Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
પ્રશ્ન :
જવાબ :
સૂત્ર :
અર્થ :
૯૫
સ્વરની અસન્ધિ થઈ છે. કારણ કે અસન્ધિ લુફ્ની સાથે જ થાય છે.
જો આવી રીતે ‘‘સોહ્ર:' “રોર્ય'' વિગેરે સૂત્રો લગાડવાથી ‘‘સ્વરેવા’’ સૂત્રથી સિ નો લુમ્ થાય જ છે.તો પછી આ સૂત્રની જરૂર શી છે ?
વિવેચન
આ સૂત્રની જરૂર એટલા માટે છે કે ‘‘સ્વરેવા’’ સૂત્રમાં લુની સાથે અસંધિ જોડાયેલી જ છે. એટલે જ્યાં લુ થાય ત્યાં સંધિ થતી નહોતી. તેથી લુક્ કરીને સંધિ કરવા માટે જ સૂત્રની રચના છે. પુતતા વ્યાનેડનમ્-નક્ સમાસે (૧-૩-૪૬) તદ્ અને તદ્ થી પર રહેલા ‘‘સિ’' નો વ્યંજન પર છતાં લુક્ થાય છે. પરંતુ તે લુમ્ ઝ પ્રત્યય આવતો હોય કે નન્ સમાસ કે હોય ત્યાં થતો નથી.
સૂત્રનો સમાસ- નગઃ સમાસઃ-નક્ સમાસઃ (ષષ્ઠી. તત્પુ.)
अक् च नज्र्समासश्च एतयोः समाहारः = अग्नञ् समासम् (સમા. ધન્દ્ર.)
ન ઊગ્ ન ગ્ સમાસમ્ = અનન્ નગ્સમાસમ્ (નબ. તત્પુ.) तस्मिन् अनग् नञ् समासे'
આ સૂત્ર ૩૩ જગ્યાએ લાગે. સ્ + ૩૩ વ્યંજન = ૩૩. (૧) ૪ ત્તે- તવ્ + સિ ૨-૧-૪૧ ‘‘આઘેર'' થી ર્ નો ૩૪, ૨-૧-૧૧૩ ‘‘ભ્રુવસ્યાàત્યડપà” થી પૂર્વના ૩૪નો લોપ ત + સિ, ૨-૧-૪૨ “તઃ સૌ સઃ” થી ત ના ત નો સસ + સિ ૨-૨-૧૫ નામ્યન્તસ્થા.. થી સ્નો વ્,હવે આ સૂત્રથી તદ્ સંબંધી ષ થી પરમાં રહેલા સિ નો,વ્યંજન પરમાં આવતાં લોપ થવાથી ષ ત્તે સિદ્ધ થયું.
(૨) સ તાતિ-તક્ + સિ આની સિદ્ધિ ઉપરના ઉદાહરણ પ્રમાણે જાણવી.
ષ: સ્મૃતિ,સો યાતિ = અહીં ૭-૩-૨૯ ‘‘ત્યાદ્રિ-સહિ:
=
t