Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
પ્રશ્નઃ
જવાબ:
પ્રશ્ન :
જવાબ :
પ્રશ્ન :જવાબ :
૭૩
← ન થાય,ત્યારે ન્ જ રહ્યો. કાંઈ ફેરફાર ન થયો. ''પલ્સીવૃન્તિ'' આ પ્રયોગમાં ૬ ની પછી તેં એ અઘોષ છે તો ૧-૩-૫૦ ‘‘ઘોષે-પ્રથમોશિટઃ થી ड् નો ટ્ થવો જોઈએ છતાં અહીં કેમ ન કર્યાં ?
જ
‘સન્નિપાતલક્ષણો વિધિરનિમિત તદ્વિઘાતસ્ય'' = જેને માનીને જે કાર્ય થયું હોય,તે તેનો ઘાત કરનાર ન થાય. એ ન્યાયથી અહીં ૐ ને માનીને સ્ નો સ્ થયો.તો તે સ્, નો ઘાત ન કરી શકે. તેથી ૧-૩-૫૦થીનાો થયો નથી. એજ રીતે ‘‘મવાન્ત્યાઘુ:’ માં પણ ૢ ને માનીને સ્ક્રૂ થયો છે તે સ્ક્રૂ, મૈં નો ધાત ન કરી શકે. એટલે ૧-૩-૮ થી ર્ નો સ્ ન થઈ શકે. 'શ્વ એ પ્રમાણે સૂત્રમાં = ના અવયવ તરીકે શ્ નો તકારાદિ સ્ થવાનો નિષેધ કર્યો છે,પરંતુ સૂત્રમાં દન્ય સ્ નો તકારાદિ સકાર કરવાનું કહ્યું છે. તાલવ્યનો તકારાદિ સ કાર થતો જ નથી. છતાં નિષેધ શા માટે કર્યો છે ?
જગતમાં એવો ન્યાય છે કે ‘“સરોપવિષ્ટ હાર્ય તદ્દાદ્દેશસ્ય શારસ્થાપિ'' એ ન્યાયથી (સકાર થી ઉપદેશેલું (બતાવેલું) કાર્ય તેના આદેશ રૂપ શકારને પણ લાગે.) શ્ ને પણ આ સૂત્ર લાગી જાત. તેના નિષેધ માટે શ્વઃ નું ગ્રહણ કર્યું છે. તો આ ન્યાય કેવી રીતે લાગે છે તે દૃષ્ટાંત થી સમજાવો ? ‘‘ધૃવાઃ’’ અહીં વર્ ધાતુ છે. તેમાં TM કારના અવયવ તરીકે દંત્ય સ્ ના આદેશરૂપ ફ્ કાર છે. પહેલાં દંત્ય સ્ જ હતો.પણ વ્ ના યોગમાં ૧-૩-૬૧ સસ્ય શ-ૌ થી શૂ થયેલો છે. તો પણ ત્યાં ૨-૧-૮૮ ‘‘સંયોગસ્યાૌ ો[’” એ સૂત્રથી સ્ ના લોપનું વિધાન છે,છતાં સ્ ના સ્થાને થયેલા તાલવ્ય શ્ નો લુક થઈ ગયો.
અશ્વઃ થી નિષેધ કરેલો હોવાથી ષડ્+ છ્યોતતિ ષથ્યોતતિ માં તાલવ્ય શ્ નો તકારાદિ સ્ કાર થયો નહીં.જો નિષેધ ન હોત