Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૨૨
જો આ સૂત્રથી પદ સંજ્ઞાનો નિષેધ ન કર્યો હોત તો મનુસ્ ના સ્ નો ર્, નમસ્ અને પ્રકિારણ્ ના સ્ નો રુ, ર્ નો ૩ અને ો થવાથી મનુવંત્, નમોવત્ અને ડિમરોવત્ એવા અનિષ્ટ પ્રયોગો થવાની આપત્તિ આવત.
સૂત્ર :
નૃત્યન્તોસષે (૧-૧-૨૫)
વ્ કરવાનો પ્રસંગ
અર્થ : વૃત્તિનો અન્ત ભાગ પદ સંજ્ઞક ન થાય. પણ સ્નો આવે ત્યારે વૃત્તિનો અન્ત ભાગ પણ પદ સંજ્ઞક થઈ જાય. વિવેચનઃ-વૃત્તે અન્તઃ કૃતિ નૃત્યન્તઃ (ષ.ત.) સસ્ય ષઃ કૃતિ સષઃ (૧.ત.) ન સષઃ = સુષઃ (ન.ત.) તસ્મિન્ ।
વૃત્તિ એટલે પર અર્થને કહેનારી - એટલે કે એમાં રહેલા શબ્દો કરતાં પર = બીજા અર્થને કહે તે વૃત્તિ કહેવાય. જેમકે સમાસ, નામ ધાતુ, તદ્ધિતને વૃત્તિ કહેવાય. આ વૃત્તિમાં આવતું છેલ્લું જે પદ તે પદ ન થાય. અહીં તાં પમ્ (૧-૧-૨૦) થી પ્રાપ્તિ હતી તેનો નિષેધ કર્યો છે વૃત્તિમાં રહેલા પદોનો વિગ્રહ કરીએ ત્યારે વિભક્તિઓ આવે જ, અને એ વિભક્તિઓનો ‘“રેવાર્થ્ય' (૩-૨-૭) થી ભલે લોપ થઈ જાય છતાં અંતર્વતિ વિભકિત માનીને પદ સંજ્ઞા થવાની પ્રાપ્તિ હતી તેનો નિષેધ કરવામાં આવ્યો છે. દા. ત.,પરમૌ હૈં તૌ વિવો ચ પવિ
.
આ ઉદાહરણમાં જો વૃિ ની પદ સંજ્ઞાનો નિષેધ ન કર્યો હોત તો પદને અંતે રહેલા વિ ના વ્ નો ‘‘ ૩ઃ પદ્માન્ત ’” (૨-૧-૧૧૮) થી ૪ થવાથી પરમઘુ શબ્દ બનીને અનિષ્ટ રૂપ થઈ જાત. પણ પદ સંજ્ઞાનો નિષેધ થવાથી પરમવિવો એવો ઈષ્ટ પ્રયોગ થયો.
એવી જ રીતે વહવઃ રૂણ્ડિનઃ યયોસ્તૌ જ્ઞતિ લઘુદ્રષ્ડિની, અહીં વૃણ્ડિત્ ની પદ સંજ્ઞાનો આ સૂત્રથી નિષેધ કરવાથી ‘નામ્નો નો’ (૨-૧-૯૧) થી ર્ નો લોપ ન થયો. એટલે વડિ એવો રૂ કારન્ત અનિષ્ટ પ્રયોગ ન થયો, પણ વડિનૌ શુદ્ધ પ્રયોગની પ્રાપ્તિ થઈ. એવી જ રીતે કૃષ્ના સિગ્નતિ તિ વૃધિસે આ ઉદાહરણમાં સેહ્ વૃત્તિના અંતે હોવાથી પદ સંજ્ઞાનો નિષેધ થવાથી થિસે આખું એક પદ થવાથી, સુ પદની મધ્યમાં પ્રાપ્ત થવાથી