________________
કઈ
ક
ક
ક
ક
જે બીજ ભૂત ગણાય છે, ત્રણપદ ચતુદર્શ પૂર્વના, ઉપૂનેઈ વા વિગમેઈ વા, ધુવેઈ વા મહાતત્વના, એ દાન સુશ્રુતજ્ઞાનનું, દેનાર ત્રણ જગનાથ છે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૩૫
ક ક
ક
ક
મ
એ ચૌદપૂર્વોના રચે છે, સૂત્રસુંદર સાર્થ જે, તે શિષ્યગણને સ્થાપતા, ગણધર પદે જગનાથ છે, ખોલે ખજાનો ગૂઢ માનવ, જાતના હિત કારણે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું...૩૬
મ
થ
થ
»
A
A
A
A
તીર્થ સ્થાપના જે ધર્મતીર્થકર ચતુર્વિઘ, સંઘ સંસ્થાપન કરે, મહાતીર્થ સમ એ સંઘને, સુરઅસુર સહુ વંદન કરે, ને સર્વજીવો ભૂત પ્રાણી, સત્ત્વસુ કરુણા ઘરે, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું....૩૭
A
A
A
A
A
A
A
A
જેને નમે છે ઈન્દ્ર વાસુદેવ ને બલભદ્ર સહુ. જેના ચરણને ચક્રવર્તી, પૂજતાં ભાવે બહુ, જેણે અનુત્તર વિમાનવાસી, દેવના સંશય હણ્યા એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું ૩૮
A
A
A
A
A
A A A
જે છે પ્રકાશક સૌ પદાર્થો, જડ તથા ચૈતન્યના, વરશુકલ લેશ્યા તેરમે, ગુણસ્થાનકે પરમાત્મા, જે અંત આયુષ્ય કર્મનો, કરતા પરમ ઉપકારથી, એવા પ્રભુ અરિહંતને, પંચાંગ ભાવે હું નમું..૩૯
A
A
A
A
A
ક
A B ધણ ધE A A A A
A
A
A
A A A A AA AAAA A
A
A A A
A A A A
A A શ્રી શ્રી શ્રી શ્રી