Book Title: Vasant Stotradi Sangraha
Author(s): Vinayprabhashreeji
Publisher: Pukhraj Amichand Kothari

View full book text
Previous | Next

Page 374
________________ ૩૫૩ પ્રશ્ન: વ્યવહાર સવૃત્તિરૂપ (=કાલ્પનિક કે અસત) છે ? ઉત્તર : ના. વ્યવહારનય મેાક્ષનુ અ’ગ-સાધન છે. તે આ પ્રમાણે : (૧) તે પ્રવૃત્તિની વિશુદ્ધિ કરે છે, અર્થાત્ વ્યવહારનયથી પ્રત્રયાદિ દ્વારા પરલેાક સંબંધી પ્રવૃતિની વિશુદ્ધિ થાય છે–મેાક્ષના લક્ષ્યથી પરલેાક સમ’ધી પ્રવૃત્તિ થાય છે. (૨) વ્યવહારનયને માનવાથી અનેકાંતની સિદ્ધિ થાય છે. (એકલા નિશ્ચયનયને માનવા એ એકાંત છે. ) (૩) પ્રયાદિ દ્વારા પરલેાક સંબંધી પ્રવૃત્તિથી અપૂ કરણ આદિની પ્રાપ્તિ થતી હાવાથી વ્યવહાર નય નિશ્ચયનયનુ' કારણ છે. અલબત્ત તે વ્યવહાર પરિશુદ્ધ હાવા જોઇ એ. જિનાજ્ઞાની અપેક્ષા સહિત અને પુષ્ટ આલ બનવાળા વ્યવહાર પરિશુદ્ધ છે. ૨૭.જિનાજ્ઞા સર્વથા નિર્દોષ છે. એસા આણા, ઇહું ભગવ સમંતભદ્દા, અહીં વ્યવહાર અને નિશ્ચય એ મને નચેાવાળી ( અથવા પંચસૂત્રમાં કહેલ સઘળી ) જિનાજ્ઞા કષ, ઇંદ્ર અને તાપ એ ત્રણેથી પરિશુદ્ધ હાવાથી સર્વથા નિર્દેષે છે. ઉલ ૨૮. જિનાજ્ઞાને અપુન ધકાદિ જીવે સમજી શકે, અપુણમધગાઇગમ્મા ! એઅપ્લિઅત્ત` ખલુ ઇત્ય તિકેાડિપરિસુદ્ધીએ !

Loading...

Page Navigation
1 ... 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390