણાદાયી પત્રો દ્વારા, અંકો દ્વારા પુસ્તકરૂપે કે બીજા એવા માધ્યમથી ધર્મગ્રંથના શબ્દો ધ્યાન ઉપર આવવા ખૂબ સરળ છે અને એનાથી પ્રભાવિત થઈ જીવનનો વળાંક ધર્મ-અધ્યાત્મ તરફ વળવાની શરૂઆત કરે છે એ જ્ઞાનદીપ કે
૨૩૫)
**
| શિષ્ય એને જ કહેવાય, જેને ગરના હિત
કરતાં પણ ગુરુના હેતુ પ્રત્યે હેત હોય
Page #122
--------------------------------------------------------------------------
________________
6% E6%eળ જ્ઞાનધારા©©©©©©©©©e વિવેકપૂર્ણ વ્યવહારના દીપકમાં પછી અન્ય પરિબળો પ્રોત્સાહનનું તેલ પૂરીને વ્યક્તિને ધર્મત્મા બનાવી શકે છે.
જૈન દર્શનકારો ધર્મગ્રંથ કોને કહે છે ? તેને જેમાંથી જીવોને આત્મકલ્યાણનો માર્ગ મળે.
આત્મકલ્યાણ એટલે સંસર પરિભ્રમણથી કાયમની મુક્તિ અને મોક્ષના શાશ્વત સુખની પ્રાપ્તિ.
આ ધર્મગ્રંથનો ઉદભવ કેવી રીતે થયો ?
દરેક ચોવીશીમાં તીર્થકર ભગવંતો ગણધરભગવંતોને ત્રિપદીની દેશના આપે. તીવ્ર પ્રજ્ઞાવાળા ગણધર ભગવંત દ્વાદશાંગીની રચના કરે. પૂર્વધરો તેમાંથી આગમોનો મહાસાગર સર્જે અને ગીતાર્થ ગુરુ ભગવંતો તેના આધારે સૃષ્ટિના તમામ સુજ્ઞ જીવોને મોક્ષ માર્ગનાં દ્વારા ખોલી આપવા, નદી રૂપે, સરોવર રૂપે, ઝરણા રૂપે અથવા તત્ત્વજ્ઞાનના ટીપાં રૂપે અસંખ્ય ધર્મશાસ્ત્રોનું સર્જન કરે.
મોટે ભાગે અત્રે બિરાજમાન ભાગ્યશાળીઓ અથવા ધર્મરાગી તમામ જીવોને ધર્મગ્રંથના ઉપરના નદી વગેરે રૂપે મળેલા પરિબળથી આત્મકલ્યાણના માર્ગનું જ્ઞાન થાય છે એમ કહેવું અતિશયોક્તિ નથી.
વસ્તુત: ધર્મ અને આધ્યાત્મિકતા તો સાહિત્યના મૂળમાં તેની બે પ્રેરક શક્તિઓનું કામ કરે છે. આથી જૈન લેખકોની અને કવિઓની કૃતિઓને ધાર્મિક માનીને અથવા સાંપ્રદાયિક કહીને તેના પ્રત્યેની ઉપેક્ષા તે ભાયતીય ચિન્તનના તથા તેની અમૂલ્ય સમ્મદા પ્રત્યે ઘોર અન્યાય કરનાર છે. આનંદધન, વિનયવિજય, કુમુદચંત, જિનરાજ્યસૂરિ, જ્ઞાનાનન્દ, ઋષભદાસ, કનકકીર્તિ, જિનહર્ષ, ધર્મવર્ધન, આનન્દવર્ધન, કિશનદાસ આદિ કવિ તથા લેખક સામ્પ્રદાયિક ધર્મના ઊંડાણમાં જઈને ત્યાગ, શાંતિ, નિર્વેદ અને શમથી જ્યારે પોતાની અભિવ્યક્તિમાં પ્રાણોનો સંચાર કરે છે તો તે હિંસાથી દૂર, સુખ, સૌહાર્દ, એકતા, ત્યાગ અને આનંદની ભાવલહેરોમાંથી માનવતાને અગવાહન કરાવનાર સાહિત્ય આપણામાં સવાંગસુંદર પોતાની જાતે જ ઉપસ્થિત થાય છે.
આપણી પાસે હજારો વર્ષોથી પૂર્વાચાર્યોએ રચેલાં જ્ઞાનનાં લાખો પુસ્તકો વિદ્યમાન છે, તે આજ સુધી સચવાઈ રહ્યાં છે, તે પણ આપણું મહાન સૌભાગ્ય છે. પૂર્વકાળની અપેક્ષાએ તે પ્રમાણમાં ઓછોં હશે તો પણ આ યુગના આપણા
૧૨૩૬)
#SWe@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા BE%E%%6Wee%88 જેવા આત્માઓ માટે તો તે પણ વિપુલ પ્રમાણમાં છે તેમ કહી શકાય.
| વિશ્વનું કલ્યાણ કરનાર એ અણમોલ ધન છે. સદ્ભાગ્યે સારી રીતે અધ્યયન કરી શકે તેવા શક્તિસંપન્ન તેજસ્વી સુયોગ્ય આત્માઓ પણ આજે જૈન સંઘમાં વિદ્યમાન છે.
જૈન શાસ્ત્રો સર્વવ્યાપી છે, સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવને આવરી લેનારાં છે. આ દુનિયામાં એવો કોઈ પણ વિષય નથી કે જે શાસ્ત્રમાં સૂચકરૂપે ન હોય. પન્નવણાસ્ત્રમાં આવે છે કે જેટલા પણ શ્રુતકેવલી છે તે છતી હોવા છતાં આ જગતના સર્વ દ્રવ્ય-કાળ-ભાવના માત્ર જાણકાર જ નહીં, પણ પ્રત્યક્ષ જનાર છે તેવું કહ્યું, તેનો ખુલાસો આપતાં જણાવ્યું કે, મૃતથી જાણેલું જ્ઞાન પ્રત્યક્ષ જેવું સચોટ હોય છે, તેથી અમે તેને પ્રત્યક્ષ જ કહીએ છીએ. વિચાર કરો, શ્રુતજ્ઞાનમાં પણ કેવી વેધકતા હશે ! ગણધરો માટે જે સર્વસ્વ મૂડીરૂપ ગણિપટિક બને તે શ્રુતમાં કચાશ ક્યાંથી હોય ! તેમાં સમસ્ત અનુશાસન માટે ના નીતિ-નિયમો, માર્ગદર્શન, સાધન-સામગ્રી બધું જ સમાય. તેથી શાસ્ત્ર એ જ અમારી જીવનદષ્ટિ છે.
તીર્થંકરની ગેરહાજરીમાં આચાર્યને તીર્થકર સમાન કહ્યા. તીર્થંકરની જવાબદારી તે આચાર્યની જવાબદારી કહી. તીર્થંકરની હાજરીમાં ગણધરો સૂત્રની વાચના આપે, તેમ ઉપાધ્યાય સુત્રજ્ઞાન પ્રદાન કરે. તીર્થકરો સ્વયં દેશનનામાં અર્થમય તત્ત્વનો પ્રબોધ કરે, તેમ આચાર્યો અર્થનો જ ઉપદેશ આપે. આ શક્તિ ભાવાચાર્યમાં અવશ્ય હોય. શાસ્ત્રમાં ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે. નામાચાર્ય, સ્થાપનાચાર્ય, દ્રવ્યાચાર્ય અને ભાવાચાર્ય. ભાવાચાર્ય તીર્થંકર તુલ્ય છે; કારણ કે તે અર્થમય દ્વાદશાંગીના ધારક છે. અર્થજ્ઞાન સર્વોપરી છે, વિષય રૂપે સનાતનશાશ્વત છે, પ્રત્યેક તીર્થંકરોના શાસનમાં સૂવરૂપે બદલાતી દ્વાદશાંગી ધૃવ અર્થનું જ્ઞાન કરાવવા માધ્યમ છે. પ્રાય: સૂવજ્ઞાન પામીને જ અર્થજ્ઞા તરફ જઈ શકાય છે. સૂત્ર અર્થમય શાસ્ત્ર સમાન આ જગતમાં પરમ સત્યને પામવાનું બીજું કોઈ સાધન થી. સમગ્ર કલ્યાણકારી તત્ત્વ કે કલ્યાણનો માર્ગ દિશાસૂચનરૂપે તેમાં જ સમાયેલો છે. તેના અવલંબન વિના સાચી દિશા બતાવનાર કોઈ નથી.
પ્રત્યેક શાસ્ત્રવચન તારકશક્તિ ધરાવે છે. અરે ! સમગ્ર દ્વાદશાંગી નહીં, દશાંગીનું એક વચન પણ તીર્થ છે. આ જ દ્વાદશાંગીના પ્રારંભિક સ્વરૂપ નવકાર
૨૩)
Page #123
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSE જ્ઞાનધારા GSSSSSSSB માટે પૂજ્ય વીરવિજયજી મહારાજાએ પ્રસિદ્ધ સ્તવન સમરો મંત્ર ભલો નવકારમાં લખ્યું કે અડસઠ અક્ષર એના જાણો, અડસઠ તીથ સાર, અર્થાત્ નવકારનો એક એક અક્ષર પણ તીર્થસ્વરૂપ છે. વાક્યો કે શબ્દો તો તીર્થ છે જ, પણ એક એક અક્ષર પણ સ્વતંત્ર તીર્થ છે. ગંભીર સૂત્રોના વિવેચન અવસરે વાક્યનો અર્થ અને વર્ણનો સ્વતંત્ર અર્થ સમજાવે છે. સૂત્રના વ્યાખ્યાનમાં ઊંડાણ ઘણું હોય છે. દા. ત. ‘ મિચ્છામિ દુક્કડ' વાક્ય, તેના શબ્દો અને તેના અક્ષરો, તેના પેટા શબ્દો અને તેના અક્ષરોનો પણ સ્વતંત્ર અર્થ દર્શાવ્યો છે. તેથી સૂત્રાત્મક શાસ્ત્રમાં વપરાયેલા અક્ષરો પણ અર્થગાંભીર્યયુક્ત છે. આવાં એક-એક જિનવચન તીર્થસ્વરૂપ છે. તેથી સમગ્ર દ્વાદશાંગીત નિર્વિવાદ તીર્થસિદ્ધ જ છે.
ધર્મગ્રંથનું વાંચન કે ધર્મગ્રંથના અમૂલ્ય વચનો જીવનમાં શું ક્રાંતિ કરી શકે છે તેનાં હજારો દષ્ટાંતો શાસ્ત્રોમાં જોવા મળે છે.
આ વિષય ઉપર ચિંતન આકાશમાં વિહરતા યાદ આવે છે કે દશમા સૈકામાં થઈ ગયેલ પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી સોમદેવસૂરિ મહારાજ રચિત નીતિવાક્યામૃત ગ્રંથમાં અનેક સૂત્રના આ.ભ. શ્રી રત્નસુંદરસૂરિએ કરેલ અર્થઘટન જુઓ, હવે એક જ રન મેચમાં વિજય અપાવી શકે છે. છૂટી જતો એક જ કૅચ લમણે પરાજય ઝૂકી શકે છે. એક જ ચિનગારી કચરાના ઢેરને સળગાવી શકે છે. એક જ પ્રેરણાદાયી વચન જીવનને સન્માર્ગે લાવી શકે છે. એક જ અવાજ ઊંઘ ઊડાડી શકે છે. એક જ રોગ મોત માટેની આમંત્રણ પત્રિકા બની શકે છે. એક જ દોષ જીવનને બદનામ કરી શકે છે. એક જ કટુવચન સંબંધના અમૃત માટે ઝેરરૂપ બની શકે છે. પ્રશ્ન એ છે કે એક ની, અલ્પ ની, નાન ની તાકાતને સમજવામાં આપણે સાચે જ સમજદાર પુરવાર થયા છીએ ખરા ? શું કહું ? મનની આ બદમાસી છે કે અલ્પની અવગણના કરતા રહીને એ વિરાટથી દૂર જ રહે છે.
નાનો ધર્મ કરવા મન તૈયાર નથી અને નાનું પાપ કર્યા વિના મન રહેતું નથી. આનું જ દુઃખદ પરિણામ આપણે અત્યારે અનુભવી રહ્યા છીએ કે જીવનમાં ધર્મ શરૂ થયો નથી અને પાપો અટકવાનું નામ લેતા નથી. બારી-બારણામાં પડી જતું એક જ કાણું આપણને ઘણું બધું દેખાડી શકે છે, હીરો પણ અને કાચનો ટુકડો પણ, ધૂપ પણ અને ધુમાડો પણ, મહેલ પણ અને ઝૂંપડું પણ. સાથે જ
-૨૩૮)
%e0%e0%
e696% ગુરુ-ગ્રંથ મહિમા #@#$%e0%e0%a જીવનને શુભથી વાસિત અને અશુભથી મુક્ત કરી દેવા જો આપણે માગીએ છીએ તો આ એક જ કામ આપણે શરૂ કરી દેવા જેવું છે. નાનકડા દેખાતા ધર્મને શરૂ કરી દઈએ અને નાનકડા દેખાતા પાપને છોડતા જઈએ. સેરી કરવી જ છે તો એક રન લેવાની મળતી તકને પણ ઝડપતા જ રહીએ અને મૅચ જો જીતવી જ છે તો એક પણ કૅચ છોડી દેવાની ભૂલ ન જ કરીએ.
વિશેષાવશ્યક ભાષ્ય નામના ગ્રંથમાં, આપણને સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે દેવું, રોગ, આગ અને પાપ આ ચારેય નાનાં હોય તોય એનો વિશ્વાસ કરશો નહીં. એ તમારા ધંધાને, જીવનને અને આત્માને બરબાદ કરી નાખ્યા વિના નહીં રહે !
સંદેશ સ્પષ્ટ છે. પાપના દાવાનળથી બચવું છે ? પાપની ચિનગારીથી દૂર રહો ! ધર્મના શિખરે પહોંચવું છે ? ધર્મની તળેટી પર આવી જ જાઓ !
બધાં મોટાં કે મહવનાં કામો મોટાં પરિબળોથી કે મહત્વનાં પરિબળોથી જ શક્ય બનતાં હોય છે એવું નથી. નાનાં પરિબળો પણ ક્યારેક મોટાં કે મહત્ત્વનાં કાર્યો સંપન્ન કરી જ શકે છે.
આ વાસ્તવિકતા આપણા માટે ભારે આશાસ્પદ છે. બની શકે કે આપણી પાસે વિપુલ સંપત્તિ ન હોય, અમાપ સત્તા ન હોય, પ્રચંડ સત્વ ન હોય, અત્યંત સશક્ત શરીર ન હોય, બહોળો મિત્રવર્ગ ન હોય, પ્રચુર ધર્મસામગ્રી ન હોય, ધારદાર બુદ્ધિ ન હોય પણ એનો અર્થ એવો નથી કે આપણે મહાન કાર્યો કરવા માટે નકામાં પુરવાર થઈ ગયા છીએ કે મહાન બનવાની આપણામાં રહેલ શક્યતા પર કાયમનું પૂર્ણવિરામ મુકાઈ ગયું છે. ના, સૂર્યના અભાવમાંય દીપક જો સૂર્યનું કામ કરી શકે છે, સૂર્યના વિષય નહીં બનતા ક્ષેત્રમાં ય દીપક જો પોતાનો પ્રકાશ ફેલાવી શકે છે તો આપણી પાસે જે પણ પરિબળો, સંયોગો અને સામગ્રીઓ છે એના સદુપયોગ દ્વારા આપણે મહત્ત્વનાં કાર્યો પણ કરી શકીએ છીએ અને એના બળ પર મહાન પણ બની શકીએ છીએ.
તમારી પાસે જે નથી એના તરફ ધ્યાન કેન્દ્રિત કરતા રહેવાને બદલે તમારી પાસે જે છે એના તરફ જ ધ્યાન કેન્દ્રિત કરતા રહીને તમારે તમારા જીવનપથને ઉજાળતા રહેવાનો છે. છેલ્લી વાત, વેપારમાં કરોડોનું નુકસાન પણ થઈ શકે છે, તો લૉટરીની
-૨૩૯)
Page #124
--------------------------------------------------------------------------
________________
6% E9%E0%94જ્ઞાનધારા©©©©©©©©©©e એક રૂપિયાની ટિકિટ પર કરોડો કમાઈ પણ શકાય છે.
સંસારથી પાર પમાડનાર તારક તીર્થની જે ત્રણ વિશેષતા છે, તે ત્રણે દ્વાદશાંગીમાં સુસંગત છે. (૧) કષાયના તાપથી તપેલા જીવોના તાપનું શમન કરવાની દ્વાદશાંગીમાં પ્રચંડ તાકાત છે. (૨) વળી, તેને અનુસરનારના કર્મરૂપ ભાવમલનું પણ તે અવશ્ય પ્રક્ષાલન કરે છે અને (૩) અંતરમાં પરિણમન પામેલ દ્વાદશાંગીનું વચન તૃષ્ણાઓને પણ ઉચ્છદીને તૃપ્તિનું પ્રદાન કરે જ છે. આવી જીવંત તીર્થની ગુણવત્તા ધરાવનાર દ્વાદશાંગી વિશાળ છે. તેનો દ્રવ્યાનુયોગની અપેક્ષાએ સંક્ષેપ ત્રિપદીમાં છે અને ચરણકરણાનુયોગની દષ્ટિએ સંક્ષેપ અષ્ટ પ્રવચનમાતા કે સામાયિક સૂત્રમાં છે. આચારની અપેક્ષાએ સમગ્ર દ્વાદશાંગીનો સાર સમિતિ-ગુપ્તિ કે સામાયિક ધર્મ છે અને સિદ્ધાંતની અપેક્ષાએ સમગ્ર દ્વાદશાંગીનો સાર ઉત્પાદવ્યવ-ધ્રૌવ્યરુપ પૂર્ણ અસ્તિત્વ છે. આ સામાયિક સૂત્ર કે ત્રિપદીનો ઉત્કૃષ્ટ વિસ્તાર તે જ ચૌદપૂર્વમાં વિધવિધ વિષયોનો વિસ્તાર છે. અત્તલ ઊંચાણ છે, પરંતુ અંતિમ લક્ષ્ય તો પ્રત્યેક વચનનું મોક્ષ જ છે. પ્રત્યેક વચનમાંથી ફલિત થતો આચાર સમિતિ-ગુપ્તિ જ છે અને પ્રત્યેક વચનમાંથી અર્કરૂપે ઉદ્ભવતો સિદ્ધાંત ત્રિપદીરુપ જ છે. જિનવચનનો સમગ્ર વ્યુત્તસાગર આ આદર્શ, આચાર અને સિદ્ધાંતથી સદાકાળ માટે નિયંત્રિત જ છે. તેથી અહિંસા એ અનુષ્ઠાનરૂપે શાશ્વત ધર્મ છે અને સ્યાદ્વાદ એ તત્ત્વરૂપે શાશ્વત ધર્મ છે અને સ્યાદ્વાદ એ તત્વરૂપે શાશ્વત ધર્મ છે.
દ્વાદશાંગી સભ્યશ્રત છે, છતાં પાત્રને જ સમ્યકશ્રુતપણે પરિણમે અને અપાત્રને મિથ્યાશ્રુતપણે પરિણમે છે.
દ્વાદશાંગીની વ્યાપકતા એવી છે કે તેમાં આખો સંસારમાર્ગ અને મોક્ષમાર્ગ પણ સમગ્રતાથી વર્ણવાયેલો છે. આલોક અને પરલોકનું સુખનાં સાધન તેમ મોક્ષસુખના ઉપાયો પણ દ્વાદશાંગીમાં વર્ણવેલ છે. ભૌતિક અને આત્મિક સર્વ વસ્તુઓનું વિવેચન તેમાં છે.
દ્વાદશાંગીની આરાધનાથી અનંતા તર્યા, આશાતનાથી અનેતા ડૂખ્યા : દ્વાદશાંગીનો હિતકારી અને અહિતકારી બંને ઉપયોગ શક્ય છે. તેથી જ અપાત્રને શાસ્ત્રો અહિતકારી બને છે. દ્વાદશાંગી પામીને જ અનંતા જીવો તર્યા છે, અનંતા ફૂખ્યા છે, તરનારાઓએ સઉપયોગ કર્યો, ડૂબનારાઓએ દુરુપયોગ કર્યો. જ્ઞાન એ જબરજસ્ત શક્તિ છે. તેનો સદુપયોગ - દુરુપયોગ બંને થઈ શકે છે. શક્તિ
-૨૪૦
#SWeek@SGSES ગુરુ-ગ્રંથ મહિમા # સ્વ પરના હિતમાં વપરાય તે સદુપયોગ, સ્વ-પરના અહિતમાં વપરાય તે દુરુપયોગ. આ દુનિયાનો એવો કોઈ વિષય નથી કે જે દષ્ટિવાદમાં ન હોય. અત્યારે યુનિવર્સિટીઓમાં જે પણ વિષયો ભણાવાય છે તે સર્વ દ્વાદશાંગીમાં અવશ્ય હોય. ચૌદપૂર્વને સવક્ષરસંનિપાતી કહ્યા છે. અક્ષરોના સંયોજનથી જેટલી રચના થાય તે તમામ જ્ઞાન-વિજ્ઞાનની શાખાઓ દ્વાદશાંગીમાં છે. જ્ઞાનરૂપ શક્તિની અપેક્ષાએ દ્વાદશાંગી ખજાનો છે. જેમ જેમ શાસ્ત્ર મેં તેમ તેમ તેની પ્રતિભા, જાણકારી, બુદ્ધિ આદિ વધે; પણ તેનો સદુપયોગ કરે તો તરે, નહીંતર પોતે પણ બે અને અનેકને ડુબાડે.
પાપ નહીં કોઈ ઉત્સવ જિલું, ધર્મ નહીં કોઈ જગ સૂર સરીખો.
આ દ્વાદશાંગીમાં સર્વ તત્ત્વ અને સર્વ દર્શન સમાતાં હોવાથી તેને જાણનારભણનારમાં અજોડ વિદ્વત્તા આવે. જે દ્વાદશાંગીનો પારંગત બને તેને આ જગતમાં શ્રુતજ્ઞાનતી કોઈ પહોંચી ન શકે. ભૂતકાળમાં શ્રત કેવલી બનાય તેટલું શ્રુતજ્ઞાન હતું. અત્યરો શ્રુતકેવલી બની શકાય તેટલું શ્રુતજ્ઞાન વિદ્યમાન નથી. તો પણ વર્તમાનમાં જે શ્રુતજ્ઞાન હાજર છે, તેને પણ જે બરાબર જાણે-ભણે તો તે આ યુગનો અજોડ વાદી અવશ્ય બની શકે. જે વર્તમાન શ્રતનો ધારક છે, તેને પણ દુનિયાનાં કોઈ દર્શન, ચર્ચા કે વાદમાં ન પહોંચી શકે એવો અજેય વાદી બને. જૈનદર્શનનું માળખું અને તત્ત્વજ્ઞાન જ એવું છે કે તેમાં નયનઅપેક્ષાએ તે તે દર્શનોના સિદ્ધાંત અને તેની તાર્કિક રજૂઆત આવી જ જાય. અરે ! ઘણી વખત તે દર્શનના વિદ્વાનને તેની ફિલોસોફીની જેટલી ખબર ન હોય એટલી સર્વનયસમન્વયયુક્ત દ્વાદશાંગીના જાણકારને ખબર હોય.
ધર્મગ્રંથના શબ્દો સાંભળીને માસતુષ મુનિને એક જ વાક્ય હજાર વાર ગોખ્યા પછી જ્ઞાનાવરણીય કર્મના પડળ ચીરાયા અને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
બ્રાહ્મી સંદર બેનોએ ધર્મગ્રંથના વિવેકભર્યા શબ્દો વીરા મોરા ગજ થકી હેઠા ઉતરો સંભળાવ્યા ત્યારે બાહુબલીના કપાય મોહનીયના કર્મ વાદળો વીખરાયા અને એક ડગલું માંડતા ૧૨-૧૨ વર્ષની ઉગ્ર ધ્યાન-તપશ્ચર્યાથી જે ના થયું તે ચમત્કાર - કેળવજ્ઞાનની પ્રાપ્તિ થઈ.
બુઝ બુઝ ચંડકોશિયા બુઝના ધર્મવચનો પ્રભુ મહાવીરસ્વામીના મુખકમળમાંથી ઉદ્ભવેલા ચંડકોશિયાએ સાંભળ્યા કે તુરત તેના નગરકગતિનાં દ્વારા
Page #125
--------------------------------------------------------------------------
________________
eteteleletelele18181818181ek Sllo 121 letettelettetettelettels બંધ થયાં અને દેવલોકના દરવાજા ખૂલી ગયા.
વિસમ વિવેગ સંવર ચારણમુનિના મુખેથી ત્રણ શબ્દો સાંભળી ખૂનખરાબાથી ક્રોધના અગ્નિથી ધમધમતો દાસીપુત્ર ચિલાતી શાંત થયો અને દેવલોક સિધાવ્યો. જંબુસ્વામી પછી પ્રભવરસ્વામી પ્રભુ મહાવીરસ્વામીની પાટ પર પરંપરામાં આવ્યા. પ્રભવરસ્વામીને પોતાના પછી વારસદાર કોઈ ચતુર્વિધ સંઘમાં જોવા ન મળ્યો એટલે જૈનેતર સમાજ તરફ નજર કરી અને સંયમભવ બ્રાહ્મણને યજ્ઞ કરતાં જોયો અને તેનામાં પટ્ટધર થવાના ગુણો જોયા એટલે એમણે બે શિષ્યોને સમજાવીને યજ્ઞના મંડપમાં મોકલ્યા.
અહો કમ્ અહો કમ્ તત્વ ન જ્ઞાય પરં શબ્દો સાંભળીને સંયમભવને પ્રતિબોધ કરીને પ્રભવસ્વામી પાસે લાવીને દીક્ષા અપાવી. આ રીતે ધર્મના વચનો સંભળાવીને આપણને સંયમભવસૂરિ મળ્યા. આ સંયમભવસૂરિએ અલ્પાયુષવાળા પોતાના પુત્રના કલ્યાણ માટે ૧૦ વૈકાલિક ધર્મગ્રંથ બનાવ્યો જે આજે જૈન સમાજમાં ખૂબ ખૂબ પ્રસિદ્ધ છે. રાજાએ જ્યારે અમરકુમારને ફાંસીએ ચઢાવ્યો ત્યારે સાધુ ભગવંતના મુખેથી નવકાર મંત્ર સાંભળ્યો ત્યારે ચમત્કાર સર્જાયો અને અમરકુમારનો જીવ બચી ગયો. ધર્મગ્રંથના આ શબ્દોની આ તાકાત છે. પ્રભુ મહાવીરસ્વામીના મુખેથી ૧૧ ગણધરોના પ્રશ્નનોના સમાધાન સાંભળીને આપણને ગૌતમસ્વામી જેવા ૧૧ ગણધરો મળ્યા અને એ સર્વજ્ઞ ભગવંતના મુખેથી ત્રિપાઠી સાંભળીને ગણધર ભગવંતોએ દ્વાદશાંગી અને ત્યાર પછી આગમોનો મહામૃત સાગર જૈન સમાજને મળ્યો. ધર્મગ્રંથના શબદોની આ તાકાત છે.
અને ચેતવણીરૂપે એ પણ વાત યાદ કરાવવાનું મન થાય છે કે ધર્મગ્રંથના વચન વિરુદ્ધ વિચારવાથી કે બોલવાથી કે અનુસરવાથી પણ આત્માની દુર્દશા થાય છે. પ્રભુ મહાવીરસ્વામીના ત્રીજા મનુષ્યના ભવમાં મરીચિના ભવમાં શિખ્યમોથી કપિલને મરીચિએ કહ્યું, કપિલ ! ધર્મ - તો ત્યાં આદેશ્વર ભગવાન પાસે પણ છે અને અહીં મારી પાસે પણ છે. આ ઉસૂત્રથી મરીચિનો એક કોડાકોડી સાગરોપ્રેમ સાગરોપમ સંસાર વધી ગયો.
ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં સક્રિય કરનાર પરિબળ : ગ્રંથ
- ડૉ. રમિ ભેદા જૈન ધર્મના અભ્યાસ ડૉ. રમિ ભટા યોગ વિષય પર થિસિસ લખી Ph.D. કરેલા છેત, તેમનો “અમૃત યોગનું પ્રાપ્તિ મોક્ષ”ની નામનો ગ્રંથ પ્રગટ થયો છે. જૈન જ્ઞાનસત્રોમાં ભાગ લે છે)
વીતરાગ પરમાત્માના શાસનના અનેક મહાપુરુષોએ મુમુક્ષ જીવોના આત્મશ્રેય માટે અનેક સશાસ્ત્રોની, ગ્રંથોની રચના કરી છે એમાંથી જ એક ગ્રંથ છે - અધ્યાત્મ મહાયોગ શ્રીમદ્ રાજચંદ્ર રચિત “આત્મસિદ્ધિ શાસ્ત્ર' જે માં જિનાગમોનો સાર છે અને જેના અભ્યાસથી જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. આત્મસિદ્ધિ એટલે આત્માની સિદ્ધિ, શુદ્ધાત્માની પ્રાપ્તિ તથા લોકપ્રિય શિખરે, પરમપદે-સ્વપદે, સિદ્ધપદે આદિ અનંત સ્થિતિ. ‘આત્મસિદ્ધિ શાસ્ત્ર' આમાં ત્રણ શબ્દો સમાયેલા છે - આત્મ, સિદ્ધિ તથા શાસ્ત્ર. ત્રણેય શબ્દોના અક્ષરોની સંખ્યા સમાન છે. દરેક શબ્દના અઢી અક્ષરો છે. એમ ત્રણેય શબ્દના અઢી અઢી અક્ષરો મળીને સાડા સાત અક્ષરો થાય છે. સાડા સાત અક્ષરોનું આત્મસિદ્ધિ શાસ્ત્ર એમ સૂચવે છે કે જેને સંસાર પરિભ્રમણની સાડા સાત શનિની પનોતી લાગી હોય તેવા અજ્ઞાની જીવના સંસાર પરિભ્રમણને દૂર કરવા માટે આત્મસિદ્ધિ શા ઔષધ સમાન છે. જ્ઞાન વૈરાગ્યથી ભરપૂર આ ગ્રંથમાં આદિથી અંત સુધી કેવળ અધ્યાત્મનો શાંત રસ જ નીતર્યાકરે છે. જેની દષ્ટિ વિકાસ પામી છે એવો હર કોઈ વાચક એમાંથી રસના ધુંટડા પીને નવો જ પ્રકાશ પામે છે અને જીવનની ઉચ્ચ ભૂમિકા તરફ ધસવાની પ્રબળ ઇચ્છા સેવે છે. આ એક જ પુસ્તક વાંચી જૈન તેમજ જૈનેતરોનાં હૃદય પ્રતિબોધ પામી વૈરાગ્યવાસિત બન્યાં છે. પરણવાની તૈયારી કરતા મોભાદાર જૈનેતર ડૉક્ટર શ્રીમદ્ભા આ એક જ ગ્રંથ વાંચનથી પરણવાનું છોડી સંવેગી દીક્ષા લઈ ચાલી નીકળેલા જે યોગનિઇ કેશરવિજયજીના શિષ્ય ધ્યાનમુનિ તરીકે જાણીતા છે. શ્રીમદ્રનું આધ્યાત્મિક શાસ્ત્રજ્ઞાન, નીતિમત્તા અને સંસ્કારિતાથી પ્રભાવિથ યુગપુરષ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાના આધ્યાત્મિક ભીડમાં માર્ગદર્શન માટે આત્મા, કર્મ, મોક્ષ, ઈશ્વર, પુનર્જન્મ, ભક્તિ, વેદ, ગીતા ઈત્યાદિ
Page #126
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB સત્તાવીસ પ્રશ્નો શ્રીમદ્ પૂછાવ્યા હતા. વિશ, તર્કયુક્ત અને ધર્મનિષ્ઠ જવાબોથી સંતુષ્ટ થયેલા ગાંધીજીની મુંઝવણ મટતા સમયસરના માર્ગદર્શનથી ધર્માન્તરની મનોદશમાંથી મુક્ત થયા. શ્રીમન્ના લખાણમાંથી અખૂટ પ્રેરણા લઈને અહિંસા, સત્ય, બ્રહ્મચર્ય, પરિગ્રહ, પ્રમાણ, તપ, સર્વધર્મ સમભાવ, અનેકાંતવાદ વગેરે અપનાવ્યા. એમના માટે ગાંધીજી લખે છે, ‘જેને આત્મકલેશ ટાળવો છે, જે પોતાનું કર્તવ્ય જાણવા ઉત્સુક છે તેમને શ્રીમના લખાણોમાંથી બહ મળી આવશે એવો મારો વિશ્વાસ છે, પછી ભલે તે હિંદુ ધર્મી હોય કે અન્ય ધર્મી. જગતવંદ્ય વિભૂતિ ગાંધીજી પણ જેમને વંદ્ય ગણે તેવા શ્રીમદ્ દ્વારા આત્મસિદ્ધિનું અવતરણ આ અવનિ પરની અદ્ભુત, અલૌકિક અને અસાધારણ ઘટના છે.
આત્મસિદ્ધિદાત્ર એક શાસ્ત્ર ગ્રંથ છે, જ્યારે શાસ્ત્ર અનુભવ પ્રધાન હોય છે. આત્મસિદ્ધિશાસ્ત્ર શ્રીમદ્ રાજચંદ્રની આત્મિક અનુભૂતિનું પ્રગટન છે જેમાં આત્માની, સમ્યગ જ્ઞાનની, સમ્યમ્ દર્શનની પરમ અનુભૂતિની વાત છે. હું જ્ઞાન
સ્વરૂપ, દર્શન સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ સત્ ચિત્ આનંદ સ્વરૂપ આમાં છું. દેહથી ભિન્ન, ઇન્દ્રિયોથી ભિન્ન, મનથી ભિન્ન, વિકારોથી, વિકલ્પથી ભિન્ન, રાગ-દ્વેષથી, નો કર્મ, દ્રવ્યકર્મ, ભાવકર્મથી ભિન્ન ચૈતન્ય સ્વરૂપ આત્મા છું. આત્મતત્વનો આ અનુભવ થવો એ જ સમ્યમ્ દર્શન છે આંતરિક ઘટના છે. શરીર અને બહારના સંજોગો તો એના એ જ રહે છે પણ અંતરની દશા બદલાઈ જાય છે.
આત્મસિદ્ધિ શાસ્ત્રના અભ્યાસથી આત્માર્થી જીવ આત્મજ્ઞાન પ્રાપ્ત કરી શકે છે. અહીં કુલ ૧૪૨ પદોમાં સદરનો મહિમા, મતાર્થી તથા આત્માર્થી જીવનાં લક્ષણો તથા છ પદ દ્વારા આતામપ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે. એવી જ રીતે નિશ્ચય-વ્યવહાર, ઉપાદાન-નિમિત્ત, જ્ઞાન અને ક્રિયાની બાબતમાં સમન્વયાત્મક દષ્ટિ બતાવી છે. એકલા નિશ્ચયથી કે એકલા વ્યવહારથી આત્મજ્ઞાન થતું નથી, તે બંનેનો સમન્વય હોવો જોઈએ. નિશ્ચય જાણવા યોગ્ય છે અને વ્યવહાર કરવા યોગ્ય છે. વ્યવહારનો પરિત્યાગ કરી શકાતો નથી. નિશ્ચયનય અને વ્યવહારનયની સંધિ હોવા છતાં જે જીવો એકાંતથી કોઈ એક જ નયનો સ્વીકાર કરે છે અને બીજા નયનો નિષેધ કરે છે તે જીવો મોક્ષમાર્ગ પ્રાપ્ત નથી કરી શકતા. એવી જ રીતે જ્ઞાન અને ક્રિયાનું છે. ક્રિયાવિહીન જ્ઞાન અને જ્ઞાનવિહીન કિયાં બેઉ નિરર્થક છે. ‘જ્ઞાનવિષ્પાં મોતઃ' અર્થાત્ જ્ઞાન અને ક્રિયા બંનેના એકતાથી મોક્ષ થાય છે.
૨૪૪)
#SWeek®©©©©© ગુરુ-ગ્રંથ મહિમા BE%E%%6Wee%88
ગ્રંથના પ્રારંભમાં મંગલાચરણ કરતા કહે છે કે આત્મજ્ઞાન વિના આ જીવ અનંત દુ:ખો પામ્યો છે. વર્તમાન કાળમાં મોક્ષમાર્ગનો ઘણોખરો લોપ થઈ ગયો છે, પરંતુ જે સદગુરુ મોક્ષમાર્ગનું સ્વરૂપ સમજાવે છે તે સરનો મહિમા અપાર છે. આ કાવ્યમાં કોઈ ક્રિયાજડ થઈ રહ્યા છે તો કોઈ શુષ્કશાની થઈ પોતાને ધર્મ માને છે. આત્મજ્ઞાન સાથે જ ત્યાગ અને વૈરાગ્ય ફળદાયી છે. પ્રત્યક્ષ સરના મહિમા સાથે સરના લક્ષણો પણ બતાવ્યા છે. આત્માદિ અસ્તિત્વના પ્રરૂપકે જે શાસ્ત્ર છે તે શાસ્ત્ર જ્યાં સદગુરુનો યોગ ન હોય ત્યાં આધારભૂત કહ્યા છે. સદ્ગરના યોગમાં રહેવાથી ક્રોધ, માન, માયા, લોભ વગેરે વિકાર ભાવોનો સહેજે નાશ થાય છે. આત્માર્થી જ મોક્ષમાર્ગને સમજી શકે છે જ્યારે મતાથ તેનો અવળો અર્થ ગ્રહણ કરે છે. ગ્રંથમાં ૨૩મા પદથી ૩૩માં પદ સુધી મતાર્થીનાં લક્ષણો કહ્યા છે અને ૩૪માં પદથી ૪રમા પદ સુધી આશ્નાર્થીના લક્ષણો કહ્યા છે. જ્ઞાનીના વચનને મુમુક્ષુ જીવ સમજી શકે છે. જ્ઞાનીએ જે આશયથી તત્ત્વોપદેશ આપ્યો હોય તે આશયને ગ્રહણ કરનાર મુમુક્ષુ હોય છે. મોક્ષની ઇચ્છાવાળો આત્મા મુમુક્ષુ છે, જેને સંસારના પરિભ્રમણનો થાક લાગ્યો છે. મતાર્થી જીવને આત્મા તરફ દષ્ટિ ન થવાથી આત્માનું લક્ષ થતું નથી અને આત્માનો અનુભવ પણ થતો નથી. એટલે મતાથન તેના દોષો દૂરકરવા અર્થે મતાર્થીના લક્ષણો બતાવ્યા છે.
પછી આત્માર્થીનું સ્વરૂપ સમજાવ્યું છે. આત્માર્થી જીવને હવે ભવભ્રમણનો થાક લાગ્યો છે. તેને હવે સંસારની કોઈ પણ ગતિમાં જન્મ લેવો નથી, પળે પળે સંસારનો ખેદ વર્તે છે. આત્માર્થીપદ હું પ્રગટ થયા વિના આત્મજ્ઞાન થતું નથી તેથી આત્માર્થપણું પ્રગટ કરવા માટે શ્રીમદ્ રાજચંદ્ર પ્રેરણા આપે છે અને પછી છ પદ દ્વારા આત્મપ્રાપ્તિનો ઉપાય બતાવ્યો છે - ‘આત્મા છે, આત્મા નિત્ય છે, આત્મા કર્મનો કર્તા છે, આત્મા કર્મનો ભોક્તા છે, આત્માનો મોક્ષ છે, આત્માના મોક્ષનો ઉપાય છે'. આ છ પદ એટલે જૈન ધર્મના મૂળભૂત સિદ્ધાંતો છે. જગમાં શંકા અને સમાધાનથી તત્ત્વજ્ઞાન મળ્યું છે - ભગવાન મહાવીર અને ગૌતમસ્વામી, ભગવાન બુદ્ધ અને ભિખુ આનંદ, કૃષ્ણ અને અર્જુન, આમ સંવાદોમાં શાસ્ત્ર રચાયાં છે. શિષ્ય શંકા કરે અને સદ્ગુરુ તેનું સમાધાન આપે. આમ ગુરુ-શિષ્યના સંવાદરૂપે અહીં છ પદનું પ્રતિપાદન કરેલું છે. આ છ પદ જૈન આગમોમાં વારંવાર ચર્ચાયા છે. આગમો અર્ધમાગધી ભાષામાં છે જેથી સર્વેને સમજમાં ન આવે, માટે જ લોકભોગ્ય
૨૪૫)
Page #127
--------------------------------------------------------------------------
________________
%e0%e0%
e696% ગુરુ-ગ્રંથ મહિમા #@#$%e0%e0%a આ આત્મસિદ્ધિને ગંગાજીની ઉપમા આપવામાં આવી છે. તેથી કહ્યું છે.. હે... પતતિ જન પાવની, સુર સરિતા સની
અધમ ઉદ્ધારિણી આત્મસિદ્ધિ; જન્મ જન્માંતરો, જાતા જોગીએ
આત્મ અનુભવવડે આજ દીધો .... હે પતિત જન.. આત્મસિદ્ધિ અધમ - ઉદ્ધારિણી છે, પતિતને, પાપીને પાવન કરનારી તો છે જ પણ એનાથી આગળ વધી શુભદ્રઅશુભથી પર થઈ શુદ્ધ ભાવોમાં સ્થિરતા કરાવવા માટેનું અમોઘ બળ પૂરું પાડે છે. વીતરાગની વાણી આ પાપી જીવને ત્યારે જ પાવન કરે છે જ્યારે એ વાણી સાંભળીને આચરણમાં ઉતારાય. આ મહાન શાસ્ત્રને કેવળ સ્વાધ્યાય નહીં પણ એના હાર્દને પામવું હોય તો એને અંતરમાં ઉતારવું પડશે. તેના માટે પ્રબળ પુરુષાર્થ જોઈએ, સ્વની જાગૃતિ જોઈએ, એના માટે સદ્ ગુરૂનું શરણું જોઈએ. ધર્મ અને અધ્યાત્મને આપણા વર્તમાન જીવનમાં આત્મસિદ્ધિ શાસ્ત્રના ચિંતન-મનન અને દોહન દ્વારા જરૂર સક્રિય કરી શકીએ.
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB બની શકે તે હેતુથી આ જ તત્ત્વોને શ્રીમદ રાજચંદ્ર સરળ ગુજરાતી ભાષામાં રચના કરીને સમજાવ્યા છે. મોક્ષ વિશે ૧૨૩મી ગાથામાં કહે છે -
મોક્ષ કહ્યો - નિજ શુદ્ધતા, તે પામે તે પંથ;
સમજાવ્યો સંક્ષેપમાં, સકળ માર્ગ નિગ્રંથ.” અર્થાત્ આત્માનું શુદ્ધ સ્વરૂપ છે તે જ મોક્ષ છે અને જેથી તે પમાય તે તેનો માર્ગ છે. આત્માના જ્ઞાન, દર્શન અને ચારિત્રની શુદ્ધતા થાય તે જ મોક્ષમાર્ગો જે પરમાત્મા મહાવીરે કીધું છે, એ જ ભાવના અહીં પ્રગટ થાય છે.
અંતમાં કહ્યું છે કે જેને સકળ જગત્ એઠવત્ અથવા સ્વપ્ન સમાન લાગે છે તેને જ્ઞાનીની દશા પ્રગટ થઈ એમ કહેવાય છે. તે દશા સિવાયની દશાવાળાએ જીવને અજ્ઞાન કે વાચા જ્ઞાન કીધું છે. આગળ કહે છે કે જે જીવ પૂર્વે કહેલ પાંચ પદનું આરાધન કરશે તે જીવ નિઃશંકપણે છઠ્ઠા પદના માધ્યમથી પાંચમા પદને પામશે. જે જ્ઞાનીની દશા દેહસહિત હોવા છતાં દેહાતીત છે તે જ્ઞાનીના ચરણમાં શિષ્યએ અત્યંત ભાવપૂર્વક વંદન કર્યા છે તથા સરનો અહો અહો ઉપકાર માન્યો છે.
આવી રીતે ૧૪૨ દોહરામાં તત્ત્વજ્ઞાનનું, આત્મતત્વના શ્રેયાર્થ સ્વરૂપનું યથાર્થ નિરૂપણ સરળ અને મધુર ભાષામાં કરેલું છે. આત્મસિદ્ધ શાસ્ત્રની રચનાના આત્મપ્રતીતિ, આત્મઅનુભવ અને આત્માનંદ એ ત્રણેનો સુભગ સમન્વય થયો છે. મુમુક્ષુના હૃદયની એ અમૃતવેલ છે.
| વિ. સ. ૧૯૫૨ના આસો વદ એકમના દિવસે પૃથ્વી ઉપર આ અમૃત એટલે કે જીવંત સંજીવની બક્ષનાર શાસ્ત્ર ઉતરી આવ્યું. આ પદ્યગ્રંથી રચના કૃપાળુદેવ દ્વારા તેમના પરમ તત્વપ્રેમી આત્માર્થી સોભાગભાઈ માટે કરવામાં આવી હતી. સોભાગભાઈ માટેનું આ મોતી મુમુક્ષુઓને માટે મુક્તિનો મહાસાગર બનાવી ગયું. તીર્થંકર પરમાત્મા પાસેથી મળેલો માર્ગ આત્મસિદ્ધિ દ્વારા પ્રગટ થયો. આજથી એકસો વર્ષ પૂર્વે આત્મસિદ્ધિ શાસ્ત્રની જેટલી આવશ્યકતા હતી એનાથી વિશેષ એકસો ગણી આવશ્યકતા આજે છે. એક એક ગાથા આજના સમયને લક્ષનારી છે. આત્માર્થીના લક્ષણ - આજે ધર્મને યોગ્ય માર્ગે લઈ જવા માટે એક અદ્ભુત સાધન છે. દ્રવ્યની ઝાકઝમાળ, પ્રસિદ્ધિના પડઘમ, પ્રશંસાના પોકાર, બાહ્યપણાનો બહોળો પ્રચાર - આ સમયે આત્મસિદ્ધિ શાસ્ત્ર એ આવતી કાલને ઉજાળનારી દીવાદાંડી બની રહેશે.
૨૪૬
ગુર માટે શિષ્ય પરમ કરૂણાનું પાત્ર હોય, શિષ્ય માટે ગુરુ પરમ શ્રદ્ધાનું પાત્ર હોય
૨૪)
Page #128
--------------------------------------------------------------------------
________________
S1818181818tetesteteiset8f81818181818181818181818181818181818181818
Universal Dissemination of Jain Canonsits Need and its Ways and Means
- (Dr.) Rashmibhai Zaveri
(FCA, MA, Ph.D.) The Jain canons, knownas the agamas, contain the preaching of Bhagwan Mahaveera. Who was a JINA or a TEERTHANKAR meaning an omniscient who has conquered all human weaknesses including greed, lust, arrogance, anger, envy anddeceint. He had no enemies nor had be any worldly ambitions. That is the reason why his preaching is free from all self-centered motives, prejudices, etc. He preached religion that was purely spiritual with self-knowledge as the starting point and self-realization as the final goal. It is therefore absolutely essential that these great principles should be systematically propagated throughout the world so as to save the humans as well as flora and fauna from destruction.
He gave the message of mutual dependence of all kinds of living beings 'parasparopgraha jeevanam." It means that all sentient (jeevas) are mutually related and dependent on each other We are inhabitants of the same planet and share a common solar system. All the linving beings are affected by inter-planetary radiation. We all need clean and pure envirornment to live healthy life. Jain canons prescribe the ways and means to make us live in peaceful co-existence. Dr. Kumarpal Desai has rightly stated that only the jain scriptures can lead us towards truly global society.' (Jainism, the Cosmic Vision). Mahatma Gandhi has proved how non-violence and truthcan be translated into action by winning freedom for India. He had learned these virtues from the Jaina scholar Shrimad Rajchandra.
Jain Scriptures proffer multifaceted wisdom. They suggest complete and pragmatic solutions to our problems. They teach us the holistic ways of artistic living in every walk of life: the art of living, seeing, walking sleeping, eating speaking, ginking againg and dyeing.
RYZ
191919191919191919191918ER-RU HIIHL B1218181818181810121etters Theyprescribe ways of tolerance, forbearance, self discipline, forgiveness, self-restriant and above all, peaceful co-existence.
Their three main peaching are: non-violence or reverence for life (ahimsa), non-possessiveness or non-aquisitionness or detachments (aparingraho) and non-absoluism (anekant). If our conduct is permeated with the essence of these three virtues, it will work like panacea for the whole world.
History tells us that many great Jaina Acharyas, teachers, emperors, scholar and leaders has made great efforts in spreading the preaching contained in Jaina agamas. But their efforts were limited as they did not have access to the modern means of communication, transport and other technical inventions.
The impact of their effort was therefore limited. Today, we have very speedy means of communication, internet, mobile phones, fast transport facilities, TV, mass media etc. We can make use of these modern techniqus for the dissemination of knowledge contained in Jaina agams. Let us now discuss various preaching of Jaina Scriptures.
Ahimsa . non-violence or reverence for life
Ahimsa is the very fondation of Jaina religion and it is the quintessence of all Jaina canons. Mahaveera has given deeper insight into the minutest from of violence. Jain Agama 'Acharanga' says "you are the one who is hurt or hit when you wish to hit/hurt / kill somebody ele". To propagate the principles of non-violence, there is urgent need for :
(1) Comprehension of non-violence (2) Research in non-violence and (3) Training in non-violence.
The oldest Jaina canonical text-"Acharanga', which is the Bible of non-violence, enumerated five motives behind indulging into nonviolence.
(1) Retaliation / revenge (2) Defense (3) Fear generated by apprehension of insecurity (4) Accumulation of wealth and
RYE
Page #129
--------------------------------------------------------------------------
________________
33833833333333838888888838
(5) Lust
For the Training in non-violence, we suggest theoretical as well as practical ways
I. Theoretical training involves the Metaphysical basis:
(1) Relity of soul
(2) Independence of soul
(3) Equality of all souls
(4) Relativity in all facets of living
(5) Peaceful Co-existence
(6) Moral and social values for healthy society
II. The Parctical training:
(1) Betterment and development of relation with human beings by teaching anekanta outlook. Narrow views on communnal, racial, sectarian and castes should be discouraged b propagating principles of equality of all living being.
(2) Expansion of relation with nature / all living beings (3) Limiting the relations and dependence on material world (4) Scientific training in yoga and meditation for self-restraint, control over emotions and passions and increasing tolerance power so that conflicts between various classes of people and various nations are minimized.
'Avashyaka' Sutra is an important Jain scripture that prescribes the 'dos' and 'don'ts' for laymen. In one of the twelve essential codes of conduct, it prohibits fifteen types of trades which involve tremendous violence. Two of them are, (1) cutting trees, as well as destoying the flora and fauna of forests (vanakamme) and (2) unlimited and uncontrolled excavation, including mining of earth. (phodikamme) these two prohibitions are very vital from the point of view of environmental protection.
Acharanga explains the different stages of soul, induced by karma. These are very important from the stand point of the environment.Jainism belives in the existence of six classes of beings. The five immobile bodied are earth, water, fire, air and vegetables.
૨૫૦
The sixth class consists of mobile beings having two to five senses. Violence itself is a sort of non awareness or the result of the latter. Non-violence consists in the wareness of one's own existence along with the existence of others.
Non-possession or Detachment
According to Mahaveera, the principal cause of violence is possessiveness. Today, the world is very much attached to the possession and control of personal wealth. This has resulted in the spread of violence and terrorism. Though Mahaveera prescribed the doctrine of detachment of wealth, he was not opposed to the ways and means of meeting the primay needs. He opposed the ideology of unrestrained ambition to accumulate wealth and power. Acharanga Sutra proclaims the effects of such ambitious mentality of modern society and prescribes ways and means to control them.
We can see today that unrestrained accumulation of wealth and power coupled with consumerism have resulted into conflicts, wars, exploitation, retaliation, revolution, culminating into violence, cruelth and suffering. This miserable state can only be cured by the spread of the message of peace, love, self restraint, compassion and non violence. We should spread the message of simple living and high thinking by self imposed control over sonsumrism. Rich people should desist from the vulgar show of wealth. The lavish exhibition of wealth and very rich life-style will evoke jealousy and resentment amongst common people. This would lead to unrest and bloody revolution.
The Jaina Doctrine of Anekantveda
The canonichi literature of the Jainas forms the basis of their philosophical thoughts. The basis of onekaveda is dual nature of all substance The Bhagavati Sutra detals with reality from the point of view of two major view-points (nayas) - the substantive (dravyaarthika) and the modal (paryaarthika). The substantive view is transcendental and the mode is emprical. Umasvati, who had mastered the preaching of Mahaveer, defined reality as consisting of origination, destruction and permanence. This again is based on the two view points of substance and mode. As the upholder of dualism of self and non-self,
241
Page #130
--------------------------------------------------------------------------
________________
40181818181818181818 R-siu alih 481818184418181818181818
other major beliefs. 8. Introductory courses can be conducted for briefing about
Agama Literature. 9. Efforts should be made to include AL in regular curricum
of leading universities with facilities of personal coaching. 10. A workable system of distance education should be
established for AL. 11. Authentic lexicon and thesaurus of Jain technical terms and
words should be prepareed in English.
81818181818181818181818RK ŞIIGE 121 9818181818181818181818181818 Jainism propounded non-absolutism. Knowledge of self is not complete without the knowledge of non-self.
This doctrine of anekantveda can solve many conficts. The world we live in is dualistic; men differ from one another in several ways. They differ in beliefs, concepts, ideas, taste, temperaments, emotion, etc. All these difference lead to violence and conflicts if men adhere to their one-sided viewpoint.
Anekanta can free people from false tenacity and obduracy. It teaches the principles of dialectical relation, co-existence, autonomy, relativity and reconciliation. If these principles are put in practice then they can lead to social revolution through individual transformation leading to peaceful co-existence throughout the world.
The basic philosophy of Janism consists of the principles of reverence for life, equality, non-possessiveness, self-restraint, peaceful co-exisence, the truth and the doctrine of anekantveda. These are very much releavant today. The preaching and practice of these principles only can save the world from violence, wars, conflicts and insecurity.
I enumerate various ways and means of disseminating Jain Agama literature (AL). These may be elaborated after in-depth discussion
1. Translate Agama literature in major languages of the world
by experts. Contact various libraries of different nations and send them Agama literature translated in their national
language. 2. Create websites for Agama Literature and online education. 3. Make use of degital form for speedy and easy availability
of Agama literature. 4. A team of scholars and dedicated volunteers should be
formed to draw road map for dissemination of Agama
Literature. 5. Open Jain centers in major cities of the world for personal
communication. 6. Establish Jain chair such as one estalished by Jaina Vishwa
Bharti University in Florida. 7. Prepare comparative literature of Agama Literature with
eur
FEFERNCE BOOKS : (1) Jainism : the Cosmic Vision - Dr. Kumarpal Desai (Mahavir
Foundation, London). (2) Influence of Jainism on Mahatma Ghandhi (Shri Jay
BHikhkhu Sahitya Trust). (3) Let us Learn to Live - Acharya Mahashramana (Jain
Vishwa Bharti, Landnu). (4) Scientific Visionof Lord Mahaveera - Dr. Samani
Charitayapragaya (Jain Vishwa Bharti Institue, Ladnu). (5) An Introduction to Jainism - Sadhvi Vishrutvibha (Jain
Vishwa Bharti). (6) Aayaaro - Achrya Tulsi and Yuvacharya Mahapragya. (Jain
Vishwa Bharti). (7) Non-violence and World Peace - Aacharya Tulsi and
Aacharya Mahapragya (Jain Vishva Bharti). (8) The Basic Thought of Bhagvan Mahaveer by Dr. Jaykumar
Jalaj (Hindi Granth Karyalaya).
OR43
Page #131
--------------------------------------------------------------------------
________________
ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન સક્રિય કરનાર પરિબળ - મંત્ર
સાધના
- ચીમનલાલ કલાધર (‘નવકારનો રણકાર'ના તંત્રી ચીમનભાઈ જૈન ધર્મના અભ્યાસુ છે, પત્રકાર છે અને જૈન સમિનાર્સમાં ભાગ લે છે)
જૈન ધર્મમાં મંત્રનો મહિમા મુક્તકંઠે ગવાયો છે. મંત્રશક્તિના પ્રભાવની વાત આપણા શાસ્ત્રકારોએ તેમની અનેકાનેક કૃતિઓમાં વારંવાર કરી છે. ઈતિહાસનાં પૃષ્ઠો પર એક નજર કરીશું તો જૈન, બૌદ્ધ અને વૈદિક ધર્મી મંત્ર સાધનાનો સ્વીકાર કર્યો જ છે. એટલે આધ્યાત્મિક વિકાસ માટે મંત્રસાધના અનઆવશ્યક છે તેમ માનવું ભૂલભરેલું છે. જો આધ્યાત્મિક પ્રગતિ માટે મંત્ર સાધના આવશ્યક જ ન હોત તો આપણા અરિહંત પરમાત્માએ તેનો ઉપદેશ જ શા માટે આપ્યો હોત ? અને ગણધર ભગવંતોએ તેને સ્વરૂપે શા માટે ગૂંથી હોત ?
મંત્રસાધના એક શાસ્ત્રીય વૈજ્ઞાનિક પ્રક્રિયા છે, પરંતુ આજે આ સાધના વિશે અનેક ભ્રમો પ્રવતી રહ્યા છે તે દૂર કરવા જરૂરી છે. કેટલાક એમ માને છે કે આધ્યાત્મિક વિકાસ માટે મંત્ર સાધનાની બિલકુલ આવશ્યક્તા નથી. કેટલાક એમ માને છે કે આગળના સમયમાં મંત્રસાધના સફળ થતી પરંતુ વર્તમાન સમયે તેનું ફળ મળે તેમ નથી. કેટલાક તો વળી એમ પણ માને છે કે જેને મારણ, વશીકરણ, ઉચાટન વગેરે કરવું હોય તે જ મંત્રસાધના કરે. તેથી આવી સાધનાથી તો સો ડગલાં દૂર જ રહેવું સારું. કેટલાકનો વળી એવો ખ્યાલ છે કે મંત્રસાધના કરતાં કંઈ ભૂલચૂક થાય તો આપણું તો આવી જ બને તેથી આવી સાધનાથી દૂર રહેવામાં જ સાર છે. આવી આવી ખોટી, ભૂલભરેલી માન્યતાઓને કારણે આજના યુગમાં મંત્રસાધનાની પ્રવૃત્તિ મંદ પડી ગઈ છે.
મંત્ર સાધનાની મહત્તા અને પ્રભાવ આપણે જાણતા નથી અને તેના વિશે આપણે માત્ર ઉડતી વાતો જ સાંભળી છે અને તેના પરથી આપણે આપણો અભિપ્રાય બાંધી લીધો છે તેથી જ આવી માન્યતા પ્રચલિત બની છે, પરંતુ મંત્ર એ મનરૂપી આખલાને નાથવાનું મજબૂત દોરડું છે અને ધ્યાનસિદ્ધિનું પુટ
૨૫
%e0%BE9%E% ગરુ-ગ્રંથ મહિમા betweeeeeeeee આલંબન છે. એ હકીકતની મોટા ભાગના લોકોને જાણ નથી. આ હકીકત ધ્યાનમાં લેવાય તો આધ્યાત્મિક પ્રગતિ માટે મંત્રસાધના એક આવશ્યક માર્ગ છે તે વાતની આપણને અવશ્ય પ્રતીતિ થઈ શકે.
આપણા અસિંહ પરમાત્માએ જે ઉપદેશ આપ્યો અને ગણધર ભગવંતોએ તેને જે સ્વરૂપે ગૂંચ્યો તે વિશાળ દ્વાદશાંગીમાં બારસાસૂત્ર દષ્ટિવાદ હતું. આ દષ્ટિવાદના પાંચ વિભાગો હતા. તે પૈકી ત્રીજી વિભાગમાં ચૌદ પૂર્વે આવતા હતા અને તેમાં દશમું પૂર્વ વિદ્યા પ્રવાદ' નામનું હતું. તે અનેક વિદ્યા અને મંત્રોથી ભરેલું હતું. આ માહિતી આપણને શ્રી નંદીસૂત્ર વગેરે માન્ય ગ્રંથોમાંથી મળે છે. એથી અરિહંત પરમામાએ વિદ્યા- મંત્રનો ઉપદેશ કર્યો હતો અને ગણધર ભગવંતોએ તેની અક્ષરરચના કરી હતી એ હકીકત પ્રમાણભૂત ગણી શકાય.
જેને મારણ, વશીકરણ, ઉચ્ચાટન વગેરે કરવું હોય તે જ મંત્રસાધના કરે તેમ માનવું તદ્દન ભૂલભૂલું છે. મંત્રસાધનાથી આ બધી વસ્તુઓ સિદ્ધ થાય છે એ વાત સાચી છે પણ મંત્રસાધનાનો મુખ્ય ઉપયોગ તો શાંતિ-તુષ્ટિ-પુષ્ટીનો જ છે. શાંતિ એટલે કષાય આદિ મલિન વૃત્તિઓનું કે ઉપદ્રવોનું ઉપશમન. કાર, નવકાર મંત્ર અને એવા જ બીજા મંત્રોથી ચિત્તની પરમ શાંતિ મેળવ્યાના દાખલાઓથી શાસ્ત્રો ભરપૂર છે તેમ જ ઉવસગ્ગહરં સ્તોત્રથી વરાહમિહિરે ફેલાવેલો મરકીનો રોગ દૂર થયો, વધુ શાંતિથી નાડોર નગરમાં મહામારી શાંત થઈ અને સંતિકર સ્તોત્રના પાઠથી તિરોહી રાજ્યમાં ઉત્પન્ન થયેલા તીડના ઉપદ્રવનું નિવારણ થયું એ હકીકત ઇતિહાસ પ્રસિદ્ધ છે. તૃષ્ટિ એટલે તોપ કે સંતોષ. ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિ થવાથી કે ઉત્સુકતાનું શમન થવાથી સંતોષની પ્રાપ્તિ થાય છે. સંતોષી નર સદા સુખી એ ઉક્તિને ધ્યાનમાં લઈએ તો મંત્રસાધનાથી ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે એમ સમજવું જોઈએ. મંત્રાવાદીઓ તુટી શબ્દથી જપનો અર્થ પણ ગ્રહણ કરે છે એટલે વાદવિવાદમાં શત્રુની સાથે લડાઈ કરવામાં તથા બીજા એવા જ પ્રસંગોએ મંત્રથી જપની પ્રાપ્તિ થાય છે એમ સમજવાનું છે. આ જ કારણે પ્રાચીનકાળમાં ઘણા વાદીઓ, પ્રભૂત વિદ્યાસંપાદન સાથે મંત્રસાધના પણ કરતા હતા. અને તેથી પ્રતિપક્ષીને નિરુત્તર બનાવી દેતા હતા. પછી એટલે પોષણ કે વૃદ્ધિ. અર્થાત્ જેનાથી વિદ્યા, યશ, લાભ વગેરેની વૃદ્ધિ થાય તે પુષ્ટિ કહેવાય. શ્રી બળભદ્રસૂરિ, શ્રી હેમચંદ્રાચાર્ય વગેરે આચાર્યોએ સરસ્વતદિવીની મંત્રસાધના
Page #132
--------------------------------------------------------------------------
________________
#Ge%e0%e0ગુરુ-ગ્રંથ મહિમા
b ew#See પદ બંનેથી મુક્ત હોય છે. જેમ કે છે હૂ મર્દ શ્રી પાર્શ્વનાથાવ નમઃ, પદ્માવત્યે નમઃ વગેરે.
મંત્રોમાં અક્ષરની સંખ્યા એકથી માંડીને સો કે તે ઉપરાંત પણ હોય છે. બીજાક્ષરો પ્રાય: એક અક્ષરના હોય છે. ‘પાગલ’, ‘હંસઃ' એ બે અક્ષરનો મંત્ર છે. નમ: એ ચાર અક્ષરનો મંત્ર છે. જે નમો સિદ્ધા એ છ અક્ષરનો મંત્ર છે. નમકન TTF fજસદર વદ ગિઢિા એ અઢાર અક્ષરનો મંત્ર છે અને નવકાર મંત્ર એ અડસઠ અક્ષરનો મંત્ર છે. વીસથી અધિક અક્ષરવાળા મંત્રને મંત્ર વિશારદો માલામંત્ર કહે છે. કેટલાક સોળથી અધિક અક્ષરવાળાને પણ માલામંત્ર
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB કરવાથી તેમને અપૂર્વ વિદ્યા પ્રાપ્ત થઈ હતી. શ્રી આર્ય અપૂરાચાર્ય તથા મહેન્દ્રમુનિને મંત્ર આરાધનાના પ્રતાપે અપૂર્વ યશ પ્રાપ્ત થયો હતો. જગતશેઠ વગેરેને મંત્રસાધનાના પ્રતાપે અઢળક લાભ થયાના દષ્ટાંતો ઈતિહાસ પ્રસિદ્ધ છે. તેથી મંત્રસાધના કે મંત્ર આરાધના મારણ, વશીકરણ કે ઉચ્ચાટન અર્થે જ થાય છે એવું માનવું ભૂલભરેલું છે.
આપણા શાસ્ત્રકારોએ યોગક્રિયાની મુખ્ય સાધનામાં તપ પછીનું બીજું સ્થાન સ્વાધ્યાય એટલે કે મંત્ર જાપને આપ્યું છે અને આ મંત્રજાપ-મંત્ર સાધનામાં મનને સ્થિર કરવાની અદ્ભુત તાકાત રહેલી છે તેમ કહેવામાં આવ્યું છે. જૈન પરંપરામાં તપને કર્મની નિર્જરાનું સાધન માનવામાં આવ્યું છે અને સ્વાધ્યાયને તપનો જ એક ભાગ માનવામાં આવ્યો છે. એટલે સ્વાધ્યાય મંત્ર જાપ એ કર્મ નિર્જરાનું સાધન છે તે વાત સ્પષ્ટ થાય છે. તેથી જ તપના દરેક અનુષ્ઠાનમાં સ્વાધ્યાય કરવાનો આદેશ છે તથા અમુક મંત્રપદોની ગણના કરવાનું વિધાન છે. દાખલા તરીકે ઉપધાન તપમાં રોજ ની ૨૦ બાંધી નવકારવાળી ગણવાની હોય છે. એટલે ૨૦ x ૧૦૮ = ૨૧૬૦ નવકાર મંત્રનો જાપ પ્રતિદિન કરવાનો હોય છે. જેમણે મંત્રસાધનાથી પોતાના મનને સ્થિર અને શાંત કર્યું હોય તે સામાયિકની ક્રિયા સારી રીતે કરી શકે. પ્રતિક્રમણમાં આવતા કાયોત્સર્ગમાં બરાબર પાર ઉતરી શકે અને પ્રભુપૂજાદિ નિત્યક્રમમાં એકત્રિત થઈ શકે. તેથી આધ્યાત્મિક પ્રગતિ મંત્રસાધના અતિ આવશ્યક છે તેમ કહી શકાય.
‘મંત્ર' એટલે શું એવો પ્રશ્ન થવો સ્વાભાવિક છે. તેનો ઉત્તર એ જ છે કે - મનનાત્ ત્રીવત્ત નિ મંત્ર • જે મનમાંથી એટલે કે મનની ભિન્ન ભિન્ન વૃત્તિથી બચાવે તે મંત્ર. તાત્પર્ય કે જેના વડે એકાગ્રતા સાધી શકાય તે જ મંત્ર કહેવાય. ‘નિતં મંત્ર’ એવી વ્યાખ્યા પણ કેટલા તંત્રગ્રંથોમાં જોવામાં આવે છે. તેનો અર્થ એ છે કે એકાગ્ર થયેલું મનુષ્યનું મન એ જ મંત્ર છે. ગુપ્ત માધ્યને મંત્રffજીત મંત્રઃ એવી વ્યાખ્યા પણ મંત્રશાસ્ત્રમાં નજરે પડે છે. તેનો અર્થ એ છે કે મંત્રવિદો વડે ગુપ્ત રીતે કહેવાય છે, તે મંત્ર.
બધા મંત્રોનું સ્વરૂપ એક સરખું હોતું નથી. કેટલાક મંત્રો બીજરૂપ હોય છે. જેમ કે ડું દૂ વ વગેરે. કેટલાક મંત્રો માત્ર પદરૂપ હોય છે, જેમ કે નમો હિંતા, નમો શિarvi, નો નિખાન નિયમા વગેરે તો કેટલાક મંત્રો બીજ અને
-૨૫૬
મંત્રમાં જેમ જુદી જુદી કળા લગાડવાથી તેના કાર્યોમાં ફેર પડે છે તેમ મંત્રના છેડે જુદા જુદા પલ્લવો લગાડવાથી તેની શક્તિમાં ફેર પડે છે. દાખલા તરીકે જે મંત્રને છેડે ‘’ કે ‘’ પલ્લવ લાગે છે તે ઉગ્ર બને છે. જે મંત્રને છેડે ૪ઃ ૩ઃ પલ્લવ લાગે છે તે કોમળ બને છે. અને જે મંત્રને છેડે ‘નમઃ' કે “વાદા’ પલ્લવ લાગે છે તે શાંતિકારક છે. આ તફાવત મંત્રકારોએ ૫મંત્ર, સ્ત્રી મંત્ર અને નપુંસકતંત્રની સંજ્ઞાથી વ્યક્ત કર્યો છે.
કયા મંત્રથી કેવું કાર્ય સિદ્ધ થાય એ તેની ફલશ્રુતિ જોવાથી જાણી શકાય. દાખલા તરીકે લઘુશાંતિના છેડે નીચેની ગાથાઓ આવે છે તે એની ફલશ્રુતિ છે. * આ શાંતિસ્તવન પૂર્વસૂરિઓએ ગુરુ આમ્નાયપૂર્વક પ્રગટ કરેલાં મંત્રપદોથી ગુંથાયેલું છે અને તે વિધિપુર:સરનું અનુષ્ઠાન કરનારાઓને તલિઆદી ભયોમાંથી મુક્ત કરનારું તથા ઉપદ્રવોને શાંત કરનારું છે. જે આ સ્તવન ભાવપૂર્વક ભણે છે, અન્યની પાસેથી ભાવપૂર્વક સાંભળે છે, તેમજ મંત્રયોગના નિયમ પ્રમાણે તેની ભાવના કરે છે, તે નિશ્ચય શાંતિપદને પામે છે. સૂરિશ્રી માનદેવ પણ શાંતિપદને પામો. લઘુશાંતિ એ મંત્રજાપ સ્તોત્ર છે અને તેની ફલશ્રુતિ સાથે સાથે જ બતાવી છે. મંત્રનો વિધિસર જપ કરવાથી એક પ્રકારની અદ્ભુત , અચિંત્ય શક્તિ ઉત્પન્ન થાય છે એટલે જ મંત્રનો આટલો મહિમા છે.
જૈન ધર્મમાં શ્વેતામ્બર અને દિગમ્બર સંપ્રદાયની મંત્રસાધનાની પદ્ધતિમાં ઘણો ફેર જોવામાં આવે છે. એટલે જ મંત્રની સાધના જુદી જુદી રીતે થાય છે. શ્રી હેમચંદ્રાચાર્યે યોગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં અને શુભચંદ્રાચાર્યે જ્ઞાનાર્ણવના
૨પ)
Page #133
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB આડત્રીસમાં પ્રકરણમાં અનેક મંત્ર વિદ્યાઓનો નિર્દેશ કરેલો છે. નમસ્કાર મંત્ર ઉપર અનેક કલ્પો રચાયેલા છે. વળી તેના પર સ્તોત્ર, સ્તવન, સ્વાધ્યાય વગેરેની રચના પણ મોટા પ્રમાણમાં થયેલી છે. લોગસ્સ સૂત્ર અને નમોન્યુક્યું સૂત્ર અંગે પણ ખાસ કલ્પો રચાયેલા છે. ઉવસગ્ગહરં સ્તોત્ર ઉપર પણ મંત્રમય અનેક વૃત્તિઓ રચાયેલી છે. સંતિકર સ્તોત્ર, તિજ પપહુન્ન સ્તોત્ર અને નમિઉણ સ્તોત્ર ઉપર પણ આમ્નાયદર્શક ખાસ વૃત્તિઓ રચાયેલી છે. ભક્તમર સ્તોત્ર પર અનેક વૃત્તિઓ રચાયેલી છે અને તેમાં દરેક ગાથામાંથી થતો મંત્રોચ્ચાર અને તેના મંત્રો પણ આપેલા છે. કલ્યાણમંદિર પર પણ મંત્રમયક વૃત્તિની રચના થયેલી છે. ઉપરાંત સૂરિમંત્ર. વર્ધમાનવિદ્યા, ઋષિમંડલ તથા સિદ્ધચક્રજીની આરાધના અંગે પણ ઘણું સાહિત્ય રચાયેલું છે અને શાસનદેવીઓના કલ્પો પણ રચાયેલા છે. તેમાં સથી વધારે સાહિત્ય શ્રી પાર્શ્વનાથ ભગવાનની શાસનરચિત શ્રી પદ્માવતી દેવીની આરાધના અંગે લખાયેલું છે.
આમ, ધર્મ અને અધ્યાત્મને વર્તમાન જીવનમાં પરિવર્તન - સક્રિય કરનારા પરબિળ તરીકે મંત્રસાધનાનું જરા પણ ઓછું મહત્ત્વ નથી. કારણ કે મંત્રસાધનાના કારણે જ મનુષ્યની મનોવૃત્તિઓને પાપ તરફ ઢળતી રોકી શકાય છે અને તેને અધ્યાત્મના ઉચ્ચ આદર્શ તરફ લઈ જવાની અપ્રતિમ શક્તિ પણ આ મંત્રસાધના દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે તે દર્શાવવાનો આ નિબંધમાં અમે વિનમ્ર પ્રયાસ કર્યો છે.
***
જીવનમાં અધ્યાત્મને સક્રિય કરાવનાર પરિબળઃ માતાની કઠોર કૃપા અને સગુરુની પ્રેરણા
- પ્રદીપ શાહ (પ્રદીપભાઈ જૈન ધર્મના અભ્યાસુ સાધુ-સંતોની વૈયાવચ્ચ કરનાર, ગાંધવિચારધારને અનુસાર અદના સર્વોદય કાર્યકર છે). સૌથી વધુ પ્રસાર પોમલી લોકપ્રિયરચના હોય તો તે “અરિહંત વંદનાવલિ'
“જૈ ચૌદ મહાસ્વપ્નો થકી, નિજ માતને હરખાવતા, વળી ગર્ભમાંથી જ્ઞાનત્રયને, ગોપવી અવધારતા, ને જન્મતાં પહેલાં જ ચોસઠ ઇન્દ્ર જેને વંદતા,
એવી પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવ હું નમું.'
એ અરિહંત વંદનાવલિનું નામ આવે છે. સકળ સંઘની જીભે વસી ગયેલી આ સૌભાગ્યવંતી ગુજરાતી રચનાના રચયિતા શ્રી ચંદુલાલ શકરચંદ શાહ છે. તેમનો જન્મ વિ.સં. ૧૯૬૩ (ઈ.સ. ૧૯૦૭)માં થયેલો. તેઓ અમદાવાદના વતની હતા. ઈસ.સ. ૧૯૨૭માં તેમનું લગ્ન થયેલું. પત્નીનું નામ લીલાવતી હતું. ઈ.સ. ૧૯૬૨ માં તેમનો સ્વર્ગવાસ થયો. ૫૪ વર્ષ જેટલા આયુષ્યમાં તેઓએ જીવનને અનેક ગુણોથી સમૃદ્ધ બનાવી દીધું હતું. તેની થોડી વિગતવાર વાત જોઈએ.
અમદાવાદમાં, બાલ્યકાળનો વિદ્યાભ્યાસ સી.એન. વિદ્યાલયમાં કર્યો હતો. ત્યાર બાદ કૉલેજનો અભ્યાસ થયો અને ગ્રેજ્યુએટ થયા ત્યાં સ્વાતંત્ર્ય સંગ્રામ શરૂ થયો. આવા નવલોહિયા જવાન એમાં ઝંપલાવ્યા વિના ન રહે. તે લડતમાં જેલવાસ આલ્યો. ઈ.સ. ૧૯૩૦-૩૨ના એ દિવસોમાં તેમણે ૪૦ રતલ વજન ગુમાવ્યું. જેલમાંથી બહાર આવ્યા પછીનાં વર્ષોમાં મુંબઈ જઈ જન્મભૂમિ - પ્રવાસીના રિપોર્ટર તરીકે કામ કર્યું. પછી દેશ-વિદેશના પ્રવાસનો તબક્કો આવ્યો. કેટલુંયે ફર્યા. મુંબઈ, કોલકાતા, રંગુન, પીનાંગ, સિંગાપુર, ઈંગ્લાંડ, અમેરિકા વગેરે દેશોમાં ઘૂમ્યા, રહ્યા, ભણ્યા. તેઓ વિજ્ઞાનના અઠંગ અભ્યાસી હતા. સતત કાંઈ ને કાંઈ પ્રયોગ કરતા રહે. તે સમયે તેમણે દૂધમાંથી સીધું ધી બનાવવાની પ્રક્રિયા શોધી હતી. આમ નવી-નવી સિદ્ધિઓ હાંસલ કરી તેઓ અમદાવાદ આવ્યા. સ્વજનો, મિત્રો સમક્ષ પોતાની આ બધી વિચારણાઓ, પ્રયોગો, વાતો ઉલ્લાસથી
૨૫૯)
ગુરુની દૃષ્ટિમાં આપણી સૃષ્ટિ | બદલવાની ક્ષમતા હોય છે
Page #134
--------------------------------------------------------------------------
________________
GeeSeSeeSWEળ જ્ઞાનધારા BIGGGGWSSSSSB કરતા. સાંભળનારાઓ તેમની આ બધી સિદ્ધિ જોઈ આનંદ અને આશ્ચર્ય પ્રગટ કરતા. આવા વાતાવરણથી પોતે પણ પોરસાતા. ઘરનાં બધાં ચંદુભાઈની પ્રશંસામાં ગળાડૂબ રહેતા, પણ એક તેમની માતાનું મન સતત ઉદાસ રહેતું. ચંદુભાઈની આ બધી સિદ્ધિની પ્રશંસાનો એક શબ્દ પણ માતાના મોંમાંથી ન નીકળતો ! આ વાત ચંદુભાઈની ચકોર નજર બહાર ન રહી. સહેજ એકાંત મળતાં ચંદુભાઈએ માને પૂછયું, ‘બા ! તમે મારી પ્રગતિથી, મારા વિકાસથી ખુશ થયાં છો એવું નથી લાગતું, એનું કારણ શું?
માએ સહજ જવાબ આપ્યો : કઈ મા પોતાના દીકરાના વિકાસથી રાજી ન હોય ! પણ આને પ્રગતિ કે વિકાસ કેમ કહેવાય ? તારું આ ભણતરી તારા આત્માને કયા માર્ગે લઈ જશે એ વિચાર આવતાં, મારા મનમાં ઘેરી ઉદાસીનતા છવાઈ જાય છે. ઉદ્વેગ વ્યાપી જાય છે.
ચંદુભાઈએ પૂછયું : બા ! તો તું પ્રગતિ કે વિકાસ કોને કહે છે ? તું કહે, હું એવી પ્રગતિ અને એવા વિકાસ માટે પ્રયત્ન કરીશ. મારે તો તને રાજી કરવી છે. તું રાજી તો જ મારી દુનિયા રાજી
બાએ કહ્યું : મને તો બહુ ઝાઝી ખબર ન પડે, પણ આત્માનો ઉદ્ધાર થાય તેવું તારે ભણવું જોઈએ. તારી આ ભૌતિક આબાદીની આવરદા કેટલી ? વળી તેમાં ફલાયા તો પછી છેલ્લે સમાધિ અને પછી સદ્ગતિ ક્યાંથી મળવાનાં ? આપણે તો આ ભવની સાથે સાથે પરભવની પણ ચિંતા કરવાની. બન્ને ભવ ઉજળા થાય અવું શીખવાનું, તેમાં પ્રગતિ સાધવાની..
ચંદુભાઈએ પૂછયું : મને એ બધું કોણ શિખવાડે ? ક્યાંથી શીખવા મળે ? એવું ભણાવનારા અત્યારે કોણ છે ?
બાએ કહ્યું : હા, છે ! આપણા ઉપાશ્રયે જઈ મહારાજ સાહેબને પૂછીશ એટલે તેવા ભણાવનાર મહારાજનું નામ તેઓ આપશે.
અને ચંદુભાઈને એવું સરનામું મળી ગયું. શરીરમાં જોમ અને જુસ્સો તો હતાં જ ! ચડવા માટે માત્ર દાદરની જરૂર હતી. એ માટે જોરદાર ટેકો મળી ગયો. પૂજ્ય પં.શ્રી ભદ્રંકરવિજયજી મહારાજ તે દિવસોમાં રાજસ્થાનમાં, લુણાવા ગામે વિરાજમાન હતા. ત્યાં સત્વરે પહોંચ્યા. મહારાજશ્રીનાં ચરણોમાં બેસીને કહ્યું : મારી બાએ મને અહીં મોકલ્યો છે. આ ભવ અને પરભવ ઉજાળે તવું ભણવાનું
૨૬૦
ઉ#SWeek@SSWSee ગુરુ-ગ્રંથ મહિમા %E%%6Deesa મને શિખવડો, મારે શીખવું છે.
તીવ્ર જિજ્ઞાસા હૃદયનો ગુણવૈભવ, સહજ સરળતા, નમ્રતા, વિનય વગેરે એમના ગુણોથી પ્રસન્ન થયેલા ગુરુમહારાજે આફ્લાદ ઉપજાવે એવી નમસ્કાર મંત્રની વિદ્યા આપવા માંડી. રોજ સાત-આઠ કલાકનું અધ્યયન શરૂ થયું. વધારે ધ્યાન, યાદવાદ, સાત નય, ચાર નિક્ષેપા, બે પ્રમાણ, સપ્તભંગી વગેરે દ્રવ્યાનુયોગના વિષયમાં આપવામાં આવ્યું. અધ્યયનમાં તેઓ ખૂબ ઊંડા-ઊંડા ઊતરતા ગયા. ગતિ તેજ હતી, દષ્ટિ સ્પષ્ટ હતી, તીવ્ર ઇચ્છાશક્તિ હતી, પ્રૌઢ પ્રજ્ઞા હતી. માત્ર દિશા બદલવાની જરૂર હતી. દિશાદર્શક યોગ્ય મળી ગયા. મંઝિલ તરફ આગળ વધતા ગયા. અભ્યાસના વિષયોનાં તમામ પુસ્તકો-ગ્રંથો સાથે રાખી, અધ્યયનનો વિસ્તાર અને ઊંડાણ, ગુરુકૃપાથી, હાથમાં રહેલા આમળાની જેમ હસ્તગત કરતા ગયા. બધા જ તે વિષયોના ગ્રંથોમાંથી તર્કદષ્ટિએ, તુલનાદષ્ટિએ અને ઇતિહાસના ક્રમની દષ્ટિએ અધ્યયન કરીને નિષ્કર્ષ પર પહોંચતા ગયા. પાંચ પ્રકારે સ્વાધ્યાય.
આ અધ્યયનના પરિપાકરૂપે તેમણે અનેકાન્ત અને સ્વાવાદ નામનું પુસ્તક લખ્યું. તેની હિન્દી આવૃત્તિ વિ.સં. ૨૦૧૯માં પ્રકાશિત થઈ, ગુજરાતી આવૃત્તિ પણ બે વાર પ્રગટ થઈ. વર્તમાન જીવોને સામે રાખીને ચાદ્વાદ જેવા વિષયનું સુગમ રીતે નિરૂપણ કર્યું છે. પાચ-પુસ્તક તરીકે ભણાવવા જેવો આ ગ્રંથ છે. જૈન દર્શનને એક જ ગ્રંથ દ્વારા સમજવાની ઇચ્છાવાળા માટે તો આ ગ્રંથ પૂર્ણ સંતોષ આપનારો છે. જેને પણ જૈન ધર્મની વિચાર સંપદાને સુપરે જાણવી હોય તેને માટે આ ગ્રંથ ચાવીરૂપ છે. તેનાથી આપણી દષ્ટિ નિર્મળ બનતી જાય છે.
તેમનું તો અનેકાન્ત દષ્ટિથી જીવતર રળિયાત બની ગયું. તેથી એ દષ્ટિનું દાન કરનાર ગુરુ મહારાજ અને તેમને પણ એ દષ્ટિનું દાન કરનાર પરમ ગુરુ તરફ ભક્તિ-બહુમાનના ઓધ ઉછળવા લાગ્યા. જીવનને ધન્ય બનાવતી સાધના તરફ વળ્યા. માતાને આ બધું જોઈ-સાંભળીને હરખનાં આંસુ આવી જતાં.
સાધનામાં સઘનતા લાવવા માટે, યાન-મૌન અને એકાંતની જરૂરત લાગી. ગુરુ મહારાજ પાસેથી યોગ્ય દોરવણી મેળવવી, અમદાવાદ નજીક, પાનસરની ધર્મશાળામાં રહેવાનું રાખ્યું. શ્રી ભગવાન મહાવીર પ્રભુની શીતળ-સુખદ છાયામાં સાધનાનાં નવાં નવાં શિખરો સર કરતા ગયા. એક મહિનાથી વધુ સમય ત્યાં રહ્યા.
૨૬૧
Page #135
--------------------------------------------------------------------------
________________
જ્ઞાનધારા મૌન રાખતા. ગુરુ મહારાજના માર્ગદર્શન મુજબ, નમસ્કાર સ્વાધ્યાય-સંસ્કૃત વિભાગ અને પ્રાકૃત વિભાગનો સ્વાધ્યાય કરતા હતા. સાથે જાપ-ધ્યાન-ચિંત-મનન અને નિદિધ્યાસન પણ કરતા હતા. આનંદ-તરબોળ દિવસોમાં, નમસ્કાર-સ્વાધ્યાય પ્રાકૃત વિભાગમાં ૧૦૮ નમસ્કારાવલિના મનનપૂર્વકના સ્વાધ્યાય અને અનુપ્રેક્ષા વખતે જ. એકાએક હૃદય પુલકિત બન્યું. શરીરની રોમરાજિ વિકસ્વર બની ગઈ. આંખમાં આંસુ ઊભરાયાં. વાણી ગદ્ગદ્ બની. ચિત્ર અપાર્થિક-અલૌકિક આનંદથી ભરાઈ ગયું. એ ગ્રંથને માથા પર મૂકી તેઓ નાચ્યા! એ નમસ્કારાવલિના રચિયતા મહાભાગ મુનિવરને શતશઃ વંદના કરતાં, ઉપકારના ભાગથી ભાવિવભોર બની ગયા અને પાતાળમાંથી ઝરો ફૂટી નીકળે તેમ.
આ સ્તોત્રને પ્રાક્રુતગિરામાં વર્ણવ્યું બળે. અજ્ઞાત ને પ્રાચીન મહામના કો મુનિશ્વર બહુશ્રુતે, પદ પદ મહીં ના મહાસામર્થ્યનો મહિમા મળે. એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમુ જે નમસ્કાર સ્વાધ્યાયમાં પ્રેક્ષી હૃદય ગદ્ ગદ્ બન્યું, શ્રીચંદ્ર નાચ્યો ગ્રંથ લઈ મહાભાવનું શરણું મળ્યું, કીધી કરાવી અપભક્તિ હોંશનું તરણું ફળ્યું, એવા પ્રભુ અરિહંતને પંચાગભાવે હું નમુ કાવ્યની સરવાણી વહી આવી.
અને આજે આપણે બધાં : એ સ્તુતિ-કલ્પલતાનું ગાન કરીને પ્રભુભક્તિમાં તલ્લીન બનીએ છીએ. આપણા ગાઢ-રૂઢ અને દઢ કર્મોને ખપાવીએ છીએ. એ પંક્તિઓ આવા નિરહંકારી મનોભાવ વચ્ચે અવતરણ પામી હતી. આજે હજારોના હૈયામાં હાર બનીને ચળકી રહી છે.
જોતજોતામાં ગામોગામ, પાઠશાળે પાઠશાળે, ચારે પ્રકારના સંઘમાં આ સ્તુતિમાળા - અરિહંત વન્દનાવલિ કેવી છવાઈ ગઈ તે આપણે જાણીએ. ગોંડલગચ્છાધિપતિ પૂજ્ય શ્રી જયંતીલાલ મહારાજસાહેબે બહુ સુંદર વિવેચન કર્યું છે.
પૂજ્ય ડૉ. તરુલતાબાઈસ્વામી દર બેસતા મહિને સમૂહમાં અરિહંત વંદનાલિનો જાપ કરાવતાં જે કડી ગાતાં ગદ્ગદ્ બને છે તે,
(૨૬૨)G
ગુરુ-ગ્રંથ મહિમા જે શરદ ઋતુના જળમા નિર્મળ મનોભાવો વડે, ઉપકાર કાજ વિહાર કરતા જે વિભિન્ન સ્થળો વિશે, જેની સહનશક્તિ સમીપે પૃથ્વી પણ ઝાંખી પડે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગભાવે હું નમું. જે પૂર્ણ કેવળજ્ઞાન લોકાલોકને અજવાળતું, જેના મહાસામર્થ્ય કેરો પાર કો નવ પામતું, એ પ્રાપ્ત જેણે ચાર ઘાતી કર્મને છેદી કર્યું, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું. જે બીજભૂત ગણાય છે ત્રણ પદ ચતુર્દશ પૂના, ઉપન્નઈ વા વિગમેઈ વા વેઈ વા મહાતત્ત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું દેનાર ત્રણ જગનાથ જે, એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવે હું નમું. જે કર્મનો સંયોગ વળગેલોઅનાદિ કાળથી, તેથી થયાં જે મુક્ત પૂરણ સર્વથા સદભાવથી,
રમમાણ જે નિજરૂપમાં, તે સર્વ જગતું હિત કરે,
એવા પ્રભુ અરિહંતને પંચાંગ ભાવ હું નમું.
તેઓ તો ધન્ય થઈ ગયા, આપણને પણ ધન્ય બનાવતા ગયા.
ચંદુભાઈની માતાને પોતાના પુત્રની આ પ્રગતિ અને વિકાસથી માતા થયાની સાર્થકતા લાગી. આવી માતા માટે “ધન માતા જેણે ઉદરે ધારિયા' એવું મંગળ વચન કહેવાય છે. અધ્યાત્મના શિખર તરફ આપણી દષ્ટિને વાળે તવી અભિલાષા, આ ચરિત્રોના અંશોને જાણતાં, સમજતાં, સાંભળતાં થાય છે તે જ આની ફળશ્રુતિ છે. માતાની કઠોર કૃપા અને સદ્ગુરુની પ્રેરણાથી સાક્ષર ચંદુભાઈનું અધ્યાત્મબીજ સક્રિય બની વટવૃક્ષ બની ગયું.
નોંધ : ભાવુકોને “અરિહંત વંદનાવલિ’’ના અદ્ભુત રહસ્યો વિશે વધુ જાણવું હોય તો પરમદાર્શનિક જયંતમુનિ વિવૃત અરિહંત વંદનાલિ સં. ગુણવંત બરવાળિયા, પ્રકાશક: પ્રાણગુરુ જૈન સેંટર, મુંબઈ, પુસ્તક જરૂર વાંચવુ
*
૨૬૩
Page #136
--------------------------------------------------------------------------
________________ 6% E6%eળ જ્ઞાનધારા©©©©©©©©©e સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગર જૈન ફિલોસોફીકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર સૌરાષ્ટ્ર કેસરી પૂ. પ્રાણલાલજી મહારાજ સાહેબની વ્યુતપ્રભાવના વિશિષ્ટ હતી. શાસ્ત્રગ્રંથોનું પરિશીલન, તાડપત્રીય ગ્રંથોને સંગ્રહ અને જાળવણી, શાસ્ત્રાભંડારો અને પાઠશાળાની સ્થાપનામાં એમનું અનેરું યોગદાન હતું. આ સંદર્ભમાં પરિપ્રેક્ષ્યમાં અધ્યાત્મયોગિની પૂ લલિતાબાઈ મ.સ.ના વિદ્વાન શિખ્યા પૂ. ડૉ તરલતાજીની પ્રેરણાથી સૌરાષ્ટ્ર કેસરી પૂ પ્રાણસુર જન્મજાતાબ્દી સમિતિ, મુંબઈના સહયોગથી ગુરુદેવની સ્મૃતિ ચિરંજીવ રાખવા પૂજ્યશ્રીની જન્મશતાબ્દી પ્રસંગે સંસ્થાએ સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુર જૈન ફિલોસોફી એન્ડ લિટરરી રીસર્ચ સેન્ટરની સ્થાપના કરી છે. સેન્ટર ઉદ્દેશ આ પ્રમાણે છે : * જૈન તત્વજ્ઞાન અને સાહિત્યનું અધ્યયન, સંશોધન, સંપાદન અને પ્રકાશન કરવું. * સંસ્કૃતિ, ધર્મ અને અધ્યાત્મના સાહિત્યનું પ્રકાશન કરવું. * જૈન ધર્મનાં તત્ત્વોની વૈજ્ઞાનિક રીતે રજૂઆત કરવી. * પ્રાચીન હસ્તલિખિત અને તાડપત્રીય ગ્રંથોનું સંશોધન અને પુસ્તકાલયની પ્રવૃત્તિ કરવી. * જૈન ધર્મને કેન્દ્રમાં રાખી માનવ ધર્મની પ્રવૃત્તિનો વિકાસ કરવો. * જૈન સાહિત્યતા અધ્યયન અને સંશોધનનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ) આપવી. * જૈન સાહિત્ય જ્ઞાનસત્રનું આયોજન કરવું. વિદ્વાનો અને સંતોનાં પ્રવચનોનું આયોજન કરવું. , ધર્મ અને સંસ્કારનો વિકાસ અને સંવર્ધન થાય તેવી શિબિર અને અન્ય કાર્યક્રમોનું આયોજન કરવું. સંસ્કારલક્ષી, સત્ત્વશીલ અને શિષ્ટ સાહિત્યનું પ્રકાશન કરવું. * અભ્યાસ નિબંધ વાંચન (Paper Reading), લિપિ - વાચન અને પ્રાચીન જૈન ગ્રંથો... Old Jain, Manuscript)નું વાચન * જૈન ધર્મ પર સંશોધન M.A., Ph.D., M. Phil કરનારાં જિજ્ઞાસુ, શ્રાવક, સંત-સતીઓને સહ્યોગ અને સંશોધિત સાહિત્યનું પ્રકાશન. જૈન પ્રાચીન ગ્રંથો, ચિત્રો, શિલ્પ, સ્થાપત્યના ફોટાઓ વગેરેની સી.ડી. તૈયાર કરાવવી. * દેશ-વિદેશમાં જૈન ધર્મ પર પરિસંવાદ, પ્રવચન-આયોજન, ઈન્ટરનેટ પર વેબસાઈટ દ્વારા જૈન તત્વજ્ઞાન અને સાહિત્ય વિષયક માહિતીનો પ્રચાર કરવો સૌરાષ્ટ્ર કેસરી પ્રાણગુરુ આપના સક્યોગની અપેક્ષા સાથે જૈન ફિલોસોફિકલ ઍન્ડ લિટરરી રીસર્ચ સેન્ટર, ટ્રસ્ટી અને માનદ્ સંયોજક અહંમ સ્પિરિચ્યુંઅલ સેન્ટર ગુણવંત બરવાળિયા Email : gunvant.barvalia@gmail.com મો. : 09820215542 r264)