________________
|
A
A
A A
મેં પરભવે કે આ ભવે પણ, હિત કાંઈ કર્યું નહિ. તેથી કરી સંસારમાં સુખ, અલ્પ પણ પામ્યો નહિ; જન્મો અમારા જિનજી ! ભવ પૂર્ણ કરવાને થયા, આવેલ બાજી હાથમાં, અજ્ઞાનથી હારી ગયા. (૬)
A
A
A A
A
A
અમૃત ઝરે તુજ મુખરૂપી, ચન્દ્રથી તો પણ પ્રભુ ! ભીંજાય નહિ મુજ મન અરેરે ! શું કરું ? હું તો વિભુ ! પત્થર થકી પણ કઠણ મારું, મન પરે ક્યાંથી દ્રવે ? મરકટ સમા આ મનથકી, હું તો પ્રભુ ! હાર્યો હવે. (૭)
A A
A
A
A
A
A
ભમતા મહા ભવસાગરે, પામો પસાથે આપના, જે જ્ઞાન દર્શન ચરણરૂપી, રત્નત્રય દુષ્કર ઘણાં; તે પણ ગયા પરમાદના, વશથી પ્રભુ ! કહું છું, ખરું કોની કને કિરતાર ! આ, પોકાર હું જઈને કરું ? (૮)
A
A
A
A
A
ઠગવા વિભુ ! આ વિશ્વને, વૈરાગ્યના રંગો ઘર્યા, ને ધર્મના ઉપદે શ રંજન, લોકને કરવા કર્યા; વિદ્યા ભણ્યો હું વાદ માટે, કેટલી કથની કહું ? સાધુ થઈને બહારથી, દાંભિક અંદરથી રહું. (૯)
A
A
A
A
A
A
A
મેં મુખને મે શું કર્યું દોષો પરાયા ગાઈને, ને નેત્રને નિદિત કર્યા, પરનારીમાં લપટાઈને; વળી ચિત્તને દોષિત કર્યું. ચિંતી નઠારું પરતણું; હે નાથ ! મારું શું થશે ? ચાલાક થઈ ચૂક્યો ઘણું. (૧૦)
"
,
કરે કાળજાની કતલ પીડા, કામની બિહામણી, એ વિષયમાં બની અંધ હું, વિડંબના પામ્યો ઘણી; તે પણ પ્રકાશ્ય આજ લાવી. લાજ આપતણી કને, જાણો સહુ તેથી કહું, કર માફ મારા વાંકને (૧૧)
,
,
,
,
,