SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : જવાબ : સૂત્ર : અર્થ : ૯૫ સ્વરની અસન્ધિ થઈ છે. કારણ કે અસન્ધિ લુફ્ની સાથે જ થાય છે. જો આવી રીતે ‘‘સોહ્ર:' “રોર્ય'' વિગેરે સૂત્રો લગાડવાથી ‘‘સ્વરેવા’’ સૂત્રથી સિ નો લુમ્ થાય જ છે.તો પછી આ સૂત્રની જરૂર શી છે ? વિવેચન આ સૂત્રની જરૂર એટલા માટે છે કે ‘‘સ્વરેવા’’ સૂત્રમાં લુની સાથે અસંધિ જોડાયેલી જ છે. એટલે જ્યાં લુ થાય ત્યાં સંધિ થતી નહોતી. તેથી લુક્ કરીને સંધિ કરવા માટે જ સૂત્રની રચના છે. પુતતા વ્યાનેડનમ્-નક્ સમાસે (૧-૩-૪૬) તદ્ અને તદ્ થી પર રહેલા ‘‘સિ’' નો વ્યંજન પર છતાં લુક્ થાય છે. પરંતુ તે લુમ્ ઝ પ્રત્યય આવતો હોય કે નન્ સમાસ કે હોય ત્યાં થતો નથી. સૂત્રનો સમાસ- નગઃ સમાસઃ-નક્ સમાસઃ (ષષ્ઠી. તત્પુ.) अक् च नज्र्समासश्च एतयोः समाहारः = अग्नञ् समासम् (સમા. ધન્દ્ર.) ન ઊગ્ ન ગ્ સમાસમ્ = અનન્ નગ્સમાસમ્ (નબ. તત્પુ.) तस्मिन् अनग् नञ् समासे' આ સૂત્ર ૩૩ જગ્યાએ લાગે. સ્ + ૩૩ વ્યંજન = ૩૩. (૧) ૪ ત્તે- તવ્ + સિ ૨-૧-૪૧ ‘‘આઘેર'' થી ર્ નો ૩૪, ૨-૧-૧૧૩ ‘‘ભ્રુવસ્યાàત્યડપà” થી પૂર્વના ૩૪નો લોપ ત + સિ, ૨-૧-૪૨ “તઃ સૌ સઃ” થી ત ના ત નો સસ + સિ ૨-૨-૧૫ નામ્યન્તસ્થા.. થી સ્નો વ્,હવે આ સૂત્રથી તદ્ સંબંધી ષ થી પરમાં રહેલા સિ નો,વ્યંજન પરમાં આવતાં લોપ થવાથી ષ ત્તે સિદ્ધ થયું. (૨) સ તાતિ-તક્ + સિ આની સિદ્ધિ ઉપરના ઉદાહરણ પ્રમાણે જાણવી. ષ: સ્મૃતિ,સો યાતિ = અહીં ૭-૩-૨૯ ‘‘ત્યાદ્રિ-સહિ: = t
SR No.005819
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy