Book Title: Siddhhem Shabdanushasan Laghuvrutti Vivran Part 01
Author(s): Mayurkalashreeji
Publisher: Labh Kanchan Lavanya Aradhan Bhuvan
View full book text
________________
૧૯ અર્થ :- સૂઈ વાળા પ્રત્યયો અને કારાદિને વર્જીને વ્યંજનાદિ પ્રત્યયો પર
છતાં (લાગતાં) પૂર્વનું નામ પદ થાય છે. વિવેચન : દાત. મવતઃ યમ અહીં અવતરિવરીયસી (૬-૩-૩૦) થી
મવત્ + ડુંયમ્ અહીં વસ્ - સ ઈવાળો પ્રત્યય હોવાથી ભવત્ ની પદ સંજ્ઞા થવાથી શુદસ્તૃતીય (૨૧-૭૬) થી તનો ટૂ થવાથી નવીય થયું. પયોષ્યામ્ અહી પથર્ + પામ્ ર્વર્જવ્યંજનાદિ પ્રત્યય હોવાથી પથને પદ સંજ્ઞા,સોરુઃ (૨-૧-૭૨) નો રુ થયો. ઘોષતિ (૧-૩-૨૧) થી ૪ નો ૩ થયો. ડવો , (૧-૨-૬) થી પ્રયોજ્યામ્ થયું. વનું વર્જન કર્યું છે. માટે વાવમિતિ-વાવ્યતિ અહીં માવ્યયાત (૩-૪-૪૩) થી વાર્ ા (વય),આ સૂત્રથી પદસંજ્ઞા ન થવાથી “ ગમ” (૨-૧-૮૬) થી ૬ નો હું ન થવાથી વાસ્થતિ
બને છે. . પ્રશ્ન - અહીં સિત્ પ્રત્યય પર છતાં પદ સંજ્ઞા કરવાનું કહ્યું છે. પણ સિત્
પ્રત્યય તો તદ્ધિતમાં જ આવે છે. અને તદ્ધિતનાં પ્રત્યયો લગાડતાં વિગ્રહ કરવો જ પડે. વિગ્રહ કરીએ ત્યારે વિભકત્યન્ત થઈ જાય. વિભકત્યન્ત થવાથી અન્તર્વર્તિની વિભક્તિ માનીને તત્તમ્ પમ્ (૧-૧-૨૧) થી પદ સંજ્ઞાની પ્રાપ્તિ છે જ. માટે સિદ્ ગ્રહણ
કરવાની જરૂર નથી? ' જવાબ- સિદ્ધ સતિ ઝરો નિયમાર્થમ્' આ ન્યાયથી તન્ત પદ્ધ થી ૫દ
સંજ્ઞા સિદ્ધ હોવા છતાં સિત્ ગ્રહણ નિયમ માટે છે. કહ્યું છે કે “મેવસિ ગ્રામ નિયમાર્થમ 'વિયમથ 3યમ્ - “તદ્ધિતના પ્રત્યયો પર છતાં અંતર્વર્તિની વિભક્તિ માનીને પદ સંજ્ઞા થાય તો સિત્ પ્રત્યય પર છતાં જ થાય.. સિત્ સિવાયના 3 વગેરે કોઈપણ પ્રત્યયો પર છતાં અંતર્વર્તિની વિભક્તિ માનીને પદ સંજ્ઞા નહીં થાય.” આવો નિયમ થયો. એટલે માવતઃ રૂદ્રમ્ અહીં તચ્ચે થી 3ળ માવત્ +34ળુ અહીં મળવત્ માં અંતર્વર્તિની (ષષ્ટી) વિભક્તિ માનીને હવે પદ સંજ્ઞા થશે નહિં,પદ સંજ્ઞા ન થવાથી (ત