Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૮૩
પછી ર્. હૈં અને સ્વર વર્જીને વ્ઝ વ્યંજન છે,તે આ સૂત્રથી દ્વિત્વરૂપ વિકલ્પથી થયો.
(૨) બ્રહ્મ,બ્રહ્મ = અહીં ઝ સ્વરની પછી હૈં છે. અને તેની પછી ર્, હૈં અને સ્વર વર્જીને મ્ વ્યંજન છે તે.આ સૂત્રથી હિત્વરૂપ વિકલ્પથી થયો.
પમહતૢ = અહીં ૐ સ્વરની પછી હૈં છે,પણ તે હૈં ની પછી ર્ વ્યંજન છે.તેથી તે ર્ આ સૂત્રથી દ્વિત્વરૂપ ન થયો. અહ્ન = અહીં ગ સ્વરની પછી ર્. છે,પણ તે ર્ ની પછી ફ્ વ્યંજન છે.તેથી તે હૈં આ સૂત્રથી દ્વિત્વરૂપ ન થાય.
ર = અહીં ા સ્વરની પછી ર્ં છે,પણ તે ર્ ની પછી સ્વર ૐ છે.તેથી તે સ્વર આ સૂત્રથી દ્વિત્વરૂપ થતો નથી.
અશ્ર્વતે = અહીં સ્વરની પછી ર્ નથી,પરંતુ મૈં વ્યંજનની પછી ર્ હોવાથી આ સૂત્રથી તે પછી રહેલા ય્ ની દ્વિરુક્તિ ન થઈ. પ્રોપ્નુંનાવ = પ્ર + ૩૦ૢ + ગર્ (૪) પરોક્ષાના ૧. પુ. એ. વ. નો પ્રત્યય.
પ્ર + gg િિક્ત થઈ.
+ ૩૬ ૪-૧-૪ સ્વરાવેર્દિતીયઃ '' થી नु ની
""
X + jg + ૩_૨-૩-૬૩ ‘રધૃવf... એ સૂત્રથી નુ ના ત્ નો [ થયો.
પ્ર + ર્જુનૌ + ૩૪ ૪-૩-૫૧ ‘નામિનોડનિહશેઃ’' થી નુ ના 3 નો ૌ થયો.
પ્ર + છું નાવ્ + ૩ ૧-૨-૨૪ ‘યોૌતોડવાવ'' થી નૌ ના સૌ નો આવ્ થયો.
પ્રોર્ભુનાવ ૧-૨-૬ ‘ગવર્નસ્થે... ૩ +૩ = ઞો થયો''
આ બધું જ કાર્ય પછી હવે આ સૂત્રથીો સ્વરથી પરમાં રહેલા ર્ પછી જે ણુ નો વ્ છે,તે દ્વિત્વરૂપ થયો. તેથી ‘પ્રોપ્નુંનાવ’’ પ્રયોગ સિદ્ધ થયો.
.