Page #1
--------------------------------------------------------------------------
________________
શ્રી યશોવિજયજી
જૈન ગ્રંથમાળા 9 દાદાસાહેબ, ભાવનગર,
eetheae-2eo : Ipકે -
૩૦૦૪૮૪૬
મહાવીર,પયુંષણ ક્ષમાપના.
सगुरसह नौका
લીમ
પ્રકાશક, ભાયાણી હરિલાલ જીવરાજ કાપડિયા-ભાવનગ૨.
છે આના.
Shree Suche
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રીઅધ્યાત્મમહાવીર
તથા
શ્રીપર્યુંષણ-ક્ષમાપના.
जे एगं जाणइ, से सव्वं जाणइ; जे सव्वं जाणइ, से एगं जागइ ।
પ્રકાશક
ભાયાણી હરિલાલ જીવરાજભાઈ. કાપડિયા-ભાવનગર બંદર.
વિ. સ. ૧૯૮૯- વી. સ’. ૨૪૫૯. ૪ સ. ૧૯૩૩,
મૂલ્ય છે આના.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #3
--------------------------------------------------------------------------
________________
પદ
રાગ આશાવરી.
-
- -
-
-
-
અવધૂપિયે અનુભવ રસ પ્યાલા, કહત પ્રેમ મતિવાલા-આંકણું. અંતર સપ્ત ધાત રસ ભેદી, પરમ પ્રેમ ઉપજાવે; પૂરવ ભાવ અવસ્થા પલટી, અજમરૂપદરસાવે-અવધૂ૦ ૧. નખ શિખ રહત ખુમારી જાકી, સજલ સઘન ઘન જેસી; જિને એ પ્યાલા પિયાતિનકું એર કેફ રતિ કેસી-અવધૂ૦ ૨. અમૃત હેય હલાહલ જાકે, ગ શેક નવિ વ્યાપે; રહત સદા ગરકાવ નસામે, બંધન મમતા કાપે-અવધૂ૦ ૩. સત્ય સંતેષ હીયામેં ધારે, આતમ કાજ સુધારે, દીનભાવ હિરદે નહીં આણે અપનો બિરુદ સંભારે–અવધૂ૦૪.!
VVVVVVVVVVVVVVvwvvvvvvvv
ભાવદયા રણથંભ રોપકે અનહદ તૂર બજાવે; ચિદાનંદ અતુલિબળ રાજા, છત અરિઘર આવે–અવધૂ૫
મુકઃ શેઠ દેવચંદ દામજી, આનંદ પ્રેસ-ભાવનગર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #4
--------------------------------------------------------------------------
________________
dire':
-
::
વ
*.
,
45
ફ -
=
-
=
=
===
"
M
.
(y
(
)
*,
,
,
:
'*
શ્રીઅધ્યાત્મમહાવીર
*
*
2*
*
*
*
*
*
*
*
મૂળ લેખક- :ગાંધી ગોકુલદાસ નાનજી.
– સંપ્રયોજક – JIT ભાયાણુ હરિલાલ જીવરાજભાઈ
કાપડિયા-ભાવનગરબંદર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #5
--------------------------------------------------------------------------
________________
પદ, રાગ-કાફી તથા વેલાઉલ.
આતમ પરમાતમ પદ પાવે, જે પરમાતમ શું લય લાવે-આતમ
સુણકે શબ્દ કીટ જંગીકે, નિજ તન મનકી શુદ્ધ બિસરાવે; દેખહ પ્રગટ થાનકી મહિમા, સઈ કીટ ભેગી હે જાવે-૧. કુસુમ સંગ તિલ તેલ દેખ નિ, હાય સુગંધ લેલ કહાવે; શુતિ ગર્ભગત સ્વાતિ ઉદય હેય, મુકતાફળ અતિ દામ ધરાવે-૨.
પુન પિચુમંદ પલાશાદિકમેં, ચંદનતા ક્યું સુગંધથી આવે; ગંગામે જળ આણુ આણકે ગંગોદકકી મહિમા ભાવે-૩ પારસ પરસંગ પાય કનિ, લોહા કનક સ્વરૂપે લિખાવે; ધ્યાતા ધ્યાન ધરત ચિત્તમેં ઇમ, દયેયરૂપમેં જાય સમાવેજ
ભજ સમતા મમતાકું તજ જન, શુદ્ધ સ્વરૂપથી પ્રેમ લગાવે; ચિદાનંદ ચિત્ત પ્રેમ મગન ભયા, દુવિધા ભાવ સકલમિટ જાવે..
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #6
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
એકદા પૂજ્ય વડીલબબ્ધ પંડિતશ્રી લાલનસાહેબે મારું આંગણું પાવન કર્યું. તે સમયે તેમની પાસે આ “શ્રી અધ્યાત્મ મહાવીર” લેખ જોયે, વાંચે અને તે પસંદ પડે. પંડિતજી પાસે તે લેખ છપાવવાની માગણી કરી. તેઓશ્રીને પ્રત્યુત્તર મળ્યો કે ભાઈશ્રી
કુલદાસ નાનજી ગાંધીએ તે લેખ છપાવવાની મૌખિક સમ્મત્તિ રાજકેટમાં આપી છે, માટે તમે તે લેખ છપાવશે. ત્યારબાદ તે લેખ ફરીથી વાંચે. વાંચતા દરેક પ્રસંગને શાસ્ત્રોના આધાર આપી રંગ પૂરવાની ઈચ્છા થઈ, જેથી દરેક પ્રસંગ સત્યપ્રિય, પ અને શ્રાહા બને. લેખને રુચિકર બનાવવા યથાશક્તિ પ્રયાસ કર્યો છે. આને અંગે જૈન-જૈનેતર શાસ્ત્રો અને ગ્રંથ જેઈ જે જે પ્રસંગે જે જે રંગ એગ્ય લાગ્યા છે તે પૂરી આ લેખની વસ્તુને મલાવી લેખ લગભગ બમણે કરેલ છે.
આ લેખ-પ્રસિદ્ધિનું માન તે શ્રીયુત ગોકુલદાસ નાનજી ગાંધીને જ ઘટે છે, કેમકે આધ્યાત્મિક અર્થપદ્ધત્તિરૂપ આ લેખ સૂક્ષમબુદ્ધિદ્વારા તેમણે દેરેલ છે. મેં તે તેમાં મારી અપમતિ અનુસાર રંગ માત્ર પૂર્યા છે.
મને આનંદની વાત એટલી તે છે કે મારા આ રંગમાંથી શ્રીમાન હેમચંદભાઇ રામજીભાઈ (ભાવનગર સ્ટેટ રેલવેના આસિસ્ટન્ટ મેનેજર સાહેબ અને નવમ સ્થાનકવાસી જૈન અધિવેશનના અધ્યક્ષ ) સાહેબ “જૈન પ્રકાશ” પત્રમાં જડીબુટ્ટી શીર્ષક નીચે પિતાને પસંદ પડેલા રંગેને પ્રસિદ્ધિ આપી છે અને તે વાચક-સમાજને પસંદ પડયાનું પણ મારા જાણવામાં આવેલ છે.
આ લેખને પુનઃ પ્રકટ કરવાને શ્રીયુત ગોકુલદાસ નાનજી ગાંધી અને શ્રીયુત પંડિતજી લાલન સાહેબે સંમતિ આપી છે તે માટે તે બન્ને મિત્રોને હૃદયપૂર્વક ઉપકાર માનું છું.
વળી એક વિદ્વાન મિત્રની સલાહ મુજબ એક-બે અર્થ પદ્ધતિમાં ફેરફાર કર્યો છે અને તે સૂચન માટે તેમને આભારી છું. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #7
--------------------------------------------------------------------------
________________
અહીં એક ખુલાસે જાહેર કરવા ઈચ્છું છું કે આ અનુભવપૂર્ણ વાણીનું સમગ્ર રહસ્ય હું પામેલ છું અને તે વાચકને આપવાને તૈયાર થયે છું એવું મનાવવાને હું જરાપણુ ધાર્ણય કરતા નથી. સ્વર્ગસ્થ સાક્ષર કવિશ્રી ડાહ્યાભાઈ ધોળશાજી ઝવેરીએ એક ૫દમાં કહેવું છે કે –
કઈ સંત વિરલે જાણિયું, ભાઈ એ વાતું છે ઝેણિયું
જ્ઞાની ઝઘડે ગોથા ખાતાં, સુખે શિવપદ સાધિયું-કેઈ૦ એ રહસ્ય આત્મજ્ઞાની જ અનુભવી શકે છે અને સર્વ હૃદયને લેખન કે વ્યાખ્યાનથી આત્મજ્ઞાની બનાવી શકવાનું સંભવતું નથી, તથાપિ આ ઉપક્રમ કરવાનું મુખ્ય પ્રયોજન એટલું જ છે કે આ લેખ વાંચી તેના કેઈ મધુર સર્વને આસ્વાદ કરી કઈ એકાદ વાચક પણ પરમાત્મદ્રષ્ટિ પામશે.
આ આશા રાખીને અને એ દ્રષ્ટિ વધારે ચાખી કરવાના સાધનરૂપે આ ટૂંક લેખ પ્રકટ કરવા પ્રેરાયો છું.
વળી આ પુસ્તકની પૂર્ણતા અથે સદ્દગત પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રના આ વિષયને પુષ્ટિકારક પત્ર અને કાવ્યો દાખલ કર્યો છે. તે માટે “શ્રી પરમકૃત પ્રભાવક મંડળ”ને આભારી છું.
રંગે પૂરવામાં મારી ભૂલ લાગે તે લેખન-કળાના નિષ્ણાત મને માફ કરશે અને વાચકને, જે પ લાગે તેને આસ્વાદ કરી સ્વાત્માને ઉન્નત કરવાને તત્પર થવા વિનતિ કરી વિરમું છું.
અક્ષયતૃતીયા !
મંગલેછુક સેવક, વિ. સં ૧૯૮૯
અમદાવાદ, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
ભાયાણુ હરિલાલ જીવરાજભાઈ
Page #8
--------------------------------------------------------------------------
________________
આમુખ.
ભક્તિને મારચે ભડ કેક ગમે; રણસંગ્રામે પદ કેક પે.
જે ભગત. આ નાના લેખને પ્રસ્તાવના શાની હોય? પણ આ લેખ રૂપક-પૂર્ણ હેઈને બે શબ્દો કહેવાની જરૂર છે, અને તે સાક્ષરરત્ન શ્રી આનંદશંકર બાપુભાઇ ધ્રુવના શબ્દોમાં જ કહું.
આ પ્રકારની આધ્યાત્મિક અર્થપદ્ધતિ કલકલ્પિત છે એમ કોઈ કહેશે. પરંતુ એમ કહેનારને એટલું ધ્યાનમાં લેવા વિનતિ છે કેનિક્તકાર યાસ્કમુનિની પણ અગાઉ એ અર્થપદ્ધતિ પ્રચલિત હતી. છેક બ્રાહ્મણ, ઉપનિષદુ, મહાભારત, ભગવદ્દગીતા વગેરે ગ્રંથમાં પણ એ મળે છે. પુરાણમાં “દેવાસુર સંગ્રામ' એ મુખ્ય વર્ણનને વિષય છે, તેમાં દેવ અને અસુર એ આપણી શુભ અને અશુભ વૃત્તિઓના રૂપક છે એ તે સર્વવિદિત છે; પણ એ દેવાસુર સંગ્રામની વિશેષ હકીક્તમાં ઊતરતાં કેટલોક વધારે ઝીણો બોધ મળી શકે છે, જે વિચારવા જેવું છે. વૃત્ર અને ઇન્દ્ર વચ્ચેનું યુદ્ધ એ આવરણરૂપ અજ્ઞાન અને જીવાત્મા વચ્ચેનું યુદ્ધ છે. સ્વાર્થ ત્યાગ ( દધીચરૂષિ ) વિના પાપ ( વૃત્ર)ને નાશ સંભવ નથી; એટલું જ નહિ પણ વિશેષમાં, ઇંદ્ર ( જીવાત્મા–સ્યન્તુ, ઇન્દુ ઉપરથી, જેના ઉપરથી વળી “ઇન્દ્રિય’ શબ્દ પણ થયું છે) “વિષ્ણુ” (પરમાત્મા વિ ધાતુ ઉપરથી) ના સામર્થ થકી જ “ વૃત્ર દૈત્ય ' (-ખંડ-કકડે કર, અને ફુ-આચ્છાદન કરવું ઉપરથી ખંડ–દૈતબુદ્ધિ-જન્ય આવરણરૂપ અજ્ઞાન પા૫વાત ) ને સંહાર કરવા શક્તિમાન થાય છે. કારણ સ્પષ્ટ છે. આત્મામાં કંઈ પણ બ્રહ્મભાવ પ્રકટે ત્યારે જ એ
અજ્ઞાન-પાપ-ઉપર જય મેળવી શકે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #9
--------------------------------------------------------------------------
________________
મહાભારતની કથા પણ આ યુદ્ધનું રૂપક છે. ધૃતરાષ્ટ્ર રૂ૫ અબ્ધ અજ્ઞાન આપણુ આત્માનું “રાષ્ટ્ર' (રાજ્ય) ધારી' (પકડી) બેઠેલો છે; પરંતુ એ એકલો કાંઈ પણ કરવા સમર્થ નથી. “દુર્યોધન ' એ અજ્ઞાનજન્ય પ્રબળ પાપાત્મકભાવ છે અને એ “ આસુરી સંપત ” ને રાજા છે. જેમ એક પાસ “ભીમ” રૂ૫ અતુલ બળવાળો આત્મા એને
સુયોધન' નામે સંબધે એ ઉચિત છે, તેમ બીજી પાસ વિશ્વના અસંખ્ય જીને તો એની સાથે યુદ્ધ કરવું અતીવ કઠિન હેઈ એનું નામ “ દુર્યોધન ' પડે એ પણ યોગ્ય જ છે. વળી અત્રે એ સમજવા જેવું છે કે કેવલ “દુર્યોધન” રૂ૫ પાપ, એ “યુધિષ્ઠિર ” રૂપ આત્માની સ્થિર ધર્મબુદ્ધિ, “અર્જુન' રૂપે ઉજ્જવલ ગુણ, “ભીમ' રૂપ પ્રૌઢ બલા અને “સહદેવ-નકુલ” રૂપ કૌશલ્ય સામે ક્ષણવાર પણ ટકી શકવા અશકત છે. હામા યુદ્ધમાં ઊતરવા માટે એને મૂળ દૈવી પ્રકૃતિવાળા પણ પિતાને ભૂલી બેઠેલા નિમકહલાલી વા અતિ દયાથી ઘેરાયેલ એવા એવા કણું–કોણ-ભીષ્માદિકની જરૂર પડે છે. તાત્પર્ય કે પાપ પણ સવૃત્તિની મદદ લઈને જ પિતાનું થોડું ઘણું પણ કામ કરી શકે છે. આપણી આસપાસ તેમજ આપણું અત્તર તરફ નજર ફેરવતાં જણાય છે કે અનેક દુરાચાર સદાચારને બહાને યા સદાચારની સાથે ભળીને પ્રવર્તે છે; પણ આખરે કૃષ્ણ મહારાજની સહાયથી શુભ વૃત્તિઓ અશુભ વૃત્તિઓ ઉપર જય મેળવે છે અને આ રીતે મહાભારતનું યુદ્ધ સત્પક્ષના વિજયમાં પર્યવસાન પામે છે. આવાં આવાં અસંખ્ય રહસ્યો પાંડવ-કૌરવના યુદ્ધરૂપે આ મહાન ગ્રંથમાંથી ફુરી આવે છે.
શ્રીમદ્દ ભગવદગીતામાં પણ સ્પષ્ટ એ જ ઉપદેશ છે. આ જાતની કુંચી (working hypothesis ) થી ઘણાં તાળાં ઉઘડી જાય છેઘણી અસ્વાભાવિક લાગતી વાતો સ્વાભાવિક થઈ જાય છે. આ રીતે આધ્યાત્મિક સત્યે પ્રતિપાદન કરવાની રીત અત્યારે ચાલતી પ્રાશ્ચાત્ય કેળવણુની અસરમાં આપણને ગમે તેટલી વિચિત્ર લાગે, પણ એટલું
સ્મરણમાં રાખવાનું છે કે પ્રાચીનકાળમાં એ સર્વત્ર રૂઢ હતી એમ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #10
--------------------------------------------------------------------------
________________
જગતના પ્રાચીન શાસ્ત્રો અને ગ્રંશે જોતાં જણાય છે. ક્રિશ્ચિયન ચિએલોજીના અભ્યાસકે પણ સાક્ષી પૂરી શકશે કે આ પદ્ધતિને એમાં સારી પેઠે ઉપયોગ થયો છે અને થાય છે, અને તે સ્વીડનબોર્ગ જેવાના પંથમાં જ નહિ પણ ઈંગ્લાંડના “સ્ટેટ ચર્ચે(રાજે માનેલા સંપ્રદાયે) તથા ટેનિસન વગેરે કવિઓએ પણ સ્વીકારી છે. શેકસપીઅરનાં નાટકની ખરી મહત્તા પણ આ પદ્ધતિને અનુસરતાં જ સમજાય છે. સર્વને સુવિદિત છે કે એનાં પાત્રો એ સ્ત્રી-પુરુષ જ નથી પણ મૂર્તિમંત ભાવે છે. એનાં નાટકો એ પૂલ વ્યવહારનું વર્ણન નથી, પણ આધ્યાત્મિક સત્યનું પ્રત્યક્ષીકરણ છે. અને એ જ રીતે મહાભારત, પુરાણ વગેરેનું પણ છે.
જરૂર માત્ર એટલી જ છે કે જેટલા માન, પ્રેમ અને આદરપૂર્વક પશ્ચિમ પ્રજાઓમાં શેકસપીઅરને અભ્યાસ થાય છે તેટલા જ માન, પ્રેમ અને આદરપૂર્વક અને અભ્યાસ થ જોઈએ,
અત્રે એટલું ઉમેરવું જોઇએ કે જ્યાં ત્યાં શ્વેષ કલ્પી બે અર્થ કાઢવા એમ કહેવું નથી. એ રીતે તે બહુધા કપલકલ્પના જ ઉપજવા સંભવ છે. પણ ગ્રંથકર્તાના ભાવમાં તન્મય થઈ ઊંડા ઊતરી જતાં, કોઈક એવો અપૂર્વ પ્રકાશ સર્વત્ર વ્યાપી રહેલો ઉપલબ્ધ થાય છે કે જેણે કરી પૂલદ્રષ્ટિને અગમ્ય એવા નિગૂઢ ભાવે હસ્તામલકવત પ્રત્યક્ષ દેખાય છે. આ પ્રકાશ પ્રાપ્ત કરવો એટલું જ અને વકતવ્ય છે.
આ વિષયના સમર્થનમાં આથી વિશેષ શું કહેવાનું હોય? વાચક આ લેખ વાંચી શ્રી વીર પ્રભુ પ્રત્યે વિશેષ ભક્તિ તેમજ પૂજ્યભાવ રાખી, આત્મ વિકાસને માર્ગે ચાલે અને તે દિવ્ય પ્રકાશના દશનદ્વારા મેક્ષના શાશ્વત સુખ પામે એવી ભાવના ભાવી વિરમું છું. વસંતપંચમી છે
જેન સંધસેવક– વિ. સં. ૧૯૮૯ ઈ ભાયાણી હરિલાલ જીવરાજભાઇ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #11
--------------------------------------------------------------------------
________________
: ૧૦ :
આધારભૂત ગ્રન્થસૂચિ.
શ્રીઆચારાંગસૂત્ર ... ... શ્રી જૈન આગમાદય સમિતિ. શ્રીઉત્તરાધ્યયનસૂત્ર.. ... શ્રી જૈન ધર્મ પ્રસારક સભા. શ્રીમદ્ રાજચંદ્ર • શ્રી પરમકૃત પ્રભાવક મંડળ શ્રીશાનાર્ણવ. .. શ્રી નાટક–સમયસાર. ... શ્રી જૈન ગ્રન્થ રત્નાકર કાર્યાલય, શ્રી આનંદઘન વીશી. .... શ્રી જૈન ધર્મ પ્રસારક સભા શ્રી અધ્યાત્મસાર • • શ્રીયંગસાસ્વાનુભવદર્પણ] શ્રીયુત પંડિત શ્રીલાલનસાહેબ, શ્રી યોગપ્રદીપ. .. . મુનિ શ્રીજિતમુનિજી. શ્રી ચિદાનંદ બહોતેરી. ... શ્રી જૈન ધર્મ પ્રસારક સભા શ્રી આનંદધન પદ્ય રત્નાવલી.
, શ્રી જૈન કાવ્યપ્રવેશ. . શ્રીયુત મોહનલાલ દલીચંદદેશાઈ.
ગશાસ્ત્ર ભાષાંતર. ... સ્વ. આચાર્ય શ્રી કેશરવિજયસૂરિ જ્ઞાનસાર ...
શાહ હરજીવન દીપચંદ યોગવાસિષ્ઠ. .. શ્રી ગુજરાતી પ્રેસ. આપણે ધમ
શ્રીયુત આનંદશંકર બાપુભાઈ ધ્રુવ. પાતંજલ–ગદશન. પ્રો. જેકીશનદાસ કણિયા. યૌગિક-સાધન.
શ્રી અરવિંદઘાષ. લહરીશતક ચતુષ્ટય. શ્રી ગુજરાતી પ્રેસ. ધમ્મપદ ... ... ... શ્રી ગુજરાત વિદ્યાપીઠ ચન્દ્રકાન્ત ભા. ૩ જો. ... શ્રી ગુજરાતી પ્રેસ.
આ શેની લીધેલ સહાય માટે તેમના કર્તાઓને તથા પ્રકાશકેનો હદયપૂર્વક ઉપકાર માનું છું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #12
--------------------------------------------------------------------------
________________
: ૧૧ :
રાજકોટ ચિત્ર શુદિ ૯. ૧૯૫૭. અંતિમ સંદેશો.
પરમાર્થમાર્ગ અથવા શુદ્ધ આત્મપદ પ્રકાશ
શ્રી જિનપરમાત્મને નમ: ઇએ છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનસ્વરૂપ. ૧. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. ૨. જિનપદ નિજપદ ઐયતા, ભેદભાવ નહીં કાંઈ લસ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન, અવલંબન શ્રીસદગુરુ, સુગમ અને સુખ ખાણ ૪. ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ વેગ ઘટિત. ૫. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતમુખ વેગ; પ્રાપ્તિ શ્રી સદગુરુવડે, જિન દર્શન અનુયાગ. . પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલૂસી આવે એમ પૂર્વ ચદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭. વિષય વિકાર સહિત જે, રહા મતિના ગ.
પરિણામની વિષમતા, તેને ચેગ અાગ. ૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #13
--------------------------------------------------------------------------
________________
: ૧૨ :
મંદ વિષય ને સરળતા, સહ આજ્ઞા સુવિચાર કરુણ કમળતાદિ ગુણ, પ્રથમ ભૂમિકા ધાર. ૯ રક્યા શબ્દાદિક વિષય, સંયમ સાધન રાગ જગત્ ઈષ્ટ નહીં આત્મથી, મધ્ય પાત્ર મહાભાગ્ય. ૧૦૦ નહીં તૃણું જીવ્યાતણ, મરણગ નહીં લેભ; મહાપાત્ર તે માર્ગના, પરમ ગજિતેલોભ. ૧૧. આવ્યે બહુ સમદેશમાં, છાયા જાય સમાઈ આવ્યું તેમ સ્વભાવમાં, મન સ્વરૂપ પણ જાઈ. ૧. ઉપજે મેહવિકલ્પથી, સમસ્ત આ સંસાર;
અંતર્મુખ અવેલેકતાં, વિલય થતાં નહીં વાર. ૨. (૩) સુખધામ અનંત સુસંતચહીં, દિનરાત્ર રહે તદુ ધ્યાન મહી પ્રશાંતિ અનંત સુધામય જે, પ્રણમું પદ તે વાતે જય તે. ૧.
શ્રીમદ્ રાજચંદ્ર
(૨)
પ્રાણીમાત્રને રક્ષક, બંધવ અને હિતકારી એ કેઈ ઉપાય હોય તે તે વીતરાગને ધર્મ જ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #14
--------------------------------------------------------------------------
________________
: ૧૩ :
મુંબઈ. માહ સુદ ૪ વિ. ૧૨.
ॐ सद्गुरुप्रसाद. જ્ઞાનીના સર્વ વ્યવહાર પરમાર્થમૂળ હોય છે, તે પણ જે દિવસે ઉદય પણ આત્માકાર વર્તશે તે દિવસને ધન્ય છે.
સર્વ દુઃખથી મુક્ત થવાને સર્વોત્કૃષ્ટ ઉપાય આત્મજ્ઞાનને કહ્યો છે, તે જ્ઞાની પુરુષનાં વચન સાચાં છે, અત્યંત સાચાં છે.
જ્યાં સુધી જીવને તથારૂપ આત્મજ્ઞાન ન થાય ત્યાં સુધી આત્યંતિક બંધનની નિવૃત્તિ ન હોય એમાં સંશય નથી.
તે આત્મજ્ઞાન થતાં સુધી જીવે મૂર્તિમાન આત્મજ્ઞાન સ્વરૂપ એવા સદગુરુ દેવને નિરંતર આશ્રય અવશ્ય કરવા ગ્ય છે, એમાં સંશય નથી. તે આશ્રયનો વિગ હોય ત્યારે આશ્રયભાવના નિત્ય કર્તવ્ય છે.
સર્વ કાર્યમાં કર્તવ્ય માત્ર આત્માર્થ છે, એ સંભાવના નિત્ય મુમુક્ષુ છાએ કરવી યેગ્ય છે.
અનંતવાર દેહને અર્થે આત્મા ગાજે છે. જે દેહ આત્માને અર્થે ગળાશે તે દેહે આત્મવિચાર પામવા ગ્ય જાણ સર્વ હાથની કહપના છોડી દઈ એક માત્ર આત્માર્થમાં જ તેને ઉપજે કર એ મુમુક્ષુ જીવને અવશ્ય નિશ્ચય જોઈએ.
શ્રીમદ્ રાજચંદ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #15
--------------------------------------------------------------------------
________________
: ૧૪ :
વનક્ષેત્ર દ્વિઆશ્વિન શુ. ૧. ૧૯૫૪.
ઝ નમઃ
સર્વ વિકલપને, તર્કને ત્યાગ કરીને
મનને વચનને કાયાનો ઇંદ્રિયને
જય કરીને આહારને
નિદ્રાને નિર્વિકલ્પપણે અંતર્મુખવૃત્તિ કરી આત્મધ્યાન કરવું.
માત્ર અનાબાધ અનુભવ સ્વરૂપમાં લીનતા થવા દેવી, બીજી ચિંતવના ન કરવી. જે જે તકદિ ઊઠે તે નહીં લંબાવતાં ઉપશમાવી દેવા.
શ્રીમદ્ રાજચંદ્ર
આત્મસ્વભાવની નિર્મળતા થવાને માટે મુમુક્ષુ જીવે છે સાધન અવશ્ય કરીને સેવવા યેગ્ય છે. સંસ્કૃત અને સત્સમાગમ.
પ્રત્યક્ષ સન્દુરુષોને સમાગમ કવચિત કવચિત જીવને પ્રાપ્ત થાય છે. પણ જે જીવ સદ્દષ્ટિવાન હોય તે સંસ્કૃતના ઘણા કાળના સેવનથી થતા લાભ પ્રત્યક્ષ સત્પષના સમાગમથી બહુ અલ્પકાળમાં પ્રાપ્ત કરી શકે છે, કેમકે પ્રત્યક્ષ ગુણાતિશયવાન નિર્મળ ચેતનના પ્રભાવવાળાં વચન અને વૃત્તિ ક્રિયાશ્વતપણું છે. જીવને તે સમાગમ વેગ પ્રાપ્ત થાય એવું વિશેષ પ્રયત્ન કર્તવ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #16
--------------------------------------------------------------------------
________________
: ૧૫ :
તેવા ભેગના અભાવે સત્કૃતને પરિચય અવશ્ય કરીને કરવા ગ્ય છે. શાંતરસનું જેમાં મુખ્યપણું છે, શાંતરસના હેતુઓ જેના સમસ્ત ઉપદેશ છે, સવે રસ શાંતરસગર્ભિત જેમાં વર્ણવ્યા છે એવાં શાસ્ત્રના પરિચય તે સત્કૃતને પરિચય છે.
(૧) સત્કતને પરિચય જીવે અવશ્ય કરીને કર્તવ્ય છે.
(૨) મળ, વિક્ષેપ અને પ્રમાદ તેમાં વારંવાર અંતરાય કરે છે, કેમકે દી કાળ પરિચિત છે; પણ જે નિશ્ચય કરી તેને અપરિ. ચિત કરવાની પ્રવૃત્તિ કરવામાં આવે છે તેમ થઈ શકે એમ છે.
(૩) મુખ્ય અંતરાય હોય તે તે જીવને અનિશ્ચય છે.
(૧) આત્મસ્વરૂપને નિર્ણય થવામાં અનાદિથી જીવની ભૂલ થતી આવી છે, જેથી હમણું થાય એમાં આશ્ચર્ય લાગતું નથી.
(૨) સર્વ કલેશથી અને સર્વ દુઃખથી મુક્ત થવાને આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય નથી. સદ્વિચાર વિના આત્મજ્ઞાન થાય નહીં, અને અસત્સંગ પ્રસંગથી જીવનું વિચારબળ પ્રવતું નથી એમાં કિંચિત માત્ર સંશય નથી.
(૩) આત્મપરિણામની અવસ્થતાને શ્રી તીર્થકર સમાધિ કહે છે. આત્મપરિણામની અસ્વસ્થતાને શ્રી તીર્થંકર અસમાધિ કહે છે.
આત્મપરિણામની સહજ વરૂપે પરિણતિ થવી તેને શ્રી તીર્થકર ધમ કહે છે.
આત્મપરિણામની કંઈ પણ ચપળ પ્રવૃત્તિ થવી તેને શ્રી તીર્થકર કમ કહે છે.
(૪) આમાના અંતર્ વ્યાપાર (શુભાશુભ પરિણામ-ધારા) પ્રમાણે બંધક્ષની વ્યવસ્થા છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #17
--------------------------------------------------------------------------
________________
મુંબઈ કાર્તિક વદ ૧૧ મંગળ. ૧૯૫૬.
જડ ને ચેતન્ય બન્ને દ્રવ્યને સ્વભાવ ભિન્ન,
સુપ્રતિતપણે બન્ને જેને સમજાય છે; સવરૂપ ચેતન નિજ જડ છે સંબંધ માત્ર,
અથવા તે ફેય પણ પરદ્રવ્યમાંય છે; એવો અનુભવને પ્રકાશ ઉલ્લાસિત થયે,
જડથી ઉદાસી તેને આત્મવૃત્તિ થાય છે; કાયાની વિસારી માયા સ્વરૂપે માયા એવા, નિર્મથને પંથ ભવનંતનો ઉપાય છે
(૨) દેહ જીવ એક રૂપે ભાસે છે અજ્ઞાન વડે,
ક્રિયાની પ્રવૃત્તિ પણ તેથી તેમ થાય છે, જીવની ઉત્પત્તિ અને રેગ, શેક, દુઃખ, મૃત્યુ,
દેહનો સ્વભાવ જીવ પદમાં જણાય છે. એ જે અનાદિ એકરૂપને મિથ્યાત્વભાવ,
જ્ઞાનીનાં વચન વડે દૂર થઈ જાય છે; ભાસે જડ ચૈતન્યને પ્રગટ સ્વભાવ ભિન્ન, બને દ્રવ્ય નિજ નિજ રૂપે સ્થિત થાય છે.
(૩) જન્મ જરા ને મૃત્યુ, મુખ્ય દુઃખના હેતુ, કારણ તેનાં બે કાં, રાગ-દ્વેષ અણુહેતુ.
વચનામૃત વીતરાગનાં, પરમ શાંતરસ મૂળ, ઔષધ જે ભવરગનાં, કાયરને પ્રતિકૂળ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #18
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર
સમ્યગ્દષ્ટિને યુધિષ્ઠિર રાજાની પેઠે સર્વત્ર સમ્યફ જણાય છે અને મિથ્યાષ્ટિને દુર્યોધનની પેઠે સર્વત્ર મિથ્યા જણાય છે-આ દષ્ટિને તફાવત છે; સમકશ્રત અને મિથ્યાશ્રુત એ માત્ર દષ્ટિના ભેદો જ છે. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર
ન્ચાર વેદ પુરાણ આદિ, શાસ્ત્ર સે મિથ્યાત્વના;
શ્રીનંદિસૂત્રે ભાખિયાં છે, ભેદ જ્યાં સિદ્ધાન્તના, પણ જ્ઞાનીને તે જ્ઞાન ભાસ્યાં એજ ઠેકાણે કરે;
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્ય સાંભળે. * ચાર વેદ, અઢાર પુરાણ આદિનાં જેણે વર્ણન ક્યાં છે તેણે અચાનથી, સ્વછંદથી, મિથ્યાત્વથી, સંશયથી કર્યા છે એમ કહ્યું છે મા વચને બહુ જ ભારે નાંખ્યાં છે. ત્યાં આગળ ઘણું જ વિચાર કરી પાછું વર્ણન કર્યું છે કે અન્ય દર્શને-વેદાદિના ગ્રંથ છે તે જે સમ્યગ્દષ્ટિ જીવ વાંચે તે સમ્યફ રીતે પરિણમે; જિનના અથવા ગમે તેવા ગ્રંથ મિથાદષ્ટિ વાંચે તે મિથ્યાત્વરૂપે પરિણમે..
શ્રીમદ્ રાજચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #19
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર. દષ્ટિવિષ ગયા પછી ગમે તે શાસ્ત્ર, ગમે તે અક્ષર, ગમેતે કથન, ગમે તે વચન, ગમે તે સ્થળ પ્રાયે અહિતનું કારણ થતું નથી.”
ઐતિહાસિક દષ્ટિએ શ્રી મહાવીર પ્રભુને થઈ ગયાને આજે ૨૪૫૯ વર્ષ થયાં છે. એ મહાવીર પ્રભુનું આધ્યાત્મિક દષ્ટિએ અવલોકન કરતાં સ્પષ્ટ સમજાય છે કે વિશુદ્ધાત્મા એ જ મહાવીર પ્રભુ છે.
રાજગૃહરૂપ આ દેહ છે. રાજ એટલે રાજા-આત્મા અને ગૃહ એટલે ઘર. આત્માનું ઘર તે દેહ અર્થાત રાજગુહ એટલે દેહ. આ રાજચહરૂપ દેહમાં ગુણશીલરૂપ બગીચ બને તે તેમાં જરૂર શ્રી મહાવીર સમવસરવારૂપ આત્માનો સાક્ષાત્કાર થાય. વળી આ દેહમાં ક્રિયાવૃત્તિરૂપ દેવાનંદા અને જ્ઞાનવૃત્તિ રૂપ ત્રિશલા, માયારૂપ વ્યંતરી, રાગ-દ્વેષના સમાગમરૂપ સંગમ, ઇંદ્રિય-વિષયના વિકારરૂપ ગોવાલિયા, દેહદષ્ટિરૂપ ગશાલક, સંસાર સર્પરૂપ ચંડકૌશિક નાગ, ઉચ્ચ ભાવનારૂપ ચંદનબાલા, સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યક્ ચારિત્રરૂપ ત્રિગઢ, આત્માના અખંડ અનુભવરૂપ કેવલજ્ઞાન, અજ્ઞાન કષ્ટ રૂપ વૈશ્યાયન, પ્રશસ્ત રાગરૂપ ગીતમસ્વામી, માનરૂપ સુદષ્ટ, ક્રોધરૂપ તેજલેશ્યા, શાન્તિરૂપ શીતલેશ્યા, શલ્યરૂપ શૂલપાણી યક્ષ વગેરે સર્વ આ દેહમાં છે, તેમજ મહાવીર એટલે મહા શૂરવીર. તેમને હમેશાં યશ મળે છે એ જ યશોદા છે વળી મહાવીર પ્રિય-ઈષ્ટના દર્શન મેળવી શકે છે એ જ પ્રિયદર્શના છે,
મનુષ્યમાં રાજસવૃત્તિ છે એ જ દેવવૃત્તિ છે કે દેવપણું છે. રાજસ મનુષ્ય તે દેવ છે. રાજસ ગુણવડે મુક્તિ મેળવી શકાતી
+ જિનવર અને શુહાત્મમાં કિંચિત ભેદ ન જાણે-શ્રી યોગદેવ, * અન્ય પરિણામમાં જેટલી તાદાસ્યવૃત્તિ છે તેટલો છવથી મેલ દૂર છે.
શ્રીમદ્ રાજચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #20
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
નથી, માટે જ કહેવું છે કે દેવતાઓ મેક્ષ મેળવી શકે નહિ. મેક્ષની ઈચ્છા રાખનારે રાજસવૃત્તિ એટલે કે દેવવૃત્તિને ત્યાગ કરીને સાત્તિવકવૃત્તિ અર્થાત્ મનુષ્યવૃત્તિમાં આવવું જોઈએ. સાત્વિકવૃત્તિવાળાઓ જ મેક્ષ મેળવી શકે છે. શ્રીયોગપ્રદીપમાં કહ્યું છે કે –
सत्त्वं सर्वगुणाधारं, सवं धर्मधुरंधरं ।
संसारनाशनं सचं, सचं स्वर्गापवर्गदं । અર્થ–સત્ત્વગુણ સર્વ ગુણને આધારભૂત છે, ધર્મની સત્ય ધરાને ઉઠાવનાર તો એક સર્વગુણ જ છે, સંસાર-બંદીખાનાથી છેડાવનાર એક સત્ત્વગુણ જ છે અને સત્ત્વગુણ જ સ્વર્ગ તેમજ મેક્ષ આપનાર છે. | માટે જ શાસ્ત્રકારો ફરમાવી ગયા છે કે મનુષ્યભવ સિવાય મોક્ષ મળતું નથી. તેના સમર્થનમાં શ્રીચિદાનંદજી મહારાજે કહ્યું છે કે – ચેતન ! ચાર ગતિમાં નિ, મેક્ષદ્વાર એ કાયા રે; કરત કામના સુર પણ યાકી, જિસકું અનગળ માયારેપૂરવ
અનંત બલવાન હેય તે જ મેક્ષ મેળવી શકે છે, બલહીનને મેક્ષ થતા જ નથી. અનંતબલ તે આત્મિકબલ છે. એ આત્મિકબલને મન અને શરીર સાથે નિકટને સંબંધ હોવાથી જે આત્માના યથાર્થ બલને જાણે છે તેના મન અને શરીર પણ બલવાન હોય છે. તીર્થકરોના આત્મામાં અનંતબલ હોય છે : માટે તેમના શરીરમાં પણ અનંતબલ હોય છે. જેનું શરીર * હે ગતમ! દેવે અવીને બે ગતિમાં જાય-મનુષ્ય અને તિર્યય.
શ્રીજીવાભિગમસૂત્ર તથા બૃહતસંગ્રહણી ગાથા-૨૪૬. * હે ગૌતમ! મનુબ મરીને પાંચ ગતિમાં જાય:-નરક તિર્યંચ, મનુષ્ય, દેવ અને પાંચમી ગતિ તે મોક્ષની જવી.
શીખવાભિગમસૂત્ર તથા બૃહતસંગ્રહણી ગાથા-૦૨.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #21
--------------------------------------------------------------------------
________________
૪
શ્રી અધ્યાત્મ મહાવીર.
નિ`ળ હાય, મન નિર્માલ્ય હાય તેવા કોઈ પણ આત્માના અન તખલના અનુભવ કરી શકે નહિ. આધ્યાત્મિક વિકાસ સાથે શારીરિક અને માનસિક ખીલવણી અવશ્ય થવીજ જોઇએ.
મહાવીર એટલે મહા મલવાન કે મહાન પરાક્રમી આત્મા. †અનંત જ્ઞાન-દર્શનચારિત્ર-તપ-વીય અને ઉપયાગ એ આત્માના સ્વાભાવિક ગુણા છે. આત્મા અનંત ખલવાન હાવાથી આત્માને મહાવીર કહેવામાં આવે છે. સિદ્ધ સ્થાનથી માંડી નિગેાદના જીવ સુધીના સર્વ આત્માએ સરખા છે તેથી સના આત્મા એજ મહાવીર છે. એ આત્મારૂપ મહાવીરના સાક્ષાત્કાર કરવા માટે સાધક મુમુક્ષુએ રાજસવૃત્તિ-વૈભવવૃત્તિરૂપ દેવલાકમાંથી સાત્ત્વિકવૃત્તિરૂપ મનુષ્યલેાકમાં આવવું જોઈએ. શ્રીયાગપ્રદ્વીપમાં કહ્યું છે કેઃ—
सभ्वं रजस्तमश्चेत्ति, शरीरांतर्गुणत्रयं । रजस्तमश्च संत्यज्य, सभ्वमेकं समाश्रयेत् ॥
અઃ શરીરમાં સત્ત્વગુણ, રજોગુણુ અને તમેગુણુ-આ ત્રણ ગુણા રહેલા છે. રજોગુણુ અને તમેગુણુને ત્યાગી . એક સત્ત્વગુણુના જ આશ્રય કરવા જોઇએ.
જ્યાં સુધી આત્માના સાક્ષાત્કાર ન થાય ત્યાં સુધી રાજસવૃત્તિ અને સાત્ત્વિક વૃત્તિ એ માત્ર મહિષ્ટિના વિષય હાય છે. જ્યારે રાજસવૃત્તિવાળા કોઇ ભવ્ય આત્માને આત્માના
* પ્રથમ શતિને કેળવા, શક્તિદ્વારા જ્ઞાન પ્રાપ્ત કરા; જ્ઞાનદ્રારા • ચિત્તને શુદ્ધ કરા, માણુને સંયમમાં લાવા અને મનને શાન્ત-નિઃસ્પદ કરે. યૌગિક સાધન-શ્રીઅરવિંદ ધાય.
+ नाणं च दंसणं चेव, चरितं च तवो तहा । वीरिश्रं उवओोगो अ, एवं जीवस्स लक्खणं ॥
શ્રીઉત્તરાધ્યયનસૂત્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #22
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
અખંડ અનુભવ મેળવવાની કે મહાવીર થવાની ઈચ્છા થાય છે ત્યારે તે રાજસવૃત્તિમાંથી પાછા હઠે છે અને બહિવૃત્તિઓ વિચાર કરે છે. બહિવૃત્તિએ વિચારના સ્થાનમાં જવું એ જ માહણપુર-બ્રાહ્મણપુરમાં મહાવીરને ગર્ભ જાણ. આ બહિવૃત્તિએ આત્માના સાક્ષાત્કાર માટે વિચાર કરતાં કરતાં સદનુકાન કરવાને મન પ્રેરાય છે. અનુષ્ઠાન એટલે ક્રિયા અને ક્રિયા કરવામાં આગ્રહની ખાસ જરૂર હોય છે જ; માટે ક્રિયારૂપ દેવાનંદા એ પત્ની છે અને આગ્રહરૂપ ઋષભદત્ત એ પતિ છે. રાજસવૃત્તિરૂપ દેવ ભવમાંથી પાછા વળ્યા પછીની મુમુક્ષુની પહેલી સ્થિતિ બહિર્વત્તિરૂપ માહણપુરમાં આગ્રહરૂપ ઋષભદત્તની પત્ની ક્રિયાવૃત્તિરૂપ દેવાનંદામાં હોય છે. ક્રિયા અને આગ્રહ એ બને બહિર્વત્તિના વિષયે હોવાથી સાક્ષાત્ મેક્ષના સાધને નથી પણ પરંપરાએ મેક્ષના સાધન ગણાય છે. આગ્રહપૂર્વક ક્રિયાઓ થાય છે અને તે બહિર્વત્તિને વિષય છે. આગ્રહપૂર્વક ક્રિયા કરતાં કરતાં કર્મોને અંશત: ક્ષય [
નિશ] થાય છે અર્થાત અંત:કરણની શુદ્ધિ થાય છે. એટલે કે મન કેળવાય છે ત્યારે મનમાં સ્વભાવતઃ તત્ત્વજ્ઞાન જાણવાની રુચિ થાય છે. તત્વજ્ઞાન એટલે આત્મજ્ઞાન. તે અંતવૃત્તિને વિષય છે, બહિર્વત્તિ અને અંતરિ એ મનની સ્થિતિના ભેદ છે.
શરૂઆતમાં ક્રિયાકલાપમાં જ આત્મ-સાક્ષાત્કાર થાય છે એમ મન માની બેસે છે, પણ ક્રિયા વડે મનને વિકાસ થતાં
+ જબ તક આત્મજ્ઞાન ના, મિયા કિયા કલાપ;
ભટકે તીને લેકમેં, શિવસુખ લહે ન આપ. અર્થ-જ્યાં સુધી આત્મજ્ઞાન નથી થયું ત્યાં સુધી સર્વ ક્રિયાઓ ફોકટ છે; અને તેથી તું ત્રણ લેકમાં ભટકીશ તજ મેક્ષ સુખ પામી શકીશ નહિ.
શ્રીગસાર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #23
--------------------------------------------------------------------------
________________
N
શ્રી અધ્યાત્મ મહાવીર.
તત્ત્વજ્ઞાન દ્વારા આત્મ-સાક્ષાત્કાર થાય છે એવું મનને સમજાય છે. જે પ્રભુત્વ પ્રથમ ક્રિયાકલાપમાં સમજાતું હતું તે હવે એમ સમજાય છે કે
तपोभिर्दुस्तपैस्तप्तै-तैस्तैश्च दुष्करैः ।
आत्मज्ञानं विना मोक्षो न भवेद्योगिनामपि ।। અર્થ-બહુ મુશૈલીથી થઈ શકે તેવા દુષ્કર તપ અને વ્રતના પાલનથી યોગી પુરુષોને પણ આત્મજ્ઞાન વિના મોક્ષ નથી. મતલબ કે આત્મજ્ઞાન છે તે જ મોક્ષનું પરમ કારણ છે. – શ્રીગપ્રદીપ.
આ જે લક્ષ તે આત્માના ગર્ભનું સંક્રમણ જાણવું. આ ત્મારૂપ મહાવીરનું સંક્રમણ કરનાર મનરૂપ હરિનૈગમેલી દેવ છે. મનરૂપ હરિનૈમેષી દેવની ગતિ ઘણી જ તીવ્ર છે. અલપ કાળમાં લાખો ગાઉ જવાની શકિત મનમાં રહેલી છે. જે મન બહિર્વત્તિમાં પ્રભુ છે એમ માનતું હતું તે જ મન, મનની ખીલવણી થતાં પછીથી એમ માને છે કે અંતર્થતિમાં પ્રભુ રહેલા છે. અંતવૃત્તિ એ જ ક્ષત્રિયકુંડ ગ્રામ. ક્રિયાવૃત્તિરૂપ દેવાનંદા બ્રાહ્મણ અર્થાત્ ક્રિયાકર્મવૃત્તિમાંથી જ્ઞાનવૃત્તિરૂપ ત્રિશલા ક્ષત્રિયાણમાં આત્મારૂપ મહાવીરનું સંક્રમણ થાય છે એટલે કે + ક્રિયાવૃત્તિમાંથી જ્ઞાનવૃત્તિમાં પ્રવેશાય છે. કે જ્યારે સાધક મુમુક્ષુઓ બહિવૃત્તિરૂપ માહણપુરમાંથી અંત
ત્તિરૂપ ક્ષત્રિયકુંડ ગામમાં પ્રવેશે છે ત્યારે તે સાધક મુમુક્ષુઓના સર્વ અર્થ સિદ્ધ થાય છે અને તેઓની ત્રણે અવસ્થા [ સત્વ, + वयतवसंजममूलगुण, मूढह मोक्ख णि वुक्षु ।
जाम ण जाणइ इक, परु सुद्धउ भावपवित्तु ॥ અથર–ત્રત, તપ, સંયમ, ધ્યાનથી જ મેક્ષ મળે છે એવું મૂહ જ કહે છે. આત્મા કેણ છે? એ અનુભવ કર્યા વિના કોઈ પણ જીવ મુકત થઈ શકે જ નહિ,
શ્રીયમસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #24
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર
રજ અને તમ ] સમપણું પામે છે. એવા મુમુક્ષુને સર્વ અથેની સિદ્ધિ એ પિતા-સિદ્ધાર્થ છે અને ત્રણ ગુણની સામ્યવસ્થા એટલે કે જ્ઞાનવૃત્તિ એ માતા ત્રિશલા છે. સિદ્ધાર્થરૂપ પ્રેમ અને ત્રિશલારૂપ જ્ઞાનવૃત્તિ એ અંતવૃત્તિના અભ્યાસકના પિતા અને માતા છે. આત્મારૂપ મહાવીર પ્રભુના દર્શનની ઈચ્છા રાખનારે શ્વાસોચ્છવાસની ક્રિયા ખાસ જાણવી જોઈએ. શ્વાસોચ્છવાસની ક્રિયાદ્વારા ઈડા, પિંગલા અને સુષષ્ણને અનુભવ થાય છે. શ્રીગશાસ્ત્રમાં કહ્યું છે કે –
इडा च पिंगला चैव, सुषुम्णा चेति नाडिकाः ।
शशिसूर्यशिवस्थानं, वामदक्षिणमध्यगाः ॥
અર્થ-ડાબીબાજુએ રહેલી નાડીને ઇડા નાડી કહે છે અને તેમાં ચંદ્રનું સ્થાન છે; જમણી બાજુએ રહેલી નાડીને પિંગલા કહે છે અને તેમાં સૂર્યનું સ્થાન છે, બેઉની મધ્યમાં રહેલી નાડીને સુષુમ્મા કહે છે અને તેમાં શિવ [ મોક્ષ ]નું સ્થાન છે.
આથી કહેવાનું એ છે કે સુષુમણું એટલે ઈડા અને પિંગલા નાડીને સમવય. સુષુમણું નાડીનો ખાસ સમય સવાર, મધ્યાહ, સાંજ અને મધ્યરાત્રિ છે, માટે જ દરેક ધર્મવાળાઓએ આ ચાર સમયને ધ્યાન-ભજન માટે નક્કી કર્યા છે. જેમનાથી આ ચારે સમય ધાનાદિ કરી શકાય તેમ ન હોય તે તેમણે સવાર - શ્રી અધ્યાત્મસારમાં શ્રી યશોવિજયજી મહારાજ કહે છે કેयत्र योगसमाधानं, कालोऽपीष्टः स एव हि । दिनरात्रिचणादीनां, ध्यानिनो नियमस्तु न । મૂલાઈજે રાત્રિદિવસરૂપ સમયે ધ્યાનયોગનું અથવા મન, વચન અને કાયાના યોગનું સમાધાન અથત ધ્યાન કરવા યોગ્ય વસ્તુને વિષે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #25
--------------------------------------------------------------------------
________________
.
શ્રી અધ્યાત્મ મહાવીર,
અને સાંજ એ બે સમય તે અવશ્ય ધર્મધ્યાન કરવું જ જોઈએ, એ સમયમાં આત્મધ્યાન, ભજન સિવાય બીજા કાર્યોમાં લક્ષ નહિ આપવું જોઈએ, કારણ કે આ બ્રહ્માંડમાં જે વાતાવરણ ભરેલું છે તેમાં તે સમયે સમતલપણું આવતાં તેની અસર-તે મહાપ્રાણની અસર પિંડરૂપ બ્રહ્માંડના દરેક પિંડમાં રહેલા પ્રાણ ઉપર થાય છે તેથી તે સમય સુષુમણાને સમય કહેવાય છે.
શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કેસેકહ સેહ સેહ સેહ સેહ સેહે રહના લગીરી–સેકહ ઇંગહા,પિંગલા સુખમના સાધકે, અરુણ પ્રતિથી પ્રેમ લગી; વકનાલ ખટચક ભેદો, દશમ દ્વાર શુભ જોતિ જગીરી-સેડફં. ૧ ખુલત કપાટ ઘાટ નિજ પાયે, જનમ જરા ભયભીતિ ભગીરી, કાચ શકલ દેચિંતામણિ, કુમતા કુટિલ સહજ ઠગીરી-સેડફં.૨
વ્યાપક સકલ સ્વરૂપ લખે ઈમ, જિમ નભમેં મગ લહત ખગીરી, ચિદાનંદઆનંદ મૂરતિ, નિરખ પ્રેમભર બુદ્ધિથગીરી-સહ ૩
એ સમયમાં ધર્મયાન કરવાથી મન ઘણુ તીવ્ર ગતિથી એકાગ્ર થવા માંડે છે અને છેવટે આત્મ-સાક્ષાત્કાર થાય છે. તન્મયપણું થાય તે જ કાળ પણ ધ્યાનીને યોગ્ય છે. પરંતુ ધ્યાનીને દિવસ, રાત્રિ કે ક્ષણદિને કઈ પણ નિયમ નથી.
એવી જ રીતે ધ્યાનશતક, માનદીપિકાના કર્તા કહે છે, પરંતુ યોગદિવાકર, યોગદીપકના લેખક કહે છે કે “ પ્રાતઃકાળ અને સંધ્યાકાળ એ બે સમયે પ્રાણાયામ કરવાને માટે બહુ જ સારા છે. સૂર્યના ઉદય તથા અસ્ત સમયે સૃષ્ટિમાં સર્વત્ર પ્રાયઃ શાંતતા હેય છે. એ અતિતાની અસર આપણા શરીર ઉપર થાય છે.
આ સંબંધમાં સગત શ્રીમદ્ રાજચંદ્રે કહ્યું છે કે
એકાંત, પ્રભાત, પ્રથમ પ્રહર એ સેવ્ય ભકિત માટે યોગ્ય કાળ છે; સ્વરૂપચિંતનભક્તિ તે સર્વ કાળે સેવ્ય છે.
૧ શકલ કકડે. ૨ થગીરી–સ્થિર થઈ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #26
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
આથી જ તે સંસ્થાના સમયમાં જ મધ્ય રાત્રે શ્રી મહાવીર પ્રભુ જમ્યા હતા એમ કહેલ છે. ભાવાર્થ એ છે કે પ્રાણના સંપૂર્ણ સમતોલપણુમાં એટલે કે સુષુષ્ણુ કે વીતરાગ દશામાં જ સર્વત્ર અભેદભાવ થવાથી આત્માનુભવ થવા રૂપ શ્રી મહાવીર પ્રભુને જન્મ થાય છે.
અન્ય દર્શનમાં પણ કહ્યું છે કે સંધ્યામાં જીવ અને ઈશ્વરની એક્તામાં કે વીતરાગદશામાં જ આત્માનુભવ થાય છે. મુમુક્ષુને જ્યારે આત્મારૂપ મહાવીરના દર્શન થાય ત્યારે તે ત્રણ [ મતિ, શ્રુત અને અવધિ 1 જ્ઞાનયુકત થાય છે. મતિ અને શ્રુતજ્ઞાન તે દરેક મનુષ્યને હોય છે પણ તેમને તે તે ઉપરાંત આત્માના અનુભવનું જ્ઞાન (રૂપી દ્રવ્યને સાક્ષાત્ કરનાર) પ્રત્યક્ષ જ્ઞાન અમુક હદ સુધીનું થાય છે, માટે શાસ્ત્રમાં કહ્યું છે કે શ્રી મહાવીર પ્રભુ ત્રણ જ્ઞાન સહિત જન્મ્યા હતા. આવી આત્મદશાએ પહેંચેલે દરેક સાધક તે ત્રણ જ્ઞાનયુક્ત હોય છે, પણું ખરું જોતાં તે જ્યારથી મુમુક્ષુઓ પરમાર્થને રસ્તે ચઢે છે ત્યારથી જ તેમને અંશે અંશે અનુભવજ્ઞાન થાય છે. તેથી જ એમ કહેવાય છે કે ગર્ભમાં પણ શ્રી તીર્થંકર પ્રભુને ત્રણ જ્ઞાન હોય છે. આત્મજ્ઞાનના દરેક યથાથે અભ્યાસકને મતિ અને શ્રુત ઉપરાંત અમુક અંશે અનુભવરૂપ અવધિજ્ઞાન પણ હોય છે. આનું નામ જ ગજેમાં ત્રણ જ્ઞાન જાણવા અર્થાત ગર્ભગી તે
* जेवि य से तिसकाए खत्तियाणीए कुच्छिसि गम्भे तं पि य दाहिणमाहणकुंडपुरसंनिवेसंसि उसभदत्तस्स माहणस्त कोडालसगोत्तस्स देवाणंदाए माहणीए जालंधरायणगुत्ताए कुच्छिति गम्भं साहरइ समणे भगवं महावीरे तिन्नाणोवगए आवि होत्था
साहरिजिस्सामित्ति जाणइ, साहरिजमाणे न जाणइ, साहરિમિતિ ના સમજાવો ! | શ્રી આચારાંગ સત્ર,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #27
--------------------------------------------------------------------------
________________
v
vvvvvvvvvvv :
શ્રી અધ્યાત્મ મહાવીર,
આનું નામ. આ સ્થિતિએ પહોંચેલા મહાન્ સાધકો આમાના અખંડ અનુભવ મેળવવાના રસ્તામાં યશ મેળવતા જ જાય છે અને તેથી તેમને પ્રિયદર્શનનો લાભ મળ્યા જ કરે છે એટલે કે આત્મારૂપ મહાવીર પ્રભુની સ્ત્રી યશોદા છે અને પુત્રી પ્રિયદર્શના છે. નિષ્કામવૃત્તિ હમેશાં યશ આપનારી છે અને નિષ્કામવૃત્તિદ્વારા જ ઈચ્છિત દર્શન મેળવી શકાય છે; તેથી જ એમ કહેલ છે કે શ્રી મહાવીર પ્રભુને યશોદા નામની પત્ની અને પ્રિયદર્શના નામની પુત્રી હતી તે વાજબી છે. આ દિશામાં સાધક મહાવીરને નિષ્કામતારૂપ યશદાદ્વારા જ ઈચ્છિત દર્શન-આત્માનંદપ્રિયદર્શનની પ્રાપ્તિ થાય છે. જે સાધકે [મહાવીરે ] નિષ્કામપણે કાર્ય કરે છે તેઓ હમેશાં યશ મેળવે છે અને ઈચ્છિત પરિણામ લાવી શકે છે. આવી સ્થિતિએ જે મુમુક્ષુઓ પહોંચે છે તેવા મહાવીરેને ત્રણ અવસ્થા ઉપર અમારો કાબૂ છે તથા અમારા મનેર સિદ્ધ થાય છે એવી ભાવના વિલયને પામી જાય છે. એટલે કે સિદ્ધાર્થ અને ત્રિશલા સવર્ગવાસ પામી જાય છે એમ કહ્યું છે. શ્રીપાતંજલ–ગદનમાં કહ્યું છે કે –
ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः । અર્થ:–આ સિદ્ધિઓ સમાધિ [સંપ્રણાતોગ-જેનદષ્ટિએ કેવલજ્ઞાન] માં ઉપસર્ગ–પ્રતિબંધકરૂપ છે અર્થાત ગીએ ઉપેક્ષા કરવા યોગ્ય છે. માત્ર વ્યુત્યાન દશા [સંસાર] માં સિદ્ધિ વા વિભૂતિરૂપ છે. જે વસ્તુ વિચારતા થાવર્તિ, મન પાવૈ વિશ્રામ; રસ સ્વાદત સુખ ઊપજે, અનુભૈ યાકે નામ.
શ્રી નાટક સમયસાર. + અનુભકી કેલિ વહેકામધેનુ ચિત્રાવેલિ;
અનુભકે સ્વાદ, પંચ અમૃતકે કેર હૈ. કેલિઆનંદ, કૌઝાસ, કાળિયે.
શ્રી નાટક સમયસાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #28
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર
સિદ્ધ અર્થો તરફ સાધકનું લક્ષ જતું જ નથી. આથી જ્ઞાનવૃત્તિ ઉચ કક્ષાને પામે છે, કારણ કે શેય પોતે જ છે એ અનુભવ થવા માંડે છે.
અંતત્તિરૂપ ક્ષત્રિયકુંડગ્રામને સર્વ વ્યવહાર વધતા આનંદરૂપ નંદિવર્ધનવડે જ ચાલે છે. વાસ્તવિક રીતે તે સાધના સર્વ ભય દૂર થાય છે. એટલે તે દ્રવ્ય અને ભાવથી કેવલ નિજ સ્વરૂપે રમે છે અને પર સ્વરૂપથી મુક્ત થાય છે–આનું નામ તે દીક્ષા; અને તે અશોક વૃક્ષના નીચે, એટલે કે યેગીના સર્વ શેકો દૂર થાય છે તથા સર્વત્ર આત્માનંદ અનુભવાય છે. મનને આત્માનંદમાં વિલય તે મન:પર્યવજ્ઞાન. આ સમયે સાધકમાં પૂર્ણ જાગૃતિ હોવાથી મનના દરેકે દરેક વિચારો તે દષ્ટા હોય છે. સર્વ સિદ્ધિઓ આવા યેગીની હજુરમાં રહે છે છતાંએ
ગીને તેની દરકાર જ હોતી નથી. સર્વ સિદ્ધિઓ ભેગીને વ્યંતરના વળગાડ જેવી લાગે છે માટે જ શ્રી મહાવીર પ્રભુ સાથે સિદ્ધાર્થ વ્યંતર રહેતો હતો એમ કહેલ છે.
મહાન સાધક-ગીરૂપ શ્રી મહાવીર પ્રભુને પણ પૂર્વ સંસ્કારવશાત્ કોઈ સમયે ઉત્તમ, મધ્યમ અને કનિષ્ઠ એમ ત્રણ પ્રકારની વાસનારૂપ શયત્રયો દુઃખ આપવા તૈયાર થાય છે એટલે કે શૂલપાણિ યક્ષ દુઃખ આપે છે પણ મહાન સાધકે તેને ગણકારતા નથી એટલે કે સ્ત્રશલ્યત્રય ઉપર સાધક-મહાવીર વિજય મેળવે છે.
આ સંબંધમાં શ્રી ઉત્તરાધ્યયન સૂત્રમાં કહ્યું છે કે* દ્રવ્ય શલ્યમાંહી રહ્યા, એક ભવે દુ:ખદાય રે;
ભાવશલ્ય રાખ્યાં થકાં, ભવ ભવમેં દુઃખ થાય રેશલ્ય કેઈમત રાખજે.
મુનિશ્રી જયમલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #29
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
mannnnnnnnnnnnnnnnnnnnnnnnnnn
दंडाणं गारवाणं च सल्लाणं च तियं तियं । जे मिक्खू चयई निच्चं, से न अच्छह मंडले ॥
અર્થ– મન, વચન અને કાય-એ ત્રણ ] દંડને, [ઋદ્ધિ, રસ અને શાતા-એ ત્રણ] ગરવને અને [ માયા, નિદાન અને મિથ્યાત્વએ ત્રણ ] શલ્પને જે સાધુ નિત્ય તજે છે તે સંસારમાં રહેતો નથી.
તેવી જ રીતે શ્રીયોગવાસિષ્ઠમાં શ્રાવસિષ્ઠ મુનિ ઉપદેશે
बन्धो हि वासनाबन्धो, मोक्षः स्याद्वासनाचयः । वासनास्त्वं परित्यज्य, मोक्षार्थि त्वमपि त्यज ॥
સ્પષ્ટાર્થ–વાસનાથી થયેલ બ તે બન્ધ જને વાસનાને ક્ષય તે મોક્ષ. તું વાસનાને ત્યજી દે અને એ ત્યાગમાં સાધનભૂત જે મેક્ષની ઈછા તેને પણ પાછળથી ત્યજી દે.
શ્રી બુદ્ધદેવે ધમ્મપદના માર્ગ વર્ગમાં કહ્યું છે કે
अक्खातो वे मया मग्गो अञआय सल्लकन्तनं ।। શલ્યને કાઢવાનું જાણીને મેં [ અષ્ટાંગિક ] માર્ગ કહેલ છે.
પછી યોગીને સંસાર સર્ષરૂપ ચંડકૌશિક નાગ કાંઈ કરી શકતું નથી. ઉલટું સંસાર અને ઉદ્ધાર યેગી લકે કરી શકે છે. મહાન યોગીઓને સંસાર સપ–ચંડકૌશિક નાગ સાથે ચાગ થતાં [ ડંસ થતાં ] મહાન ગીઓ ગુસ્સે થતાં નથી. અર્થાત્ યોગીઓના શરીરમાંથી લોહી નહિ નીકળતાં દૂધ નીકળે છે. એટલે કે મહાન યોગીઓ સંસાર સર્પ તરફ અમૃતની વૃષ્ટિ કરે છે. તે હંસરૂપ વિષને પ્રતિકાર અમૃત-દૂધથી કરે છે, કારણ કે સમભાવવાસિત આત્માઓની અસર શરીર તેમજ સ્વભાવ ઉપર પણ થાય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #30
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર,
.
.
.
.
.
.
શ્રી અધ્યાત્મસારના સમતા અધિકારમાં કહ્યું છે કે-- किं स्तुमा समता साधो ! या स्वार्थप्रगुणीकृता । वैराणि नित्यवैराणामपि, हन्त्युपतस्थुषाम् ॥
અર્થ–હે સાધુ! અમે સમતાની કેટલી સ્તુતિ કરીએ? કે જે સમતા આત્મા અર્થે સજજ કરવાથી પાસે રહેલા નિત્ય વિરોધી છના વૈરને પણ નાશ કરે છે.
આના લીધે વેગીઓનું લેહી પણ “વેત અને મિષ્ટ દૂધરૂપ થઈ જાય છે. સંસાર સપથી આવા ગીજનો ભય પામતા નથી. સંસારમાં સર્પ તરફ ખૂબ અમીદષ્ટિ વર્ષાવી તેનું તારણ કરવું એ મહાન યોગીઓ-મહાવીરેને ધર્મ છે. આ દેહ પણ એક સંસાર સર્પ કે ચંડકૌશિક નાગ છે. એ દેહમાંઆત્માને-મહાવીરને અનુભવ થતાં દેહરૂપ સંસાર સર્પનું તારણ થાય છે, જે દેહ દુઃખરૂપ-ઝેરરૂપ જણાતું હતું તે જ દેહ આત્મ-સાક્ષાત્કારરૂપ મહાવીર પ્રભુના ચગવડે અમૃતનું
સ્થાન થઈ પડે છે; અને આનું નામ જ દેહરૂપ સંસાર સપચંડકૌશિકનું તારણ. સંસાર સપરૂપ ચંડકૌશિક નાગના મેહ રૂ૫ વિષવડે આખું વિશ્વ ઘેનમાં લે છે; જ્યારે આત્મજ્ઞાની પુરુષો જ એ સંસાર સર્પનું મેહ-વિષ ઉતારી શકે છે.
શ્રી જ્ઞાનાણુંવમાં કહ્યું છે કેप्रबोधाय विवेकाय, हिताय प्रशमाय च। सम्यक्तत्त्वोपदेशाय, सतां सूक्तिः प्रवर्तते ।। અથ–પુરુષોની ઉત્તમ વાણી જીવોને પ્રકૃe [પદાર્થોનું વિશેષ + સવિ જીવ કરૂં શાસનરસી, એસી ભાવ દયા મન ઉસી.
તેમજ શ્રીઆનંદઘનજી મહારાજ કહે છે કેShree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #31
--------------------------------------------------------------------------
________________
૧૪
શ્રી અધ્યાત્મ મહાવીર.
જ્ઞાન, વિવેક [ સ્વપરને ભેદ જાણવાનો અભિપ્રાય ], હિત [ સુખના કારણની સમજણ ], પ્રશમતા [ કષાયની મંદતા ] અને સમ્યફ પ્રકારે તોપદેશ દેવા અર્થે જ પ્રવર્તતી હેય છે.
મહાવીર એટલે આત્મા. શાલક એટલે દેહભાવ છે એટલે ઇદ્રિય અને શાલા એટલે રહેવાનું સ્થળ. ઇદ્ધિની રહેવાની શાલા તે દેહ. આ પ્રમાણે આત્મભાવ તે મહાવીર અને દેહભાવ તે શાલક. આત્મારૂપ મહાવીરના ઉપાસકો આત્મજ્ઞાની હોઈ શકે પણ દેહભાવવાળા કે દેહાધ્યાસવાળાએ આત્માના-મહાવીરના ઉપાસક હોઈ શકે નહિ એટલે કે દેહભાવવાળા-બહિંદષ્ટિવાળાઓ જેને કહેવાય નહિ માટે ગોશાલકરૂપ દેહ, ભાવને જેનને બદલે જૈનાભાસ અને શિષ્યને બદલે શિષ્યાભાસ કહેલ છે. દેહભાવવાળો સમુદાય તે ગોશાલકપંથી અને આત્મભાવવાળો સમુદાય તે મહાવીર૫થી કે મહાવીર-માર્ગાનુસારી છે. આત્મભાવવાળા કરતાં દેહભાવવાળ સમુદાય ઘણું વધારે હોય
સર્વ જંતુ હિતકરણ કરૂણા, કર્મ વિદારણ તીક્ષણ રે. વળી રાજર્ષિ કવિ ભક્ત હરી કહે છે કે
पद्माकरं दिनकरो विकचीकरोति चन्द्रो विकासयति कैरवचक्रवालम् । नाम्यर्थितो जलधरोऽपि जलं ददाति,
सन्तः स्वयं परहितेषु कृताभियोगाः॥ અર્થ–સુર્ય પ્રાર્થના વિના જ કમળના સમુદાયને પ્રફુલ્લિત કરે છે.
ચન્દ્ર કોઈની પણ પ્રાર્થના વિના કુમુદિની [પિયણ ] ને પ્રફુલિત કરે છે અને મેલ પણ કેઈની પ્રાર્થના વિના જળ આપે છે; તેમજ સતે સ્વયં અન્યના કલ્યાણ માટે ઉત્સાહથી પ્રયાસ કરે છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #32
--------------------------------------------------------------------------
________________
~
~~~~~~~~
~
શ્રી અધ્યાત્મ મહાવીર
~ ૧૫
છે માટે જ મહાવીરના શિષ્ય-આત્માભિમુખવૃત્તિવાળા છેડા [ એક લાખ અને ઓગણસાઠ હજાર ] કહેલ છે, અને શાલકના શિષ્ય-દેહભાવવાળા [ અગ્યાર લાખ ] કહેલા છે, જેઓ મુખ્યત્વે આમાના ઉપાસકે છે તેઓ જેને છે, પણ જેઓ આત્મા સિવાય દેહભાવના ઉપાસકો છે તેઓ ગોશાલક મતવાળા છે. આત્મજ્ઞાની–મહાવીર જ જિન–અરિહંત કે કેવલી હોય છે પણ દેહભાવવાળા જિન વિગેરે કદી પણ હોઈ શકે જ નહિ. જેઓ આત્મારૂપ મહાવીરથી વિમુખ છે તેઓ શ્રાવક, સાધુ કે સમ્યકત્વી હોઈ શકે નહિ, કારણ કે આત્મારૂપ મહાવીરના જ્ઞાન વિના શ્રાવકપણું, +મુનિપણું કે સમકિતીપણું સંભવી શકે જ નહિ તથાપિ જેઓ આત્મજ્ઞાન વિમુખ હોવા છતાં પોતાને શ્રાવક, મુનિ કે સમ્યક્ત્વી વગેરે શબ્દોથી ઓળખાવે છે–પિતાને ગણે છે-માની લે છે, તેઓ ગોશાલકપંથી સદશ છે; કારણ કે ગોશાલક પણ ભગવાન મહાવીરથી વિમુખ હોવા છતાં પિતાને જિન, અરિહંત, કેવલી વગેરે શબ્દોથી ઓળખાવતા હતા. ભાવાર્થ એ છે કે દેહભાવ એ ગોશાલક છે અને આત્મભાવ એ મહાવીર છે. દેહદષ્ટિવાળા શાલકે છે અને આત્મદષ્ટિવાળા મહાવીરે છે. દુનિયામાં ગોશાલકે ઘણું છે અને *મહાવીરે થોડા છે.
તેવી જ રીતે શ્રી આનંદઘનજી મહારાજ કહે છે કેઆતમજ્ઞાની શ્રમણ કહાવે, બીજા તે દ્રવ્યલિંગીરે; વસ્તુગતે જે વસ્તુ પ્રકાશે, (તે) આનંદઘન મત સંગીરે, વાસુપૂજ્ય જિન ત્રિભુવન સ્વામી. + આત્મજ્ઞાન ત્યાં મુનિપણું, તે સાચા ગુરુ હેય; બાકી કુળગુરાકલ્પના, આત્માથી નહિ જોય.
શ્રી આત્મસિદ્ધિશાસ્ત્ર. એક વિરલા જાને તવકો, વિરલા તવ સુનંત, વિરલા ધ્યાવે તવંકે, વિરલા શ્રદ્ધાવંત.
શ્રી ગસાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #33
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર,
દેહભાવવાળા-ગે શાલકે હમેશાં કોધાદિથી તપ્યા કરે છે. પોતે તપે છે અને બીજાઓને તપાવે છે. તપાયમાન રહ્યા કરવું એ જ દેહભાવરૂપ શાલકની તેજેશ્યા જાણવી અને તે હમેશાં હલકી જ હોય છે, આત્મવિમુખતા એ જ તેજોલેશ્યા. જ્યારે આત્મહષ્ટિરૂપ મહાવીરની લેણ્યા આનંદમય હોય છે. આત્મજ્ઞાનીને આનંદનો અનુભવ હોવાથી તેમની વૃત્તિ પ્રશાન્ત હોય છે તેથી જ આત્મજ્ઞાની-મહાવીર પ્રભુને શીતલેશ્યાવાળા કહ્યા છે. દેહભાવ–શાલકના મનમાં દુઃખાગ્નિ બન્યા કરે છે એજ ગોશાળકની તેજેતેશ્યા અને આત્મજ્ઞાનીઓના મનમાં પરમ શાન્તિ રહ્યા કરે છે એ જ મહાવીર પ્રભુની શીતલેશ્યા જાણવી. આત્મજ્ઞાનથી વિમુખ શાલકે છે અને તેમની પાસે તેજલેશ્યા તૈયાર હોય છે. આત્મજ્ઞાનીઓ સઘળા મહાવીર છે અને તેમની પાસે શીતલેશ્યા તૈયાર હોય છે. શીતલેશ્યાદ્વારા આત્મજ્ઞાનીઓ હમેશાં શાન્તિમાં વૃદ્ધિ કરતા જાય છે અને દેહભાવરૂપ ગોશાલક કદાચ અજ્ઞાન કણરૂપ વૈશ્યાયનથી ઉત્પન્ન થયેલી તેજેતેશ્યાવડે-સંસારદુઃખાગ્નિ વડે બળતું હોય તે તેને આત્મજ્ઞાનીરૂપ મહાવીર શીતલેશ્યા વડે શાન્તિ પમાડે છે. દેહભાવવડે અજ્ઞાનથી ઉત્પન્ન થયેલ તેજેલેશ્યાવડે બળ પ્રાણી જ્યારે આત્મજ્ઞાન-fસમતા તરફ વળે છે ત્યારે તેની દુ:ખાગ્નિરૂપ તેલેશ્યા દૂર થાય છે અને તે શાન્તિ પામે છે. મહાન સાધકે આત્માના વધતા જતા અનુભવવડે પરમ શાન્ત શીત લેશ્યાને સિદ્ધ કરતા જાય છે અને દેહભાવમાં રહેલ દુઃખાગ્નિરૂપ તેજલેશ્યાને દૂર કરતા જાય છે. 1 दृशोः स्मरविषं शुष्येत् , क्रोधतापः क्षयं व्रजेत् ।
औद्धत्यमलनाशः स्यात् , समतामृतमज्जनात् ।।
અર્થ–સમતારૂપ અમૃતમાં સ્નાન કરવાથી દષ્ટિનું કામરૂપ વિષ સુકાઈ જાય છે, કોધરૂપ તાપ ક્ષયને પામે છે અને ઉદ્ધતપણારૂપ મળનો નાશ થાય છે.
શ્રી અધ્યાત્મસાર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #34
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર
આવા મહાન સાધકરૂપ મહાવીરને માયારૂપ વ્યંતરી મહાપરીષહ આપે છે. શ્રી ચન્દ્રકાન્ત ભાગ ત્રીજામાં કહ્યું છે કે –
सम्भाव्येतरघटनापटीयसी सा।
सम्मोहं जनयति विभ्रमेण माया । અર્થ-અસંભવિત પદાર્થને ઉત્પન્ન કરવામાં ઘણું કુશળ એવી માયા વિભ્રમણ ઉપજાવીને જીવને મેહિત કરે છે.
માયાને માર ટાઢે છે-ગુપ્ત છે. મોટા મોટા મુનિવરેને માયા પોતાના ટાઢા મારથી માત કરે છે એ આ વિશ્વના મોહરૂપ માયાને અજબ ચમત્કાર છે. માયારૂપ વ્યંતરીને ટાઢ અને ગુપ્ત માર અસહ્ય છે છતાંયે આત્માના ઉપાસકે-મહાવીરે પિતાની જાગ્રતિને લઈને માયારૂપ વ્યંતરીના ટાઢા અને ગુપ્ત પરીષહને-મારને સહન કરી લે છે, પણ માયામાં લિપ્ત થતા નથી. આત્મજ્ઞાનીને, માયારૂપ વ્યંતરીનું આવરણ મહાન છે. માયાના ટાઢા મારને પણ મહાન સાધકે સમજી જાય છે અને તેના તરફ દષ્ટિ પણ નહિ કરતાં કેવળ નિજ સ્વરૂપમાં મગ્ન રહે છે માટે જ આવા મહાન સાધકે મહાવીર કહેવાય છે.
સ્વભાવસ્થાન તે આર્યદેશ છે અને વિભાવસ્થાન તે અનાય દેશ છે. વિભાવસ્થાન રૂપ અનાર્ય દેશમાં જયારે મહાન સાધકરૂ૫ મહાવીર વિચરે છે અર્થાત જ્યારે કોઈ પ્રસંગવશાત વિભાવમાં જાય છે ત્યારે તંદના સમાગમ થવારૂપ સંગમદેવને ઉપ
x મહાવીર પ્રભુને સંગમ દેવતાએ પ્રાણ ત્યાગ થતાં વાર ન લાગે તેવા બહુ પરીષહ દીધાં ત્યાં પ્રભુની કેવી અદભુત સમતા ! ત્યાં પ્રભુએ વિચાર્યું કે જેના દર્શન કરવાથી કલ્યાણ થાય, નામ સ્મરવાથી કલ્યાણ થાય તેના સંગમાં આવીને અનંત સંસાર વધવાનું આ જીવને કારણે થાય છે. આવી અનુકંપા આવવાથી આંખમાં આંસુ આવી ગયા. કેવી અદ્દભુત સમતા !
શ્રીમદ્ રાજચંદ્ર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #35
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર. સગ થાય છે. પણ ઠંધના સંગમથી થતા અનિષ્ટ તરફ મહાન સાધક દ્રષ્ટિ પણ નહિ કરતાં પોતે અનંત બળવાન શુદ્ધ ચૈતન્ય વરૂપ છે એમ વિચારીને નિજ સ્વરૂપમાં મસ્ત રહે છે. શ્રી નાટક સમયસારમાં કહ્યું છે કે –
જેસે કેઊ જન ગ ધબીકે સદન તિન, પહિર પરાયે વસ મેરે માનિ રહ્યી હૈ, ધની દેખિ કર્યો ભૈયા ! યહ હૈ હમા વસ્ત્ર, ચીન્હેં પહિચાનત હી ત્યાગ ભાવ લહ્યો હૈ. તેહી અનાદિ ગુગલ-સંજોગી જીવ, સંગકે મમત્વ વિભાવતા વો હૈ, ભેદજ્ઞાન ભયે જબ આ પૈ પર જાન્યો તબ, ન્યારી પરભાવ સ્વભાવ નિજ રહ્યો હૈ.
પરમાર્થ માર્ગનું આરાધન કરનારાને ઇંદ્રિયેના વિષ સૌથી વિશેષ દુઃખ આપે છે. વિષયનું પ્રાબલ્ય એટલું બધું વૃદ્ધિને પામે છે કે પારમાર્થિક માર્ગનું કશું શ્રવણ થવા પામતું જ નથી. જાણે કેમ કર્ણમાં ખીલા ઠક્યા હોય તેમ ઇંદ્રિાના વિષયને ઇવનિ કર્ણના દ્વારને બંધ કરી દે છે અને કદાચ સાધક રૂપ મહાવીર મૂચ્છિત બને છે. શ્રી અધ્યાત્મસારમાં કહ્યું છે કે –
इतः कामौर्वाग्निज्वलति, परितो दुःसह इतः पतन्ति ग्रावाणो विषयगिरिकूटाद्विघटिताः । इतः क्रोधावर्तो विकृतितटिनीसंगमकृतः समुद्रे संसारे तदिह न भयं कस्य भवति ।।
મૂલાર્થ-આ એક તરફ દુસહ એવો કામરૂપ વડવાનલ ચેતરમાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #36
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર. ~ ~~ ~ ~
~~~ ~~ ~~~~~~ ~ બન્યા કરે છે, આ બીજી બાજુએ વિષયરૂપ પર્વતના શિખર પરથી તૂટી પડેલા પત્થરે પડે છે અને આ તરફ વિકારરૂપી નદીઓના સંગમથી ઉત્પન્ન થયેલા ક્રોધરૂપ આવર્તી (જળામણ દેખાય છે તે આવા સંસારરૂપ સમુદ્રમાં કોને ભય ઉત્પન્ન ન થાય ?
છતાંયે વિચારરૂપ ખરકવવડે વિષય–શયરૂપ ખીલાઓ અળગાં થાય છે અને મહાન સાધક આત્મસાધનામાં આગળ વધતો જાય છે. મહાન સાધકને મોટામાં મોટો ભય ઈદ્રિયજન્ય વિષયના દુઃખરૂપ ગવાલિયાઓના ઉપસર્ગને છે. ઘણાખરા સાધકોને ઇંદ્રિયવિષયે પછાડીને ભૂકા કાઢી નાંખે છે. જે સાધકે ઇન્દ્રિયવિષયરૂપ ગોવાલિયાના ઉપસર્ગોને સહન કરી લે છે પણ તેમાં મૂંઝાતા નથી તે જ મહાવીર છે. ઠેઠ દશમા [સૂમસંપાય] ગુણસ્થાન સુધી ઇંદ્રિયવિષયરૂપ ગવાલિયાએના ઉપસી આવે છે, પણ જે સાધક આત્માનંદને અનુભવી બનેલા છે તેને ઇન્દ્રિયવિષય અડચણ કરવા માટે ઉશ્કેરાય છતાં કાંઈ કરી શકતા નથી. શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે
यश्विदर्पणविन्यस्तसमस्ताचारचारुधीः । क्वनाम स परद्रव्येऽनुपयोगि निमुह्यति ॥ શબ્દાર્થ-જ્ઞાનરૂપ દર્પણને વિષે સમસ્ત આચાર વિન્યસ્ત કરવાથી જેની બુદ્ધિ મનહર છે એવા યોગી પરદ્રવ્યને વિષે શું મેહ પામે છે?
પ્રત્યક્ષ આત્માનંદ પાસે વિષયાનંદ કશા હિસાબમાં નથી, પણ તે વિચારવાના હોય વા અનુભવી હોય તે જ જાણું * જ્યાં પ્રગટે સુવિચારણું, ત્યાં પ્રગટે નિજ જ્ઞાન; જે શાને ક્ષય માહ થઈ પામે પદ નિર્વાણ
શ્રીઆત્મસિદ્ધિશાસ્ત્ર. જેને વૈરાગ્ય, ઉપશમ વતત હોય તેને જ વિચારવાનું કહેવાય.
શ્રીમદ્ રાજચંદ્ર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #37
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
mmmmmmmmmmmmmmmmmmmmmm
શકે, કાચાપોચા સાધકને તે ઇન્દ્રિયવિષયરૂપ ગવાલિયાએ મોટામાં મેટે ઉપસર્ગ સમજ.
દરેક સાધકરૂપ વિરને ત્રણ સ્થળે એાળંગવા પડે છે. (૧) માયારૂપ વ્યંતરીને ગુસમાર, (૨) કંદના સમાગમરૂપ સંગમ દેવને ઉપસર્ગ અને (૩) ઇંદ્રિય વિષરૂપ ગોવાલિયાઓને ઉપસર્ગ. આ ત્રણે પરીષહે અસહ્ય છે. કાચાપોચા પણ મહાન દેખાતા ગી લેકે આ ત્રણ
સ્થળમાંથી કોઈ પણ સ્થળે માર ખાઈ બેસે છે. જે મહાન વિચારવાન છે અને કેવળ નિજસ્વરૂપમાં અપ્રમતપણે, પૂર્ણ જાગ્રતપણે કે દ્રષ્ટપણે રહે છે તે મહાન સાધક-મહાવીર જ આ ત્રણે અસહા ભયંકર પરિચયને પણ એળંગી જાય છે. એટલા માટે જ કહ્યું છે કે માયા, ઠંદ્ર અને ઇન્દ્રિય-વિષયને જીતનાર સાધક મહામા ખરેખર મહાવીર જ છે. સામાન્ય સાધકેએ આ ત્રણ સ્થળોએ ખાસ ધ્યાન આપવાની જરૂર છે. આત્મધ્યાનમાં મસ્ત રહેવું અને એ ત્રણે પરિચયેના પ્રસંગમાં પૂર્ણ જાગ્રત રહેવું.
એ ત્રણેની છેતરપિંડીમાંથી બચવાને ઉપાય માત્ર આત્મસ્વરૂપમાં નિમગ્નતા સાથે વિચારદશા છે. શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે
ध्यानवृष्टेर्दयानद्याः, शमपूरे प्रसर्पति । विकारतीरवृक्षाणां, मूलादुन्मूलनं भवेत् ॥ શબ્દાર્થ –ધ્યાનરૂપી વૃષ્ટિથી, દયારૂપી નદીનું સમતારૂપ પૂર પ્રસરત સતે વિકારરૂપી તીરકાંઠા] ઉપર ક્ષોનું મૂળમાંથી ઉન્માન થાય છે
તેથી વિચારકે શુદ્ધ વિચારવડે એવા ભયંકર પરિચયમાંથી બચી શકે છે. શુદ્ધ વિચાર જ એવા સમયમાં વૈદ્યનું કામ કરે છે. સદગત પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્ર આ વસ્તુને બીજી રીતે ઘટાવે છે કે
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #38
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર. આત્મબ્રાન્તિ સમ રેગ નહિ, સદ્ગુરુ વૈદ્ય સુજાણ; ગુરુ આજ્ઞા સમ પથ્ય નહિ, ઔષધ વિચાર ધ્યાન
ટુંકમાં વાત એક છે કે જાગ્રત હેય તે જ શુદ્ધ વિચારદ્વારા વિભાવમાં નહિ લપાતાં નિજસ્વરૂપમાં નિમગ્ન રહે છે.
આત્મજ્ઞાનીની ધારણારૂપ સર્વ અભિગ્રહ શુદ્ધ, ઉચ ભાવનારૂપચંદનબાળા પૂર્ણ કરે છે. શ્રીજ્ઞાનાર્ણવમાં કહ્યું છે કે
भावनास्वासु संलीनः करोत्यध्यात्मनिश्चयम् । अवगम्य जगदत्तं विषयेषु न मुह्यति ॥
અર્થઆ ભાવનાઓમાં લીન થયેલ પુરુષ જગતના વૃત્તાંતને જાણે અધ્યાત્મને નિશ્ચય કરે છે અને જગતના પ્રવર્તનમાં તથા ઇદ્રિયવિષયોમાં મોહિત થતો નથી. વળી શ્રી જ્ઞાનાવમાં કહ્યું છે કેएता मुनिजनानन्दसुधास्यन्दैकचन्द्रिकाः। ध्वस्तरागाधुरुक्लेशा लोकाग्रपथदीपिकाः ॥
અર્થ—આ ભાવનાઓ મુનિજનોના આનંદરૂપ અમૃત ઝરવાને ચન્દ્રમાની ચાંદની સમાન છે. કેમકે અાથી રાગાદિના મોટા કલેશ, ધ્વસ્ત થઈ જાય છે અર્થાત આ ભાવનાયત પુરુષને કષાયરૂપ પરિણામ થતા નથી અને આ ભાવનાઓ લેકાગ્રપથ [મેક્ષમાર્ગ ]ને પ્રકાશ કરનારી દીપિકા [ચિરાગ] છે.
આવી શુદ્ધ, ઉચ્ચ ભાવનાદ્વારા આત્મારૂપ મહાવીરને *मैत्रीकरुणामुदितोपेक्षाणां सुखदुःखपुण्यापुण्यविषयाणां भावनातश्चित्तप्रसादनम् ॥
અર્થાત-સુખ, દુઃખ, પુણ્ય અને પાપ વિષયક કિમે કરી મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષાની ભાવના કરવાથી ચિત્તપ્રસાદ [ અંત:કરણને નિર્મળ આનંદ] પ્રાપ્ત થાય છે.
શ્રીપાતંજલ યોગદર્શન.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #39
--------------------------------------------------------------------------
________________
~
~~~~~~~~
~~~
શ્રી અધ્યાત્મ મહાવીર.
~~~~ ~~~~~~~~~~~~ ~ મેળાપ થતાં જ સંસારરૂપ બેડીઓ-અ ધનો તરી જાય છે અને પૂર્ણ સંતેષરૂપ સેનામાની વૃષ્ટિ થાય છે, કેમકે શ્રી ષડશક ગ્રંથમાં કહ્યું છે કે
परहितचिंता मैत्री, परदुःखविनाशिनी तथा करुणा । परसुखतुष्टिदिता, परदोषोपेचणमुपेक्षा ॥
અથર–અન્ય છાના શ્રેય માટે લાગણી તે ત્રી, અન્ય જીવોના ખને અંત લાવે તેવી ઉડી લાગણીથી યથાશક્તિ પ્રયત્ન કરે તે કણા, અન્ય જીવોની સુખ-સમૃદ્ધિ દેખી પ્રદિત થવું તે મુદિતા અને અન્ય જીવોના દે તરફ રાગ-દ્વેષ નહિ લાવતાં તેમને કર્મવલવતા જાણી સમભાવે રહેવું તે ઉપેક્ષા ભાવના છે.
ઈડિય-વિષયરૂપ ગોવાલિયાના ઉપસર્ગને નહિ ગણકારતાં જે અહિયારૂપ ગાયને વશ કરીને દોહી લે છે તે જ ખરે ગી છે. ઈહિયારૂપ ગાયને દેહતાં રખાતું આસન તે દહાસન છે.
+स्थानासनविधानानि, ध्यानसिद्धेर्निबन्धनम् । नैकं मुक्त्वा मुनेः, साक्षाद्विक्षेपरहितं मनः ॥
અર્થ–ધ્યાનની સિદ્ધિના અર્થે સ્થાન અને આસનના વિધાન છે તેથી આમાંથી એકપણ ન હોય તે મુનિ [બાનીનું ચિત્ત વિક્ષેપ રહિત થતું નથી.
શ્રીજ્ઞાનાવ. આસન-જયથી [ સ્થિર આસન દ્રઢ થવાથી] ઉત્થાનવૃત્તિ ઉપઅમે છે; ઉપગ અચપળ થઈ શકે છે, નિદ્રા ઓછી થઈ શકે છે.
શ્રીમદ્ રાજચંદ્ર. પર્યકાસન, વીરાસન, વજ્રાસન, ભદ્રાસન, દંડાસન, ઉત્કટિકાસન તથા કાયોત્સર્ગ વગેરે આસન છે; પણ સાથે આચાર્ય મહારાજે કહે છે કે જે જે આસન કરવાથી મન સ્થિર થાય તે તે ધ્યાનને સાધનારું આસન સમજવું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
ગાયારૂપ ઈદ્રિયને દોહા કરતે ચગી-ગોદેહાસને બેસેલ ભેગી ૨૫ મહાવીર સ્વરૂપાનંદનો અનુભવ કરતાં કરતાં આત્માના અખંડ અનુભવને મેળવે છે. અનંતજ્ઞાન-દર્શન-ચારિત્ર-એલઆનંદ સવભાવવાળા આત્માનો અખંડ અનુભવ એ જ કેવળજ્ઞાન કહેવાય છે. શ્રીઆત્મસિદ્ધિશામાં કહ્યું છે કે –
કેવળ નિજ સ્વભાવનું, અખંડ વર્તે જ્ઞાન,
કહિયે કેવળજ્ઞાન તે, દેહ છતાં નિવણ. આ સ્થિતિમાં સાધક મટીને સિદ્ધ થાય છે, કલ્પવાસી મટીને કહપાતીત થાય છે. જે જાણવાનું, અનુભવવાનું હતું તે આત્મ
વરૂપ સંપૂર્ણપણે જાણ્ય, અનુભવ્યું તેથી સર્વ વિધિ અને નિષેધથી આગળ આ સિદ્ધ મહાત્મા ગયેલ હોય છે. જે વિધિનિષધરૂપ કંધમાં આખું વિશ્વ સપડાયેલું જણાય છે તેનાથી અખંડ આત્માનુભવી સદાને માટે મુક્ત થાય છે. જેણે સત્કર્ષ જાણવા-અનુભવવા ગ્ય જાણ્યું અને અનુભવ્યું તેને વિધિ-નિષેધ શાના હાય! એટલા માટે જ કેવળજ્ઞાનીઓ–અખંડ આત્મજ્ઞાનીઓ કપાતીત કહેવાય છે.
પ્રથમ વિધિનિષેધનું પાલન કરવાથી કર્મની નિર્જરાને સ્પીઆત્મસિદ્ધિશાસ્ત્રમાં કહ્યું છે કે
નિશ્ચય વાણી સાંભળી, સાધન તજવાં નય; નિશ્ચય રાખી લક્ષમાં, સાધન કરવાં સોય. નય નિશ્ચય એકાંતથી, આમાં નથી કહેલ
એકાંતે વ્યવહાર નહીં, બને સાથે રહેલ જે ક્રિયા કરવાથી અનેક ફળ થાય તે ક્યિા મેક્ષાથે નહિ. અનેક ક્રિયાનું ફળ એક મેક્ષ થવે તે હેવું જોઈએ. આત્માના અંશે પ્રગટ થવા માટે ક્રિયાઓ વર્ણવી છે. જે ક્રિયાઓનું તે ફળ ન થયું તે તે સર્વ કિયા સંસારના હેતુઓ છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #41
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
લાભ મળે છે. નિરાથી મને શાતિ થતાં આત્મધ્યાન સુખે કરી શકાય છે અને આત્મધ્યાન દ્વારા આત્માના અખંડ અનુભવરૂપ કેવળજ્ઞાન પ્રાપ્ત થાય છે. પછી આત્માના અખંડ અનુભવથી કે અધિક પ્રાપ્તવ્ય છે જ નહિ, છેવટમાં છેવટનું પ્રાપ્તવ્ય તે આત્માને અખંડ અનુભવ છે અને તે શાશ્વત રહે છે. એ અનુભવની આડે કેઈપણ સંચાગે આવી શકતા જ નથી. છેવટમાં છેવટના પ્રાપ્તવ્યની પ્રાપ્તિ સાથે જ વિધિનિષેધ પૂર્ણ થાય છે, કેમકે જે હેતુ માટે વિધિ-નિષેધની જરૂર હતી તે હેતુ પૂર્ણ થવાથી વિધિ-નિષેધ પણ પૂર્ણ થાય છે. જેમ કાંટાવડે પગમાં વાગેલ કાંટાને કાઢયા પછી બને કાંટાને ત્યાગ કરવામાં આવે છે તેમ વિધિનિષેધરૂપ કાંટાવડે સંસાર-ભયરૂપ કાંટે કાઢી નાખ્યા પછી અને કાંટાને ત્યાગ કરવામાં આવે છે. જ્યારે વિધિનિષેધ એ એક જાતની પરતંત્રતા અને પરવસ્તુ છે ત્યારે આત્માને અખંડ અનુભવ એ પૂર્ણ સ્વતંત્રતા અને સ્વવસ્તુ છે. અખંડ આત્મજ્ઞાની-કેવલીને કશું કર્તવ્ય-પ્રાપ્તવ્ય હેતું જ નથી. જ્યાં આખા વિશ્વના ખુલાસારૂપ કેવળજ્ઞાન-અખંડ આત્મજ્ઞાન નથી હતું ત્યાં જ વિધિ-નિષેધ હોય છે.
* કેવળજ્ઞાન એટલે શુદ્ધજ્ઞાન, અદ્વૈતજ્ઞાન, અપ્રતિહતજ્ઞાન, દેશકાલ વસ્તુ પરિચ્છેદરહિતજ્ઞાન, સત્યજ્ઞાન, પૂર્ણજ્ઞાન, અવિનાશી
+ निस्वैगुण्ये पथि विचरतां को विधिः को निषेधः ॥
* આત્મા જ્યારે અત્યંત શુદ્ધતાન સ્થિતિ ભજે ત્યારે તેનું નામ કેવળજ્ઞાન મુખ્યપણે છે. સર્વ પ્રકારના રાગ-દ્વેષને અભાવ થયે અત્યંત શહ જ્ઞાન સ્થિતિ પ્રગટવા યોગ્ય છે. તે સ્થિતિમાં જે કંઈ જાણી શકાય તે કેવળજ્ઞાન છે અને તે સદેહે યોગ્ય નથી. જગતનું જ્ઞાન થવું તેનું
નામ કેવળજ્ઞાન મુખ્યાથ પણે ગણવા યોગ્ય નથી, જગતના જીવોને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #42
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
રમ
જ્ઞાન, અનંતજ્ઞાન, યુદ્ધ ચૈતન્યજ્ઞાન, પૂર્ણ અનુભવજ્ઞાન, આત્મજ્ઞાન, ત્રિકાળજ્ઞાન, ભાન્તિરહિતજ્ઞાન, પૂર્ણ પ્રત્યક્ષજ્ઞાન, અવાચજ્ઞાન, અલૈકિકજ્ઞાન, શબ્દાતીતજ્ઞાન, અક્ષરાતીતજ્ઞાન, ઈશ્વરી જ્ઞાન, અવિરુદ્ધજ્ઞાન, અખંડ આત્માનુભવજ્ઞાન વગેરે. કેવળજ્ઞાન-અખંડ આત્મજ્ઞાન એ વિશ્વવ્યાપક વસ્તુ છે. કાલેકનાવિશ્વ અને તેની પેલી પારના સર્વ ભાવે કેવળજ્ઞાનમાં સમાઈ જાય છે. સર્વ ભાવે કેવળજ્ઞાનમાં પ્રતિબિંબિત છે; કેવળજ્ઞાન એ જ સંપૂર્ણ જ્ઞાન હોવાથી કેવળજ્ઞાનથી બહાર કાંઈ નથી જ. સવ કેવળજ્ઞાનમાં-આત્માના અખંડ અનુભવજ્ઞાનમાં જ છે. આવા પુરુષ માટે ઉપાધ્યાય શ્રી યશવિજ્યજી મહારાજે શ્રી જ્ઞાનસારમાં કહ્યું છે કે –
ऐन्द्रश्रीसुखमग्नेन, लीलालग्नमिवाखिलम् । सच्चिदानंदपूर्णेन, पूर्ण जगदवक्ष्यते ॥ શબ્દાર્થ –નાનાદિરૂપ આત્માની લક્ષ્મીથી થતાં સુખમાં મગ્ન અને સત, ચિત્ત અને આનંદપૂર્ણ પુરુષને અખિલ જગત્ લીલાવડે આસક્ત-સ્વગુણવિલાસમાં રમણ હેય તેમ પૂર્ણ દેખાય છે.
હવે તો તે આત્માના અખંડ અનુભવી પુરુષ જન્મ અને મૃત્યુના સકલ ભયાથી મુક્ત થાય છે. કેવળ આત્માનંદ પૂર્ણ બની રહે છે
અખંડ આત્માનુભવીરૂપ મહાવીરના પ્રશસ્ત રાગરૂપ ગૌતમ પ્રથમ સેવક છે. પ્રશસ્ત રાગયુકત મનરૂપ ગોતમ ગણધર અખંડ આત્માનુભવીના પહેલી પંક્તિના શિષ્ય હોય છે. મૈતમરૂપ ગણધર કે ગણપતિમાં રાગ–પ્રશસ્ત રાગ હોય ત્યાં સુધી વિશેષ લક્ષ થવા અર્થે વારંવાર જગતનું જ્ઞાન સાથે લીધું છે અને તે કંઈ કલ્પિત છે એમ નહિ પણ તે પ્રત્યે અભિનિવેશ કરવા યોગ્ય નથી. જગતના જ્ઞાનને લક્ષ મૂકી શુદ્ધ આત્મજ્ઞાન છે એમ વિચારતાં આત્મદશા વિશેષપણું ભજે છે.
શ્રીમદ્ રાજચંદ્ર Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #43
--------------------------------------------------------------------------
________________
શ્રી
યામ મહાવીર
આત્માને અખંડ અનુભવ ન થાય; કેમકે મીકલ્પસૂત્રમાં કહ્યું છે કે
मुक्खमग्गपवण्णाणं सिणेहो वज्जसिंखला ।
અર્થ–મેલમાર્ગમાં પ્રવર્તકાઓને ને એ વાતની સાંકળ ચગાન છે; પણ નારેजारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं ।
શાસિતમામૃત. અર્થાતજેવું સિહ ભગવાનનું સત્ય સ્વરૂપ છે તેવું સર્વ ઇવેનું માત્મસ્વરૂપ છે.
અન્ય પુરુષોમાં જેવી પ્રભુતા છે તેવી પિતાનામાં જ સમજે અને અન્ય ઉપરને પ્રશસ્ત રાગ પણ દૂર કરે ત્યારે આત્માને અખંડ અનુભવ થાય. ગતિમસ્વામી જ્યાં સુધી મહાવીર પ્રભુમાં જ પ્રભુતા સમજતા હતા અને રાગ રાખતા હતા ત્યાં સુધી
+ શ્રીગૌતમસ્વામીને પ્રસ્ત રાગ, સાથોપરિક રત્નત્રયને તે દીપક હતા, પણ શ્રી વીર વિદ્યમાન છતાં રાગની મંદતા થઈ નહીં. કેમકે તે કારણે રાગ ટળવે કુકર છે, પણ ત્યારે કારણ મટયું અને રાગની અવસ્થા અટકી ત્યારે શ્રેણી થઈ. પ્રશસ્ત રાગ સર્વ છોને લાપરામિક રત્નત્રયીને વિરોધી નથી, ક્ષાયક્તાની ઈહાયુક્ત સાયીકતા નજીક કરે, પરંતુ ક્ષાયિક રત્નત્રયી થવા દે નહિ.
શ્રીમદ્ દેવચંદ્રજી. તેવી જ રીતે શ્રીવવિજય મહારાજ “ભાવભ્યાપારી-સંવરનું સ્વરૂપ’ નામના પદમાં કહે છે કેથાય ઉપશમ જે ભાવના વણઝારારે, પડે ભર્યા ગુણ
અહે મારા નાયક રે, લાયકભાવે તે થશે વણઝારારે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #44
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર.
તેમને કેવળજ્ઞાન-અખંડ આત્મજ્ઞાન થયું નહોતું, પણ જયારે પ્રશસ્ત રોગયુક્ત મનરૂપ ગેમમાં એમ નિશ્ચય થાય કે
સર્વ જીવ છે સિદ્ધ સમ જે સમજે તે થાય” અર્થાત્ જેવું મહાવીર પ્રભુ વગેરે અનંત તીર્થકરમાં પભુત્વ છે તેવું મારામાં પણ છે અથવા તે “જિનપદ નિજપદ એકતા, ભેદભાવ નહીં કાંઈ' એમ સમજી કેવલ સ્વાશ્રયમાં અવાય ત્યારે જ શગવૃત્તિ દૂર થતાં અખંડાનુભવ-કેવળજ્ઞાન થાય છે. આ રીતે સાધકમાંથી સિદ્ધ થયેલ અખંડ આત્મજ્ઞાની મહાવીર શાશ્વત જીવન જોગવે છે.
* સર્વ આત્મા સરખા છે. જેટલા યથાર્થ સમજે છે તેટલાને ભાષામાં કેવળી કે મહાવીર કહેવામાં આવે છે અને નથી સમજતા તેને છઠ્ઠસ્થ કહેવામાં આવે છે. આ એક જાતની ભાષાશલિ છે. શ્રી સ્વાનુભવદર્પણમાં કહ્યું છે કે –
લાભ હશે અપાર; હે. ઉત્તમ વણજ જે એમ કરે વણઝારારે, પદ્ધ નમે વારંવાર અહે મારા નાયક રે
શ્રી જેન કાવ્ય પ્રવેશ. x जो परमप्पा सो जि हउं जो हउं सो परमप्पु ।
इउ जाणेविणु जोइमा अएण म करहु वियप्पु ।।
પરમાર્થ આપણા આત્મામાં પણ શકિતરૂપે અર્થાત અપ્રકટપણે કેવળજ્ઞાનાદિ ગુણ ભરેલ છે અને અરિહંત, સિહ મહારાજાને પણ કેવળજ્ઞાનાદિ ગુણ છે; પરંતુ એમને પ્રકટપણે છે અને આપણને બપ્રકટપણે છે અને આત્મામાં બીજે કાંઈ ભેદ નથી, માટે ફેક્ટ જમમાં પડી ખેદ ન કરે અને ઉદ્યમ કરે છે જેથી કર્મનો ક્ષય થઈ
જાય એટલે આપણે પણ પ્રકટરૂપે આત્માના નળવાનાદિ ગુણ દેખીએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #45
--------------------------------------------------------------------------
________________
શ્રી અધ્યાત્મ મહાવીર,
ક
जो जिणु सो अप्पा मुणहु इह सिद्धंतहु सारु । इउ जाणेविण जोयइहु छडहु मायाचार ॥ અર્થ-જિન જે નિજ આત્મા નિશ્ચય ભેદ ન રચના
એ જ સાર સિદ્ધાન્તને, છોડે સહુ પ્રપંચ. ભાવાર્થજિનેશ્વર ભગવાનમાં જે આત્મા છે અને આપણામાં જે આત્મા છે તે બન્નેમાં નિશ્ચયનયે કાંઈ (જરા માત્ર પણ) ભેદ નથી; મ બીજી સઘળી ખટપટ છોડી સિદ્ધાન્તના સારરૂપ એવા તને શ્રદ્ધાપૂર્વક માને. - સિદ્ધ પરમાત્મ માં કોઈ વધુ ઐશ્વર્ય નથી અને કહ્યું, એકેડા તથા વાયુના સૂક્ષ્મતમ માં કાંઈ ઓછું એશ્વર્ય નથી. સર્વત્ર સમાન ઐશ્વર્યા છે, આ અચળ સિદ્ધાન્ત છે. જેઓ આ અચળ સિદ્ધાન્તને યથાત સમજીને સર્વાત્માએમાં મહાવીર પ્રભુની ભાવના રાખશે તેઓ આત્માના અખંડ અનુભવરૂપ કેવળજ્ઞાનને સંપ્રાપ્ત કરી મહાવીરપદને પામશે. ફત્યમ શાન્તિઃ શાન્તિઃ શાન્તિઃ II
शिवमस्तु सर्वजगता, परहितनिरता भवन्तु भूतगणाः। दोषाः प्रयान्तु नाशम् , सर्वत्र सुखीभवतु लोकः ।।
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #46
--------------------------------------------------------------------------
________________
RD
રાગ-સાર.
આતમ ધ્યાન સમાન, જગતમે, સાધન નિવ કાઉ આન-જ૦
રૂપાતીત ધ્યાનકે કારણ, રૂપસ્થાર્દિક જાન; તાહુમેં પિંડસ્થ ધ્યાન ફુન, ધ્યાતાકું પરધાન–
તે પિ'ડસ્થ ધ્યાન ક્રિમ કરિયે, તાકા એમ વિધાન;
રેચક પૂરક કુંભક શાંતિક, કરે સુખમન ઘરે આનપ્રાન સમાન ઉદ્યાન વ્યાનકું, સમ્યક્ ગ્રહહું અપાન; સહેજ સુભાવ સુરંગ સભામે, અનુભવ અનહદ તાન— કર આસન ધર શુચિતમ મુદ્રા, ગ્રહી ગુરુગમ એ જ્ઞાન; અજપા જાપ સેાડહું સુસમરન, કર અનુભવરસ પાનઆતમ ધ્યાન ભરત ચક્રી લહ્યો, ભવન આરિસા જ્ઞાન; ચિદાનંદ શુભ ધ્યાન જોગ જન પાવત પદ્મ નિરવાણ
જ૦ ૧
૪૦
૪૦ ૩.
જ૦ ૪.
જ૦ ૫.
--
ele
--
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #47
--------------------------------------------------------------------------
________________
0
00000000
પદ–સાખી. આતમ અનુભવ રસિકકે, અજબ સુન્યો વિરતંત; ૐ નિવેદી વેદન કરે, વેદન કરે અનંત
રાગ-રામગ્રી.
મહારે બાલુડે સંન્યાસી,
દેહ દેવલ મઠવાસી– મહારે ઇટાપિંગલા મારગ તજી જોશી,
સુષમના ઘરવાસી; બ્રહ્મરંધ્ર મધી આસન પૂરી બાબુ,
અનહદ તાન બજાસી– મહારેલ. યમ નિયમ આસન જયકારી,
પ્રાણાયામ અભ્યાસી; પ્રત્યાહાર ધારણું ધારી,
દયાન સમાધિ સમાસી–મહારે ૨. મૂલ ઉત્તર ગુણ મુદ્રા ધારી,
પર્યકાસન ચારી; પૂરક કુંભક સારી,
મન ઇંદ્રિય જયકારી- મહારો૦૩. થરતા જોગ જુગતિ અનુકારી,
આપોઆપ વિમાસી; આતમ પરમાતમ અનુસારી,
સીઝે કાજ સમાસી- મહારાજ.
શ્રીમદ્ આનંદઘનજી મહારાજ. ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
COCOONHOCOCOONSOOOOOOOOOOOOOOOOO
2000000000000000000
Page #48
--------------------------------------------------------------------------
________________
SUU
શ્રી પિરબંદરમાં પૂજ્ય મહારાજ શ્રી કાનજીસ્વામીનું
ક્ષમાપના વિષય પરનું
વ્યાખ્યાન
વિ. સં. ૧૮૭–પર્યુષણ,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #49
--------------------------------------------------------------------------
________________
खामेमि सव्वजीवे, सब्वे जीवा खमंतु मे । मेची मे सन्वभूएसु, वेरं मज्झ न केणई ।।
व्रत-नियमोंसे आत्मज्ञानका, कर यत्किचित् भान, चमादानका विनतभावसे, याचक हुं श्रीमान्. विगत कालमें हुए कभी हों, लघु-महान् अपराध, चमा कीजिये चमावान हे ! करके कृपा अगाध. नव दिनोपम स्नेह-कुसुमका, हो नित मंजु विकास, परिमलसे जिसकी आवृत हो, पवनीतल आकास.
ખરાં જ્યાં માફીનાં શબ્દો, નથી ત્યાં વૈર અંતરમાં; અહે! એ દિવ્ય માફીમાં દયાના મેઘ પ્રગટે છે.
ભલી એ માફીની સેવા અમારા દિલમાં વસજો બુદ્ધયાબ્ધિ આત્મવત દુનિયા, થઈ ત્યાં માફી એ પૂરી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #50
--------------------------------------------------------------------------
________________
KOTID SEINAI KOTHIE
R RIKO
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
KOHOKKSINKOSTTILLBOHEMIAKOSTHANIELE
માIII TI[ પ
ળ
IHily,
ક્ષમા માગવાથી જીવ ચિત્ત-પ્રસન્નતાને ઉત્પન્ન કરે છે, ચિત્તપ્રસન્ન જીવ સર્વ પ્રાણ [બે, ત્રણ, ચાર ઇદ્રિવાળા ], ભૂત [વનસ્પતિકાય], જીવ [પંચેન્દ્રિયવાળા] અને સત્ત્વ [બાકીના 9] પ્રત્યે પરહિતચિંતવનરૂપ મૈત્રીભાવને ઉત્પન્ન કરે છે તથા તે મૈત્રીભાવપ્રાપ્ત જીવ રાગ-દ્વેષના અભાવરૂપ ચિત્તવિશુદ્ધિ કરીને નિર્ભય થાય છે.
શ્રીઉત્તરાધ્યયન સૂત્ર.
||||||
HUMU
SARAKTER
O
સંગ્રાહકભાયાણુ હરિલાલ જીવરાજભાઈ
કાપડિયા-ભાવનગર બંદર.
KOMOKOSHUIK
SCINDIK OTURAKUNTA KORINOS
A
URIETIEWIKOSILICE
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #51
--------------------------------------------------------------------------
________________
નિવેદન.
કાઠિયાવાડના કેહિનૂરરૂપ પૂજ્ય આત્માથી મુનિ મહારાજ શ્રી કાનજીસ્વામીથી કેણ અજાણ્યું છે! તેમના ભાવવાહી વ્યાખ્યાને હદયને સ્પર્શતાં જીવને સત્ય કર્તવ્યપરાયણતાનું ભાન કરાવે છે તે સે કેઈશ્રોતાએ અનુભવ્યું છે. આવા વ્યાખ્યાનની પ્રસાદી માટે અનેક ભાવિક જનની માંગણીઓ આવે છે. તેઓશ્રીના વ્યાખ્યાનના સારરૂપ વચનામૃત “શ્રી જૈન પ્રકાશ'માં શ્રી વીર વાણી' શીર્ષક નીચે બહુશ છપાયા છે. કેટલાક ઉસુક બંધુઓ તે વાણીને હિન્દી અનુવાદ કરવાની રજા માંગે છે. આવી જન-ઉત્સુક્તાથી આકર્ષાઈ તેઓશ્રીનું આખું વ્યાખ્યાન ઝીલવાનું મન થયું અને તે ઝીલવાને પ્રસંગ સ્વર્ગસ્થ દાનવીર શેઠ શ્રી દેવીદાસભાઇ લક્ષ્મીચંદભાઈ ધેવરિયાના પ્રેમાળ આમંત્રણને આભારી છે. તે માટે તેમને ઉપકાર માની સમાજના ચરણે આ કર્તવ્યસૂચક, કાર્ય-કારણ પ્રતિપાદક, આત્મસાધનદશક વ્યાખ્યાન ધરું છું; આ વ્યાખ્યાન સૈને સત્યમાર્ગે હદય-પલટામાં ઉપયેગી-અનુકૂળ થાઓ તેવી ભાવના ભાવી વિરમું છું.
આમાં રહેલી ત્રુટીઓની જવાબદારી મારા ઉપર છે અને તે માટે વાચકેની ક્ષમા યાચું છું. સુજ્ઞ જને તે સપ્રેમ સૂચવી આભારી કરશે તેવી આશા રાખત
સંસેવક,
હરિલાલ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #52
--------------------------------------------------------------------------
________________
| રમા વીરસ્ય ભૂષણ | શ્રી પર્યુષણ-ક્ષમાપના.
મંગલાચરણ
મહતવ મહનીય મહ, મહાધામ ગુણધામ;
ચિદાનંદ પરમાત્મા, વંદો રમતારામ. संबुज्झहा जन्तवो ! माणुसतं, दर्दु भयं बालिसेणं अलम्भो। एगन्तदुक्खे जरिए व लोए, सकम्मुणा विपरियासुवेइ ।।
ભાવાર્થ-હે છે! તમે સમ્યફપ્રકારે બૂઝે; ધર્મપ્રાપ્તિને અતિ દુર્લભ જાણુને બૂઝે ધર્મ વિમુખને મનુષ્યપણું પ્રાપ્ત થવું મહાદુર્લભ છે એમ જાણીને તથા નરકાદિ દુર્ગતિના તીવ્ર દુઃખના અનેક ભયો દેખીને પણ ખૂ; અજ્ઞાનીને સદસદ્ વિવેક પામ અલભ્ય છે તે કારણથી પણ બૂઝે; અથવા તે આ લેકને વરાક્રાંત જીવની માફક એકાંત દુઃખી દેખીને પણ બૂઝે અને સર્વ જીવ પિતાના કર્મો કરી સંસારમાં વિપર્યાસપણું પ્રાપ્ત કરે છે તેને વિચાર કરીને પણ બૂઝે.
સજજને!આજનો મંગલ દિવસ–પવિત્ર દિવસ પર્યુષણ કહેવાય છે. પર્યુષણ પરમાર્થ એ થાય છે કે આત્મા જે અનંતકાળથી પરભાવમાં-રાગદ્વેષમાં જોડાઈ રહ્યો છે તેને મિથ્યાનંદ મૂકીને સમસ્ત પ્રકારે સ્વભાવમાં-આત્મધર્મમાં-આત્માનંદમાં રહેવું.
મૃગાપુત્ર જેવાને તે નિરંતર પર્યુષણ જ છે, કેમકે તેમનો આત્મા રાત્રિદિવસ જડ-ચૈતન્યની વહેંચણના ઉપયોગમાં રત છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #53
--------------------------------------------------------------------------
________________
૩૬.
શ્રી પયુષણક્ષમાપના. જ્યારે કષાયમાં જ જેને હિત દેખાય છે, મનાય છે તેને અકષાયી ભાવ આદરણીય ન જ લાગે તે સ્વાભાવિક છે. આવા જીને શ્રી વિરપ્રભુ બાળજીવો કહે છે. શમણુ ભગવંત શ્રી વીર પ્રભુ કહે છે કે – न कम्मुणा कम्म खवेन्ति बाला,
अकम्मुणा कम्म खवेन्ति धीरा । मेहाविणो लोभमयावतीता, संतोसिणो नो पकरेन्ति पावं ॥
श्रीसूत्रकृांगसूत्र. અથ–બળ (કદાગ્રહી, અજ્ઞાની) છો સાવલ, નિરવા ભેદને નહિ જાણતાં હોવાથી સાવદ્ય કર્મ કરે છે અને તેથી પાપકર્મને શ્રેય કરતાં નથી, ત્યારે ધીર પુરુષે આશ્રવ-
નિવડે સકળ કમને ખપાવે છે, તથા નિર્મળ બુદ્ધિવાળા અને લેભમય–પરિગ્રહરહિત તેથી પુરુષે પાપ કરતાં નથી અર્થાત અસદ્દ અનુષ્ઠાનથી થનારા દુષ્કૃત્ય-પાપકર્મ કરતાં નથી.
શ્રીવીર પ્રભુએ પર્યુષણ-દિવસે દ્રવ્યથી, આહારને કણ અને પાણીનું બિન્દુ નહિ લેવાનું તેને ફરમાવ્યું છે અને ભાવથી ક્રોધાદિ કષાયરૂપ ખોરાકનો ત્યાગ કરવાનો ઉપદેશ આપે છે.
શ્રી વીર પ્રભુ સિદ્ધાન્તને વિષે કષાયને અલાવ કરવાનું અર્થાત અકષાયી થવાનું મુખ્યત્વે કહી રહ્યા છે. જે વ્રત નિયમનું છેવટ ક્રોધાદિ કષાયના અભાવમાં આવે તે જ વ્રત-નિયમો ગણતીમાં આવ. જે કષાય મંદ ન પડે, પ્રકૃતિ શાન ન થાય, • x પયુંષણ દિન તે સંવત્સરી-ભાદરવા સુદ પંચમી. તેના પહેલાનાં સાત દિવસ છે તે તેના ઉત્સવ-દિવસો છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #54
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણક્ષમાપના.
આત્મ-સ્વભાવ પ્રકટ ન થાય તે જ્ઞાની મહારાજ તેને ગણતરીમાં ગણતાં નથી.
શ્રી પપાતિક સૂત્રમાં રાજાધિરાજ શ્રીબિમ્બિસારના પુત્ર શ્રો કેણિક મહારાજને આધકાર છે. શ્રી કેણિક મહારાજા શ્રી શ્રમણ ભગવંત મહાવીર પ્રભુ સમીપે ધમે શ્રવણ કરી, અવધારી, હદાયતુષ્ટ થઈ–આનંદ પામી શ્રી વીર પ્રભુને ત્રણ વખત-હાથ જોડીને–પ્રદક્ષિણા કરી, વંદના અને નમસ્કાર કરી કહેવા લાગ્યા
सुक्खाए ते भंते ! णिग्गथे पाक्यणे एवं सुपण्णत्ते, सुभासिए, सुविणीए, सुभाविए अणुत्तरे ते भंते ! णिग्गंथे पावयणे, धम्म णं माइक्खमाणा तुम्मे उवसमं आइक्खह, उवसमं प्राइक्खमाणा विवेगं आइक्खह, विवेगं भाइक्खमाणा नेरमणं प्राइक्खह, वेरमणं आइक्खमाणा अकरणं पावाणं कम्माणं इक्खह, णस्थि णं अएणे केइ समणे वा माहणे वा बे एरिसं धम्माइक्खित्तए, किमगं पुण इत्तो उत्तरतरं ?
હે ભગવંતા આપે નિર્ણય પ્રવચનને રૂડી રીતે પ્રરૂપ્યું છે, સુંદર શબ્દોમાં વર્ણવ્યું છે, શિખ્યામાં ઉત્તમ રીતે મેળવ્યું છે, સારી રીતે ભાવિત કર્યું છે.
પ્રભુ! આપની દેશના નિષ્ફળ ગઈ નથી; આપ જે ઉપદેશ આપી ૨ા છે તે એકાગ્રતા વિના સમજાય તેમ નથી, મેં તે એકાગ્રચિત્તે સાંભળો છે. મેં આપના ન્યાયા, કહેવાના આશયો પકડયા છે. આપની દેશનાને સાર ચાર બોલમાં સમાય છે.
હે પ્રભુ ! હે નાથ ! આપશ્રી, ધર્મની વ્યાખ્યા કહેતા થયા આત્માના સ્વભાવને-ક્રોધ, માન, માયા અને લેભના અભાવરૂપ સ્વભાવને -પામવું તેને ધર્મ કહે છે. આપ આત્મધર્મને કહેતાં પહેલું વજન
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #55
--------------------------------------------------------------------------
________________
૩૮
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
દબાણf યર (રાડ! તરફ જાય છે અર્થાત અનાદિ કાળને ક્રોધાદિને વેગ છે તે વેગને અટકાવો! પ્રકૃતિને બદલાવ! હદય પલટો કરે ! કષાયી વેગને પાછો હઠાવો. તે સિવાય સમ્યગ્દર્શન સમારશે નહિ.
આ તે માર્ગાનુસારીપણું છે, આ તે યોગ્યતા પામવાની પ્રથમ ભૂમિકા છે. હવે કષાયના શબ્દાર્થ કહીએ:
૧. કધ-મનને ઉતાપ, હદયમાં તણતણુટ. ૨. માન–અભિમાન, અહંકાર, અહંતા, મેટાઈ ૩. માયા–કપટ, ઊંડાપણું, ઢિડાઈ.
૪. લોભતૃષ્ણા, મૂચ્છ-આસક્તિ અર્થાત પ્રાપ્ત થયેલા પદાર્થ પર મૂચ્છ અને અપ્રાપ્ત પદાર્થ માટે તૃષ્ણ.
આ કષાયને પાતળા પાડવા માટે ભૂમિ તૈયાર કરવી પડશે. તે વિના સમ્યગ્દર્શનરૂપ મૂળિયું ફૂટશે નહિ. હાલમાં ખમતખામણું [ ક્ષમાપના ] નેહીઓ વચ્ચે-સંબંધીઓ વચ્ચે કરાય છે; પણ જેના માટે હૃદયમાં વિરોધ હોય, ષ હોય તેની સાથે ખમાવવામાં આવે-માફી માગવામાં આવે તે જ સાચી ક્ષામણા [ક્ષમાપના] છે. જ જે અન્ય ઉપર દ્વેષ કરી, ઈર્ષા કરી હૃદયને વટલાવ્યું હેય, આક્રોશ-કર્કશ વચન બેલી મુખને અભડાવ્યું હોય તે હૃદયનો ડંસ કાઢીને, વૈર-વિરોધ ભાવ કાઢીને માફી માંગવામાં આવે અને ફરીથી તેવી ભૂલ નહિ કરવાનું કબૂલવામાં આવે તે જ તે સત્ય ક્ષમાપના છે.
{ આ સમગ્દર્શન પામ્યા પહેલાંની પ્રવૃત્તિ છે. * માર્ગાનુસારીના પાંત્રીશ ગુણ જે પુરુષમાં હેાય તે પુરુષ ધર્મને
જાણ. આવા ગુણથી મનુષ્ય મુખ્યત્વી થાય છે, શ્રાવકધર્મ અને મુનિધર્મને પામે છે અને અંતે મુક્તિસુખને મેળવે છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #56
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
વ્રત, યમ, નિયમ, તપશ્ચર્યા બહુ કરે પણ પ્રકૃતિ શાન્ત ન થાય તે તે શા કામના? વ્રત, જપ, તપ, ત્યાગ, સામાયિક, પૌષધ આદિ યમ-નિયમોનું ફળ ક્ષમા કે કોધ? તે વિચારે. શ્રી વિરપ્રભુના ચાર તીર્થ છે. તેમાંના પ્રથમ તીર્થરૂપ મુનિને ઉદ્દેશીને શ્રી મહાવીર પ્રભુ પરિષદને ઉપદેશ છે કે –
'मिक्खू य *अहिगरणं कट्ट तं अहिगरणं अविश्रोसवेत्ता अविनोसवियपाहुडे-इच्छाए परो आढाएजा, इच्छाए परो नो पाढाएजा; इच्छाए परो अन्भुटेजा, इच्छाए परो नो
अब्भुटेजा, इच्छाए परो वन्देजा, इच्छाए परो नो वन्देजा; इच्छाए परो संभु जा, इच्छाए परो नो संभुञ्जजा; इच्छाए परो संवसेज्जा, इच्छाए परो नो संवसेज्जा; इच्छाए परो उवसमज्जा, इच्छाए पर ना उवसमज्जा । जे उवसमइ, तस्स પરિચ જાહ, ઉર્વસમરુ તરસ નથિ ગ્રાઉr | तम्हा अप्पणा चेव उवसमियव्वं ॥
શ્રી જે . ભાવાર્થ-સાધુ અથવા સાધ્વીને કદાચિત ક્રોધ કરી માંહોમાંહે કલેશ થયો હોય તે તરત જ શાન્ત કરી દે ને અરસપરસ ખમતખામણુ કરી લેવા. ખમતખામણા કર્યા વિના કંઈ પણ કામ કરવું નહિ; સામી વ્યક્તિને ખમાવવા જતાં તે માપણને માન-આદર દેવા ન દે તે તેની મરજી; સામો ઊઠી ઉભો થાય યા ન થાય તે તેની મરજી;
* શ્રી પ્રભુએ બે પ્રકારના અધિકરણ કહ્યાં છે. ૧ બાહ્ય અધિકરણ અને ૨ અત્યંતર અધિકરણ. બંદૂક, તરવાર, તીર વગેરે શસ્ત્ર તે બાહ્ય
અધિકરણ, ક્રોધ, માન, માયા અને લોભરૂ૫ કષાય તે અત્યંતર અધિકરણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #57
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણક્ષમાપના. સામો આપણને વન્દ કે ન વળે તે તેની મરજી; સામે આપણી સાથે આહાર કરે કે ન કરે તે તેની મરજી; સામો આપણી ભેળે રહે યા ન રહે તે તેની મરજી; સામે આપણને ખમાવે કે ન ખમાવે તે તેની મરજી; જે ખમાવે તે ધર્મને આરાધક અને જે ન ખમાવે તે ધર્મને વિરાધક. તે માટે આપણે પોતે તે ખમાવવું જ.
શ્રી વીર પ્રભુ, ખમાવ્યા વિના કોઈપણ કામ નહિ કરવાનું કહીને ગોચરી-ભિક્ષાએ નહિ જવાને, આહાર નહિ કરવાને, દિશાજંગલ નહિ જવાને, વિહાર નહિ કરવાને બોધ આપી રહ્યા છે. આ સર્વ, હદયને પલટ કરી શાન થવાનું સૂચવે છે. જે સામી વ્યક્તિ નહિ ખમાવતાં ક્રોધમાં નિયાણું કરે તે તેના ફળ તેને એકલાને જ ભેગવવા પડશે પણ ખમાવી લેનાર
વ્યક્તિને ભેગવવા પડશે નહિ. ત્યારબાદ શિષ્ય શંકા કરે છે કે સામી વ્યક્તિ ન ખમાવે અને આપણે ખમાવવું તેનું શું કારણ?
શ્રી પ્રભુ-પરમet g srvઅર્થાત્ સર્વ જીવ પાસે માફી માંગવી એ જ સમજણપૂર્વક કરેલાં વ્રત, નિયમ, પ્રત્યા
ખ્યાનરૂપ સંયમ [ ચારિત્ર ] ને સાર છે. બાકી અંદર ડંસઈર્ષા-કષાય રાખીને વ્રત-નિયમ થાય તે તે એકડા વિનાના મીડાં બરાબર છે. તેની પુષ્ટિમાં શ્રી વીર પ્રભુએ સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે કે - अहिगरणकडस्स भिक्खुणो, वयमाणस्स पसन्झ दारुणं । अट्ठ परिहायइ बहू, अहिगरणं न करेज पण्डिए ॥
અર્થાત કલહ-ક્રોધના કરનાર તથા પપધાતિક વયના બાલનાર મુનિથાના મોક્ષના કારણરૂપ દુષ્કર તપ, સંયમ ક્ષય થાય છે. એટલે કે તે સાધુએ ઘણુ કાળને મેળવેલ લાભ, ક્રોધ કરવાથી બળી જાય છે–નાશ પામે છે; તેથી જે પંડિત-વિવેકી મનુષ્ય હેય તે સ્વલ્પ પણ કોપ ન કરે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #58
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણ-સમાપના.
આ પ્રમાણે જ શ્રી વીર પ્રભુ શ્રીઆચારાંગસૂત્રમાં ઉપદેશ છે કેबहुं च खलु पावं कम्मं पगडं । सच्चम्मि घिई कुन्बहा ॥
અર્થાત ઘણાં પાપકર્મો બાંધ્યા છે [ અરે! છોડવાના ટાણે પણ બાંધ્યા છે] હવે સત્યમાં કાંઈ ધીરજ ધર ! શાન્ત થા ! હૃદયના પલટો કર!
અંતરમાંથી શલ્ય-શૂળ કાઢ, મહાપુરુષે તે મહાપંથને નામે છે તે આત્મ-ધર્મરૂપ મહાપંથને નમ તે તારું વીરપણું ખરૂં.
હવે શ્રી કેણિક મહારાજા બીજે બેલ કહે છે કે
પ્રભુ! આપે બીજો ભાર વિવેક ઉપર મૂકે છે એટલે કે ક્ષમાભાવ પ્રકટ કરી વિવેકને પ્રકટ કરે! ભેદજ્ઞાન પ્રકટ કરે અર્થાત જડ-ચૈતન્ય, ન્યાય-અન્યાય, સ્વભાવ-વિભાવના ભેદને સમજો અને બાદાગ્રન્થિને તેમજ આભ્યન્તર ગ્રન્થિને પણ ત્યાગ કરે!
ત્યારબાદ શ્રી કેણિક મહારાજા કહે છે કે – પ્રભુ ! આપ વિવેકમાર્ગને દર્શાવ્યા પછી ત્રીજા બોલમાં માનસિક નિવૃત્તિ પ્રાપ્ત કરવાનું કહે છે. તે પ્રાપ્ત કરવાને અસત્સંગ અને અસત્વસંગથી દૂર રહેવું જોઈએ. શ્રીમદ્ રાયચંદભાઈ એક પત્રમાં કહે છે કે “આરંભ-પરિગ્રહનું અ૫ત્વ કરવાથી અસત્રસંગનું બળ ઘટે છે, સત્સંગના આશ્રયથી અસત્સંગનું બળ ઘટે છે, અસત્સંગનું બળ ઘટવાથી આત્મવિચાર થવાને અવકાશ પ્રાપ્ત થાય છે, આત્મવિચાર થવાથી આત્મજ્ઞાન થાય છે અને આત્મજ્ઞાનથી નિજ સવભાવ સ્વરૂપ, સર્વ કલેશ અને સર્વ દુઃખથી રહિત એ મેક્ષ થાય છે. વિચારની નિર્મળતાએ કરી જે છવ અન્ય પરિચયથી પાછા વળે તે સહજમાં હમણાં જ તેને આત્મજોગ પ્રગટે. પણ અસત્સંગ પ્રસંગને ઘેરા વિશેષ છે, અને આ જીવ તેથી અનાદિકાળને
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #59
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણક્ષમાપના. હીનસવ થયે હોવાથી તેથી અવકાશ પ્રાપ્ત કરવા અથવા તેની નિવૃત્તિ કરવા જેમ બને તેમ સત્સંગનો આશ્રય કરે છે કે રીતે પુરુષાર્થ યોગ્ય થઈ વિચારદશાને પામે.” તે પ્રાપ્ત કરવાનું કહી રહ્યા છો.
છેવટમાં શ્રી કેણિક મહારાજા કહે છે કે :
હે પ્રભુ! ચોથા બેલમાં સ્થલ કે સૂક્ષ્મ પાપ-કર્મ નહિ કરવાને આપ ઉપદેશ આપી રહ્યા છે. અઢાર પા૫સ્થાન ન સેવવાં, આઠ કર્મ ન બાંધવાં એ તમારે નિવૃત્તિ પંથ છે. તે પંથને પામવા માટે ધર્મ સાંભળ્યા વિના દિન પ્રત્યે રહેવું નહિ; જે તે વેગ નિરંતર રહેતું ન હોય તે જે સત્પરુષથી પ્રાપ્ત થયે છે એવો જે ઉપદેશ તે પ્રત્યક્ષ સપુરુષ તુલ્ય જાણી વિચાર તથા આરાધ અને આરંભ–પરિગ્રહ પ્રત્યેથી વૃત્તિ સંક્ષેપવાને અભ્યાસ રાખી જેને વિષે ત્યાગ-વૈરાગ્યાદિ પરમાર્થ સાધનો ઉપદેશ્યાં છે તેવા ગ્રંથ વાંચવાને પરિચય કર્તવ્ય છે, અને અપ્રમત્તપણે પોતાના દોષ જેવા યોગ્ય છે. - ત્યારબાદ શ્રી વીર પ્રભુએ માન કષાયના સંબંધમાં કહ્યું છે કે-- निकिंचणे भिक्खु सुलूहजीवी, जे गारवं होइ सिलोगकामी। प्राजीवमेयं तु अबुज्झमाणो, पुणो पुणो विप्परियासुवेन्ति । | ભાવાર્થ સાધુ પિતાની પાસે એક પાઈ પણ ન રાખતા હોય
એટલે કે અપરિગ્રહી હોય અને અંતરાંત આહાર લેતો હોય તે જ ભિક્ષ છે. તે સાધુ પણ જો અભિમાન કરતે હેય, શ્વાધા-પ્રશંસાદિની વાંછા કરતા હોય તે તે માત્ર આજીવિકાને કરનાર છે અને તે શુદ્ધ સંયમને અજાણ હેઇને વારંવાર વિપર્યાસને પામે છે અર્થાત ફરી ફરી જન્મ-મરણાદિથી સંસારને વિષે ઘણું પરિભ્રમણ કરે છે.
આ માની ને આત્માના અકષાયી સ્વભાવનું ભાન હેતું નથી અને ચાર ગતિમાં રઝક્યાં કરે છે. શ્રી ચિદાનંદજી મહારાજ કહે છે કે –
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #60
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
૪૩
જબ અંતર મદ અભાવ વહાવે, તબ ત્રિભુવન નાથ કહાવે.
અર્થાત-જયારે અંતરથી મદ, માન, અહંકારને દૂર કરી આત્મા અંતરમાં ઊતરી જાય ત્યારે જ તે આત્મા ત્રણ ભુવનને નાથ તીર્થકર પ્રભુ થાય છે કહેવાય છે, જે પ્રભુના પગના તળિયાં ચેસઠ ઇન્દ્રો આવીને ચાટે છે.
વળી તે તીર્થંકર-પદનું માહાઓ તે જુઓ ! જડના પણ પલટા થઈ જાય છે, એટલે કે શ્રી પ્રભુ જ્યારે ચાલે છે ત્યારે કાંટાઓ ઊંધે મુખે થઈ જાય છે, ખાડ હોય ત્યાં પાજ થઇને સપાટ જમીન થઈ જાય છે. આ બધો પ્રતાપ તે પૂર્વ ભવની નિર્માની દશાને જ છે.
તદુપરાંત તે પ્રભુએની માતાને પણ ધન્ય છે, કેમકે શ્રી જબૂદ્વીપ પ્રજ્ઞપ્તિમાં કહે છે કે “જ્યારે માતા પ્રભુને જન્મ આપે છે ત્યારે ઈન્દ્ર મહારાજા આવીને કહે છે કે સામરિપુ તે રાિ િગwવવા વગેરે.
અર્થાત્ તીર્થંકર પ્રભુ જેવા રત્નને કૂખમાં ધારણ કરનારી, જગતછના સર્વ ભાવને પ્રકાશવાવડે દીવા સમાન પ્રદીપની નારી! તને પ્રથમ નમસ્કાર છે.
આ બધે મહિમા નિરભિમાનપણાને છે. અપમાન સહન કરવું, નિરભિમાની થવું એ આત્માનો સ્વભાવ છે, એમ જે સમજે તેમજ યથાતથ્ય વર્તે તે ત્રિભુવનપતિ થાય.
બે કવાયના સ્વરૂપ સંબંધી કહ્યા પછી હવે ત્રીજ માયા કષાય સંબંધી પ્રભુએ જે દેશનાદ્વારા કહ્યું છે તે સાંભળવિચાર.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #61
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણ-ક્ષમાપના. ગૃહસ્થાશ્રમી શ્રાવકે માયા કરે નહિ તે મુનિયે માટે તે શું કહેવું ? શ્રી ભગવતીસૂત્રમાં તંગિકા નગરીના અધિકાર શ્રમણોપાસક [ શ્રાવકો ] નું વર્ણન વર્ણવતાં શ્રાવકેને
સાતિહા અર્થાત્ સ્ફટિકરત્ન જેવા નિર્મળ ચિત્તવાળા, વળી વિયતે ફરથwવેલા અર્થાત જેઓ અત્યંત ધર્મચુસ્ત છે માટે તેઓ અંતઃપુર અને ગૃહ પ્રવેશ માટે નિઃશંકાસ્પદ-પ્રતીતકારી ગણાય તેવા શીલવાન કહ્યા છે. સંસારમાં રહેલા આવા નિર્મળ ચિત્તવાળા, સરલ, શીલવાન ગૃહસ્થાશ્રમીઓને પ્રભુશ્રી ભગવતીજીવ-ભગવતી મનુષ્ય કહે છે. શ્રી સૂત્રકૃતાંગસૂત્રમાં કહ્યું છે કે – जइ वि य नगिणे किसे चरे, जइ वि य भुञ्जिय मासमन्तसो। जे इह मायाहि मिज्जई, आगन्ता गब्भाय णन्तसो ॥
અર્થાત–આનાથી ભ્રષ્ટ સાધુ નગ્ન (સર્વ બાહપરિગ્રહ રહિત) રહેતે હેય, દુર્બળ શરીર પણ વિચારો હેય, વળી માસક્ષમણ કરીને માસને અંતે સળીના અગ્ર ભાગે રહે તેટલે જ આહાર વાપરો હોય–જમતા હોય છતાં તે આ સંસારમાં માયા યુક્ત હાય-માયામાં લુખ્ય હાય, માયામાં રાચતે હેય તે તે આગામિક કાળે અનંત ગર્ભાદિ દુઃખ પામે–અનંત સંસાર પરિભ્રમણ કરે.
આ માયા અસત્ય બોલ્યા વિના થઈ શકતી નથી. વિશ્વાસઘાત કરવો તેને પણ અસત્યમાં સમાવેશ થાય છે. બેટા દસ્તાવેજ કરવા તે પણ અસત્ય જાણવું. તપ પ્રમુખ માનાદિની ભાવનાથી કરી આત્મહિતાર્થ કરવા જેવો ડોળ દેખાય તે અસત્ય જાણવું. શ્રાવકના બીજા વ્રતમાં જૂઠના પાંચ સ્થૂલ પ્રકારો દર્શાવ્યા છે. વચન બોલતાં પરમાર્થ સત્ય ઉપર ધ્યાન રાખી યથાસ્થિત એટલે જે પ્રકારે સમ્યક વસ્તુઓનાં સ્વરૂપ હોય તેવા પ્રકારે જ કહેવાને નિયમ દેશથી વ્રત ધારણ કરનાર અવશ્ય કરવા થગ્ય છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #62
--------------------------------------------------------------------------
________________
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
હવે છેલ્લા લોભ કષાય સંબંધી શ્રીવીરપ્રભુએ કહ્યું છે તે લક્ષપૂર્વક વિચારે. તેને અર્થ એ છે કે વૃત્તિનું ગૃદ્ધિપણું. પ્રાપ્ત વસ્તુ માટે મૂછ અને પ્રાપ્ત વસ્તુ માટે તૃષ્ણ-શંખના. લાભના ઘણા પ્રકાર છે. અહીં તે સંક્ષેપથી કહેશું. પ્રભુશ્રી શ્રીઉત્તરાધ્યયનસૂત્રના નમિ રાજર્ષિ–અધિકારે લોભ વિષે કહેતાં ઉપદેશ છે કેसुवण्णरुपस्स उ पव्वया भवे,
सिमा हु केलाससमा असंखया । नरस्स लुद्धस्स न तेहि किंचि,
इच्छा हुमागाससमा अणंतिभा ॥ અર્થાત-સુવર્ણ અને પાના કદાચિત મેરુપર્વત જેવા જ અસંખ્ય પર્વતે મળ્યા હોય તે પણ તે વડે લેભી પુરુષને કાંઈપણ પ્તિ થતી નથી; કારણ કે મનુષ્યની ઈચ્છા આકાશ જેવડી અનંત-અપાર હેય છે.
न सहस्राद्भवेतुष्टि-न लचान च कोटितः। न राज्यानैव देवत्वा-बेन्द्रत्वादपि देहिनाम् ॥
અથ–પ્રાણીઓને હજારથી તુષ્ટિ થવાની નથી, લાખથી થતી નથી, કટિથી થતી નથી, રાજ્ય પ્રાપ્ત થવાથી થતી નથી, દેવપણું પ્રાપ્ત થવાથી થતી નથી, તેમજ ઇન્દ્રપણું પ્રાપ્ત થવાથી પણ તુષ્ટિ થતી નથી.
માટે સમગ્ર પૃથ્વી, સમગ્ર ધાન્ય, તથા સર્વ પશુઓ સહિત તમામ સુવર્ણ–એ સમસ્ત વસ્તુઓ પણ એક જીવની તૃપ્તિ માટે સંપૂર્ણ થતી નથી, એવું સમજીને આત્મ-સંયમ, ઈચ્છાનિરોધરૂપ તપને આચર એજ એગ્ય છે તેમ કરવાથી નિઃસ્પૃહીપણું પ્રાપ્ત થવાને લીધે ઈચ્છાની પૂર્ણતા થવાને સંભવ છે. આ પ્રમાણે
હેવાથી સંતોષ જ મનુષ્યની આકાંક્ષાને પૂર્ણ કરવામાં સમર્થ છે. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #63
--------------------------------------------------------------------------
________________
-
-
--
શ્રી પયું પણ-ક્ષમાપના. વળી શ્રીમદ્દ રાયચંદભાઈ કહે છે કેહે જીવ! કયા ઈચ્છત હવે, ઈચ્છા દુઃખ ભૂલ જબ ઇચ્છાકા નાશ તબ, મિટે અનાદિ ભૂલ.
ઇચ્છા વગરનું કે પ્રાણી નથી. વિવિધ આશાથી મનુષ્ય પ્રાણી રોકાયેલું છે. ઈચ્છાધિન પ્રાણ જ્યાં સુધી અપ્ત છે ત્યાં સુધી તે પ્રાણી અગામિન છે ઇચ્છાજયવાળું પ્રાણુ-સંતિષી પ્રાણુ ઊર્ધ્વગામિન છે.
ઉપવાસને પણ તપ કહે છે, પરંતુ તે ઉપવાસ વગેરેમાં ઉત્તરપારણાના દિવસે અને પારણાના દિવસે ભજન-પાનમાં વૃદ્ધિ હાવી ન જોઈએ. ઉપવાસ સંબંધમાં આચાર્ય મહારાજે કહ્યું છે કે
कषायविषयाहारो, त्यागो यत्र विधीयते । उपवासो स विज्ञेयः, शेषः लंघनकं विदुः ।।
અર્થાત–જેમાં કષાય, વિષય સહિત આહારને ત્યાગ એજ ઉપવાસ જાણ; બાકી લાંઘણ કહેવાય. છેવટમાં એટલું જ કહેવાનું કે
જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી,
તેમ જ જીવસ્વભાવ રે; તે જિનવરે રે ધર્મ પ્રકાશિયો,
પ્રબળ કષાય અભાવરે. માટે કષાય મંદ કરવાનો પ્રયત્ન કરે શત્રુ અને મિત્ર બન્ને સાથે હૃદયપૂર્વક ક્ષમા. આનું નામ જ પર્યુષણ-ક્ષમાપનાતિગુમા
ગૃહસ્થાશ્રમ-ધર્મ. ધર્મચુસ્ત ગ્રહાશ્રમીને ત્યાગ અને ભેગમાં વિશેષ અંતર ન હોય, વાણી અને વર્તનમાં અંતર ન હોય. તેમનું વર્તનશીલ ઉચ્ચ હોવું જોઈએ તેમજ વ્યવહારમાં પણ તેમની સાચા
ધમી પુરુષ તરીકે છાપ પડવી જોઈએ. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com
Page #64
--------------------------------------------------------------------------
________________
~
~
~
શ્રી પર્યુષણ-ક્ષમાપના.
સુભાષિત-રત્નમંજૂષા. जं जं मणेण बद्धं, जंज वारण भासिनं पावं । जंजं कायेण कयं, तस्स मिच्छा मि दुकडं ॥
ભાવાર્થ – મિચ્છા મિ દુક્કડ] મેં જે જે પાપ મન, વચન અને શારીરથી કર્યા હોય તે સર્વ પાપ સંબંધી મારું દુષ્કૃત મિથ્યા થાઓ.
મિચ્છા મિ દુક્કડં. આ ભવ ને ભવોભવમહિં, થયું વેર વિરોધ, અંધ બની અજ્ઞાનથી, કર્યો અતિશય ફોધતે સવિ મિચ્છા મિ દુક્કડ. જીવ ખમાવું છું સવિ, ક્ષમા કરજે સદાય; વેર વિરોધ ટળી જજે, અદ્ય પદ સુખ સોય,
સમભાવી આતમ થશે, તે સવિ મિચ્છા મિ દુકડ. खमित्र खमाविम मइ खमह, सव्वह जीवनिकाय । सिद्धह साख पालोयणह, मुज्जह वइर न भाव ॥१॥ सव्वे जीवा कम्मवस, चउदहराज भमंत । ते मे सब खमावित्रा, मुज्जवि तेह खमंत ॥२॥
ભાવાર્થ– ખમત-ખામણ ] હે જીવગણ! તમે સર્વ ખમતખામણ કરી મારા ઉપર પણ ક્ષમા કરે. કોઈ સાથે મારે વૈરભાવ નથી. હું સર્વ સિદ્ધ ભગવાનને સાક્ષી રાખી આ આલોચના કરું છું. | સર્વ જી કર્મ–વશ ચૌદ રાજુ-પ્રમાણુ લોકમાં જમણુ કરે છે, તે સર્વને મેં ખમાવ્યા છે, તે તેઓ મારા ઉપર ક્ષમા કરે-મને મારી આપે.
- - ૪) સમાસ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #65
--------------------------------------------------------------------------
________________
(૪૮) ગૃહસ્થની મદદથી મળતાં સસ્તી કિમતે પુસ્તકે શ્રી સામાયિક સૂત્ર. | ફકત થોડી જ નકલે રહી છે.
શ્રી સામાયિક પ્રતિક્રમણ સૂત્ર [શબ્દાર્થ, ભાવાર્થ, સંસ્કૃત છાયા,
(શુદ્ધ ભૂલ સૂત્રપાઠ, શબ્દાર્થ, જરૂરી સમજણ સહિત ]
ભાવાર્થ, પુષ્કળ વિવેચન સહ) સ્થાનકવાસી સમાજમાં આજ સચિત્ર, પૃ૪૪૩૨, છતાં કિં. સુધી શ્રીસામાયિક સૂત્રની ઘણું માત્ર રૂા. ૧. પિસ્ટેજ અલગ. આવૃત્તિઓ બહાર પડેલી છે. તેમાં આ આવૃત્તિ પ્રથમ સ્થાન
શ્રી સામયિકસૂત્ર લે તેવી છે. દરેક જૈનશાળા તેમ
[ મૂળપાઠ ] જ અંગ્રેજી માધ્યમિક શિક્ષણ
તથા લેતા વિદ્યાર્થીઓ માટે આ પુસ્તક
અનાનુપૂવી. ખાસ ઉપયોગી છે. તેની ઉપગીતા, અને સુંદર પાકું બાઈ
આ પુસ્તકમાં સામાયિકના
મૂળ પાઠ શુદ્ધ છપાયેલ છે. ન્ડીંગના પ્રમાણમાં કિંમત જૂજ
સ્વાધ્યાય માટે ઉપયોગી છે. છે કિં.-૧-૬ પોસ્ટેજ અલગ.
વળી સાથે શ્રી અનાનુપૂર્વી પણ
આપેલ છે અને તેના ભંગના તૈયાર થાય છે.
કાઠા ચાલુ પદ્ધતિથી અલગ सिरिसामाइयसुत्तं । છે, તેથી દરેક સ્થાનકવાસી આ પુસ્તકમાં મૂળપાઠ, શ
જેને હમેશાં પાસે રાખવા જેવું બ્દાર્થ, ભાવાર્થ, સંસ્કૃત છાયા
છે પૃષ્ટ ૩૬ છતાં કિંમત ફકત આવશે તે ઉપરાંત સામાયિકનું
અડધો આને. પિસ્ટેજ અલગ. સ્વરૂપ, દરેકેદરેક સૂત્રના ઉપ
ભેટ મળતું પુસ્તક. યોગી શબ્દોનું રહસ્ય તથા દરેક
પૌષધ વિધિ. પિસ્ટેજ ૧ આને. પાઠનું વિસ્તૃત વિવરણ આપવામાં
પુસ્તકે મળવાનું શિરનામુઆવશે; જેથી આ પુસ્તક દરેક ભાયાણ હરિલાલ શિક્ષક શિક્ષિકાઓને ઉપયોગી જીવરાજભાઇ કાપડિયા. થશે. માટે પ્રથમથી નામ નોંધાવે. ભાવનગર-(કાઠિયાવાડ).
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com
Page #66
--------------------------------------------------------------------------
________________ બી થશો - જૈન બધુઓ તથા બહેનોને તે જૈિન શ્વેતામ્બરી તથા દિગમ્બરી ધર્મના ખરીદી સુંદર પુસ્તકાલય બનાવવું નીચેના શિરનામે પત્રવ્યવહાર alcohllo BRE તૈયાર થાય છે. માગશર માસમાં પ્રકટ થશે, નામ નોંધાવો. હિમત આલોચના પ્રશ્ન લગભગ 9-10-8 અને લગભગ ૧૫ર. અંત સમયની આરાધના. આ ગ્રંથમાં સાંવત્સરિક આયણા, અંત સમયે કરાતાં વ્રત–નિય| મેના વિધાનો, સુકૃત્યની અનુમોદના, સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના વગેરેને સંગ્રહ ગદ્ય તથા પદ્યમાં આવશે. વેતામ્બરી અને દિગબરી ગ્રંથાના આધારે તૈયાર થાય છે. આ પુસ્તક માનવ જીવનના સાફલ્ય માટે અતિ ઉપયોગી થઈ પડશે. દરેક જેનના પુસ્તકાલયમાં સંગ્રહ કરવા લાયક બનશે માટે અત્યારથી નામ નોંધાવો. ઉદારચિત્ત ગૃહસ્થ અને બહેનોને પોતાની 5 લક્ષ્મીનો સદુપયોગ કરવા અને સ્વધર્મીઓને લાભ આપવા નમ્ર વિનતિ છે. S or repl4//w3zmmerc iszr0 ૦૬icજરાતine m ericacriz0 સુજ્ઞ જૈન બંધુઓ તથા બહેનોને નમ્ર વિનતિ, મારી દુકાને ગરમ, સુતરાઉ, દેશી, રેશમી વગેરે ઘણી છે આ જાતનું કાપડ તથા કમ્મી લેસ, થપા, ઇસ્ત બાલ, ચળક, ઝીક, કે તે જ ઝીરા, ઘોડા તથા કસબી ટોપીઓ, ઝબલા, આરીભરતની છે સાડીઓ તથા મદ્રા અને કલકત્તાની સાડીઓ વગેરે માલ વાજબી માં ભાવે મળશે. તેમજ ઓછું અને એકને બદલે બીજુ આપવામાં ? આ આવશે નહિ તે આપ સૌને આ વિશ્વાસુ સ્થળે માલ લેવાને જ S પધારવા નમ્ર વિનતિ છે. મારું શિરનામુ: ભાયાણી હરિલાલ જીવરાજભાઈ કાપડિયા, | રાધનપુરી બજાર ભાવનગર બંદર. 5 o muna mamumuhumu mume wa mazo Shree Sudharmaswami Gyanbhandar-Umara Surat www.umaragyanbhandar.com