Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
. ૨૦
નો સ્ન થવાથી) ભાગવતમ્ થશે. પ્રશ્ન - વ્યંજનાદિ પ્રત્યય પર છતાં પદ સંજ્ઞા કેમ થાય છે? ઉત્તર - સૂત્રમાં જ ૩યુવ્યને નું (સાક્ષાત) ગ્રહણ હોવાથી વ્યંજનાદિ
પ્રત્યયો પર છતાં પદ સંજ્ઞા થાય જ... તાત્પર્ય એ છે કે સિત્ સિવાયના
કોઈપણ સ્વરાદિ પ્રત્યયો પર છતાં પદ સંજ્ઞા ન થાય.. સૂત્ર :
ન રહે (૧-૧-૨૨) અર્થ :- નાન્સ નામ વય પ્રત્યય પર છતાં પદ સંજ્ઞક થાય છે. વિવેચનઃ અહીં કિરતુવઘુગ્રહો સામાન્યસ્થ ગ્રહણન એટલે નામધાતુમાં
આવતા વયનાથ, વયમ્ પ્રત્યયોનું ગ્રહણ થાય છે. રાણાનમિચ્છતિ - માવ્યયા (૩-૪-૨૩) થી રોગન્ + વય, આ સૂત્રથી પદ સંજ્ઞા થવાથી નન્નો સોડનઃ થી ન્ નો લોપ, રાન + , વનિ (૪-૩-૧૧૨) થવાથી રાનીતિ થયું, રાણા રૂવ પ્રાવરતિ રૂતિ વયજ્ઞ (૩-૪-૨૬) થી વયજ્ઞ, રાજન્ + વય, પદ સંજ્ઞા થવાથી “નાસ્તો નોડનá (-૧-૯૧)થી રાગ ૫, તીરિવુ(૪-૩-૧૦૮) થીરાનાયત થયું. એવી જ રીતે વર્તવાન્ વર્મવાન્ ભવતિ રૂતિ વયિતે ૩/૪/૩૦થી વયષ, ૪/૩/૧૦૮ થી દીર્ઘ, ઉભયપદી ૩/૩/૪૩ થી થયું. અહીં વય સામાન્યનું ગ્રહણ છે તો વય અને વયપૂ પ્રત્યયો કેમ નથી
લીધા? ઉત્તર- નામ ને પદ સંજ્ઞા કરવાનો અધિકાર ચાલતો હોવાથી વય વયડુ
અને વડ૬ જ આવે છે. કર્મણિમાં લાગતો વય તથા વયપૂ પ્રત્યય ધાતુને લાગતા હોવાથી તેને લેવાની જરૂર નથી કેમકે ધાતુને પદ સંજ્ઞા કરવાનો અહીં અધિકાર નથી... - (૧-૧-૨૧) ઉપરના સૂત્રથી ય કારાદિ પ્રત્યય લાગતાં પદ સંજ્ઞાનો નિષેધ થતો હતો. પરંતુ નાન્સ નામને વયનાદ્રિ પ્રત્યય લાગતાં પદ સંજ્ઞા કરવા માટે આ સૂત્ર કર્યું છે. •
પ્રશ્ન