Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
પતિ-વાચ્છતિ પુતિ “વિવધૂ” (૫-૧-૧૪૮) થી વિવત્ પ્રત્યય થાય છે. તે = ડુત્, આ સંજ્ઞા વ્યુત્પત્તિવાચક હોવાથી અન્વર્થક છે. રૂટ્યર્થક નથી. આ વ્યાકરણ શાસ્ત્રમાં ઉપદેશાતો (કહેવાતો) વર્ણ કે વાર્તસમુદાય જો પ્રયોગમાં ન દેખાતો હોય તો તે કહેવાય છે. ભલે તે પ્રયોગમાં ન દેખાતો હોવા છતાં પોતાનું કાર્ય કરતો જાય છે. -ઘતે અહીં ધ + શત્ થ માં અને શત્ માં શુ અને 4 ઈત સંજ્ઞાવાળા છે. એટલે પ્રયોગમાં દેખાતા નથી. ધ ધાતુમાં રહેલો ફુરત્ હોવાથી આત્મપદ થાય છે. અને સ્ત નું આ પ્રયોગમાં કંઈ ફળ નથી. પણ આગળ જણાવાશે. -વાતે - અહીં યનીફ ધાતુ છે. તેમાં ડું - અનુસ્વાર અને પુત સંજ્ઞક છે. 3 રૂત હોવાથી આત્મપદી થયેલ છે. -વિત્રીયતે અહીં ચિત્રફુ“નમોરિવ....(૩-૪-૩૭) થી વયત્,
વનિ' (૪-૩-૧૧૨) થી ડું થવાથી વિદ્ગીય બને છે. અહીં વયસ્ પ્રત્યય લગાડતાં પરસ્મપદ થાય છે. પણ વિત્રડુ માં ડું રૂત - થવાથી આત્મને પદ થયું છે: સૂત્ર :
" , વવન્તઃ પશ્વચાર પ્રત્યયઃ (૧-૧-૩૮) અર્થ : અન્ત શબ્દથી નિર્દોષ કરેલો ન હોય અને જેનું પંચમી વિભકિતથી
વિધાન કરાયું હોય તેને પ્રત્યય સંજ્ઞા થાય છે. અને પર:” (૭-૪-૧૧૮) પરિભાષાથી પ્રત્યય પ્રકૃતિની પાછળ જ
આવે છે. વિવેચન: વન્ત ટુતિ પ્રવન્તઃ (નબ-ત.)
વૃક્ષ -અહી “નમ્નઃ પ્રથમૈવર...” (૨-૨-૩૧) આ સૂત્રમાં ‘નાક્તઃ' પંચમી થી નામ થકી પ્રથમા થાય એમ કહ્યું છે. તેથી પ્રથમામાં જે સિ આદિ છે તેને પ્રત્યય કહેવાય. તેથી વૃક્ષ + સ્ (સિ) પ્રકૃતિની પાછળ સૂઆવ્યો વૃક્ષ | અનન્તઃ - સૂત્રમાં “પ્રતન્તનું ગ્રહણ હોવાથી “દ્રિત સ્વરશ્નો