________________
દંડકલિ કરિત્તા,
- વચ્ચતિ હુ રાઈઓ આ દિવસા અ . આઉસં સંવિલંતા, ગયાવિ ન પુણે નિયનંતિ ૪રા
" હે જીવ! જેમ દંડ સૂત્રની કલના કરે છે એટલે લુગડું વણવાને માટે ફાળકા ઉપર રહેલા સૂત્રને જેમ, અંત્યજ લેકે દંડથી ઉકેલે છે તેમ રાત્રિ-દિવસે પણ આયુષ્યને ઉકેલતા જાય છે પરંતુ તે ગયેલા રાત્રિ-દિવસે પાછા આવતા જ નથી. (૪૨) જહેહ સીહે વ મિય ગણાય,
મગૂ કરે ઈ હુ અંતકાલે ન તસ્સ માયા વ પિયા વ ભાયા,
કાલમિ. સંમિ સહરા ભવંતિ ૪૩ જેમ આ લેકમાં સિંહ મૃગને ગ્રહણ કરીને નાશ કરે છે, તેમ મૃત્યુ નિચે પુરૂષને આયુષ્ય પૂર્ણ થયે લઈ જાય છે, તે સમયે તેને માતા-પિતા અને ભાઈ ક્ષણ, માત્ર પણ સહાય કરવાને સમર્થ થતા નથી. (૩) જીએ જલબિંદુસમ, સંપત્તીઓ તરંગલોલાઓ ! સુમિણુયસમં ચપિમ્મ, જ જાણતુ તં કરિજ્જાસુ ૪૪
હે આત્મા ! આયુષ્ય દર્ભના અગ્રભાગ પર રહેલા પાણીના બિંદુ સમાન અસ્થિર છે અને સંપત્તિ જળના