Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૨૮
સૂત્ર :
યત્પાનુનમ્ (૧-૧-૩૫) અર્થ :- વત્ત્તા, તુમ્ અને પ્રમ્ પ્રત્યયાન્ત અવ્યય થાય છે.
વિવેચન:- વત્ત્તા ચ તુમ્ ચ અત્ વ તેમાં સમાહારઃ કૃતિ વત્વાતુમમ્ (સમા. ) Đ+ ત્વા ‘પ્રાદ્યતે’(૫-૪-૪૭) થી ત્વા, ‘વિશ્વાયાં વિઝ્યા' (૫-૩-૧૩) થી તુમ્, + તુમ્ 'નામિનોનુનો'' થી ગુણ થવાથી વર્તુમ્,યાવત્ + ઝીવ ‘‘યાવતોવિન્દ્રનીવ:'' (૫-૪૫૫) થી ગમ્ (નમ્) યાવ∞ીવમ્॥ આ સૂત્રથી અવ્યય સંજ્ઞા થવાથી વિભક્તિનો ‘અવ્યયસ્ય’(૩-૨-૭) લોપ થયો છે.
આ ત્રણેય પ્રત્યયો કૃદન્તના (કૃત) પ્રત્યયો છે. વક્ત્વા અને તુમ્ના સાહચર્યથી અમ્ પણ કૃદન્તનો જ ગ્રહણ કરવો . (દ્વિતીયા એક.વ.નો ગમ્ નથી)
(૧-૧-૩૪) ઉપરના સૂત્રમાં પણ પ્રત્યયો જ છે. અને આ સૂત્રમાં પણ પ્રત્યયો છે તો બન્ને સૂત્રો ભેગા ન કરતાં જુદા કેમ કર્યા ? ઉત્તર- ૧-૧-૩૪) માં સૂત્રમાં બતાવેલા પ્રત્યયો તદ્ધિતનાં છે. અને આ સૂત્રમાં કહેલા પ્રત્યયો કૃદન્તના હોવાર્થી સૂત્ર જુદુ કર્યું છે.
પ્રશ્ન
સૂત્ર
અર્થ - મતિ સંજ્ઞક શબ્દો અવ્યય થાય છે.
મતિ (૧-૧-૩૬)
વિવેચનઃ અઃત્ય અહીં બ્રહાનુપવેરો (૩-૧-૫) થી સ્ ને ગતિ સંજ્ઞા થવાથી,આ સૂત્રથી અવ્યય સંજ્ઞા થવાથી,તઃ:-મિ (૨૩-૫) થી ર્ નો સ્ ન થયો. ૩ર્યાઘનુ૰ (૩-૧-૨) થી નીવિોપ (૩-૧-૧૭) સુધીના સૂત્રો ગતિ સંજ્ઞા કરે છે. ગતિ સંજ્ઞા રૂઢ્યર્થક નામ છે. વ્યુત્પત્તિ વાચક નથી.
સૂત્ર :
અર્થ :
પ્રયોગીટ્ (૧-૧-૩૭)
આ વ્યાકરણ શાસ્ત્રમાં પ્રયોગમાં જે ન દેખાય તેની તુ સંજ્ઞા થાય છે. વિવેચન : ન વિદ્યતે પ્રયોને યક્ તત્ પ્રયોગિ(બહુ:)