Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૫૮
સૂત્ર :
અર્થ :
:
વિવેચન:
फ तृतीयः पादः फ વ્યંજનસંધિ ૧૦૮૯ છે.
તૃતીયા ૫૫મે (૧-૩-૧)
ત્રીજાનો પાંચમો અક્ષર પર આવતાં (સૂત્રનો અર્થ આટલો જ છે. પણ અધૂરી રહેતી વાતને અનુવૃત્તિથી લઈને પૂર્ણ કરવી. એટલે) પદાન્તે રહેલા દરેક વર્ગના ત્રીજાનો દરેક વર્ગનો પાંચમો અક્ષર પર આવતાં અનુનાસિક વિકલ્પે થાય છે. પદાન્તની અનુવૃત્તિ (૧-૨-૨૭), વાની અનુવૃત્તિ (૧-૨૩૮) અને અનુનાસિકની અનુવૃત્તિ (૧-૨-૪૧), આ ત્રણ અનુવૃત્તિ ચાલુ છે. અનુવૃત્તિ = સૂત્રના શબ્દોથી અર્થ અધુરો રહેતો હોય, વાક્ય રચના પૂર્ણ થતી ન હોય,તો ખૂટતી વસ્તુ ઉપરના સૂત્રોથી આવતી હોય તે ચાલુ સૂત્રમાં લઈને પૂર્ણ કરવી, તેનું નામ અનુવૃત્તિ.
આ સૂત્ર ૨૫ જગ્યાએ લાગે.
(૧)મ્ + ૬, ગ્, ઇન્, ૧ ગ્ (૩)+ ૬, ગ્, ગાન, મૈં (૫) વ્ + ઙ્ગ, ગ્, ગ્, ન્મ્ (૧) વાઙવતે, વાઙવતે - અહીં ગુ એ વર્ગનો ત્રીજો અક્ષર છે,તેની પછી ડ્વતે નો ૐ એ પંચમ અક્ષર પર આવતાં મૈં નો જ્ઞ વિકલ્પે થયો.
ङ
(૨) [ +,ગ, ગ્, નમ્ (૪) વ્ + ૬,ગ, ગ્, ક્રૂ, મ્
(૨)વવુમડલમ્, વુમડલમ્ અહીં હૂઁ એ પ્ વર્ગનો ત્રીજો છે,તેની પછી મઘ્યનમ્ નો મેં પંચમ અક્ષર પર આવતા હૂઁ નો પંચમ સ્ક્રૂ થયો.
આ સૂત્રમાં ત્રીજા અક્ષરનો પાંચમો અક્ષર પર આવતાં પંચમ અક્ષર થાય,એમ જે કહ્યું છે.તો ત્રીજો અક્ષર ણ્ અને પંચમ અક્ષર ઙ્ગ એમ મનાય, તો સૂત્ર ‘‘યસ્ય ’’ એટલું જ કરવું જોઈતું હતું.