Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 40
________________ % ક ક 5 ક ક ક ક ક ક ક ક % 2 ક ક ક ક ક ક ને કે ૧૭૧૮૧૯૨૦૨૧ A A A A A A A A A A A A ૧૦. A A A A A A A A A થી ઉપધાનમાં આલોચનાના કારણો ઃ ક ૧. Tચરવલા અથવા મુહપત્તિની આડ પડી. થી ૨. | અરવલા વગર ત્રણ ડગલાથી વધારે ચાલ્યા. # ૩. |રાત્રે કાનમાં કુંડલ નાખવા ભૂલી ગયા. | ૪. | કુંડલ અથવા કોઈ કપડું ખોવાણું. | ૫. |પડિલેહણ વગરના વસ્ત્ર-પાત્ર વાપર્યા. [ ૬. પુરૂષને સ્ત્રીનો અને સ્ત્રીને પુરૂષનો સંઘટ્ટો થયો. ૭. [તિર્યંચ અથવા સચિત્તનો સંઘટ્ટો થયો. રિ ૮. દીવાની ઉજડી પડી. | કાલ વખતે કામળી વગર ઉઘાડામાં ગયા. .| વાડામાં હલે ગયા. ૧૧. કપડા અથવા શરીરમાંથી જ નીકળી. . સંસારીક વાતો અથવા કલેશ કંકાસ કર્યો. ૧૩. | સ્પંડિલ અથવા માત્ર કરતા બોલ્યા. ૧૪.| વાપરતા પાણી પીધાં વગર બોલ્યા. હિ૧૫.|પડિલેહણ પ્રતિક્રમણમાં બોલ્યા. Tબેઠાં પ્રતિક્રમણ કર્યું. ૧૭.|દિવસે નિદ્રા લીધી. દિ ૧૮. બેઠાં ખમાસમણા દીધા. ક ૧૯. સ્થાપનાજી પડી ગયા. Bરા ૨૦. દિવસે પોરસ ભણાવવી ભૂલ્યા. |ી ૨૧. મુઠ્ઠસી પચ્ચકખાણ પારવું ભૂલ્યા. Hક ઉપધાનમાં દિવસ પડવાના કારણો : કરી ૧. | વાપર્યા પછી ઉલટી થઈ. ૨. | એઠું મૂકવામાં આવ્યું. ૬. ૩. | પચ્ચકખાણ પારવું ભૂલ્યાં. | ૪. વાપર્યા પછી ચૈત્યવંદન કરવું ભૂલ્યા. કરી પ. (દર્શન કરવા ભૂલ્યા. [ ૬. રાત્રે પોરસિ ભણાવવી ભૂલ્યા. | ૭. મુહપત્તિ ખોવાઈ ગઈ. TET ૮. ક્રિયા કર્યા પછી રાત્રે ઠલ્લે ગયા. ક૯. | સ્ત્રીઓને અંતરાયને કારણે ક્રિયા ન થઈ. ૧૦. ક્રિયા કરાવનારને વંદન રહી ગયું. ૬) ૧૧. સાંજના ક્રિયા કર્યા પછી અને સવારની ક્રિયા | કર્યા પહેલા ઠલ્લે જાય તો. A A A A A A A A A A A A A A A A A A A A A

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80