________________
શ્રી
યામ મહાવીર
આત્માને અખંડ અનુભવ ન થાય; કેમકે મીકલ્પસૂત્રમાં કહ્યું છે કે
मुक्खमग्गपवण्णाणं सिणेहो वज्जसिंखला ।
અર્થ–મેલમાર્ગમાં પ્રવર્તકાઓને ને એ વાતની સાંકળ ચગાન છે; પણ નારેजारिस सिद्ध सहावो, तारिस सहावो सव्वजीवाणं ।
શાસિતમામૃત. અર્થાતજેવું સિહ ભગવાનનું સત્ય સ્વરૂપ છે તેવું સર્વ ઇવેનું માત્મસ્વરૂપ છે.
અન્ય પુરુષોમાં જેવી પ્રભુતા છે તેવી પિતાનામાં જ સમજે અને અન્ય ઉપરને પ્રશસ્ત રાગ પણ દૂર કરે ત્યારે આત્માને અખંડ અનુભવ થાય. ગતિમસ્વામી જ્યાં સુધી મહાવીર પ્રભુમાં જ પ્રભુતા સમજતા હતા અને રાગ રાખતા હતા ત્યાં સુધી
+ શ્રીગૌતમસ્વામીને પ્રસ્ત રાગ, સાથોપરિક રત્નત્રયને તે દીપક હતા, પણ શ્રી વીર વિદ્યમાન છતાં રાગની મંદતા થઈ નહીં. કેમકે તે કારણે રાગ ટળવે કુકર છે, પણ ત્યારે કારણ મટયું અને રાગની અવસ્થા અટકી ત્યારે શ્રેણી થઈ. પ્રશસ્ત રાગ સર્વ છોને લાપરામિક રત્નત્રયીને વિરોધી નથી, ક્ષાયક્તાની ઈહાયુક્ત સાયીકતા નજીક કરે, પરંતુ ક્ષાયિક રત્નત્રયી થવા દે નહિ.
શ્રીમદ્ દેવચંદ્રજી. તેવી જ રીતે શ્રીવવિજય મહારાજ “ભાવભ્યાપારી-સંવરનું સ્વરૂપ’ નામના પદમાં કહે છે કેથાય ઉપશમ જે ભાવના વણઝારારે, પડે ભર્યા ગુણ
અહે મારા નાયક રે, લાયકભાવે તે થશે વણઝારારે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com