Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 72
________________ lall I al 20 22 Ela E 20 20 ત A E E E 교 Em E P કોન a નો છે 20 H ન તમ h નોર્મ মম মম হছ ফম ন মম হনহমহন কননম সন न দन হक mah (૩) કટુતા કદી ના કોઈથી સહુ જીવ પર મૈત્રી ઘરે, બાલક છતાં જ્યાં ગુણ નિહાળે હર્ષથી હૈયુ ભરે, દુઃખી અને પાપી વિષે જસ હૃદયથી કરૂણા ઝરે, કલાપૂર્ણ સૂરિવર ચરણમાં, હો જો સદા મુજ વંદના, All the (૭) જે યોગ્ય જીવો જોઈને હિત શિખડી પ્રેરક કહે, સુધરે ન એવા જીવ પર માધ્યસ્થભાવ હૈડે રહે, સદામાન અને અમાનમાં સમભાવની સરિતા વહે, કલાપૂર્ણ સૂરિવર ચરણમાં, હો જો સદા મુજ વંદના, (2) જે શ્વાસ અને ઉચ્છવાસમાં અરિહંત અંતરમાં ધરે, વાણી સુધાથી ભવિકમાં અરિહંત રસ હૃદયે ભરે, મન મંદિરે અરિહંત ધ્યાને આતમા નિર્મળ કરે, કલાપૂર્ણ સૂરિવર ચરણમાં, હો જો સદા મુજ વંદના, (૯) પ્રભુ મૂર્તિમાં પ્રભુને નિહાળી જગતને જે ભુલતાં, નિજ મધુર કંઠે સ્તવન ગાતા બાળજીમ જે ડોલતાં, પ્રભુ ભક્તિની મસ્તી વડે નિજ હૃદયને જે ખોલતાં, કલાપૂર્ણ સૂરિવર ચરણમાં, હો જો સદા મુજ વંદના, )로 핏 ah lalate than 1 ૭૦ ધ ધ ધ ધ ધણ ને ણ પણ ના 고 E EA E A RE = E સ Em E

Loading...

Page Navigation
1 ... 70 71 72 73 74 75 76 77 78 79 80