________________
: ૧૧ :
રાજકોટ ચિત્ર શુદિ ૯. ૧૯૫૭. અંતિમ સંદેશો.
પરમાર્થમાર્ગ અથવા શુદ્ધ આત્મપદ પ્રકાશ
શ્રી જિનપરમાત્મને નમ: ઇએ છે જે જોગી જન, અનંત સુખસ્વરૂપ મૂળ શુદ્ધ તે આત્મપદ, સગી જિનસ્વરૂપ. ૧. આત્મસ્વભાવ અગમ્ય તે, અવલંબન આધાર; જિનપદથી દર્શાવિયે, તેહ સ્વરૂપ પ્રકાર. ૨. જિનપદ નિજપદ ઐયતા, ભેદભાવ નહીં કાંઈ લસ થવાને તેહને, કહ્યાં શાસ્ત્ર સુખદાઈ. ૩. જિન પ્રવચન દુર્ગમ્યતા, થાકે અતિ મતિમાન, અવલંબન શ્રીસદગુરુ, સુગમ અને સુખ ખાણ ૪. ઉપાસના જિનચરણની, અતિશય ભક્તિસહિત મુનિજન સંગતિ રતિ અતિ, સંયમ વેગ ઘટિત. ૫. ગુણપ્રમોદ અતિશય રહે, રહે અંતમુખ વેગ; પ્રાપ્તિ શ્રી સદગુરુવડે, જિન દર્શન અનુયાગ. . પ્રવચન સમુદ્ર બિંદુમાં, ઉલૂસી આવે એમ પૂર્વ ચદની લબ્ધિનું, ઉદાહરણ પણ તેમ. ૭. વિષય વિકાર સહિત જે, રહા મતિના ગ.
પરિણામની વિષમતા, તેને ચેગ અાગ. ૮. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com