Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૭૬
પ્રશ્ન :
જવાબ :
પ્રશ્ન :
જવાબ :
સૂત્ર
!. !.
*
અર્થ :
(૨) મોસ્ + યાસિ,સોરુઃ થી સ્ નો રુ,મોર્ + યાસિ. આ સૂત્રથી મો થી પરમાં રુ નો ધોષવાન એવો ય આવતાં લોપ થવાથી મો યાસિ થશે.
(૩)મોસ્ + હસ,સોરુઃ થી સ્ નો રુ, મોર્ + હસ. આ સૂત્રથી મો થી પરમાં રહેલા રુ નો ઘોષવાન એવો હૈં પર આવતાં લોપ થવાથી મનો ઇસ થશે.
(૪) ઝઘોસ્ +વદ્દ,સોરું:' થી સ્ નો રુ,ઘોર્ + વવું. આ સૂત્રથી ગ્રંથો થી પરમાં રહેલા રુ નો ધોષવાન્ એવો વ પર આવતાં લોપ થવાથી અઘો વ થશે.
૩૪ થી પર રુ નો લુમ્ થતો જ નથી.ગ્રા થી પરમાં જ થાય છે. તો આ સૂત્રમાં પ્રવર્ગ ને બદલે ત્ લખ્યુ હોત તો ચાલત. કારણકે ૪ થી પરમાં રુ નો ૩ ઉપરના ઘોષવતિ સૂત્રથી થાય છે.તેથી અહીં ગ્ર ન આવતાં આ જ આવવાનો હતો ? બરાબર છે. છતાં પણ સૂત્રમાં ઝવળ નું ગ્રહણ નીચેના સૂત્રમાં અનુવૃત્તિ લઈ જવા માટે છે.
આ સૂત્રમાં સંધિ કરવાનું કોઈ નિમિત્ત જ નથી.કારણકે પૂર્વે આ અને પરમાં ઘોષવાન વ્યંજન છે.તેથી સંધિ થવાની જ નથી,છતાં સન્ધિઃ એવું સૂત્રમાં શા માટે લખ્યું ?
આ સૂત્રમાં જરૂર નથી,પણ નીચેના સૂત્રોમાં અનુવૃત્તિ ચલાવવી છે. પણ નીચેના સૂત્રોમાં લેવુ હોય તો નીચે લખવું હતું.એમ પ્રશ્ન થાય,તો તેના જવાબમાં કહેવાય છે.કે એકલી અસન્ધિ નહી પણ તુળ ની સાથે સન્ધિની અનુવૃત્તિ લઈ જવી છે. એટલે જ્યાં લુક થયો હોય,ત્યાં અસન્ધિ થાય એમ કહેવું છે.માટે અહીં ગ્રસન્ધિઃ આ સૂત્રમાં લખ્યું છે.
ઠ્યો (૧-૩-૨૩)
૩૪ વર્ગથી પર,પદાન્ત રહેલા વ્ અને ય્ નો ધોષવાનું વ્યંજન પરમાં આવતાં લુમ્ થાય છે. અને પછી સંધિ થતી નથી.