________________
૩૨૬. અને મેક્ષાધક છે. તથા વચ્ચે તૂટ્યા વિના ઉત્તરોત્તર ગિની સિદ્ધિ થવાથી શુભાનુબંધવાળી છે.
૩ર સુકિયાથી પરાર્થસાધના અ સે સાહઈ પર પરર્થં સમ્મ / તસ્કૂકુસદ્ધ સયા તેહિ તેહિં પગારેહિં, સાબંધ મહાદએ બીજબીજાદિઠાવણું !
સદા પરાર્થને સિદ્ધ કરવામાં કુશલ તે શુભાનુબંધવાળી સુકિયાથી બીજ (= સમ્યક્ત્વ) અને બીજબીજ (=સમ્યક્ત્વની પ્રાપ્તિ કરાવનાર જિનશાસન-પ્રશંસા વગેરે) વગેરેનું આરોપણ કરવું, વગેરે તે તે પ્રકારેથી અનુબંધસહિત મુખ્ય પરાથને સિદ્ધ કરે છે. આથી તે મહેદય (=સારી ઉન્નતિવાળો) બને છે.
૩૩. પરાર્થસાધક સાધુનું સ્વરૂપ કત્તિવિરિઆઈmત્તે, અવંઝસહચિટકે, સમતભદે, સુપ્પણિહાણાબહે, હતિમિરદી, રાગામયવિજજે, દેસાનલ-જલનિહી, સંગસિદ્િધકરે હવઈ !
મુખ્ય પરાર્થને સાધવા પ્રવર્તમાન વિયથી યુક્ત, + વીર્યના લબ્ધિ અને કરણ એમ બે ભેદ છે. આત્મામાં વિર્યાતરાયને સોપશમ તે લબ્ધિવીર્ય. જે વીર્યને ઉપગ થત હેય = જે વીર્ય પ્રવર્તતું હોય તે કરણવીર્ય, વીર્યંતરાયના ક્ષપશમથી લબ્ધિવીર્ય હોય, પણ તેને ઉપયોગ ન થાય એટલે કે પ્રવર્તમાન વીર્ય ન હોય તે તે વીર્ય શા કામનું ? અડધી અહીં કહ્યું કે દીક્ષિત પ્રવર્તમાન વીથી યુક્ત હોય છે.