Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
પ્રશ્ન :
જવાબ:
સૂત્રઃ
અર્થ :
વિવેચન:
પ્રશ્ન :
જવાબ
૬૯
સમ્ ના મૈંનો સ્ ન થાય દા.ત. સન્ + વૃતિ = સંસ્કૃતિઃ ૧-૩૧૪ તૌ મુ-મૌ વ્યસને સ્વૌ થી ર્ નો અનુસ્વાર થયો છે. ૪-૪-૯૧ સંપરેઃ ઃ સદ્ સૂત્રથી ર્ ની પૂર્વે સટ્ થાય જ છે. તો પછી સંસ્કૃતિ માં પ્રાપ્તિ હોવા છતાં કેમ ન થયો ? ગર્ગાદિ ગણ પાઠમાં ‘‘સંકૃતિઃ ’’ એ પ્રમાણે સ્કટ્ના આગમથી રહિત પાઠ હોવાથી પાઠના સામર્થ્યથી સદ્ નો આગમ થયો નથી.
સૂત્ર :
અર્થ :
૬ (૧-૩-૧૩)
સમ્ ના મ્ નો સદ્ પરમાં આવતાં લુમ્ થાય છે. આ સૂત્ર ૧ જગ્યાએ લાગે મ્+સ્
.
સમ્ + f = સમ્ + સ્ + [ અહીં ૪-૪-૯૧ થી ઉપર પ્રમાણે સત્ થયો. આ સૂત્રથી મેં નો લોપ થતાં
सस्कर्ता.
આ સૂત્ર ઉપરના ‘સ્ટટિસમઃ'' માં લઈ લીધું હોત તો ચાલત, છતાં જુદુ શા માટે કર્યુ ?
•
“સ્સટિ સમઃ” સૂત્રમાં આ સૂત્રનો સમાવેશ થતો હોવા છતાં જુદુ કર્યું છે તે ‘‘અનુસ્વારાડનુનાસિૌ હૈં પૂર્વસ્વ” ની અનુવૃત્તિ ને અટકાવવા માટે.
તો મુ-માં વ્યાને ો (૧-૩-૧૪)
મુ આગમના મ્ નો અને પદાન્તમાં રહેલા મ્ નો વ્યંજન પરમાં આવતાં – તે બે અનુસ્વાર અને પરમાં રહેલા વ્યંજનના વર્ગનો જ અનુનાસિક થાય. એ અનુસ્વાર અને અનુનાસિક અનુક્રમે
થાય.
સૂત્રનોસમાસ મુશ્ર્વ મુથ મુમૌ (ઈતરેતર ઇન્દ્ર.) વિવેચન :
આ સૂત્ર ૩૩ જગ્યાએ લાગે. મ્ + ૩૩ વ્યગ્નન (૧) પંચંતે, વડ઼મ્યતે
(૨) વયંમ્યતે,વળતે
આ બંને ઉદાહરણમાં ૪-૧- ૫૧ ‘‘મુરતોનુનાસિચ્’' એ