Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan

Previous | Next

Page 11
________________ પ્રશ્ન :- અહીં “નત્વા' પ્રયોગ કરવાથી નમસ્કાર સિદ્ધ થઈ જાય છે. છતાં પ્રખ્ય કરવાની શી જરૂર છે? ઉત્તર :- અહીં “y' માનસિક નમસ્કાર-ભાવ નમસ્કારને જણાવે છે. અને તદન્ય-ઉપવાસાદિ નમસ્કારનો વ્યવચ્છેદ-પરિહાર કરે છે. જેમકે - नमस्यं तत् सखि ! प्रेम घण्टारसितसोदरम् । क्रमक्रशिमनिःसारमारम्भगुरुडम्बरम् ॥ હે સખિ! ઘંટના અવાજની જેમ (ઘંટનાદની જેમ) શરૂઆતમાં મોટા આડંબરવાળો અને ક્રમે ક્રમે ક્ષીણ થનારો તથા નિઃસાર એવો જે પ્રેમ છે તે પ્રેમને નમસ્કાર હો... તથા વ્યવહારમાં પણ“તોબા તમારાથી” એમ કહી નમસ્કાર થાય છે. વળી ક્યારેક દુર્જનાદિના ભયથી “એને સો ગજના નમસ્કાર' અર્થાતુ એનાથી દૂર રહેવું સારું, તથા “નમન નમનમેં ફેર હૈ, બહુત નમે નાદાન” દંયુક્ત નમસ્કારાદિ નમસ્કારોનું વર્જન કરવા માટે નવા ને બદલે પ્ર ઉપસર્ગ નો પ્રયોગ કરી... પ્રખ્ય પ્રયોગ કર્યો છે. પરમાત્માનમ્' અહીં “ વૃત (૨૨-૮૩) થી ષષ્ઠી પ્રાપ્ત હતી, પરંતુ તૃ ન્તા .(૨-૨-૯૦) થી નિષેધ થવાથી દ્વિતીયા થઈ છે. શ્રેયસ્ - અહીં પ્રસ્તુ' શબ્દને ય પ્રત્યય થયો છે. પ્રશસ્યશબ્દ ગુણાંગવાચી નથી. તેથી (૭-૩-૬) થીતરની પ્રાપ્તિ આવે, પરંતુ પ્રશસ્વસ્થ શ્ર(૭-૪-૩૪) સૂત્રનું - વિધાન કરવાથી ગુણાંગવાચી ન હોવા છતાં થર્ પ્રત્યય થાય અને પ્રશસ્ય નો શ્ર આદેશ થાય છે. શ્ર + ડુંય અહીં (૭-૪-૪૩) થી 8 ના 31 ના લોપની પ્રાપ્તિ આવે, પરંતુ (૭-૪-૪૪) થી નિષેધ થવાથી 31 નો લોપ થયો નહીં. વળી (૭-૪-૬૮) થી પણ લોપ થશે નહીં. કારણકે (૭-૪-૪૩) સૂત્રમાં (૭-૪-૪૪) સૂત્રનો સમાવેશકરી અત્યસ્વ રરરસ્વરસ્ય” એમ એક સૂત્ર બનાવ્યું હોત તો ચાલી શકત છતાં પણ બે સૂત્રો જુદા કરીને જણાવે છે કે (૭-૪૬૮) થી પણ લોપ થશે નહીં. ‘શદ્વાનુશાસનન અહીં શબ્દનામ

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 ... 256