Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala

View full book text
Previous | Next

Page 64
________________ કલ્યાણકારી દેવ! તુમ સમ સ્વામી મુજ માથે છતે, કલ્યાણ કેમ ન સંભવે જો વિદન મુજ નવ આવતે; પણ મદન આદિક શત્રુઓ પૂંઠે પડ્યા છે માહરે, દૂરે કરું શુભ ભાવનાથી, પાપીઓ પણ નવ મરે. . ,, เจ. เE. เสีF. เสืE. เสี๒. เE. เE. EเE. เE. เE เEA สีน ซีนน સંસારરૂપ સમુદ્રમાં ભમતા અનાદિકાળથી, હું માનું છું કે આપ કદી મુજ દ્રષ્ટિએ આવ્યા નથી; નહીંતર નરકની વેદના સીમા વિનાની મેં પ્રભુ, બહુ દુઃખથી જે ભોગવી તે કેમ પામું હું વિભુ? ૧૩ น น น น તલવાર ચક્ર ધનુષ્ય ને અંકુશથી જે શોભતું, વજપ્રમુખ શુભચિન્ડથી શુભ ભાવવલ્લી રોપતું, સંસારતારક આપનું એવું ચરણયુગ નિર્મલું; દુર્વાર એવા મોહ વૈરીથી ડરીને મેં ઋયું. น น น ...૧૪ น น เ น น น નિઃસીમ કરુણાધાર છો; હે શરણ આપ પવિત્ર છો, સર્વજ્ઞ છો નિર્દોષ છો ને સર્વ જગના નાથ છો; હું દીન છું હિમ્મતરહિત થે શરણ આવ્યો આપને, આ કામરૂપી ભિલ્લથી રક્ષો મને રક્ષો મને. * น น ...૧૫ น น น น น વિણ આપ આ જગમાં નથી સ્વામી સમર્થ મળ્યો મને, દુષ્કૃત્યનો સમુદાય મોટો જે પ્રભુ મારો હણે; શું શત્રુઓનું ચક્ર જે બહુ દુઃખથી દેખાય છે, વિણ ચક્ર વાસુદેવના તે કોઈ રીત હણાય છે. น น น ...૧૬ น น น Fa F6 પ્રભુદેવનાં પણ દેવ છો વળી સત્ય શંકર છો તમે, છો બુદ્ધને આ વિશ્વત્રયના છો તમે નાયકપણે; એ કારણે આંતરરિપુ સમુદાયથી પડેલ હું, હે નાથ ! તુમ પાસે રડીને હાર્દનાં દુઃખો કહું. ณ ...૧૭ = = E F E F G H H = =M SRF is a Y ZE = = = = = =

Loading...

Page Navigation
1 ... 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80