________________
200
એસિહે મહાયેકે સિઆ તત્ય એ પુરિસે, તપડિબંધાઓ એવીમાચિઓ “ન ભવંતિ એએ નિઅમઓ સહમતરણ, ઓસહભાવે અસંસઓ, કાલસહાપણ એઆણિ તણા સંવિએ તદસહનિમિત્તે સવિત્તિનિમિત્ત ચ, ચયમાણે સહુ ! એસ ચાએ અચાએ ' અચાએ ચેવ ચાએ 1 ફલમિત્ક પહાણું બુહાણું, ધીરા એ અદ્દસિણે છે સ તે સહસંપાયણેણ જીવવિજ્જા ! સંભવાઓ પુરિસચિઅમે
તે દષ્ટાંત આ પ્રમાણે છે-માતા-પિતા પ્રત્યે રાગવાળે કોઈ પુરુષ કોઈ કારણસર માતા-પિતા સાથે જંગલમાં ગયે હોય, ત્યાં માતા-પિતાને અવશ્ય મરણ નિપજાવનાર મહાન રેગ થાય, તે રેગ તે પુરુષથી દૂર કરી શકાય તે ન હેય, કિંતુ ઔષધિથી કદાચ દૂર થાય, તે હોય, આ વખતે તે પુરુષ માતા-પિતા પ્રત્યેના રાગથી ઔષધ વિના માતા-પિતા અવશ્ય જીવી શકે તેમ નથી, ઔષધથી કદાચ બચી જાય, શેડો ટાઈમ ઔષધ વિના પણ જીવી શકે તેમ છે, એમ વિચારીને, ભેજન-આચછાદન આદિની સારી રીતે વ્યવસ્થા કરીને માતા–પિતાના રંગનું ઔષધ લેવા જવા માટે અને પિતાની આજીવિકા નિમિત્તે માતાપિતાને ત્યાગ કરનાર પુરુષ સારે છે. કારણકે ફરી