Book Title: Vairagyadi Prakaran Sangraha Tatha Smaranadi Sangraha
Author(s): Nagardas Pragjibhai Mehta
Publisher: Nagardas Pragjibhai Mehta
View full book text
________________
૧૭
जह संझाए सउणा - ण, संगमो जह पहे अ पहिआणं । સ્થળાાં સંજોગો, તહેવ વળતંતુતે નૌલ ॥ ૨૮॥
જેમ સંધ્યાકાળે પક્ષીઆના અનેમામાં માગે જનારા લેાકેાના સમાગમ થાય છે, એટલે માર્ગોમાં જનાર લેાકેાના તથા પક્ષીઓના સમાગમ જેમ થાડા કાળના છે, તેમ હું જીવ ! સ્વજનના સંચાગ પણ ક્ષણભંગુર છે. અર્થાત્ ક્ષણમાં નાશ પામવાના સ્વભાવવાળા છે. (૩૮)
काव्यम् ।
निसा विरामे परिभावयामि, गेहे पलित्ते कि- महं सुयामी । ઢાંત–મળાળ-મુત્રવામિ,
जं धम्म रहिओ दिअहा गमामि ॥ ३९ ॥
હે જીવ ! તને એવા વિચાર કેમ નથી આવતા કે, કે હું પાછલી ચાર ઘડિ રાત્રી રહે. ત્યારે જાગીને આવા વિચાર કરૂં કે, જે હું ધર્મ રહિત થયા છતા વિસાને ફાગઢ કેમ ગુમાવું છું ? તથ! શરીરરૂપી ઘર મળવા માંડે છતે હું શા માટે સૂઇ રહું છું ? અને શરીરરૂપ ઘરની સાથે મળતા આત્માની ઉપેક્ષા કેમ કરૂ છું ? અર્થાત્ હું દેહની સાથે રહેલા મળતા આત્માની રક્ષા કેમ નથી કરતા ? ( ૩૯)
अनुष्टुप्वृत्तम्
जा जा वच्चई रयणी, न सा पडिनियत्तई । अहम्मं कुणमाणस्स अहला जंति राइओ ॥ ४० ॥
હે આત્મન ! જે જે રાત્રી દિવસ જાય છે, તે તે