Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 12
________________ (૨) 3ઝનુશાસન એમ ષષ્ઠી-તપુરૂષ સમાસ થયો છે. પ્રશ્ન :- (૩-૧-૮૪) સૂત્ર કહે છે કે કર્તાને તૃતીયા હોય ત્યારે કૃદંતના કર્મ તરીકે જેને ષષ્ઠી થઈ હોય તેવા નામનો કૃદંતની સાથે સમાસ થાય નહીં છતાં ષષ્ઠી તત્પ. સમાસ કેમ કર્યો છે? ઉત્તરઃ- અહીંકમાં જે તૃતીયા થઈ છે તે અનુશાસન ની અપેક્ષાએ થઈ નથી. પરંતુ પ્રાશ્યતે ક્રિયાપદની અપેક્ષાએ થયેલી છે. એટલે તેનો સંબંધ 3gશાસન સાથે નહીં હોવાથી ષષ્ઠી-તત્પ. સમાસનો નિષેધ થયો નહીં... શબ્દાનુશાસન એ વ્યાકરણનું સાર્થક નામ છે. 3ીવાર્ય - (૧) કાવતિ – સેવ્યને વિયાર્થમ રૂતિ ગ્રા + ર (૫-૧-૩૧) સૂત્રથી લાગે, છતાં ગુરુ અર્થમાં નિષેધ થવાથી (૫-૧-૧૭) સૂત્રથી ધ્યમ્ થાય. વાવાર્ય ઝાવર તિ ડાઘર (૫-૩-૧૮) થી ગાભ્ય -ઝાવાર ઝાવારે સાધુ તંત્ર સાથે (૭-૧-૧૫) થી ય પ્રત્યય (૭-૪-૬૮) થી ગાવારના 34 નોલોપ થવાથી ગાવાઈ.. એટલે કે જે શાસ્ત્રાર્થના જ્ઞાતા અને ઉપદેષ્ટા હોય તે વાર્થ..અહીં શાસ્ત્રનો પ્રસંગ હોવાથી આ અર્થ ગ્રહણ કરવો. અને 3ીવાર્થ શબ્દ વિશેષણ રૂપે બનવાથી વાર્યમવન્દ્ર માં પૂર્વ પ્રયોગ થયો છે... ઋત્વી- કલ્યાણકારી શબ્દોનાં અનુશાસનને સ્મરણ કરીને વિશેષ રૂપે કાંઈક પ્રકાશાય છે. વિચિત્ (વિનોતિ ટુતિ પિલાગીને વિચિત્ બન્યું છે.) અથવા સાતે સાત વિભક્તિવાળો વિમ્ ને રિ-ત અને 30 પ્રત્યય લાગીને શિશ્વિત્ એ પ્રમાણે અખંડ અવ્યય છે. પ્રશ્ન- પ્રવાતે - U+ છાશ ધાતુ અકર્મક છે તો અહીં વિશ્વિત્ કર્મ શા માટે ? ઉત્તર- અહીં પ્રેરક રચના છે અને પ્રેરકમાં દરેક ધાતુ સકર્મક બને છે. વાક્ય રચનાની પદ્ધતિ :- હિગ્નિપ્રાશને-કાંઈક પ્રકાશમાં આવે છે સૂરીજી તેને પ્રકાશમાં લાવે છે. સૂરિ વિશ્વ પ્રવાશયતિ (પ્રેરક

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 256