Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 26
________________ પચ્ચકખાણ લેવું. પછી જગ્યાએ જઈને માતરિયાં કપડાં બદલી (ભગવાન ખુલ્લા રાખી) ઈરિયાવહી પડિક્કમી જગચિંતામણીથી સંપૂર્ણ જય વિયરાય પર્યત ચૈત્યવંદન કરવું. (બપોરે સ્વાધ્યાય કરવો.) સાંજે ચાર વાગે પડિલેહણ કરી, દેવવંદન કરી પવેયણાનો વિધિ કરવો. સાંજના પડિલેહણની વિધિઃ પ્રથમખમાસમણ દઈ ઈચ્છા. સંદિ.ભગ. બહુપડિપુન્ના પોરિસી (ગુ.તહત્તિ) ખમાસમણ દઈ ઈરિયાવહી પડિક્કમી, ખમાસમણ ઈચ્છા. સંદિ. ભગવ. ગમણાગમણે આલોઉ ઈચ્છે, કહી ગમણાગમણનો પાઠ કહેવો. પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ.ભગ પડિલેહણ કરું. (ગુ. કરેહ) ઈચ્છે કહીખમાસમણ દઈ ઈચ્છા.સંદિ. ભગવનપીસધશાળા પ્રમાશું. | (ગુ.પ્રમા) ઈચ્છે કહી ઉપવાસવાલાએ મુહપત્તિ, ચરવલો અને કટાસણું એ ત્રણ વાના પડિલેહવા અને એકાસણા આયંબિલ નીવીવાલાએ કંદોરો અને પહેરવાનું ધોતીયું એ પાંચ વાનાપડિલેહવા. - પછી ખમા. દઈ ઈરિયા. પડીક્કમી (ઉપવાસવાળાએ ઈરિયા. કરવા નહી) ખમા.દઈ ઈચ્છકારી ભગવનપસાય કરીપડીલેહણાપડીલેહાવોજી. (ગુ.પડિલેહો.) ઈચ્છે કહી વડીલનો ખેસ પડિલેહી ખમાસમણ દઈ ઈચ્છા. સંદિ. ભગવદ્ ઉપધિ મુહપત્તિ પડિલેહુ? | (ગુ. પડિલેહો) ઈચ્છે કહીમુહપત્તિ પડિલેહવી. ઈચ્છે કહીએકનવકાર ગણી મનહજીણાર્ણની સઝાય કહેવી. પછી જેણે વાપર્યું હોય તેણે બે વાંદણા દેવાં, પછી ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવનું પસાયકરી પચ્ચકખાણનો આદેશ દેશોજી. પાણી વાપર્યું હોય તો પાણહારનું પચ્ચખાણ અને જેણે આખા દિવસમાં પાણી ન વાપર્યું હોય તેણે સૂરે ઉગ્ગએ ચઉવિહારનું પચ્ચકખાણ કરવું. પછીખમાસમણ દઈ ઈચ્છા. સંદિ.ભગ. ઉપધિસંદિસાહું? (ગુ.સંદિસાહો)

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80