Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૩૮
સૂત્ર:
અર્થ :
હોય અને સમાસ ન હોય તો આ સૂત્ર લાગે નહીં.દા. ત. રુદ્રેન ઋતઃ ટુઅેનર્તઃ સમાસ ન હોવાથી અવળચે... (૧-૨-૬)થી ર્
=
થયો.
સમાસ હોય પણ તૃતીયા સમાસન હોય તો પણ આ સૂત્ર લાગે નહીં. દા. ત. પરમશ્વાસૌ ઋતથ - પરમર્દ (કર્મ.) તૃતીયા સમાસ ન હોવાથી ‘ઝવર્ગસ્થે...' (૧-૨-૬) થી પ્રર્ થયો. સમાનાનાં બ. વ. ની વ્યાપ્તિ અહીં પણ
લાગે.
ઋત્યારુપસર્વસ્વ (૧-૨-૯) (ઋતિ + પ્રાર્ + ઙપસર્નસ્ય) ઉપસર્ગમાં રહેલા ૪ વર્ણનો પર રહેલાં ઋકારાદિ ધાતુના ઋની સાથે પ્રાર્ થાય છે. આ સૂત્ર બે સ્થાને લાગે છે. > = માર્.
+
માર્, 3 +
=
પ્ર + ઋઘ્ધતિ = પ્રાઘ્ધતિ, પરા + ઋઘ્ધતિ = पराच्छति, વિવેચન:- પ્રશ્ન :- સૂત્રમાં ઋતિ ના ગ્રહણથી ધાતુ કેવી રીતે ગ્રહણ કર્યો ? ઉત્તર- ઉપસર્ગ સંજ્ઞા ધાતુના સંબંધમાં આવે ત્યારે જ થાય છે, એટલે અહીં ઉપસર્ગના ગ્રહણથી ધાતુનું ગ્રહણ થઈ જાય.તેથી ઋ કારાદિ ધાતુ લીધા છે.
પ્રશ્ન :- પ્રારિતિ અનુવર્તમાનેપિ પુનઃ પ્રાર્ મહામ્ વિમર્થમ્? ઉપરના સૂત્રથી ર્ ની અનુવૃત્તિ આવતી હોવા છતાં આ સૂત્રમાં ફરી પ્રાર્ ગ્રહણ કેમ કર્યુ છે ?
ઉત્તર- ‘‘ ઋગૃતિ હ્રસ્વો વા'' ત્યસ્ય વ્યાપ્તિવાધનાર્થમ્ અતઃ ચારેવ સ્યાત્ '' પુન: ગ્રાન્ ગ્રહણ કરીને એમ જણાવે છે કે (૧-૨-૨) સૂત્રથી સમાનાનાં ના બહુ. વ. ની વ્યાપ્તિ જે અહીં લાગતી હતી. તેથી પહેલાં તેકાર્ય (૧-૨-૨ નું હસ્વ કાર્ય થતું હતું તે સ્વ ન થતાં પ્રાર્ જ થશે. આ સૂત્ર (૧-૨-૬) નો અપવાદ છે. નામ્નિ વા (૧-૨-૧૦)
સૂત્ર :
અર્થ : ઉપસર્ગમાં રહેલા ૪ વર્ગનો પર રહેલાં ઋ કારાદિ નામધાતુના ઋની