SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રશ્ન : સ્વરેqત્યાત પૂર્વોડલ્ટ થી યાદિ સર્વાદિ શબ્દોમાં અન્ય સ્વરની પૂર્વે 349 પ્રત્યય થાય છે. અહીં તત્ અને તટસ્ બને, તેનું ષ અને સ: બન્યું છે. તેથી તેનાથી પર રહેલા સિનો આ સૂત્રથી લુફ ન થયો. અનેષો યાતિ. 3સો વાતિ = અહીં ન ષ = 2ષ:, સઃ = પ્રસ.. અહીંનગ તપુરુષ સમાસ છે. તેથી તેનાથી પર રહેલા સિ નો આ સૂત્રથી લુક ન થયો. સંતવાળાને આ સૂત્ર લાગવાનું જ નથી. કારણકે તદ્ ને લાગે, પણ તદ્ ને ન લાગે. જો લાગવાનું જ નથી તો પછી સૂત્રમાં 39 નો નિષેધ કરવાની શી જરૂર ? જવાબ :- “તનધ્યપતિતસ્તાદળે ગૃહદ્યતે” તેની મધ્યમાં પડેલ (જે હોય) તે તેના ગ્રહણવડે ગ્રહણ કરાય છે. એ ન્યાયથી સર્વનામમાં જે આદેશ થાય છે. તે સહિતનો હોય તો પાગ આદેશ થાય છે. એ દષ્ટિએ 35$ વાળાને પણ આ સૂત્ર લાગી જાય, તેથી આ સૂત્રમાં હું નો નિષેધ કર્યો છે. સૂત્ર: વ્યશના પ ત્તાયા સરુપે વા (૧-૩-૪૭) અર્થ : વ્યંજનથી પરરહેલા દરેક વર્ગના પંચમ અક્ષરનો અને અંતસ્થાનો તેનાથી પરમાં સરુપ વર્ણ આવે તો વિકલ્પ લોપ થાય છે. સૂત્રનોસમાસ- ઉમાશ્વ વન્તસ્થા તમામ સમાહાર = પચમાન્તસ્થા તસ્ય - gષ્યમાન્તસ્થયાઅહીં સમાહાર દ્વન્દ સમાસ થયો છે. એ.વ. કર્યું, પણ હસ્વ કર્યું નથી. એ સૂત્રના સામર્થ્યથી સમજવું. કારણકે હસ્વ અને નપુ.એ.વ. કરવા માટે કોઈ સમાસ પ્રકરણમાં સૂત્ર નથી. તે શોધવું જરૂરી જણાય છે. ૫ પંચમ પછી ૫ પંચમ અને ૪ અંતસ્થા પછી ૪ અંતસ્થા, ૫ + ૪ = ૯, આ સૂત્ર ૯ જગ્યાએ લાગે. . (૧) સ્ +ત્ (૨) – + ગ (૩) [ + | (૪) સ્ +
SR No.005819
Book TitleSiddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Original Sutra AuthorN/A
AuthorMayurkalashreeji
PublisherLabh Kanchan Lavanya Aradhan Bhuvan
Publication Year2005
Total Pages256
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy