Book Title: Updhan Tap Alochana Book
Author(s): Tirthbhadravijay
Publisher: Palaiben Gelabhai Gala
View full book text
________________
૩૩૩૪૩પ૩૬૩૭]
| ઉપધાનમાં આલોચનાના કારણો :
૧. |ચરવલા અથવા મુહપત્તિની આડ પડી. | ૨. |ચરવલા વગર ત્રણ ડગલાથી વધારે ચાલ્યા. ૩. રાત્રે કાનમાં કુંડલ નાખવા ભૂલી ગયા.
કુંડલ અથવા કોઈ કપડું ખોવાણું. પડિલેહણ વગરના વસ્ત્ર-પાત્ર વાપર્યા. પુરૂષને સ્ત્રીનો અને સ્ત્રીને પુરૂષનો સંઘટ્ટો થયો. | તિર્યંચ અથવા સચિત્તનો સંઘટ્ટો થયો.
Tદીવાની ઉજેડી પડી. છે ૯. | કાલ વખતે કામળી વગર ઉઘાડામાં ગયા.
વાડામાં ઠલ્લે ગયા. [િ૧૧. કપડા અથવા શરીરમાંથી જુ નીકળી.
3] ૧૨. સંસારીક વાતો અથવા કલેશ કંકાસ કર્યો. ક ૧૩. ચૅડિલ અથવા માત્રુ કરતા બોલ્યા. Rી ૧૪.| વાપરતા પાણી પીધાં વગર બોલ્યા. R[૧૫. પડિલેહણ પ્રતિક્રમણમાં બોલ્યા.
૧૬. બેઠાં પ્રતિક્રમણ કર્યું. ક ૧૭. દિવસે નિંદ્રા લીધી.
૧૮.| બેઠાં ખમાસમણા દીધા. ૧૯. સ્થાપનાજી પડી ગયા.
૨૦. દિવસે પોરસિ ભણાવવી ભૂલ્યા. Bી ૨૧. મુહસી પચ્ચકખાણ પારવું ભૂલ્યા.
ઉપધાનમાં દિવસ પડવાના કારણો : છે. ૧. | વાપર્યા પછી ઉલટી થઈ. + ૨. | એઠું મૂકવામાં આવ્યું. તે ૩. | પચ્ચકખાણ પારવું ભૂલ્યાં.
૪. | વાપર્યા પછી ચૈત્યવંદન કરવું ભૂલ્યા. B[ ૫. દર્શન કરવા ભૂલ્યા.
| ૬. રાત્રે પોરસિ ભણાવવી ભૂલ્યા. | ૭. મુહપત્તિ ખોવાઈ ગઈ.
ક્રિયા કર્યા પછી રાત્રે ઠલ્લે ગયા. T સ્ત્રીઓને અંતરાયને કારણે ક્રિયા ન થઈ.
ક્રિયા કરાવનારને વંદન રહી ગયું. કે ૧૧.| સાંજના ક્રિયા કર્યા પછી અને સવારની ક્રિયા
| કર્યા પહેલા ઠલે જાય તો.
ચા
પ્ર
થ
થ
થાક

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80