Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૨૭
થમન્તતસાવિ(સમા.૬.)વિથિમન્તતસારિવચામાસનૈતિ
વિત્તિયમન્તતસાઘામા (ઉપ. ત.)
અહીં વિભકિત શબ્દથી પ્રત્યયગ્રહને પ્રત્યયાન્તવ્યહાસ્એ પરિભાષાથી વિભકત્યન્તનું ગ્રહણ કર્યુ છે.
(૧) અવુઃ-અહીં વિભકિત લાગી નથી. પણ વિભકત્યન્ત જેવું લાગે છે. ડિહં..... (૭-૨-૧૭) થી યુર્ પ્રત્યય લાગીને અયુર્ બન્યું છે. અવ્યય સંજ્ઞા થવાથી, વિભકિતનો લોપ થવાથી, સ્ નો ર્, વિસર્ગ થવાથી યુઃ બન્યું પણ જાણે પ્રથમા વિભકિતનો સિ પ્રત્યય લાગ્યો ન હોય? તેવું લાગે છે. (૨) અસ્તિક્ષીરા નૈઃ- અહીં અસ્તિમાં વર્તમાનકાલનો તિ પ્રત્યય લાગ્યો હોય તેવું દેખાય છે. ખરેખર તિ લાગ્યો નથી. પણ પ્રસ્તિ અવ્યય હોવાથી વાઘાને ઘ થી સમાસ થયો છે. પ્રસ્તિ એ તિ વિભકત્યન્ત ક્રિયાપદ હોય તો સમાસ થાય નહીં. (૩) થમ્ - એ થમન્ત જેવું લાગે છે માટે અવ્યય છે . પણ થમ્ : પ્રત્યય લાગ્યો નથી.
(૪) પુત્તઃ – એ તસ્ પ્રત્યાયન્ત જેવું લાગે છે. માટે અવ્યય છે પણ તસ્ પ્રત્યય લાગ્યો નથી. ખરેખર અવ્યય છે આવા તૈયાર શબ્દો નિપાતનો હોય છે.
સૂત્ર :
વત્તસ્થાનૢ (૧-૧-૩૪)
અર્થ :વત્, તસિ અને ગ્રામ્ પ્રત્યયાન્તને અવ્યય સંજ્ઞા થાય છે. વિવેચન : વત્ = તસિજ્જ ગ્રામ્ = તેષાં સમાહારઃ કૃતિ વત્તસ્યા(સમા. ૬.) આ ત્રણે પ્રત્યયો તદ્ધિતનાં છે. વત્ અને તસિ ના સાહચર્યથી ગ્રામ્ પણ તદ્ધિતનો જ લેવો. (પરંતુ ષષ્ઠી બ. વ. નો ગ્રામ્ નથી) સ્યાàરિવે (૭-૧-૫૨) થી વત્ પ્રત્યય થતાં મુનિવત્ વૃત્તમ્ થાય છે. યશ્યોરસ (૬-૩-૨૧૨) થી તસિ (તસ્) પ્રત્યય થવાથી ઉરસ્તઃ થાય છે.
વિંત્યારે... (૭-૩-૮) થી ગ્રામ્ પ્રત્યય થતા ખૈસ્તરામ્ થાય છે.
: