Book Title: Shodashaka Prakaranam
Author(s): Haribhadrasuri, 
Publisher: Ranjanvijay Jain Pustakalay

View full book text
Previous | Next

Page 179
________________ अविराधनया यतते यस्तस्यायमिह सिद्धिमुपयाति । गुरुविनयः श्रुतगर्भो मूलं चास्या अपि ज्ञेयः ॥ १४ ॥ अविराधनया अपराधपरिहारेण यः पुरुषो यतते प्रयत्नं विधत्ते तस्यायमभ्यास इह प्रक्रमे सिद्धिमुपयाति, आज्ञाभङ्गभीतिपरिणामस्य तथाविधजीववीर्यप्रवर्द्धकत्वादस्या अप्यविराधनाया मूलं-कारणं गुरुविनयः श्रुतगर्भ आगमसहितो ज्ञेयस्तेनाज्ञास्वरूपज्ञानसम्भवात् ।। १४ ।। કેવી રીતે કોને આ અભ્યાસ શુદ્ધ થાય છે તે દર્શાવે છે. ગાથાર્થ - દોષ લગાડ્યા વિના જે પુરુષ પ્રયત્ન કરે છે તેને અભ્યાસ સિદ્ધ થાય છે અને આગમ યુક્ત ગુરુ વિનય અવિરાધનાનું મૂળ જાણવું. વિશેષાર્થ - અરે આમ કરવાથી આજ્ઞાનો ભંગ થશે એવો ભયનો ભાવ (પરિણામ) તેવા પ્રકારના આત્મવીર્યને પ્રગતિ) વૃદ્ધિ પમાડનાર બને છે અને આજ્ઞાના સ્વરૂપનું જ્ઞાન આગમ સહિત ગુરુ વિનયથી પ્રાપ્ત થાય છે. માટે વિરાધનાથી બચવાનું મૂળ કારણ આગમ સહિત ગુરુવિનય छ. ॥ १४॥ गुरुविनयस्य किं मूलमित्याह ।। सिद्धान्तकथा सत्सङ्गमश्च मृत्युपरिभावनं चैव । दुष्कृतसुकृतविपाकालोचनमथ मूलमस्यापि ॥ १५ ॥ सिद्धान्तकथा स्वसमयप्रवृत्तिः सत्सङ्गमश्च सत्पुरुषसङ्गश्च मृत्योः परिभावनं चैव सर्वदा सर्वंकषत्वादिरुपेण दुष्कृतानां पापानां सुकृतानां च पुण्यानां यो विपाकोऽनुभवस्तदालोचनं तद्विचारणं हेतुफलभावद्वारेणाथानन्तरं मूलं कारणमस्यापि गुरु विनयस्य सर्वमेतत्समुदितं, एतदर्थसिद्धेर्गुरुविनयमूलत्वात् ।। १५ ।। शुरुविनय भूण शुंछ विछ... ગાથાર્થ - આગમમાં પ્રવૃત્તિ, સત્સંગમ, મૃત્યુની પરિભાવના, દુષ્કૃત સુકૃતના વિપાકની વિચારણા, આ ગુરુ વિનયનું મૂળ કારણ છે.... વિશેષાર્થ :- આગમમાં પ્રવૃત્તિ કરવાથી ઉત્તમ પુરુષના ચરિત્રના (178 શ્રીષોડશક પ્રકરણમુ-૧૩ 25345345454 178 १५ ५५५५५५१८१८१६५ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary:org

Loading...

Page Navigation
1 ... 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226